SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ માબાપે પુત્રને કાઢી મૂક્યો. તે પુત્ર ચોરોમાં ભળી એક દિવસ ધાડમાં ગયો. એક યૌવના સ્ત્રી એને આવી મળી ને પછી પાંચસો ચોરની પત્ની બની. પેલો ચોર બીજી સ્ત્રી લાવ્યો પણ તીવરાગવાળી પેલી પહેલી સ્ત્રીએ બીજીને ભોળવી કૂવામાં પાડી દીધી. આ વાત જાણી આ ચોરને થયું કે આ તીવરાગ કેવો? શું એ બાળપણની મારી બહેન તો નહીં ? ભગવાનને પુછાયેલા આ પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, “હ તે જ ? ભીલ વૈરાગ્ય પામ્યો. પણ પોતે બહેન સાથે સહગમન કરેલું તે દોષ ન પ્રકાશ્યો] પડિવર્જિકણ દોસે, નિયએ સમે ચ પાયવડિઆએ. તો કિર મિગાવઈએ, ઉપને કેવલે નાણ. ૩૪ કોશાબીનગરી શ્રી મહાવીરનઈ સમોસરણિ ચંદ્રસૂર્ય આપણે મૂલગે વિમાનિ આવિઆ, તીણ અજૂઆલઈ મૃગાવતી મહાસતીઈ વેલા ન જાણી, બીજી ચંદનબાલા પ્રમુખ મહાસતી વેલાંઈ જિ ઉપાશ્રય આવી, ચંદનબાલા પ્રવર્તિની પડિકમણ કરી સઝાય કરી પોરિસિ ભણી સંથારઈ પહુડી છઈ, તિસઈ ચંદ્રસૂર્ય ગિયા પૂઠિઇ ઘાંઈસિલું અંધારઉં પ્રસરિઉં દેખી મૃગાવતી ઉપાશ્રય આવી, ચંદનબાલાં શિક્ષા દીધી તેહઠ્ઠઇં કુલીનઈ એવડી રાત્રિ એકલાં બાહિરિ રહિવઉં ન બૂઝઈ, પડિવ. પછઈ મૃગાવતી આપણઉ દોષ સમ્યગુ પડિવજી, આજ પૂઠિઇ વલી એહઉ અપરાધ નહીં કરઉ, ઇસિ કહતી ચંદનબાલાનઈ પગ પડી, તેતલઈ ચંદનબાલા હંઇનિદ્રા આવી, મૃગાવતીઈ ખમાવતાંઈ જિ કેવલજ્ઞાન ઉપનઉં, ઇસિઈ અંધારઈ સંથારા ટૂકડી સાપ જાત દિઠ, ચંદનબાલાનઉ હાથ પરહઉ કીધઉ, એતલઈ ચંદનબાલા જાગી પૂછઈ, કાં તહે માહરઉ હાથ હલાવિર્ષ, મૃગાવતીઇં કહિઉં સાપ જાઈ છઇ, તેહ ભણી, ચંદનબાલા સાપ ન દેખઈ, મૃગાવતીનઈ કહિઉં ત૬ કિમ દેખાઈ છઇ, તુજ્જ હૃઇ કાઈ જ્ઞાન છઈ, તીણઈ કહિઉં કેવલજ્ઞાન, પછઈ ચંદનબાલા પશ્ચાત્તાપ કરી મૃગાવતીને પગિ લાગી ખમાવતાં તેહઠ્ઠઇં કેવલજ્ઞાન ઊપાનઉં. ૩૪. જિમ મૃગાવતીઈ શિક્ષા દેતાં કષાય ન ઉપનઉ, ઈમ બીજાઈ જેહઈ કષાય ન ઊપજઇ તે ઉત્તમ ઇસિ કહઈ છઈ. શ્રી મહાવીરના સમવસરણમાં સૂર્ય-ચંદ્ર આવ્યા હોઈ એમના અજવાળે મૃગાવતીને સમયની જાણ થઈ નહીં. જ્યારે ચંદનબાળા યથાસમયે ઉપાશ્રયમાં ૧ ખ ભૂલગે’ પછી ‘જિ. ૨ ગ “મહાસતી' નથી. ૩ ગ મૃગાવતી નથી. ૪ ગ કહી. ૫ ખ “ચંદનબાલાઈ નથી. ૬ ખ, ગ “એતલ નથી ૭ ખ ગ છૂઈ' (“ નને બદલે). ૮ ખ ગ છS. ૯ ખ ગ કરતી. ઉપદેશમાલા બાલાવબોધ પૂર્વ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy