Book Title: Dravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Author(s): Bhaveshratnavijay
Publisher: Bhaveshratnavijay
Catalog link: https://jainqq.org/explore/004821/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ zal Udsugla (છી &ણ્યા કુલો ) હીલ છીનાલીથો( સંપાદક 'પ.પૂ. મુનિરાજ શ્રી ભાવેશરત્ન વિજયજી મ. સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ | ૐ હું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | દ્રવ્ય પ્રતિક્રમણને ભાવપ્રતિક્ષ્મણ કેવી રીતે બનાવશો ? (પ્રતિક્રમણ સૂત્રાદિના સરળ અર્થ) શબ્દોના ક્રમ પ્રમાણે અર્થ, શબ્દાર્થ, માથાનો પૂરો અર્થ • દિવ્ય કૃપા ૦ કર્મસાહિત્ય નિષ્ણાત પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા + ૩૦૦ વર્ષના ઇતિહાસમાં અજોડ શાસનપ્રભાવક પૂ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા + તપસ્વી સમ્રાટ પૂ. રાજતિલક સૂરીશ્વરજી મ.સા. + મધુરભાષી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા. • શુભ આશીર્વાદ છે વર્ધમાન તપોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કમલરત્ન સૂરીશ્વરજી મહારાજા તથા સમર્થ વિદ્વાન પૂ.આ. દર્શનરત્ન સૂરીશ્વરજી મહારાજા તથા તર્ક સમ્રાટ પૂ.આ.શ્રી અજીતરત્ન સૂરીશ્વરજી મ. - સંપાદકશ્રી ૦. પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના સરળ સ્વભાવી પૂ. કમલરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય, ગુણરત્નાવૃત્તિ પ્રણેતા પૂ. દર્શનરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ૧૩) અઠ્ઠમના તપસ્વી, વિદ્વાન મુનિ શ્રી ભાવેશરત્ન વિજયજી મ.સા. તથા સહ સંપાદકશ્રી તેમના શિષ્ય સરળ સ્વભાવી મુનિશ્રી પ્રશમરત્ન વિ.જી. મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય પ્રતિક્ષ્મણને ભાવપ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? : સંપાદક: મુનિ શ્રીભાવેશ રત્ન વિજ્યજી મ.સા. આભાર દર્શન પ.પૂ. ગચ્છાધિપતિ શ્રીમભૂષણસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી પૂ.સાધ્વીજી શ્રી શીલધર્માશ્રીજીના સુશિષ્યા સાધ્વીજી શ્રી ચાધર્માશ્રીજી મ.સા.એ આ પુસ્તç મુફ સંશોધન કરેલ છે, તે બદલ ભાભ૨ જન સંઘ તેઓનો હૃદયથી આભાર માને છે. | પ્રકાશન સૌજન્ય પ.પૂ. મુનિરાજ શ્રી ભાવેશરન વિ.મ. સા.ના વિ.સં. ૨૦૬૨ના ભાભર નગરના યશસ્વી ચાતુર્માસ નિમિત્તે ગુરૂભક્તો તરફથી નકલ : ૨૦૦૦ પ્રકાશન: વિ.સં. ૨૦૬૨ * સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન (૧) પ્રાપ્તિસ્થાન શા. દિનેશકુમાર એન્ડ પ્રવીણકુમાર પૂનમચંદ મુ. હરિયાવાડા, પો. ઓઢવી, વાયા : દાંતીવાડા , તા.દાંતી 1:,/ જિ. બનાસકાંઠા (ગુજરાત) ફોન : (૦૨૭૪૮ ) ૨૦૨૦૩૮ ફોન : ન. (૦૨૦) ૫૩૮૪૩૪૫ (પુના) શા. હરિલાલ ચમનલાલ મુ.પો જેગોલ , તા. દાંતીવાડા જિ. બનાસકાંઠા, ફોન : (૦૨૭૪૮) ૨૭૨૦૧૩ શા. પોપટલાલ ચમનલાલ મુ.પોજેગોલ, તા. દાંતીવાડા જિ. બનાસકાંઠા, ફોન : (૦૨૭૪૮) ૨૭૨૦૬૬ શા. અશોકકુમાર ચમનલાલ મુ પો જેગોલ , તા. દાંતીવાડા જિ. બનાસકાંઠા, ફોન : (૦૨૭૪૮) ૨૭ર૦૧૪ શા. ભીખચંદ સરૂપજી સદાશીવ પેઠ, ગાયાળી ચોક, જૈન મંદિરની પાસે, પુના-૩૦ ફોન : (૦૨૦) ૪૪૭૮૫૬૧ ટાઈપ સેટીંગઃ રાજ આર્ટસ, રાજેશ શાહ, ઊંઝા : ૦૨૭૬૭-૩૨૦૫૦૮ મદ્રકઃ નવકાર ઓફસેટ, રાજેશ શાહ, પાલડી, અમદાવાદઃ ૦૯૪૨૭૪ ૦૦૭૦૩, ૦૯૮૦૫ ૫૪૫૯૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ [ નિવેદન) દુષમકાળે જિનબિંબ જિનાગમ ભવિયણ કો આધાર.” અનંત ઉપકારી શ્રી કેવળજ્ઞાની એવા તીર્થકર ભગવાને પ્રતિક્રમણની મહાનતા બતાવી અને બીજબુદ્ધિના ધણી શ્રી ગણધર ભગવંતોએ ત્રિપદીને ઝીલીને સૂત્રરૂપે સંરચના કરી ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામિજીએ એ સૂત્રોના અર્થને સ્પષ્ટ કરતી આવશ્યક નિર્યુક્તિ રચી. પછી આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પૂર્વોનો વિચ્છેદ થતાં પૂર્વકાલીન પદાર્થોનો સંગ્રહ કરીને ૧૪૪૪ ગ્રંથરત્નો લખીને જૈન સંઘને ભેટ ધરી છે. તેમાં આ પ્રતિક્રમણના સૂત્રોના રહસ્યોને ખોલતી બૃહદ્ વૃત્તિ પણ છે. અજોડ જ્ઞાન દર્શન-ચારિત્રાદિ ગુણોથી વર્તમાન જૈન સંઘો ઉપર જોરદાર ભાવોપકાર કરનાર ૩OO વર્ષમાં અજોડ શાસનપ્રભાવના કરનાર પૂજયપાદ વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમાન્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ઘણીવાર કહેતા કે શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ન થયા હોત તો, એમણે આટલા ગ્રંથો ન બનાવ્યા હોત તો, છતે આગમે આંધળા જેવા હોત. સાર એ છે કે આગમના રહસ્યો આપણા હાથમાં આવ્યા ન હોત. આ જ પરમોપકારી શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ “યોગવિંશિકા' નામનો એક ૨૦ ગાથાનો નાનકડો ગ્રંથ પણ બનાવ્યો છે. જેમાં જૈન શાસનના યોગની લોકોત્તર અદ્દભુત વાતોનો ટૂંકમાં સંગ્રહ કર્યો છે અને આ ગ્રંથ ઉપર કલિકાલમાં શ્રુત કેવળીની ગરજ સારનાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે વિશાળ આશયવાળી ટીકા બનાવીને એ ગ્રંથના ભાવોને અત્યંત સ્પષ્ટ કરી આપ્યા છે. અનંત દુ:ખવાળા સંસારથી છૂટીને અનંત સુખવાળા મોશે પહોચવા માટે જ્ઞાનીઓએ બે સાધનો બતાવ્યા છે. (૧) જ્ઞાન અને (૨) ક્રિયા. આ સાધનો, એ મોક્ષમાર્ગે આગળ વધારનાર એવા સંયમરથના બે પૈડા છે. બેય પૈડાં ચાલતાં જોઈએ. બેયમાં પરસ્પર સરખાપણું જોઈએ. બેમાંથી એક પણ અટકે તો પરિણામે સાધના અટકી જાય. હા બને કે બેમાંથી એક સમયે એક ઈંડુ ગૌણત્વ ધારણ કરે બીજું મુખ્યત્વ પણ જરૂર તો બેયની. જ્ઞાનને ક્રિયાનો ટેકો જોઈએ અને ક્રિયામાં જ્ઞાનની ચેતના જોઈએ. આ જ થઈ જાય તો કામ થઈ જાય. બસ! એ જ સામંજસ્યની ખૂબી એ યોગવિંશિકા ગ્રંથમાં બતાવેલી છે. ત્યાં કહ્યું છે કે ક્રિયાને યોગ બનાવવો હોય અર્થાત્ પ્રધાન દ્રવ્યક્રિયાને ભાગક્રિયા બનાવવી હોય તો ચાર વાતો એમાં ભળવી જોઈએ. (૧) સ્થાન, (૨) વર્ણ, (૩) અર્થ અને (૪) આલંબન. સ્થાનમાં આસન અને મુદ્રા આવે, વર્ણમાં સૂત્રોચ્ચારની શુદ્ધિ આવે. અર્થમાં વિવિધ દૃષ્ટિએ સૂત્રનો અર્થ વિચારાય અને આલંબનમાં યોગ્ય લક્ષ્યને (ધ્યેયને) આકૃતિરૂપે ચિત્તપટ પર સ્થાપવાનું હોય છે. આ બધું બને તો ક્રિયા યોગ બને છે, એટલે ક્રિયા ભાવરૂપ બને છે. અને ક્રિયા ભાવરૂપ ન બને ત્યાં સુધી પ્રધાન દ્રવ્યક્રિયા તો થવી જ જોઈએ. પ્રધાન દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ બને છે. માટે પરમોપકારીશ્રી પૂ. મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ ઉપદેશ રહસ્ય' નામના ગ્રંથમાં પ્રધાન દ્રવ્ય ક્રિયાના ૪ લક્ષણો બતાવ્યા છે. (૧) તદર્થાલોચન Page #5 -------------------------------------------------------------------------- ________________ (૨) ગુણાનુરાગ. (૩) અપ્રાપ્ત પૂર્વ હર્ષ અને (૪) વિધિ ભંગે ભવનો ભય. પહેલું લક્ષણ ‘તદર્થાલોચનમાં ક્રિયા સૂત્રોના અર્થની ઊંડાણથી વિચારણા કરવી કે જેથી સૂત્રોમાં રહેલા ભાવોને બુદ્ધિથી સમજીને પછી હૃદયથી સ્વીકારીને અને પછી તે ભાવોને અંતરમાં પેદા કરે. બીજું લક્ષણ “ગુણાનુરાગ'માં સૂત્રનો અર્થ જાણવાથી આત્મિક ભાવો જેમ જેમ વધે તેમ તેમ સૂત્ર, અર્થ અને સૂત્રના ઉપદેશક અરિહંત ભગવંતો તથા ગણધર ભગવંતો ઉપર ખૂબ રાગ ઉત્પન્ન થાય છે, અને એમ થાય છે કે, સૂત્ર બતાવનાર અરિહંતો તથા સૂત્ર બનાવનારા ગણધર ભગવંતો જ ખરી રીતે આત્માનું ભલું કરનારા છે. એવા વિચારથી તેઓ પ્રત્યે ખૂબ બહુમાનભાવ પેદા થાય છે. ત્રીજું લક્ષણ “અપ્રાપ્તપૂર્વનો હર્ષમાં સૂત્ર બતાવનારા એવા અરિહંતાદિ પ્રત્યે ખૂબ અનુરાગ થવાથી અનાદિકાળથી ભટકતા એવા મારા જેવા દરિદ્રને મહાનિધાનરૂપ એવી ક્રિયા કરવાનું ક્યારેય પ્રાપ્ત થયું ન હતું પણ આજે પ્રાપ્ત થવાથી હું કૃતાર્થ-બડભાગી થયો છું એવો હૈયામાં-પ્રમોદભાવ આવે અને વચનથી પણ બોલે. ચોથું લક્ષણ ‘વિધિ ભંગે ભવનો ભય'માં અરિહંતાદિ પ્રત્યે પ્રીતિ કે ભક્તિ પેદા થઈ તો તેઓના વચનનું આસેવનવિધિપૂર્વક કરવાનું મન થાય, તે સ્વાભાવિક છે અને અવિધિથી કરશું તો આ વસ્તુ નહિ મળે એવી સાચી સમજણ આવવાથી અવિધિનો ભય સતત લાગતો હોય છે. તેવી રીતે અહીં (ધર્મક્રિયાઓમાં) પણ પ્રમાદાદિથી અવિધિ આદિથી વિધિમાર્ગનું ઉલ્લંઘન થતું હોય ત્યારે અરે રે આનાથી તો મારો સંસાર ઘટવાને બદલે વધી જશે અને આ ઉત્તમ ક્રિયાઓ ફરી પ્રાપ્ત નહિ થાય એવો ભય રહે છે. આવા ભયથી સાવધાની આવે છે. માટે ભાવ વિનાની ક્રિયાઓ સંમૂચ્છિમ જેવી છે અને મોક્ષે ન પહોંચાડી શકે અને ઉપરની ક્રિયાકારકની બેદરકારીથી એવી ક્રિયા વિપરીત ફળને પણ આપનારી બની જાય છે. તો પૂર્વે કહેલ ૪ યોગાંગમાંથી. ત્રીજા “અર્થ' નામના યોગાંગને લક્ષ્યમાં રાખીને આ પુસ્તક દ્વારા પ્રયત્ન કરીએ છીએ. સૂત્ર બોલતી વખતે મનમાં એ સૂત્રનો સૂચિત અર્થ યાદ લાવવા માટે આમાં સૂત્રાનુસારે જ ક્રમ ગોઠવવામાં આવ્યો છે. એ એની આગવી વિશેષતા છે. જ્ઞાન ભણવાથી-સદ્હવાથી, આચરવાથી દ્રવ્યક્રિયા એ ભાવક્રિયા બની જાય છે. અને ભાવપ્રતિક્રમણનું સાક્ષાત્ ફળ તો મોક્ષ છે. અને મોક્ષ ન મળે ત્યાં સુધી વિશિષ્ટ-વિશિષ્ટ કોટિની આત્મવિશુદ્ધિ એ એનું તત્કાળ ફળ છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ છે. તેની ઉપયોગિતા માટે વધુ ન લખતા વાંચન મનન અભ્યાસ દ્વારા પરમાત્માએ પ્રકાશેલ ભાવપ્રતિક્રમણના સંભાગી બનવા દ્વારા પાંચમા અનાલંબન યોગની અપ્રતિપાતિ પ્રાપ્તિ કરીને અંતે મોક્ષસુખના સંભાગી બનીએ એજ અભિલાષા. આ પુસ્તકના સંપાદનની પ્રેરણા સં. ૨૦૫૯ના પાલિતાણાના ચાતુર્માસ દરમિયાન પન્ના-રૂપાના આરાધકો દ્વારા થઈ તેના ફળ સ્વરૂપે આ દળદાર પુસ્તક પ્રગટ થઈ શક્યું છે. આ પુસ્તકના પ્રુફ સંશોધક અમારી સંસારી ભત્રીજી સાધ્વીજી લલીતગુણાશ્રીજીની શિષ્યા સાધ્વીજી રક્ષિતગુણાશ્રીજી તથા વિસનગરના જૈન શિક્ષિકાબહેન જશુમતીબેન ભરતભાઈ ચોકસીનો સહયોગ પ્રાપ્ત થયો છે. એ સાથે વિસનગરના આદરણીય તથા પ્રામાણિક વ્યક્તિ વિનુભાઈ – હ. શાહ (નિવૃત્ત શિક્ષકોના ઉપયોગી સૂચનોનો લાભ મળ્યો છે. તે બદલ તે સર્વને અભિનંદન આપું છું. નિવેદક : મુનિ ભાવેશ રત્નવિજયજી મ.સા. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના) (ક્રિયાની મહાનતા + પ્રતિક્રમણના હેતુઓ ) પ્રતિક્રમણ શબ્દ ક્રિયાને સૂચવે છે. આવશ્યક શબ્દનો અર્થ સાધુ શ્રાવક આદિ ચતુર્વિધ સંઘે અવશ્ય કરવા યોગ્ય અર્થાત્ જ્ઞાનાદિ ગુણોને તથા મોક્ષને સમસ્ત રીતે વશ કરે તે આવશ્યક છે. પ્રતિક્રમણાદિ એવી આવશ્યક ક્રિયાઓ શ્રત કેવળી ૧૪ પૂર્વધર મહાપુરુષોએ બતાવી છે. અને પોતાના જીવનમાં આચરેલી છે અને પછી થયેલા સર્વ વિહિત મહર્ષિઓએ પણ મહત્તા દર્શાવી છે. અધ્યાત્મસાર ગ્રંથમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે या निश्चयैकलीनानां, क्रियानातिप्रयोजनाः । व्यवहारदशास्थानां ता एवाऽतिगुणावहाः ॥१९॥ = નિશ્ચયમાં લીન બનેલાઓને નિમિત્તો મળતાં પણ ન ડગે તેવાઓને ક્રિયાની જરૂર નથી, પણ જેનું મન સ્થિર નથી તેને તો જરૂર છે જ, કારણ કે મન ચંચળ હોવાથી વારંવાર વિષયોમાં ચાલ્યું જાય છે, તો એવા મનને સ્થિર કરવા કુળવધૂ અને ભૂતની વાત દ્વારા શ્રી આવશ્યકાદિ ક્રિયાઓ ખૂબ જ લાભકારી છે. શ્રી ગણધર રચિત સૂત્રોના શબ્દોનો અચિંત્ય મહિમા છે. એના અક્ષરો સાંભળવાથી પણ ખૂબ લાભ થાય છે. સૂત્ર, અર્થ બંને ન આવડતા હોય પરંતુ વિનય અને બહુમાન પૂર્વક શ્રદ્ધાથી હાથ જોડવાથી સૂત્રની મુદ્રાઓ, વાંદણાની આર્વતવિધિ, સંડાસા, ઇત્યાદિ સાચવીને પ્રતિક્રમણ કરનારો ઘણું પાપ ધુવે છે. જ્ઞાનીઓએ મનની ચંચળ વૃત્તિઓને જીતીને ધર્મમાં મન સ્થિર બને માટે ક્રિયાઓ બતાવી છે, માટે દરેકે રોજ આદરથી પ્રતિક્રમણ કરવું જ જોઈએ. આજે કેટલોક અજ્ઞાની વર્ગ પોતાની અલ્પ બુદ્ધિથી, દુર્બુદ્ધિથી ક્રિયાઓ જડ છે એમ કહી ક્રિયાની ઉપેક્ષા કરે છે. પરંતુ તેવા લોકોએ સમજવું જોઈએ કે અનાદિકાળથી આત્મા અશુભ ક્રિયાઓથી અશુભકર્મને બાંધીને રખડ્યો છે. તેથી શુભ ભાવો પેદા કરવા શુભ ક્રિયાઓ કરવી ખૂબ જરૂરી છે. આ વાત શાસ્ત્ર સાક્ષેપ છે અને અનાદિની છે. પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા.એ અધ્યાત્મસારમાં કહ્યું છે, व्यवहाराऽविनिष्णातो यो जीप्सति विनिश्चयम् । कासारतरणासक्तः सागरं स तितीर्षति ॥७२॥ = જે વ્યવહારને સમજયો નથી અને નિશ્ચયને જાણવાની મહેનત કરે છે. અર્થાત વ્યવહારનયથી બતાવેલી ક્રિયાઓ જીવનમાં આચરીને પચાવી નથી અને Page #7 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનય મુજબની આત્મામાં લીન બનવાની વાતને અપનાવે છે તે તળાવને તરવા માટે અસમર્થ એવો તે દરિયો તરવાની ઇચ્છા કરનાર જેવો મહામૂર્ખ છે. વ્યવહારનું પાચન તે જ નિશ્ચયમાં લીન બનવાની ભૂમિકા છે. શાસ્ત્રોમાં ધર્મક્રિયા બે રીતની છે. (૧) દ્રવ્યક્રિયા અને (૨) ભાવક્રિયા. (અમૃતક્રિયા) તે ક્રિયાઓ કહેલી મુદ્રા પ્રમાણે તથા જે ચાલતી ક્રિયાના સૂત્રોના તે જ અર્થના ઉપયોગપૂર્વક તથા પ્રણિધાનાદિપૂર્વક કરવામાં આવે તો તે ધર્મક્રિયાને ભાવક્રિયા કહી છે. ભાવક્રિયા અતિ ઉત્તમ છે. તત્કાળ ફળપ્રાપ્તિ કરાવે છે. પ્રણિધાન આદિ વિનાની અને ઉપયોગાદિ વિનાની ધર્મક્રિયા “જુવો બં” (ઉપયોગ ન હોવાથી દ્રવ્ય) વચનથી દ્રવ્યક્રિયા બને છે, માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે “રૂપોને ધ” = ક્રિયાઓમાં ઉપયોગ રાખવાથી ધર્મ થાય છે. અને તેથી ઉપયોગથી દ્રવ્યક્રિયાઓ - ભાવક્રિયા બને છે. એમ સાર છે. દ્રવ્યક્રિયાને ભારક્રિયા બનાવવા માટે અર્થ જાણીને સૂત્ર બોલતી વખતે અર્થ બરાબર ઉપસ્થિત થાય તે રીતે પ્રતિક્રમણ કરવું જોઈએ. વળી ઘણીવાર આરાધકોની એવી બૂમ આવે છે કે ઉપયોગ એક ધાર્યો જળવાતો નથી, તો તે ઉપયોગનું સાતત્ય જળવાય, તે માટે પ્રતિક્રમણ સૂત્રના હેતુઓ છે તથા બીજી ક્રિયાના સૂત્રના ક્રમનો હેતુ શું છે તે જણાવ્યા (બતાવ્યા) છે તેથી ઉપયોગ સતત જળવાઈ રહે તેમજ એક પછી બીજી ક્રિયાનું અનુસંધાન પણ જળવાઈ રહે. શ્રી જયચંદ્ર ગણિ મહારાજા વિરચિત “પ્રતિક્રમણ હેતુ ગર્ભ” નામના ગ્રંથમાંથી તેના સારરૂપે મુદ્દાઓ અહી આપ્યા છે જે ઉપયોગપૂર્વક ભાવક્રિયા કરવામાં ઉપયોગી થશે. – સંપાદક સંદર્ભ ગ્રંથ સૂચિ અ.નં. પુસ્તકનું નામ લેખકનું નામ ૧ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન સહિત પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો સંપાદક પૂ. દિવ્યકીર્તિ વિ.જી.મ.સા.ના શિષ્ય મુનિશ્રી પુણ્યકીર્તિવિજયજી મ.સા. સાથે શ્રી આવશ્યક સૂત્રો પૂ.આ.શ્રી ચંદ્રગુપ્ત સૂરિશ્વરજી મ.સા. સૂત્ર સંવેદનો સંકલન : સાધ્વીજી શ્રી પ્રશમિતાશ્રીજી શ્રી ભદ્રંકર જિનગુણ સ્તવનાવલી સંપાદક : મુનિશ્રી તત્ત્વપ્રભ વિ.જી.મ.સા. શ્રી ઉપદેશ રહસ્ય પ.પૂ.ઉ.શ્રી યશોવિજયજી મહારાજા શ્રી આવશ્યક સૂત્રની ટિકા પ.પૂ.હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા ૮ શ્રી પંચપ્રતિક્રમણ સાથે પ્રકાશક : શ્રી યશોવિજયજી સંસ્કૃત પાઠશાળા, મહેસાણા ઉપરોક્ત ગ્રંથો + ગ્રંથ સર્જકોનો, સંપાદકો આદિનો ઋણ સ્વીકાર કરું છું. - સંપાદક | ન જ જી . ર પ Page #8 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણના હેતુઓ (દેવસિઅ પ્રતિક્રમણના હેતુઓ (કારણો) ) દેવસિઅ પ્રતિક્રમણ સાંજે કરવામાં આવે છે. તે (૧) ઉપાશ્રય અને (૨) ગુરુનિશ્રામાં કરવું જોઈએ. સૌથી પહેલાં ઉપાશ્રયાદિને જયણાપૂર્વક પૂજીને ગુરુ સાક્ષીએ પ્રતિક્રમણ કરવું. • ગુરુના અભાવે સ્થાપનાચાર્યની સાક્ષીએ કરવું. પ્રશ્ન-૧ : ગુરુ પાસે પ્રતિક્રમણ કરવાનું કારણ શું ? જવાબ : ગુરુ પાસે કરવાથી અનુષ્ઠાન વિંધુ દૃઢ થાય છે અને જગતમાં સસાક્ષિક વ્યવહાર નિશ્ચલ ગણાય છે. આજે ન્યાયાલયોમાં પણ સાક્ષીથી સિદ્ધિ થાય છે. પ્રશ્ન-૨ : પ્રતિક્રમણ શબ્દ શેને માટે રૂઢ (વપરાયેલો) છે ? જવાબ : પ્રતિક્રમણ શબ્દ એ છ આવશ્યક માટે વપરાયેલો છે. (શ્રાવકે દરરોજ છે આવશ્યક કરવા જોઈએ.) • શ્રાવકના ૩૬ કર્તવ્યોમાં લખ્યું છે કે (છબ્રેિટું માવયંમ ૩ળ્યુત્તો દોડ઼ પવિત્ત) શ્રાવક હંમેશાં છ આવશ્યકમાં ઉદ્યમશીલ હોય છે. આ છમાંથી ૪થું આવશ્યક પ્રતિક્રમણ છે. પરંતુ આમ છનું ભેગું નામ પ્રતિક્રમણ છે. પ્રશ્ન-૩ : પ્રતિક્રમણ કરવાનું કારણ શું છે ? જવાબ : પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર)ની શુદ્ધિ માટે છે. પ્રશ્ન-૪ : પ્રતિક્રમણમાં છ આવશ્યકના કયા સૂત્ર વડે કયા આચારની શુદ્ધિ થાય છે ? જવાબ : (૧) સામાયિકથી ચારિત્રાચારની (૨) ચઉવિસત્થો (લોગસ્સોથી દર્શનાચારની (૩) વાંદણાથી જ્ઞાનાદિઆચારની (૪) પ્રતિક્રમણ (વંદિતુ)થી જ્ઞાનાદિ આચારના અતિચારની (પ) કાઉસ્સગ્ગથી પ્રતિક્રમણમાં (વંદિત્તામાં) બાકી રહી ગયેલ અતિચારની અને (૬) પચ્ચકખાણથી તપાચારની શુદ્ધિ થાય છે અને આ છએ વડે વર્યાચારની શુદ્ધિ થાય છે. • પ્રતિક્રમણ યથાકાલે (સમયસર) કરવું જોઈએ . પ્રશ્ન-૫ : પ્રતિક્રમણનો કાળ (સમય) ઉત્સર્ગ અને અપવાદથી શું છે ? જવાબ : ઉત્સર્ગથી. દેવસી પ્રતિક્રમણનો કાળ - સૂર્ય અર્ધો ડૂબે ત્યારે વંદિત્ત આવવું જોઇએ. સૂર્યાસ્તથી ૨૦થી ૨૨ મિનિટ પહેલાં સાંજનું પ્રતિક્રમણ ચાલુ કરવું) તથા રાઈ પ્રતિક્રમણ - સૂર્યોદયે પુરું થાય તે રીતે ચાલુ કરવું. હવે • અપવાદથી (કારણથી) સાંજનાં પ્રતિક્રમણ (દવસી)નો સમય - મધ્યાહ્નથી મધ્ય રાત્રિ સુધી અને સવારના પ્રતિક્રમણ (રાઈ)નો સમય - અડધી રાતથી બપોર સુધી. • નોંધ : અપવાદમાર્ગ - ખરેખરા કારણથી જ સેવાય છે. • હવે ઉપર કહેલા ટાઈમે શુદ્ધ કપડાં પહેરી પ્રતિક્રમણ કરવું. • સૌથી પહેલા સામાયિક લેવું. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૬ : પ્રતિક્રમણમાં સૌથી પહેલા સામાયિક શા માટે લેવામાં આવે છે? જવાબ : સામાયિક એ વિરતિ છે. એ વિરતિપણામાં કરેલી ક્રિયા પુષ્ટિકારક અને ફળદાતા બને છે, તેથી પહેલું સામાયિક લેવાય છે. (તે પછી મુહપત્તિ પડિલેહી વાંદણાં દઈને પચ્ચકખાણ લેવું.) પ્રશ્ન-૭ : પચ્ચખાણ એ છઠ્ઠું આવશ્યક છે, તો પચ્ચકખાણ ત્યાંને બદલે અહીં સામાયિક લીધા પછી શા માટે લેવામાં આવે છે ? જવાબ : ૬ઢા આવશ્યક સુધી પહોંચતા પચ્ચખાણનો સમય વીતી જાય છે. માટે ચૈત્યવંદન ચાલુ થયા પહેલાં પચ્ચખાણ લેવાય છે. (નોંધઃ સાંજના પચ્ચખાણમાં દિવસ ચરિએ લખ્યું છે તેથી પચ્ચક્ખાણ સૂર્યાસ્ત પહેલાં લેવું જોઈએ. છઠ્ઠા આવશ્યક પણ મુહપત્તિ પછી વાંદણા દેવાય છે. એ હેતુથી અહીં પણ (સામાયિક પછી તરત મુહપત્તિ વાંદણા દેવાય છે.) ૦ • તે પછી ૪ થોયનું દેવવંદન કરવું. (અને પૂ. હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ પણ લલિત વિસ્તરા ગ્રંથમાં પેજ નંબર ૧૧૩ ઉપર લખ્યું છે. ભાવાનુષ્ઠાનમાં ચોથી થાય બોલાય છે.) પ્રશ્ન-૮ : પ્રતિક્રમણની શરૂઆતમાં જ ૪ થોયનું દેવવંદન શા માટે કરાય છે ? જવાબ : પ્રતિક્રમણની ધર્મક્રિયા દેવ-ગુરુને વંદન-વિનય, બહુમાન કરવાથી સફળ થાય છે. માટે જ થાયથી દેવવંદન કરાય છે. • ચૈત્યવંદન ભાષ્યમાં કહેલા ૧૨ અધિકારોથી દેવવંદન કરવું જોઈએ. પ્રશ્ન-૯ : દેવવંદનમાં સૂત્ર બોલતા ૧૨ અધિકારો આવે છે તે કયા કયા છે? જવાબઃ |અધિકારી કોને વંદન-સ્મરણ થાય છે | પહેલા વગેરે પદ ૧લો | | ભાવજિન નમુત્થણંથીજિઅભયાણં સુધી રજો દ્રવ્ય જિન જેઅ અઈયાસિદ્ધાથીતિવિહેણ વંદામિ સુધી એકચૈત્યસ્થાપનાજિન અરિહંત ચેઈઆણં નામજિન લોગસ્સ ત્રણે ભુવનના સ્થાપનાજિન સવલોએ વિહરમાનજિન પુફખરવરદીવઢેથીનમામિ સુધી શ્રુત જ્ઞાન તમતિમિર સર્વસિદ્ધભગવંતો સિદ્ધાણંબુદ્ધાણંથી સવસિદ્ધાણં સુધી ૯મો તીર્થાધિપતિ શ્રી વીર જોદેવાણવિદેવોથી નવનારિવા સુધી ૧૦મો ઉજ્જયંત (ગિરનાર) ઉર્જિતસેલથીનમામિ સુધી ૧૧મો | અષ્ટાપદ તીર્થ ચત્તારિથી દિસંતસુધી ૧૨મો | સુષ્ટિદેવ(સમકિતિદેવ) વયાવચ્ચ ગરાણ (૮) Page #10 -------------------------------------------------------------------------- ________________ • દેવવંદન કરીને ચાર ખમાસમણ વડે ગુરુને વંદન કરવું. • દુનિયામાં પણ મોટા માણસ એવા રાજા-મંત્રીના બહુમાનથી કાર્ય સિદ્ધ થાય છે તેમ અહીં સૌથી મહાન રાજા એવા તીર્થકર ભગવાન અને સૌથી મહાન મંત્રી રૂપ આચાર્યાદિ. પ્રશ્ન-૧૦ : ચાર ખમાસમણમાં “ભગવાનહ” આદિનો અર્થ શું છે ? જવાબ : ‘ભગવાનહ'નો અર્થ જેની નિશ્રામાં પ્રતિક્રમણ કરીએ છીએ એવા એક આચાર્યને વંદન કરું છું તથા આચાર્યહનો અર્થ – સર્વ આચાર્યોને વંદન કરું છું વગેરે. (નોંધ : “ભગવાન” એ આર્ષ ષષ્ઠી એ.વ. છે.) • ત્યારપછી ઈચ્છકારી સમસ્ત શ્રાવક વંદુ તેમ શ્રાવકોએ સભામાં બધા સાંભળે તે રીતે બોલવું જોઈએ. • પછી અતિચારરૂપી ભારથી ભરેલો હોય તેમ કાયાને નમાવી મસ્તક જમીનને અડાડીને હાથ ખુલ્લો સ્થાપીને સંપૂર્ણ પ્રતિક્રમણના બીજ રૂપ તથા સમસ્ત અતિચારના બીજરૂપ એવું “સબૂસ્સવિ દેવસિઅ સૂત્ર બોલવું. - આ સૂત્રનો અર્થ આ રીતે છે. દિવસના સર્વ અતિચાર હવે દુશ્ચિંતિત એટલે દ્વેષ આદિ વડે દુષ્ટ ચિંતવન રૂપ (વિચાર) હોય તે, દુર્ભાષિત એટલે - ઉપયોગ વિના. અનિષ્ટ એવી દુષ્ટાદિ ભાષા બોલવાથી થયા હોય તે, દુશ્લેષ્ટિત - એટલે ઉપયોગ વગર હાલવા ચાલવા આદિ કાર્યો તથા કામવાસના વગેરે કાર્યની દુષ્ટ ચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરવાથી અતિચારો થયા હોય તે મિથ્યા થાઓ (નાશ થાઓ). પ્રશ્ન-૧ ૧ : “સબ્સ્સવિ દેવસિએ” સૂત્રને બીજ સૂત્ર શા માટે કહેવાય છે? જવાબ: આખા પ્રતિક્રમણની સંક્ષિપ્ત વિગત આ સૂત્રમાં જ છે અને પ્રતિક્રમણમાં આ સૂત્રમાં કહેલી બાબતોને (ક્રિયાઓને) વિસ્તારથી કરવાની છે માટે આ સૂત્રને બીજરૂપ (બીજસૂત્રો કહેવાય છે. • પછી ઊભા થઈને. પ્રથમ (પહેલા) ચારિત્રાચારની શુદ્ધિને માટે કરેમિ ભંતે અને ઈચ્છામિઠામિ (શ્રાવક શ્રાવિકા ગુરુ નિશ્રામાં પ્રતિક્રમણ કરતા હોય ત્યારે કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ' વિગેરે સૂત્રો દરેક સ્થળે પોતાના અલગ ધારી લેવા જોઈએ તથા પ્રતિક્રમણના સૂત્રો પણ ભણાવનારની સાથે પોતે મનમાં ધારવાના છે. આ વાતને ન ભૂલે) વગેરે સૂત્રો કહી કાયોત્સર્ગ કરવો. પ્રશ્ન-૧૨ : પાંચે આચારમાં સૌથી પહેલા ચારિત્રાચારની શુદ્ધિ કેમ કરાય છે ? જવાબ : (૧) પાંચેય આચારમાં ચારિત્રાચાર મોટો છે. (૨) મુક્તિનું નજીકનું (ડાયરેક્ટ) કારણ છે. અને જ્ઞાનાદિ તો પરંપરા એ કારણ છે. તે આ રીતે ચારિત્ર ૧૪મે ગુણઠાણે છે. ૧૪મા પછી તત્કાળ (તરત) અવશ્ય મુક્તિ થાય છે અને કેવળજ્ઞાન Page #11 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ૧૨મા ગુણઠાણાના અંતે થવા છતાં તરત મુક્તિ પ્રાપ્ત થતી નથી માટે ગવાણું કે - કડી – ચારિત્ર વિણ નવિ મુક્તિ રે. (૩) ચારિત્ર વગરનાને સમકિત હોય કે ન હોય, પણ ચારિત્રવાળાને તો સમકિત હોય જ છે. વળી (૪) ચારિત્ર વિના જ્ઞાન દર્શન સંપૂર્ણ ફળને આપતા નથી પરંતુ જ્ઞાનદર્શન, તો ચારિત્રથી યુક્ત હોય તો સંપૂર્ણ ફળ આપે છે. (પ) કેવળજ્ઞાનથી ચારિત્ર અધિક ગણાય છે. કારણ કે ગૃહસ્થાવાસમાં રહેલ કેવળી હોય અને દીક્ષા લીધેલ કોઈ સાધુ હોય તો - બંનેમાંથી વંદન કોને કરશો ? જેની પાસે વ્યવહાર ચારિત્ર (વેશ+ગુણ) હશે તેને જ. અને કેવળ જ્ઞાની એવા ગૃહસ્થને દેવો પણ નમતા નથી. માટે ચારિત્ર શ્રેષ્ઠ છે. માટે પ્રથમથી જ ચારિત્રાચારની શુદ્ધિ માટે શ્રાવકને નાણમિનો કાઉસ્સગ્ન કરાય છે તથા સાધુને ગાથાનો કાઉ૦ કરાય છે. આ કાઉ૦ દિવસ દરમ્યાન જે દોષ લાગ્યા હોય તે દોષોને પણ શ્રાવકો અને સાધુઓએ યાદ કરીને ધારી રાખવાના છે. કારણ કે તે પછી દેવસિએ આલોઉ બોલતી વખતે - ગુરૂની સમક્ષ થયેલ દોષોની આલોચના કરવાની છે. અર્થાત દોષોને ધોવાના છે માટે પહેલા, નાના દોષો પછી મોટા દોષો કહેવાના છે. માટે મનમાં એ રીતે ગોઠવી રાખે. લોકવ્યવહારમાં પણ રાજાદિકને મુદ્દાસર ગોઠવીને કહેવાનું હોય છે તેમ અહીં પણ સમજી લેવું. અહીં ગાથાના કાઉ૦નું ચિંતવન વડીલ સાધુને બે વાર કરવાનું છે. નાના (શિષ્યાદિ)ઓને. એકવાર કરવાનું છે. કારણ કે નાનાઓને ક્રિયા કાર્ય સંબંધી ઘણું યાદ કરવાનું છે. તેથી તેમ થવાથી શિષ્યોને પૂરતો સમય મળી શકે અને શ્રાવકોએ પાંચ આચારના જે અતિચારો કહેલા છે તેમાંના તે દિવસમાં પોતાને જે લાગ્યા હોય તે અતિચારોને મનમાં ક્રમથી ગોઠવીને ધારી રાખવાના છે. પછી કાઉ પારી લોગસ્સ (ચોવીસસ્તવ) કહેવો. અહીં બીજું આવશ્યક (ચઉવિસત્થો) સૂચિત થાય છે. તે પછી મુહપત્તિનું પડિલેહણ કરી વાંદણા આપે. અહીં ત્રીજું આવશ્યક વાંદણા સૂચિત થાય છે. પ્રશ્ન-૧૩ : અહીં ત્રીજું આવશ્યક એવા વાંદણા આપવાનો હેતુ શું છે ? જવાબ : નાણમિના કાઉમાં તથા સયણાસણન્નની ગાથામાં ધારેલા (યાદ રાખેલા) અતિચારોની આલોચના કરવાની છે. દિવસિએ આલોઉથી) અર્થાત અતિચારો ગુરુને કહેવાના છે. માટે કહ્યા પહેલા વિનય પ્રદર્શિત કરવા માટે વાંદણા આપવાના છે. • ૩૨ દોષરહિત ૦ ૧૭ સંડાસાપૂર્વક અને ૨૫ આવશ્યકથી યુક્ત એવા વિશુદ્ધ વાંદણા આપવા જોઈએ. • ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે કે ૨૫ આવશ્યકમાંથી એકને (૧૦) Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ વિરાધ અથવા ઓછું દે તો વાંદણા દેવાના નિર્જરાફળને તે પામી શકતો નથી તેથી ૨૫ આવશ્યકોને જાણીને જાળવવા બરાબર ઉપયોગ રાખવો જોઈએ. પ્રશ્ન-૧૪ : આ આવશ્યક એટલે શું? અને વાંદણાના ૨૫ આવશ્યક કયા છે? જવાબ : અવશ્ય સાચવવાના તે આવશ્યક કહેવાય. વાંદણાના ૨૫ આવશ્યક આ પ્રમાણે છે. ૨ અવનત + ૧ યથાજાત + ૧૨ આવર્ત + ૪ શિરનમન + ૩ ગુપ્તિ + ૨ પ્રવેશ + ૧ નિષ્ક્રમણ = ૨૫. તેની વિગત આ મુજબ છે :- (ર અવનતા વાંદણામાં બે વાર શરીરનો ઉપરનો ભાગ નમાવવો, પહેલું વાંદણુ દેવા માટે અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગતા એટલે “અણજાણહ મે મિઉમ્મહ એ પદ બોલતાં શરીરનો ઉપરનો ભાગ નમાવવો. તે ૧ અવનત થયું. બીજી વાર વાંદણામાં બીજું થાય - એ બે અવનત રૂપે બે આવશ્યકો થયા.) + ૦ (૧ યથાકાત - એટલે જે રીતે દીક્ષામાં જન્મ થયો હતો. અર્થાત્ ઓઘો મુહપત્તિ અને ચોલપટ્ટો એટલું જ રાખી સાધુ થયેલો, તો તેટલું જ રાખી હાથ જોડે... અથવા જન્મતો બાળકના બે હાથ જોડેલા હોય તેમ કરસંપુટ કરેલા હાથને લલાટે લગાડે તે યથાકાત આવશ્યક કહેવાય.) + ૦ (૧૨ આવર્ત : એક વાંદણામાં ૬ આવર્ત. આવે તો બે વાંદણા થઈને ૧૨ થાય. તે આ પ્રમાણે છે. પ્રથમ ૩ આવર્ત “અહો કાયં કાય.” એ બે બે અક્ષરો થાય એટલે “અ” બોલતા બે હાથની દશેય આંગળીઓ નખના સ્પર્શ વગર ગુરુચરણે લગાડે (ગુરુચરણની સ્થાપના શ્રાવક મુહપત્તિથી અને સાધુ મુહપત્તિ ઢીંચણ પર મુકી ઓધાથી કરે.) તથા હો’ ઉત્તાન હાથે (સવળા હાથે) પોતાના લલાટને સ્પર્શે, એમ બે બે અક્ષરના ત્રણ પદો બોલતાં ૩ આવર્ત થયા. પછી હાથ જોડી “વઈઝંતો’ સુધી બોલે અને ત્યાંથી બીજા ૩ આવર્ત ૩-૩ અક્ષરના જતાભે જવણિ જર્જ ચભે જાણવા. તેમાં પહેલો અક્ષર “જ ગુરુચરણે અવળો હાથ લગાડતાં. “રા' ઉત્તાન (સવળા) બંને હાથે વચ્ચે વિશ્રામરૂપ કહે અને ત્રીજે અક્ષર “ભે' લલાટના ભાગે હાથ લગાડતાં બોલે આ એક આવર્ત થયો તે જ રીતે “જવણિજ' અને “જંચભે'ના ૩-૩ અક્ષરો એ ઉપર મુજબ આવર્ત કરવા. એમ ૩ આવર્ત થયા. આમ પહેલે વાંદણે ૬ આવર્ત અને તે મુજબ જ બીજા વાંદણે ૬ આવર્ત મળીને કુલ ૧૨ આવર્ત થયા) + ૦ (૪ શિરનમન એટલે ૪ વખત માથું નમાવવું તેમાં પહેલા ૩ આવર્ત થયા પછી “સંફાસ' બોલતાં ૧લી વાર અને બીજા ૩ આવર્ત થયા પછી ખામેમિ' બોલતાં રજી વાર એમ એક એક વાંદણામાં ૨ વખત અને બે વાંદણા થઈને ૪ શિરનમન થયા.) + ૦ (૩ ગુપ્તિ - વાંદણા દેતાં મન-વચન-કાયાની ગુપ્તિ રાખવી. (કાયાને ઠેકાણે રાખવી) ) + ૦ ર પ્રવેશ + અને ૧ નિષ્ક્રમણ. એટલે બે વાર ગુરુની આજ્ઞા માંગી અવગ્રહમાં પ્રવેશ કરવો. અને એક નિષ્ક્રમણ એટલે અવગ્રહની બહાર નીકળવું. તે આ પ્રમાણે પ્રથમ વાંદણે આજ્ઞા માંગી (૧૧) Page #13 -------------------------------------------------------------------------- ________________ નિસીહિ' કહી સંડાસા (સાંધા) અને જમીન પૂંજી અવગ્રહમાં પ્રવેશ કરે... પછી આવસ્સિયાએ” કહી પાછળ પૂંજી અવગ્રહથી બહાર નીકળવાનું પછી બીજા વાંદણામાં પ્રવેશ કરે. પણ બહાર નીકળે નહિ એટલે “આવસ્સિયાએ” કહે નહિ. આમ ૨ વાર પ્રવેશ થયો અને ૧ વાર નીકળવું ( નિષ્ક્રમણ) થયું. આ રીતે કુલ ૨૫ આવશ્યક વાંદણામાં જાળવવા જોઈએ. • વિધિપૂર્વક વાંદણા દઈ (અહીં બીજા વાંદણામાં અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી બહાર નીકળવાનું નથી. અવગ્રહમાં રહ્યા છતાં જ પછીની ક્રિયા દેવસી અતિચાર (દેવસિઅં આલોઉં), વંદિતુ “અદ્ભુઢિઓમિ આરાણાએ’ સુધી કરવાનું છે. જુઓ પ્રશ્ન-૧૮ આ મુજબ. પરંપરા છે. બીજી પ્રચલિત આચારણા મુજબ બીજા વાંદણાં પૂરા થયા પછી અવગ્રહની બહાર નીકળી જવું. પછી આગળની ક્રિયા કરવી તથા આ મુજબ દરેક વાંદણાઓમાં બીજું વાંદણુ આપ્યા પછી અવગ્રહની બહાર નીકળી જવું.). હવે પૂર્વે ધારી રાખેલા દિવસ સંબંધી અતિચારોની ચારિત્રની વિશુદ્ધિ માટે સારી રીતે કાયાને નમાવીને ઇચ્છા. સદિ. ભ. દેવસિએ આલોઉં. બોલતો ગુરુસમક્ષ અતિચારોની આલોચના કરે. આ સૂત્ર પછી સાધુ ઠાણે કમણે ચંકમણે સૂત્ર અને શ્રાવક સાત લાખ બોલી, મનમાં ધારેલા અતિચાર ગુરુ સામે પ્રકાશે. (આલોચે.) પ્રશ્ન-૧૫: ત્યાર પછી “સબસ્સવિ દેવસિઅ' સૂત્ર કયા હેતુથી ઉચ્ચરાય છે? જવાબ : આ સૂત્ર દિવસના મનવચનકાયાના સર્વ અતિચારનું સંગ્રહ કરનારું છે. માટે ગુરુ પાસે દંડ (પ્રાયશ્ચિત) માંગે છે. પછી ગુર પડિક્કમેહ’ એ પ્રમાણે કહી પ્રતિક્રમણ રૂપ બીજા પ્રાયશ્ચિતનો ઉપદેશ કરે છે. શિષ્ય તે પ્રાયશ્ચિતના સ્વીકાર સ્વરૂપે ઇચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડ' કહે છે. (૧૦ પ્રકારના પ્રાયશ્ચિતમાં પ્રતિક્રમણ નામનું બીજું પ્રાયશ્ચિત છે.) તે પછી વિધિપૂર્વક યોગમુદ્રાપૂર્વક વિરાસનમાં બેસી સમભાવમાં રહીને ઉપયોગવાળા મનથી પદે પદે સંવેગની પ્રાપ્તિ કરતાં ડાંસમચ્છરના ડાંસને નહિ ગણતા. સાધુ શ્રમણ સૂત્ર (પગામસજ્ઝાય) અને શ્રાવક વંદિતા સૂત્રને પ્રશ્ન-૧૬ : મુનિ શ્રમણ સૂત્ર કહે તે પહેલાં પ્રારંભમાં નવકાર, કરેમિ ભંતે. ચત્તારિ મંગલ, ઇચ્છામિ ઠામિ અને ઈરિયાવહીયં સૂત્ર કયા હેતુથી કહે છે ? જવાબ: બધા કાર્યો પરમેષ્ઠિ નમસ્કાર પૂર્વક કરવાના છે. માટે પ્રારંભમાં નવકાર મંત્ર ભણે છે. સમભાવમાં સ્થિર થઈને પ્રતિક્રમણ કરવું જોઈએ માટે કરેમિ ભંતે (સામાયિક સૂત્રો કહે છે. પછી માંગલિકને માટે ચત્તારિ મંગલમ, બોલે છે. પછી દિવસના અતિચારોને આલોચવા માટે ઇચ્છામિ પડિક્કમિઉં સૂત્રને કહે છે, અને જવા આવવાના અતિચારની આલોચના માટે “ઇરિયાવહિયં સૂત્રને મુનિ બોલે છે અને (૧૨) Page #14 -------------------------------------------------------------------------- ________________ બાકીના સમસ્ત અતિચારથી પાછા પડવા માટે મુનિ શ્રમણ સૂત્રને બોલે છે. શ્રાવક – નવકાર, કરેમિભંતે, અને ‘ઇચ્છામિ પડિક્કમિઉં' એ ત્રણ સૂત્રો બોલીને વંદિતા સૂત્રને કહે છે. પ્રશ્ન-૧૭ : શ્રાવકને વંદિતા પહેલા ૩ સૂત્રો જ કેમ બોલાય છે ? જવાબ : શ્રાવક : ઉપરોત હેતુથી પોતાની પરંપરા પ્રમાણે ૩ સૂત્રો બોલીને વંદિત્તા સૂત્રને કહે છે. પ્રશ્ન-૧૮: ‘અભુટિઓમિ આરાણાએથી શ્રમણ સૂત્રકે વંદિતુ સૂત્ર ઊભા ઊભા કેમ બોલાય છે ? જવાબ : અતિચાર, રૂપ પાપના ભારથી હલકો થયો છે, માટે ઊભા થવાનું છે. પણ બે રીતે ઊભા થવાનું છે. (૧) દ્રવ્યથી ઊભા થઈને (૨) ભાવથી આરાધના કરવા માટે ઊભો થયો છું એમ સૂચવા માટે. એક્યુટ્ટિઓમિ આરાહણાએથી ઊભા થઈને અવગ્રહની બહાર નીકળીને પૂર્વની જેમ વાંદણામાં ગુરુ પાસે પ્રતિક્રમણ આવશ્યક કરવા. અવગ્રહમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય પૂરું થતાં હવે અવગ્રહની બહાર નીકળે. મુનિ શ્રમણ સૂત્રને અને શ્રાવક વંદિતા સૂત્રને પૂરું કરે. • અહીં ૪થું આવશ્યક પ્રતિક્રમણ (વંદિત) પૂરું થાય છે. આ પ્રતિક્રમણ વડે ચાર પ્રકારના કર્મ – પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિતમાંથી પ્રથમના બે પ્રકારના પાપકર્મ દૂર થાય છે. • તે પછી વાંદણા આપે પ્રશ્ન-૧૯ : વંદિત્તા પછી તરત વાંદણા અપાય છે તે કયા હેતુથી ? જવાબ : તસ્ય ધમ્મસ્સ કેવલિ પ્રશ્નત્તસ્સ સુધી અતિચારનું પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ પ્રત્યે થયેલા પોતાના અપરાધને ખમાવવાને માટે અને પાપથી પાછા પડવા માટે. વંદિત્તા પછી તરત વાંદણા વડે વંદન કરાય છે. • વંદન આઠ કારણે કરાય છે. (૧) પ્રતિક્રમણ, (૨) સજઝાય (સ્વાધ્યાય), (૩) કાઉસ્સગ કરવા, (૪) અપરાધ ખમાવવા, (૫) પરોણા સાધુ આવે ત્યારે, (૬) આલોચના લેતા (૭) પચ્ચક્ખાણ લેતા, અને (૮) અણસણ કરતી વખતે તેમાં અહીં ૧લા અને ૪થા કારણે વાંદણા અપાય છે. હવે તે પછી “અમ્મુઢિઓ”ના પાપથી ગુરુને ખમાવવા. (તેમાં પાંચ ઉપર મુનિરાજો હોય તો ગુરુ સહિત ત્રણને ખમાવવા) પછી. પ્રશ્ન-૨૦ : અમ્મુઢિઆ પછીના બે વાંદણા કયા હેતુથી દેવાય છે ? જવાબ : આઠ કારણોમાંના ૩જા કારણ એવા, કાઉસગ કરવા માટે ફરી બે વાંદણા દેવાના છે. • તે પછી ભૂમિને પૂંજીને અવગ્રહમાંથી બહાર નીકળીને આયરિય ઉવઝાય સૂત્ર ૩ ગાથા રૂપ બોલે. (૧૩) Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૨૧ : અહીં આયરિય, ઉવજ્ઝાયમાં ખમાવવાનું હોવા છતાં પણ અવગ્રહની બહાર કયા હેતુથી નીકળાય છે ? જવાબ : આયરિય ઉવઝાય સૂત્રમાં જે મે કઈ કસાયા' અક્ષરોથી એટલે ૪ કષાયોથી પાછા હઠવું છે. એવું સૂચવા માટે અહીં આયરિય ઉવજ્ઝાય પૂર્વના વાંદણામાં અવગ્રહની બહાર નીકળાય છે. પ્રશ્ન-૨૨ : “આયરિય ઉવજ્ઝાય” સૂત્ર કયા હેતુથી બોલાય છે ? જવાબઃ આ સૂત્ર પછી ચારિત્ર આદિના અતિચારોની શુદ્ધિ કરવા માટે બે લોગ) આદિ કાઉસ્સગ્ગો કરવાના છે. પરંતુ કષાયો ભારે હોય તો ચારિત્રનો પર્યાય શેરડીના કુચાની જેમ નિષ્ફળ ન જાય માટે ચારિત્રની સફળતા માટે કષાયોને ઠારવા માટે આયરિય ઉવજઝાય' સૂત્ર બોલાય છે. પ્રશ્ન-૨૩ : બે લોગસ્સનો કાઉસ્સગ્ગ કયા હેતુથી કરાય છે ? જવાબ : શ્રમણ સૂત્ર કે વંદિત્તામાં ચારિત્રાચારની રહી ગયેલી અશુદ્ધિને દૂર કરવા માટે બે લોગઇનો કાઉ૦ કરાય છે. આ કાઉ૦ને કરવા (આયરિય ઉવજઝાએ સૂત્ર પછી પહેલું કરેમિ ભંતે, ઈચ્છામિઠામિ, તસ્સ ઉત્તરી એ ત્રણ સૂત્ર કહીને પ્રથમ ચારિત્રાચારની વિશુદ્ધિ માટે ૨ લોગઇનો કાઉ0 કરાય છે. પ્રશ્ન-૨૪ : સાંજનું પ્રતિક્રમણ ઠાવ્યા પછીનું પહેલું કરેમિ ભંતે, તથા વંદિતુ (ચોથું આવશ્યક) બોલતા પહેલાંનું બીજું કરેમિ ભંતે કહી ગયા છતાં અહીં ત્રીજું કરેમિભંતે કયા હેતુથી બોલાય છે ? જવાબ : બધી ધર્મક્રિયાઓ સમતામાં રહેલાને સફળ થાય છે. વારંવાર આ વાત યાદ રહે માટે આદિ, મધ્ય અને અંતમાં કરેમિ ભંતે બોલાય છે. પ્રશ્ન-૨૫ : બે લોગ નો કાઉ0 પાર્યા પછી જ્ઞાનાચાર અને દર્શનાચારની વિશુદ્ધિ માટે એક-એક લોગઇનો કાઉ0 કરાય છે તો આ બંનેમાં પહેલો કોનો કાઉo કરવો ? અને શા માટે ? જવાબ : પહેલી દર્શનાચારની વિશુદ્ધિ કરવાની છે. કારણ કે જેમ કતકનું ચૂર્ણ મેલા પાણીને શુદ્ધ કરે છે, અંજન જેમ આંખને ચોખી કરે છે, તેમ દર્શન એ જ્ઞાનને નિર્મળ કરે છે. વળી દીવો અને અજવાળું (પ્રકાશ) એ બંને સાથે પેદા થાય છે, પરંતુ અજવાળું થવાનું કારણ તો દીવો તેમ દર્શન અને જ્ઞાન બંને સાથે ઉત્પન્ન થાય છે. પરંતુ જ્ઞાન પ્રમાણભુત થવામાં કારણ તો સમ્યગદર્શન જ છે. માટે દર્શનાચાર વિશુદ્ધિનો કાઉ૦ પહેલો કરવો અને નજીકના ઉપકારી એવા ઋષભ આદિ ર૪ તીર્થકરોની સ્તુતિરૂપ લોગ) તથા સવલોએ અરિહંત ચેઈયાણં સૂત્રો કહીને ૧ લોગ0નો કાઉo (૧૪) Page #16 -------------------------------------------------------------------------- ________________ કરવો. ૧૦ અને ૧ લોગ ના કાઉ0ને પારીને જ્ઞાનાચારની વિશુદ્ધિને માટે પુખર વરદીવ અને સુઅરૂભગવઓ સૂત્ર કહીને બીજો ૧ લોગ)નો કાઉ૦ કરવો. પ્રશ્ન-૨૬ : ત્રણ કાઉસ્સગ્ગોમાં પહેલો બે લોગઇનો અને પછીના બે એક-એક લોગસ્સના કાઉસ્સગ્ન કરાય છે એ કયા હેતુથી ? જવાબ : પૂર્વે કહેલ યુક્તિ મુજબ ચારિત્રાચારની વિશેષતા હોવાથી પ્રથમ ૨ લોગઇન કાઉ0 છે અને પછી ૧-૧ લોગઇનો કાઉ0 કરાય છે. ત્રણે કાઉસ્સગ્ગ પૂર્ણ કરી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર કહેવું. પ્રશ્ન-૨૭ : ત્રણે કાઉસ્સગ્ન પૂરા કર્યા પછી સિદ્ધાણં બુદ્ધાણં કયા હેતુથી બોલાય છે ? જવાબ : ચારિત્રાચાર-દર્શનાચાર અને જ્ઞાનાચારની વિશુદ્ધિ કરીને ખૂબ ઉત્કૃષ્ટ ફળ (નિર્જરા રૂપફળ) મેળવ્યું છે. તેથી ઉત્કૃષ્ટફળની પ્રાપ્તિ કરનારા એવા સિદ્ધભગવંતોને યાદ કરવા માટે તેઓની સ્તુતિ રૂપ સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલાય છે. બધી સારી ક્રિયાઓનું ફળ. શાશ્વત સિદ્ધિરૂપ મોક્ષ મળે છે તેમ જિનેશ્વરોએ કહ્યું અને સંસારમાં પણ દેવ મનુષ્યના ઊંચા સુખો મળે છે. ખેતરમાં ખેડૂતને ધાન્ય સાથે ઘાસ પણ મળે છે. તેમ આનુષંગિક ફળ સમજવા. પ્રશ્ન-૨૮: મોક્ષસુખની મુખ્યતા છે. તો તે મોક્ષની સ્તુતિરૂપ “સિદ્ધાણં બુદ્ધાણં' શરૂઆતમાં ન કહેતાં અંતે (છેલ્લે) કયા હેતુથી કહેવાય છે ? જવાબ: કોઈપણ ક્રિયાનું ફળ – ક્રિયા કર્યા પછી છેલ્લે (અંતે) જ મળે છે જેમ વૃક્ષમાં રસની પ્રાપ્તિ માટે ૧લું મૂળ. પછી થડ થડથી શાખા. પ્રશાખા, પાંદડુ ફૂલ ફળ હોય. તેમ અહીં પણ સમજવું તેથી ૧લી ગાથામાં ધર્મ ક્રિયાના ફળરૂપ સિદ્ધિ (મોક્ષ)નું સ્મરણ કરાય છે. બીજમાં પછી નજીકના ઉપકારી શ્રી વિરપ્રભુ વિશેષ સ્મરણીય હોવાથી પછી ગિરનાર (ઉજ્જયંતગિરિ) મહાતીર્થ હોવાથી તેના ભૂષણરૂપશ્રી નેમનાથ ભ.ને પછી અષ્ટાપદ તીર્થને નમસ્કારરૂપ ગાથા કહીને આ પ્રમાણે અતિચારની શુદ્ધિ કરી શ્રુતદેવતાનો કાઉસ્સગ્ન કરવો. પ્રશ્ન-૨૯ : મૃતદેવતાનો કાઉo શા માટે કરાય છે ? અને ૧ નવકારનો કાઉસ્સગ્ન કેમ કરાય છે? જવાબ ઃ બધી ધર્મક્રિયાનો આધારરૂપ શ્રત છે. તેથી આપણામાં શ્રુતજ્ઞાન વધે માટે શ્રુતદેવતાનો કાઉ0 કરાય છે અને દેવો થોડી મહેનતે સિદ્ધ થતા હોવાથી ૮ શ્વાસોશ્વાસવાળો (એક જ નવકારનો) કાઉ૦ કરાય છે. શ્રુતદેવતાની સ્તુતિ રૂપ “સુખ દેવયા ભગવઈની સ્તુતિ કહેવી. (૧૫) Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૩૦ : શ્રુતની વૃદ્ધિ માટે શ્રતને બદલે શ્રુતદેવ (વ્યંતરદેવ)નો કાઉસ્સગ્ન કેમ કરો છો ? જવાબઃ શ્રુતદેવતાના વિષયસંબંધી એવો આત્માનો શુભ પરિણામ સ્મરણકર્તાના કર્મ ખપાવે છે. • તે પછી ક્ષેત્રદેવતાનો કાઉ૦ કરવો • પ્રશ્ન-૩૧ : ક્ષેત્રદેવતાનો કાઉ૦ કયા હેતુથી કરાય છે ? જવાબઃ આપણે રહેલા ક્ષેત્રના નાયક છે માટે તેઓને કૃતજ્ઞતારૂપે યાદ કરવામાં આવે છે. ત્રીજા મહાવ્રતની ભાવનામાં - માલિકની જગ્યાએ વારંવાર પૂછીને લેવાની છે તેથી ક્ષેત્રદેવના સ્મરણરૂપ કાઉ0 કરાય છે. પ્રશ્ન-૩૨ : શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાના કાઉ0માં મિથ્યાત્વ લાગે કે નહિ? જવાબઃ પૂર્વધરોના કાળમાં પણ આ કાઉ૦ થતો હતો તો મિથ્યાત્વ લાગે એવું બોલવું. યોગ્ય નથી. આવશ્યક સૂત્રની બૃહદ્રવૃત્તિમાં પ્રારંભમાં જ પૂ. હરિભદ્રસૂરિજીએ શ્રુતદેવતાને નમસ્કાર કર્યો છે. પખિસૂત્રાદિ તથા આવશ્યક સૂત્રની પંચાગીમાં શ્રુતદેવતાદિનો કાઉ0 કરવો એવું બતાવેલું છે. આ કાઉથી તો મિથ્યાત્વ તો ન જ લાગે પરંતુ ગુણની ઉપબૃહણા કરાય છે, અર્થાત જ્ઞાનાચારનું પાલન થાય છે. તે પછી એક નવકાર ગણી બેસી મુહપત્તિ પડિલેહી બે વાંદણા આપવા. પ્રશ્ન-૩૩ : આ ચોથી વખતે અહીં વાંદણા દેવાય છે એ કયા હેતુથી ? જવાબ : રાજાની આજ્ઞાથી કાર્ય પૂરું કર્યા પછી પણ સેવકો રાજાને નમનપૂર્વક નિવેદન કરે છે. તેમ ગુરુ આજ્ઞાથી ચારિત્રાદિકની શુદ્ધિ કરનારા એવા ૬ આવશ્યકો પુરા કર્યા છે એમ જણાવવા માટે આ છેલ્લા (૪થા) વાંદણા અપાય છે ! સામાયિકચઉવીસન્થો, વાંદણા, પ્રતિક્રમણ કાઉસ્સગ્ગ, પચ્ચખાણ કર્યું છે જી એમ નિવેદન કર્યું છે. અહીં આવશ્યક રૂપ પ્રતિક્રમણ પૂરું થયું છે પછી “ઇચ્છામો અણુસર્ટિ કહે છે. પ્રશ્ન-૩૪ : ઈચ્છામો અણસદ્દિનો અર્થ શું છે? જવાબ : હું અનુશાસ્તિ(આજ્ઞા)ને ઇચ્છું છું. ગુરુની આજ્ઞા છે કે મનથી (ઉપયોગથી) પ્રતિક્રમણ કરવું પરંતુ વેઠ ન વાળવી તેથી મેં ગુર્વાજ્ઞા મુજબનું પ્રતિક્રમણ કર્યું છે તેવો ઇચ્છામો અણુસદ્ધિનો અર્થ છે. તેથી ગુરુએ અધ્યાહારથી હા કહ્યું છે માટે શિષ્ય ગુરુવચનના સ્વીકાર રૂપ “નમો ખમાસમણાણું બોલે તે પછી “નમોડહંતુ પૂર્વક નમોડસ્તુ વર્ધમાનાયરની ત્રણ સ્તુતિ ઊંચા સ્વરે બધા સાથે બોલે. પ્રશ્ન-૩પ : નમોડસ્તુ વર્ધમાનાય કયા હેતુથી બોલાય છે ? (૧૬) Page #18 -------------------------------------------------------------------------- ________________ જવાબ : વીર પ્રભુનું શાસન વર્તે છે. તેમની આજ્ઞાથી પ્રતિક્રમણ કરવાનું છે તે નિર્વિઘ્ન પૂરું થયું છે તેથી આનંદને વ્યક્ત કરવા તથા માંગલિકને માટે એકરાગે ઊંચેથી બોલાય છે. પ્રશ્ન-૩૬ : નમોડસ્તુની આ ત્રણ સ્તુતિઓને ઊંચા સ્વરે બોલવાનું કારણ શું છે? જવાબ : કૃતજ્ઞોનો વ્યવહાર છે કે કામ સારી રીતે નિર્વિને પૂરું થવાથી દેવગુરુની સ્તુતિરૂપ વખાણ જોરદાર કરવો જોઈએ. તથા (૨) દુનિયામાં રાજય કે લગ્નમાં આનંદદાયક કરવા વાજા વગડાવે છે અને (૩) મોટે અવાજે નૃત્યપૂર્વક ગીતો ગવડાવે છે. તેમ અહીં પૂજ્યની પૂજા પણ કરાય છે તથા પૂજ્ય એવા વર્ધમાન સ્વામિની. વધતા (ઊંચા) સ્વરે જોસથી ક્રમસર વધતા અક્ષરોવાળી ૩ સ્તુતિઓ આનંદને વ્યક્ત કરવા માટે બોલાય છે. દેવસિ પ્રતિક્રમણમાં ગુરુના વિનય માટે ગુરુ પ્રથમ એક સ્તુતિ બોલે ત્યાં સુધી બધા બેસે પછી બધા સાથે બોલે પફની આદિમાં ગુરુના વિશેષ વિનય માટે શરૂથી ૩ સ્તુતિ સુધી સાથે બોલતા નથી પછી બધા બોલે છે. પ્રશ્ન-૩૭ : પૂ. સાધુ ભગવંતો અને શ્રાવકોને “નમોડહંતુ’ અને ‘નમોડસ્તુ વર્ધમાનાય' બોલાય છે પણ પૂ.સાધ્વીજી મ. અને સ્ત્રીઓને નથી બોલાતા. પરંતુ સંસાર દાવા' બોલાય છે તે કયા કારણથી? જવાબ : તે સૂત્રો પૂર્વમાંથી ઉદ્ધત છે. માટે ન બોલાય. સ્ત્રીઓને દષ્ટિવાદ કે પૂર્વ ભણવાનો અધિકાર નથી તેથી “સંસારદાવા' બોલાય છે. પ્રશ્ન-૩૮ : સ્ત્રીઓને દૃષ્ટિવાદ આદિસૂત્રો ભણવાનો અધિકાર કેમ નથી? જવાબ : દષ્ટિવાદમાં ઊંચી વિદ્યાઓના ઘણા અતિશયો (પ્રભાવો) છે તથા સર્વ કામનું વર્ણન છે. તેથી (૧) સ્ત્રીઓ યોગ્યતા વિનાની છે, (૨) અલ્પ સત્વવાળી છે. (૩) તુચ્છ છે. (૪) થોડું હોય તો પણ ઘણું અભિમાન આવી જાય છે અને (૫) અધીરી હોય છે માટે ઉત્થાન, સમુત્થાન મૃત, અરુણોપપાત, વરુણોપપાત. આદિ અધ્યયનો તથા દૃષ્ટિવાદ આદિ સૂત્રો ભણાવાતા નથી. તે પછી નમુત્યુર્ણ કહી મનોહર સ્વર વડે પ્રાચીન મહાપુરુષોએ રચેલું સ્તવન કહેવું, તે પછી “વરકનક'ની ગાથા સાથે કહીને ચાર ખમાસમણ વડે ગુર્નાદિકને વાંદે. પ્રશ્ન-૩૯ : અહીં દેવ-ગુરુને વંદન કયા હેતુથી છે? (અહીં નમુસ્કુર્ણ તથા સ્તવન અને ચાર ખમાસમણા કયા હેતુથી છે ?) જવાબ : પ્રતિક્રમણની શરૂઆતમાં અને અંતમાં દેવ-ગુરુને વંદન કરવું જોઈએ. માટે નમુત્યુઘંથી દેવને વંદન કર્યું અને ચાર ખમાસમણથી ગુર્નાદિકને વંદન કર્યું. કારણ Page #19 -------------------------------------------------------------------------- ________________ કે છેલ્લે પણ મંગળ કરવું જોઈએ. ધર્મ હૈયામાંથી નીકળી ન જાય માટે તે પછી શ્રાવક “અઠ્ઠાઈજેસુ' કહી અઢી દ્વિપના સર્વે મુનિને વાંદે. (મુનિને તે સૂત્ર શ્રમણસૂત્રમાં આવી જાય છે. માટે બોલવાનું નથી.) તે પછી “દેવસિઅ પાયચ્છિત્તનો કાઉ૦ કરવો. પ્રશ્ન-૪૦ : પહેલા અતિચારોની શુદ્ધિ માટે કાઉસ્સગ્ન કર્યો હતો છતાં અહીં ૪ લોગ)નો કાઉ૦ ફરી કયા હેતુથી કરાય છે ? જવાબ : પહેલાં અતિચારોની વિશુદ્ધિ માટે કાઉ૦ કર્યો હતો છતાં બીજી વખત કરવાથી. તે વિશુદ્ધિ મજબૂત (દઢ) થાય છે. (માટે ૪ લોગ)નો કાઉ૦ ફરી કરાય છે. પછી લોગસ્સ બોલાય છે તે મંગળ માટે છે. તે પછી બે ખમા. દઈને સઝાય સંદિસાહુ અને સઝાય કરું ? એમ આદેશ માંગી માંડલીમાં બેસી નવકાર કહી સજઝાય બોલી. નવકાર કહેવો. તે પછી “દુખખય કમ્મફખય નિમિતે કાઉ૦ કરું? ઇચ્છ, દુખકખય કમ્મફખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય કહી ૪ લોગીનો સંપૂર્ણ કાઉ0 કરવો, લઘુશાંતિ કહેવી અને પ્રગટ લોગસ્સ કહેવો. તે પછી શ્રાવકને સામાયિક પારવાની અંતર્ગત ચઉકૂકસાયનું ચૈત્યવંદન જયવીયરાય સુધી કરવું. (રાઈએ પ્રતિક્રમણના હેતુઓ ) દેવસિઅ કરતાં રાઈઅ પ્રતિક્રમણના હેતુઓમાં જે ફરક છે તે અહીં કહેશું. બાકી દેવસિએ પ્રતિક્રમણની જેમ સમજી લેવા. રાત્રિના છેલ્લા પ્રહરે ઊંઘને ત્યજી ઉપાશ્રયમાં આવી શુદ્ધ કપડાં પહેરી દાગીના છોડી સ્થાપનાચાર્ય સ્થાપી ઈરિયાવહિયં કરી સામાયિક લેવાની વિધિ કરે. પ્રશ્ન-૧ : પહેલી ઇરિયાવહિયં કયા હેતુથી કરાય છે ? જવાબઃ ઈરિયા વગર ચૈત્યવંદન, સજઝાય, આવશ્યક આદિ કરવું કલ્પતું નથી. એવું શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. દ્રવ્ય પૂજા કરવા માટે શરીરની બાહ્યશુદ્ધિ કરાય છે તેમ ભાવપૂજા કરવા માટે. આત્માની અંતરશુદ્ધિ કરાય છે માટે આ પ્રમાણે સાધુ ઈરિયાવહિયં કરી અને શ્રાવક સામાયિક લઈ અને ખમાસમણ પૂર્વક ઇચ્છા. સંદિસહ ભગવદ્ કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈ પાયચ્છિત વિસોહણë કાઉ૦ કરું? ઇચ્છે કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈય પાયચ્છિત્ત વિરોહણ← કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય, ઇત્યાદિ કહી ૪ લોગ)નો ૧૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉ૦ કરવો પરંતુ સ્ત્રીના રાગ વાળું સ્વપ્ન તે કુસુમિણ કહેવાય. કેષવાળું સ્વપ્ન તે દુસુમિણ કહેવાય. (હવે સ્ત્રીને રાગ વડે સ્વપ્નમાં જોઈ હોય તો તે દૃષ્ટિ વિપર્યાસ કહેવાય છે. અને સ્વમમાં સ્ત્રીનું સેવન તે સ્ત્રી વિપર્યાસ કહેવાય છે. સ્ત્રીને સ્વપ્રમાં રાગથી જોવાથી રાગ થવાથી (૧૮) Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪ લોગ) ચંદેસુ સુધી ગણવા તથા સ્ત્રીને સ્વપ્નમાં આસેવન કરવાથી ૪ લોગ) સાગરવર ગંભીરા સુધી ગણવા.). • આ કાઉસ્સગ્ગ ખરાબ સ્વપ્ન આદિથી પેદા થયેલા પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત રૂપે છે અને તે કાઉ૦ રાઈ પ્રતિક્રમણથી જુદો છે. કારણ કે દુઃસ્વપ્ન (સ્ત્રી સેવનરૂપ સ્વપ્ન)ના પ્રાયશ્ચિત રૂપે હોવાથી. તે પછી સર્વ ધર્મક્રિયા શ્રી દેવ-ગુરુને વંદનપૂર્વક કરે તો સફળ થાય છે માટે પૂર્વે કહ્યું તે મુજબ પ્રથમ “જગચિંતામણિ” ચૈત્યવંદન જયવયરાય સુધી કરવું. તે પછી ચાર ખમાસમણા વડે ગુર્નાદિકને વંદન કરી સક્ઝાય સંદિસાહુ અને સજઝાય કરું નો આદેશ માંગી નવકાર કહી પછી ભરફેસરની સઝાય કહેવી (વાસ્તવમાં છેલ્લા પ્રહરમાં ઉઠેલા સાધુ કે શ્રાવક રાઈઅ પ્રતિક્રમણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય, કાયોત્સર્ગાદિ કરે.) પછી ઈચ્છકાર સુતરાઈ વડે સુખશાતા પૃચ્છા કરી રાઈઅ પડિક્કમણે ઠાઉં? આદેશ માંગી સવ્વસ્સવિ રાઈય. રાત્રિક અતિચારનું બીજક સૂત્ર કહેવું તે પછી “નમુત્થણ” વડે સંક્ષિપ્ત દેવવંદન કરવું. પ્રશ્ન-૨ : પૂર્વે જગચિંતામણિ' વડે દેવવંદન કર્યું છે તો અહીં ફરીથી સંક્ષિપ્ત (સોટ) દેવવંદન કયા હેતુથી કરાય છે ? જવાબ: જગચિંતામણિનું ચૈત્યવંદન (દેવવંદન) એ સ્વાધ્યાય આદિ કરવા માટે માંગલિક તરીકે હતું અને શોર્ટ દેવવંદન (નમુત્થણી એ રાત્રિ પ્રતિક્રમણના પ્રારંભમાં મંગળ કરવા માટે છે. પ્રશ્ન-૩ : સાંજના પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ ઠાવ્યા પછી કરેમિ ભંતે બોલાય છે તો સવારના પ્રતિક્રમણમાં નમુસ્કુર્ણ પછી કરેમિ ભંતે કયા હેતુથી બોલાય છે? જવાબ : રાત્રિપ્રતિક્રમણના પ્રારંભમાં નમુ0 માંગલિક માટે છે - તેથી સર્વત્ર દેવ (પ્રભુ) ભક્તિ કરવા જેવી છે તથા તેવી પરંપરા છે માટે નમુત્થણે શરૂમાં આવ્યું અને પછી કરેમિ ભંતે કહેવું. આ મુજબ નમુત્થણે કહી ઊભા થઈ કરેમિ ભંતે કહી ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારના અતિચારની વિશુદ્ધિ માટે અનુક્રમે ત્રણ કાયોત્સર્ગ કરવા ૧લામાં એક લોગ0 રજામાં એક લોગO અને ૩જામાં નાણમિની ૮ ગાથા ગણવી. પ્રશ્ન-૪ : દેવસિ પ્રતિવમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે ૨ લોગ0નો કાઉ૦ કર્યો હતો તો સવારના પ્રતિક્રમણમાં ૧ લોગ નો કાઉ૦ છે એ કયા હેતુથી ? જવાબ : રાત્રિમાં ગમન આદિ થોડું (અલ્પવ્યાપાર) હોવાથી ચારિત્રાચારના અતિચાર ઓછા લાગે છે માટે ૧ લોગઇ છે. પ્રશ્ન-૫ : સાંજના પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ ઠાવ્યા પછી તરત જ શરૂઆતમાં (૧૯) Page #21 -------------------------------------------------------------------------- ________________ જ ચારિત્રાચારના અતિચારનો કાઉ૦ (નાણંમિનો કાઉ૦) મુક્યો છે તો સવારના પ્રતિક્રમણમાં છેલ્લે કેમ મૂક્યો ? જવાબ : શરૂઆતમાં નિદ્રાથી લથડતો હોવાથી સારી રીતે અતિચાર ન વિચારી શકાય માટે નાણંમિનો કાઉ0 છેલ્લે મૂક્યો છે. નોંધ : મુનિને “સયણાસણન્નપાણે'ની ગાથા ગણવી. તે પછી “સિદ્ધાણં બુદ્ધાણં' કહી મુહપત્તિ પડિલેહવી, પછી વાંદણા દેવા. અહીંથી આયરિય ઉવન્ઝાએ, કરેમિભંતે, ઈચ્છામિચ્છામિ, તસ્સ ઉત્તરી ઇત્યાદિ પ્રશ્ન૧૩થી ૨૩ સુધી બધી વિધિ, હેતુ વિગરે સાંજના પ્રતિક્રમણની જેમ સમજવું. • તે પછી તપચિંતવણીનો કાઉ૦ કરવો. પ્રશ્ન-૬ : પૂર્વે ચારિત્ર-દર્શન અને જ્ઞાનની અતિચારની વિશુદ્ધિનો કાઉ૦ કર્યો હોવા છતાં અહીં ફરી તપ ચિતવણીનો કાઉo કયા હેતુથી કરાય છે? જવાબઃ પૂર્વે શુદ્ધિ કરતાં પણ બાકી રહી ગયેલી એવી અતિચારની અશુદ્ધિની અહીં ભેગી (સમૂહરૂપે) શુદ્ધિ માટે આ કાઉ૦ છે. • તે કાઉસ્સગ્નમાં તપ ચિંતવન આ પ્રમાણે કરવાનું છે. પ્રભુ મહાવીર સ્વામિએ ઉત્કૃષ્ટ તપ છ મહિનાનો કર્યો તો હે જીવ! કરી શકીશ? ભાવના છે. શક્તિ નથી પરિણામ નથી, પછી ૫ ઓછા એવો છમાસી તપ કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી પરિણામ નથી તે રીતે આગળ ૧૦ ઓછા – ૧૫ ઓછા, ૨૦ ઓછા, ૨૫ ઓછા, છમાસી તપ કરી શકીશ. એમ દરેક વખતે ભાવના છે. શક્તિ નથી પરિણામ નથી, એમ ચિંતવવું પછી ૫ માસી તપ કરી શકીશ ? ૫ ઓછા, ૧૦ ઓછા, ૧૫ ઓછા, ૨૦ ઓછા, ૨૫ ઓછા પછી. ચારમાસી એ પ્રમાણે ઉતરતા ત્રણ માસી, બે માસી સુધી ૧ માસી તપ કરી શકીશ? ભાવના છે. શક્તિ નથી, પરિણામ નથી. એમ ચિંતવવું પછી. ૧ ઉપ૦ ઓછો, એવો ૧ માસી તપ કરી શકીશ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી, એ પ્રમાણે ર ઓછા, ૩ ઓછા, યાવત ૧૩ ઓછા પછી ૩૪ ભક્ત કરી શકીશ, ૩ર ભક્ત, ૩૦ ભક્ત યાવત્ અટ્ટમ, છઠ્ઠ, ચઉત્થભત, ઉપવાસ, આયંબિલ, નીવી, એકાસણું, બિયાસણું, અવઢ, પુરિમઢ, સાઢપોરિસી, પોરિસી, નવકારશી સુધી ચિંતવવું, હવે જે તપ કરેલો હોય પણ આજે કરવાનો ન હોય ત્યાંથી ભાવના છે. શક્તિ છે, પરિણામ નથી એમ ચિંતવવું અને જે તપ આજે કરવાનો છે ત્યાં ભાવના છે, શક્તિ છે, પરિણામ છે એમ ચિંતવવું પછી નમો અરિહંતાણં બોલી કાઉસ્સગ્ગ પારવો. કાઉ૦નું આવું ચિંતવન જેને ન આવડતું હોય તેણે ૧૬ નવકારનો કાઉસ્સગ્ન કરવો. કાઉ0 પારી લોગઇ કહી પછી મુહપત્તિ પડિલેહી વાંદણા દઈને, “સકલતીર્થ” વડે તીર્થોની વંદના કરીને પછી. પૂર્વે ચિંતવેલ પચ્ચક્ખાણ કરે અને “સામાયિક, ચઉવીસત્યો, વાંદણા, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખણ કર્યું છે જી' એમ બોલે, (૨૦) Page #22 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ ન આવડતું હોય તો ધારી લે અને અંતે ધાર્યું છે જી' એમ બોલે તે પછી ‘ઇચ્છામો અણુસઢ઼િ કહીને વિશાલ લોચન દલ'ની ત્રણ ગાથા વીર પ્રભુની સ્તુતિ રૂપ બોલે નમોડસ્તુની જેમ ઊંચે સ્વરે નહિ પણ અહીં મંદસ્વર વડે બોલે તે “લઘુ ચૈત્યવંદના” સમજવી. પ્રશ્ન-૭ : વિશાલલોચન દલને મંદ સ્વરે બોલવાનો હેતુ શું છે ? જવાબ : આ સૂત્ર જનહિ પરંતુ આખું રાઈઅ પ્રતિક્રમણ જ મંદ (ધીમા) સ્વરે (અવાજે) કરવાનું છે. જો રાત્રે ઊંચા અવાજે બોલવું, ઉધરસ ખાવી, હુંકારા કરવા, અને ખોંખારા ખાવા આદિની પણ ના પાડી છે. કારણ કે તે અવાજોથી ગરોળી વગેરે હિંસક જીવો જાગીને માખી આદિને ખાઈ જવાના હિંસાદિ કાર્યો કરવા માંડે છે, તથા ધોબી, લુહાર આદિ પણ આરંભના કાર્યમાં વહેલા પ્રવર્તે છે, માટે સવારમાં જોસથી બોલવામાં અનેક દોષો લાગે છે. પ્રશ્ન-૮ : છેલ્લે કલ્યાણ કંદં આદિ-૪ થાયવાળું દેવવંદન કરવાનું જ છે, તો લઘુ ચૈત્યવંદન (વિશાલલોચન દf) કયા હેતુથી છે ? જવાબ : લઘુ ચૈત્યવંદન એ છ આવશ્યકના છેડે છેલ્લા (લાસ્ટ) મંગળ માટે છે તથા ચાર થોયનું દેવવંદન એ કાળવેળા પ્રતિબદ્ધ છે માટે વિશેષ માંગલિક માટે છે. તે પછી નમુત્થણે કહી ૪ થોયનું દેવવંદન કહીને નમુત્યુર્ણ કહીને ચાર ખમાસમણ વડે ગુર્નાદિકને વંદન કરીને (પૌષધમાં રહેલો શ્રાવક તથા મુનિ. ચારેખમાસમણાની પહેલા જ ઇચ્છા સંદિ0 ભ૦ બહુવેલ સંદિસાહુ? અને બહુવેલ કરશું. તે બે આદેશ મંગાય છે.) અને બે આદેશ માંગ્યા પછી ચાર ખમાસમણ વડે ગુર્નાદિકને વાંદે એ બહુવેલના બે આદેશોનો અર્થ શું છે? મુનિએ તથા પોષાર્થીએ બધુકાર્ય ગુરુ મહારાજને પૂછીને જ કરવાનું છે. પરંતુ આખા દિવસમાં ક્ષણે ક્ષણે શ્વાસ લેવો તે નાના કાર્યો બહુવાર (ઘણીવાર) ગુરુને પૂછવાનું અશક્ય છે, તેથી શ્વાસ લેવો આદિ એવા નાના કાર્યોની સંમતિ ગુરુ પાસેથી મેળવી લે છે. માટે નાના કાર્યોની અનુમતિ માટે – આ બહુવેલના બે આદેશો છે.) શ્રાવક અઠ્ઠાઈજ્જસુ બોલે તે પછી વિહરમાન (વિચરતા) જિન શ્રી સીમંધર સ્વામિ જિન આરાધનાર્થે અને શ્રી શત્રુંજય મહાતીર્થ આરાધનાર્થે ચૈત્યવંદન કરવાનું પ્રવર્તન સામાચારી. (પરંપરા = આચરણા = રૂઢી) પ્રમાણે તથા સામાયિકની બે ઘડી (૪૮ મિનિટ)નો સમય પૂરો કરવા જાણવું. અહીં સવારના પ્રતિક્રમણની વિધિ પૂરી થાય છે. - રાઈ પ્રતિક્રમણમાં પણ છે આવશ્યક કયા સૂત્રથી સૂચિત થાય છે તથા પંચાચારની શુદ્ધિ વિગેરે તથા બીજા હેતુઓ પણ દેવસિઅ પ્રતિ મુજબ સમજવા. (૨૧) Page #23 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિક પ્રતિક્રમણના હેતુઓ • દરેક ચૌદશે પફિખ પ્રતિક્રમણ કરવું જોઈએ. • પ્રશ્ન-૧ : દેવસિ તથારાઈ પ્રતિo દરરોજ કરવાથી ૧૫ દિવસના પાપની શુદ્ધિ થઈ ગઈ તો પછી ચૌદશ પકિન પ્રતિo કયા હેતુથી કરાય છે ? જવાબ : સવાર-સાંજનું પ્રતિ૭ રોજ કરવા છતાં પણ બાકી રહી ગયેલ દોષની શુદ્ધિ માટે ચૌદશનું પ્રતિક્રમણ કરાય છે. તેલ વિગેરેથી શરીરને ચમકતું કરવા છતાં પણ પાવડર, વિલેપન અને દાગીના વડે, અધિક શોભાયમાન કરાય છે તથા ઘરને રોજ સાફ કરવા છતાં પણ હોળી દિવાળી આદિ પર્વાદિમાં ચારે બાજુથી ખૂણે ખાંચરેથી સાફ કરાય છે તેમ અહીં પણ સમજવું. ચૌદશના પ્રતિ માં પ્રારંભથી, પુરુ વંદિત્તું કહે ત્યાં સુધીમાં દેવસિ પ્રતિ ની જેમ વિધિ તથા હેતુઓ વિગેરે જાણવા, તે પછી ખમા. દઈને દેવસિઅ આલોઈએ પડિકkતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પફિખ મુહપત્તિ પડિલેહું? એમ બોલીને મુહપત્તિ પડિલેહી વાંદણા દેવા. પછી સંબુદ્ધા ખામણેણં અભુટિઓમિ અભિંતર પકિMઅં ખામેઉં ? ઈચ્છે ખામેમિ પફિખએ કહી ગુરુ સહિત ત્રણને પણ બે શેષ (બાકી) રહેતા હોય તો અનુક્રમે અમ્મુઠ્ઠિઓ કરવો. પ્રશ્ન-૨ : અહી સંબુદ્ધા કહી અભુઠ્ઠિઓ કયા હેતુથી કરાય છે ? જવાબઃ ક્ષમા પ્રધાન એવી સર્વ ક્રિયા સફળ થાય છે એમ જણાવતા સંબુદ્ધ એવા ગુર્નાદિકને ખમાવવા માટે આ અદ્ભુઢિઓ બોલાય છે. પછી ઊભા થઈ ઇચ્છા, સંદિ0 ભગ0 પફિખઅં આલોઉં? ઇચ્છે, આલોએમિ જોએ પફિખઓ, ઈત્યાદિ કહી પાક્ષિક અતિચાર કહે, પછી સવ્વસ્સવિ પફિખા ઇત્યાદિ સૂત્ર કહી, ઈચ્છકારી ભગવન પસાય કરી પકિન તપ પસાય કરાવશોજી કહી પફિખનું પ્રાયશ્ચિત માગે અને ગુરુ ચઉત્થણે કહી પફિખ લેખે પ્રાયશ્ચિત આપે, તે પૂરો કર્યો હોય તો પઇક્રિઓ' કહે. કરી આપવાનો હોય તો “તહત્તિ કહે. નહિ તો મૌન રહે. પછી વાંદણા દઈ ઈચ્છા. સંદિ. ભ. પ્રત્યેક ખામણેણં અભુટિઓમિ અભિતર પકિખ ખામેઉં? ઇચ્છે કહી ગુરુ આદિ ત્રણને બે શેષ રહેતા હોય તો અનુક્રમે ખમાવે, તે પછી વાંદણા દઈને દેવિસિઅં આલોઇઅ પડિકંતા, ઈચ્છા૦ સદિo ભગ0 પફિખએ પડિક્કમાવેહ, કહે ત્યારે ગુરુ ભગવંત “સમ્મ પડિક્કમેહ' કહે પછી, કરેમિભંતે તથા ઇચ્છામિ પડિક્કમિઉં! જો મે પિિખઓ... કહીને ખમાસમણ આપીને ઇચ્છા સંદિ0 ભ૦ પખિસુત્ત સંભળેમિ? ઇચ્છે કહી પછી પફિખસૂત્ર બોલનાર (૨૨) Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ૦ સાધુ ભ0 ખમાસમણ આપીને ઇચ્છા) સંદિ0 ભO પફિખસુત્ત કહું? ઇચ્છે કહીને પફિખ સૂત્ર બોલે... ગુરુ નિશ્રા વિના શ્રાવકો કરતા હોય ત્યારે પખિસૂત્રને સ્થાને વંદિતુસૂત્ર બોલે તેના અંતમાં સુઅદેવયા ભગવઈ સૌ સાથે બોલી બેસીને વંદિતસૂત્ર (મુનિ શ્રમણ સૂત્ર) બોલે. શેષ ગાથા ઊભા થઈને દેવસિઅ મુજબ સમજવું. તે પછી કરેમિભંતે ! ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી ૧૨ લોગ)નો કાઉ૦ કરે. પ્રશ્ન-૩ : પખિમાં ૧૨ લોગ નો કાઉ૦ કયા હેતુથી કરાય છે ? જવાબ : વંદિત્ત બોલ્યા છતાં અશુદ્ધ રહેલા એવા અતિચારોની શુદ્ધિ માટે ૧૨ લોગO કાઉ0 કરાય છે તે પછી પ્રગટ લોગઇ કહી મુહપત્તિ પડિલેહી વાંદણા દઈ ઇચ્છા૦ સંદિ૦ ભ0 સમસ્ત ખામણેણં અભુકિમિ અભિતર પફિખઅં ખામેઉં, ? કહી અભુદ્ધિઓ કરે. પ્રશ્ન-૪ : પૂવે સંબુદ્ધ અને પ્રત્યેક કહી સામાન્ય તથા વિશેષથી અપરાધ ખમાવેલ છે છતાં વળી ૩જી વાર ખમાવવું એ કયા હેતુથી છે ? જવાબ : છેલ્લે ૧૨ લોગના કાઉ૦માં જ શુભ એકાગ્ર ભાવ દ્વારા કોઈ યાદ આવેલા અપરાધને ખમાવવા માટે અથવા અહીં પકૂિખ પ્રતિ) પૂરું થાય છે તેથી પહેલાના અભુઝિઆ (પ્રત્યેક અભુઢિઓ) પછી કાંઈ અપ્રીતિકર (અરુચતું) થયું હોય તથા વિતથ ક્રિયા થઈ હોય તેને ખમાવવા માટે અથવા તેવી વિધિ જ છે. (ત કર્મક્ષયના કારણરૂપ છે.) તેથી ૩જો અભુફિઓ બોલાય છે તે પછી ચાર ખમાસમણ વડે પાક્ષિક ખામણાં ખામે. પ્રશ્ન-૫ : આ ચારે ખામણા કરવાનો હેતુ શું છે? જવાબ : ચારમાંથી ૧લા ખામણા દ્વારા ગુરુને કહેવાનું કે આપના ૧૫ દિવસ તો સારી રીતે પસાર થયા છે તેમ બાકીના દિવસો પણ એ રીતે પસાર થાઓ. આવી રીતે ગુરુનું મંગળ થાય માટે બહુમાન અપાય છે. આ રીતે આચાર્યનો પાક્ષિક વિનયનો વ્યવહાર “ પિએ ચમે” એવા ખામણાના પ્રથમ સૂત્રથી કરાય છે. બીજા ખામણાથી ચૈત્યવંદન અને સાધુવંદન સંબંધી જે થયું છે તે બધું ગુરુને કહેવા માટે બીજું છે તે પુલિં ચેઈયાઈ થી શરૂ થાય છે. ત્રીજું ખામણે પોતાનું જે બન્યું છે તે બધું ગુરુને જણાવવા માટે ‘ઉવકિઓહંથી શરૂ થાય છે. ચોથું ખામણ-શિષ્ય જે શિખામણો લીધી છે તેમાં ગુરુનો ઉપકાર છે અને બહુ માનને ઇચ્છતો “અહમ પુવાઈથી શરૂ થાય છે. આ ચારે ખામણામાં દરેક ખામણાંની અંતે અનુક્રમે (૧) તુમ્ભહિં સમ (૨) અહમવિ વંદામિ ચેઈયાઈ (૩) આયરિય સંતિએ (૪) નિત્થારગ પારગા હોય, એ ચારે વચનો ક્રમથી ગુરુ મહારાજ કહે છે. શિષ્ય દરેક વખતે ઇચ્છે કહે અને સર્વને (૨૩) Page #25 -------------------------------------------------------------------------- ________________ અંતે “ઇચ્છામો અણુસર્ફિ કહો. શ્રાવક-શ્રાવિકા ગુરુનિશ્રા વિના પ્રતિક્રમણ કરતા હોય તો ચાર ખમા. દઈ દરેક વખતે ખામણાંના ઠેકાણે નવકાર બોલે. અહીં પાક્ષિક વિધિ પૂર્ણ થાય છે. તે પછી વંદિત્તા પછીના વાંદણાથી બાકીની વિધિ, દેવસિઅ મુજબ જાણવી. ફરક એટલો છે કે મૃતદેવતાને સ્થાને ભવનદેવતાનો કાઉ0 કરવો. પ્રશ્ન-૬ : અહીં શ્રુતદેવતાને સ્થાને ભવનદેવતાનો કાઉ૦ કયા હેતુથી છે? જવાબ : પખિસૂત્રને છેડે સુઅ દેવયાથી શ્રુતદેવતાને યાદ કરી લીધા છે માટે અહીં ભવન દેવતાને યાદ કરાય છે. પ્રશ્ન-૭ : ખિત્તદેવયા (ક્ષેત્રદેવતા)ની રોજની સ્તુતિમાં ભવનનું ક્ષેત્રનો સમાવેશ થઈ જાય છે માટે ખરેખર રોજ ભવનદેવતાની સ્મૃતિ થાય જ છે તો પછી અહીં ભવન દેવતાનો અલગ કાઉ૦ કયા હેતુથી કરાય છે ? જવાબઃ ક્ષેત્રમાં ભવન સમાઈ જાય છે છતાં પર્વદિવસે વિશેષ (અધિક) સ્મૃતિ માટે ક્ષેત્રદેવતાની જગ્યાએ ભવનદેવતાનો કાઉ૦ સાક્ષાત્ (ભવનની સામે) કરાય છે. - સ્તવનની જગ્યાએ અજિતશાંતિ સ્તોત્ર અને • સઝાયની જગ્યાએ ઉવસગ્ગહર સ્તોત્ર + સંસાર દાવાની ૪ ગાથા બોલવી તથા • લઘુશાંતિની જગ્યાએ. બૃહત (મોટી) શાંતિ બોલવી. (ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણના હેતુઓ ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં ક્રમવિધિ તથા હેતુઓ પફિખની જેમ સમજવા પણ ફક્ત શબ્દોમાં જ ફરક સમજવો. (એટલે જ્યાં પફિખએ છે ત્યાં ચઉમાસિકં કે સંવત્સરિ બોલવું. • કાઉ0માં ૧૨ લોગસ્સની જગ્યાએ ૨૦ લોગ) ૪૦ લોગ0 + ૧ નવકાર નહિ તો (ન આવડે તો) ૧૬૦ નવકાર ગણવા. • અભુઢિઓ ખામવામાં જો બે મુનિ શેષ રહે તેમ ચોમાસામાં ૫ મુનિને પામવા તથા સંવત્સરીમાં ૭ મુનિને પામવા. લિ. “સૂરિ રામ”ના સમુદાયના કમલરત્નસૂરિજીના શિષ્ય દર્શનરત્નસૂરિજીના વિનય (શિષ્ય) મુનિ ભાવેશ રત્ન વિજયજી મ.સાહેબે એ સ્પષ્ટ સારરૂપ લખાણ લખેલ છે. શ્રી જયચંદ્રગણિ વિરચિત “પ્રતિક્રમણ હેતુ ગર્ભ ગ્રંથ આદિના આધારે (૨૪) Page #26 -------------------------------------------------------------------------- ________________ દિનb૦૦ હeb૦૦ તમસ્વામી જી ગૌતમ, પ્રેમસૂરીશ્વરજી રજી મહારાજ શ્રી આ. ભાભર મંડણ શ્રી મુનિસુવ્રત રવાની રામચંદ્ર સૂરીશ્વ એ ઇશ્વરજી મ.સા. પૂ.આ.શ્રી હત્ની સૂરીશ્વ @ારજી મ.સા. તરત્ન સૂરીશ્વ ની કમલરના પુ.આ.શ્રી 64 અરજી મ. સા. &છી ન ભાવેશર હિ ત વિ.મસા. પૂ.મુ.શ્રી , કી પ્રશમરના છે ન વિ.મ., ની પીયુષરન હિ ત વિ.મ. સા.. જૈમુ. શ્રી , બાલમુનિ શી Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ पंचाङ्ग-प्रणिपात - (वमासमणु), गिनने की सुत्रोच्चारण योगमुद्रा से उत्थापन (स्थापना ऊठानेकी) स्थापना मुद्रामा अभुहि ओ खामणेखामेमि राइयं. मुक्ता शुक्ति मुद्रा जिन- मुद्रा दोगोटे भूमि पर या बाया मोडा खडा रख पेट पर दो कोणी व अजलि योगमुद्रासे से जावंति.जावंत. जय-वीयराय. कायोत्सर्ग यान Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસુવ્રત-શાંતિનાથ-પાર્શ્વનાથ-વાસુપૂજ્ય-સંભવનાથાય નમોનમઃ - 8ૐ હ્રીં શ્રી અરિહંત વિજ્ઞાય ગૌતમસ્વામિને નમઃ શ્રી કનકપ્રભસૂરિ ગુરુભ્યો નમઃ પૂળાક્ષસૂરીશ્વરજી મસT પૂજ્ય શ્રી સ્વભાવથી શાંત, પરગજુ હતા. દયા ગુણ તો તેઓના રોમરોમમાં ઓતપ્રોત થયેલો હતો, કોઈના પણ દુઃખને પોતે જોઈ શક્તા ન હતા. વ. ચે.વ. ૭, વિ. સં. ૨૦૪૬(હાડેચા) રવ. ગટેચા તારાચંદભાઈ પ્રેમચંદભાઈ પરિવાર, વજાપુરવાળા (હાલ બાબર) સુશ્રાવક તારાચંદભાઈ અને ચોથીબેન અનેક ગુણોથી સુશોભિત હતા,દયાળુ હતા. ધર્મશીલતા અને ઉદારતા એમને વરેલી હતી.શીલ અને સદાચારના ખપી હતા અને નિંદા આદિથી તેઓશ્રી પર હતા.અને પૂ.કનમ્રભસૂરિ મ.સા.ના પરમ ગુરુભક્ત હતા અને તેઓશ્રીએ પાલિતાણા,સમેતશીખર,પાવાપુરી,રાણકપુર આદિ અનેક તીર્થોની યાત્રા કરીને સમ્યગ્દર્શન ગુણને નિર્મળ બનાવ્યો સ્વ.તારાચંદભાઈ હતો. ગટેચા ચોથીબેન આ.વ.૧૩,વિ.સં ૨૦૪૪ જન્મ : વિ. સં. ૧૯૭૯ હરગોવનભાઈ અને પ્રેમીલાબેનનું જીવન અનેક ગુણોથી મઘમઘાયમાન છે. હરગોવનભાઈએ સજોડે ઉપધાન તપ આદિની આરાધના કરેલ છે. તથા પ્રેમિલાબેનેમાસક્ષમણ, ૧૬ ભg, ૧૦ ઉપવાસ, બે અઠ્ઠઈ, ક્ષીરસમુદ્ર, નવપદની ૧૧ ઓળી આદિની તપશ્ચર્યા કરીને જીવનને ધન્ય બનાવ્યું *©, :) છે. તથા બીજા દરેક ધર્મ કાર્યોમાં ઉદારતાથી લાભ લીધેલા | સ્વ.હરગોવનભાઈ છે. ૨૪-૦૯-૦૬,રવિવારે શ્રી હરગોવનભાઈ સમાધિ. ગટેચા પ્રેમીલાબેન આ. સુ.૨, વિ. સં ૨૦૬૨ પૂર્વક દેવલોક થયા. જન્મ : પો. વ.૩,વિ.સં. ૨૦૦૩ આ દાનના પ્રેર ગટેચાતારાચંદભાઈ પ્રેમચંદભાઈ પરિવારના ઉણકારી સપદેશક મથીયોગનવિ.મ.સા. તથા સાથીયોગાદશિતાશ્રીજી (લોન-બનેવી આદિ) | ગઢેચા હરગોવનદાસ તારાચંદભાઈ ધર્મપત્નિ ગઢેચા પ્રેમિલાબેન હરગોવનદાસ પુત્ર - ગઢેચા સંદિપકુમાર હરગોવનદાસ ગઢેચા ભરતકુમાર હરગોવનદાસ ગઢેચા રાજેષકુમાર હરગોવનદાસ પૂત્રવધૂ - હિનાબેન સંદિપકુમાર ગઢેચા દિપ્તીબેન ભરતકુમાર ગઢેચા પ્રીયાબેન રાજેષકુમાર ગઢેચા પૌત્ર - ઉમંગ,હર્ષ,પૌત્રી-રિધ્ધી, રાજવી, પ્રાર્જલ ૦૨૭૩૫- ૨૨૩૧૪૭ (R) સંદિપભાઈ ૨૨૩૧૪૮(0) સંદિપભાઈ ૨૨૩૪૦૦ (0) ભરતભાઈ,રાજેષભાઈ ૨૨૨૪૦ (R) સંદિપભાઈ (M) ૯૪૨૬૦૪૧૧૦૮ (સંદિપભાઈ) ૯૮૨૪૦૩૮૨૪૦ (ભરતભાઈ) ૯૪૨૭૦૪૪૮૭૯ (રાજેષભાઈ) રાજવી ટ્રેડીંગ કંપની ગંજબજાર, ભાભર. સંદિપ ચઢેચા તથaulakaaàa. વિજય કરિયાણા સ્ટોર્સ વાવ રોડ, ભાભર. રાજેશભાઈ ગઢેચા M: FGPCR Rekenal se On રાજવી ટ્રેડર્સ વાવ રોડ, ભાભર. ભરતભાઈ ગઢેચા M . GEROVO Biaetibracy. Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસુવત-શાંતિ-શંખેશ્વર-પાર્શ્વ-વાસુપૂજ્ય-સંભવનાથાય નમો નમ: VIDEલ્લી શાલિગ્રસૂરીશ્વરજી EHTA 8:%elsઋવિત્રી૨૦૨(GIબાર) સ્વ. રોલીયા કકલદાસ કપુરચંદ પરિવાર,ભાભર સુશ્રાવક કકલદાસભાઈ અને મથુબેન અનેક ગુણોથી સુશોભિત હતા. જીવદયા અને કરૂણાના પ્રેમી હતા. ધર્મ ભાવના અને ઉદારતા એમને વરેલી હતી. કુટુંબમાં ધર્મની આરાધના ખુબ જ થાય તેવા ધગશવાળા હતા. કોઈની નિંદા ક્યારેય ન કરતા, પણ તેઓ શ્રીના ગુણ જ જોતા અને તેઓના વખાણ જ કરતા. આપણે પણ એ બધા ગુણને ને પામીએ એવી શ્રદ્ધાંજલિ અર્પીએ લીચા કકલદાસ સ્વ. રોલીયા મથુબેન | .૯, વિ.સં. ૨૦૪૦ આ.સુ.૨, વિ.સં. ૨૦૩૦ 'ભાભર જૈનસંઘના ટ્રસ્ટી, સુશ્રાદ્ધ પન્નાભાઈ તથા ભીખીબેન અનેક ગુણોથી ચમકતા હતા.પન્નાભાઈમાં ગંભીરતા, ક્ષમા તથા લોકપ્રિયતા આદિ અનેક ગુણો હતા. તેમણે શાસનના,સમાજના અનેક કાર્યો કરીને જીવનને સુગંધમય. બનાવ્યું હતું. તેઓએ પોતાના જીવનમાં આયંબીલશાળા, પાંજરાપોળ, પાઠશાલા, ભોજનશાળા, જૈન મહાવીર બોર્ડિંગ, સાધર્મિક ભક્તિ આદિથી રોલીયા કુટુંબમાં વિ.પન્નાલાલ સુસંસ્કારોને ટકાવી રાખ્યા. કોઈના ઘરમાં પણ ટી.વી.ન રોલીયા ભીખીબેના I૪, વિ. સં. ૨૦૬૨ આવવા દીધી. તથા તેમના ઘરોમાં કોઈ મહેમાનને પણ ત્યાર સુધી રાત્રીભોજન કરાવ્યું નથી. તથા સત્તરગામ સમાજમાં સંસ્કારો ટકે, વધે તે માટેના મના અથાગ પ્રયત્નો રહ્યા હતા. પોતે લોકપ્રિય હોવાથી ગામના સરપંચ તરીકે પણ ચુંટાણા હતા, ને તેનાથી તેઓએ ધર્મના અને સમાજના અનેક કાર્યો કર્યા. એ ફુલ-ચાલ્યું ગયું પણ તેની વાસને મુક્ત ગયું. પન્નાભાઈનો મોટામાં મોટો ગુણ તો એ હતો કે તેમણે જૈનસંઘની એકતાને કાવી રાખી. એ આત્માની ખોટને શાસનદેવ પુરે અને એમના આત્માને શાસનદેવ શાંતિ અર્પે એ અભ્યર્થના લિ. રમેશભાઈ કે. સ્તે-રોલીયા પન્નાલાલ ક્લદાસ પરિવાર 'ઈઓ - બાલચંદભાઈ, મુક્તિભાઈ, જિનદાસભાઈ, રમેશચંદ્રા ૧ - મહેન્દ્રભાઈ, શૈલેષભાઈ, કુમારભાઈ, પીયુષભાઈ | વધૂઓ - જ્યોત્સનાબેન (સસરાજીની અદભુત સેવા કરનાર), ભાવનાબેન મોહિનીબેન, રંજનબેન || - હંસાબેન (સા.શ્રી સુકૃત પૂણશ્રિીજી મ.સા.), સુશીલાબેન, ઉર્મિલાબેન, ભાવનાબેન, ચેતનાબેન મ - ચિરાગ, ચિંતન, અક્ષર, યશ, જૈનમ Pી - પૂજા, ડોલી, ભક્તિ ol. Jad dlon Internatirtár 6008866C,Forever Bersonal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. અનુક્રમણિકા વિભાગ : ૧ (સૂત્રો - સૂત્રાર્થ - વિધિઓ - પચ્ચક્ખાણો - તવસ્મરણો) વિષય: સૂત્રો પૃષ્ઠ નંબર |ક્રમ વિષયઃ સૂત્રો શ્રી નમસ્કાર સૂત્ર (પંચ મંગલ સૂત્ર) શ્રી પંચિંદિય (ગુરુ સ્થાપના) સૂત્ર શ્રી ખમાસમણ (પંચાંગ પ્રણિપાત) સૂત્ર શ્રી ઇચ્છકાર (સુગુરુને સુખશાતા પૃચ્છા) ૮. ૯. સૂત્ર ૧૨ શ્રી અન્નત્ય (કાઉસગ્ગના આગારોનું) સૂત્ર૧૨ શ્રી લોગસ્સ (નામસ્તવ) સૂત્ર ૧૪ શ્રી કરેમિ ભંતે (સામાયિકનું પચ્ચક્ખાણ સૂત્ર) ૧૦. શ્રી સામાઈઅ વય જુત્તો (સામાયિક પારવાનું) સૂત્ર ૧૧. શ્રી જગચિંતામણી ચૈત્યવંદન સૂત્ર (ગૌતમસ્વામીએ અષ્ટાપદ તીર્થની યાત્રા સમયે બનાવેલ ચૈત્યવંદન) ૧૨. શ્રી જેકિંચિ સૂત્ર ૧૩. શ્રી નમુન્થુણં (શક્રસ્તવ) સૂત્ર ૧૪. શ્રી જાવંતિ ચેઈઆઈ (સર્વ ચૈત્યોને વંદન) સૂત્ર ૩૦ ૧૫. શ્રી જાવંત કેવિ સાહૂ (સર્વ સાધુઓને વંદન) ૩૦ ૧ ૨૬. ૫ .... સૂત્ર ८ - શ્રી ઈરિયાવહિય (ઈરિયા પથિકી) સૂત્ર ... શ્રી તસ ઉત્તરી (કાઉસ્સગ્ગના હેતુઓનું) ૧૮ .... ૧૯ ૨૧ સૂત્ર ૧૬. શ્રી નમોર્હત્ (સંક્ષિપ્ત પંચ પરમેષ્ઠી નમસ્કાર) સૂત્ર ૧૭. શ્રી ઉવસગ્ગહરં સ્તવન (કષ્ટો નાશ કરનાર સ્તોત્ર) સૂત્ર ૩૧ ૧૮. શ્રી જયવીયરાય (પ્રાર્થના) સૂત્ર ......... ૩૩ ૧૯. શ્રી અરિહંત ચેઈઆણં (ચૈત્ય-સ્તવ) સૂત્ર . ૩૫ (શ્રી અર્હત ચૈત્યોને કાયોત્સર્ગથી વંદનના હેતુરૂપ સૂત્ર) ૨૦. શ્રી કલ્લાણ કંદ (ચાર થોયો) સૂત્ર ...... ૩૬ ૨૧. શ્રી સંસારદાવાનલ સ્તુતિઓ (ચાર થોયો) ૩૮ ૨૨. શ્રી પુ′′રવરદીવઢે (શ્રુતસ્તવ) સૂત્ર ૨૩. શ્રી સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધસ્તવ) સૂત્ર ૨૪. શ્રી વૈયાવચ્ચગરાણં સૂત્ર ४० ૪૩ ૪૫ ૨૫. શ્રી ભગવાનાદિ વંદન સૂત્ર ૪૫ ૨૫ ૨૫ ૩૧ ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. (૨૫) પૃષ્ઠ નંબર શ્રી દેવસિઅ પડિકમણે ઠાઉં (જઘન્ય પ્રતિક્રમણ) સૂત્ર . શ્રી ઇચ્છામિ ઠામિ (પ્રતિક્રમણ ગર્ભિત કાયોત્સર્ગ) સૂત્ર ૪૬ શ્રી નાથુંમિ (પંચાચારના અતિચારનું)સૂત્ર ૪૮ શ્રી સુગુરુ વાંદણાં (દ્વાદશાવર્ત ગુરુ વંદના) સૂત્ર શ્રી દેવસિઅં આલોઉં (દિવસના અતિચાર બોલવાનું) સૂત્ર શ્રી સાત લાખ (જીવ હિંસાની આલોચના કરવાનું) સૂત્ર સૂત્ર શ્રી. આયરિય ઉવજ્ઝાએ સૂત્ર . (મધ્યમ પ્રતિક્રમણના કાયોત્સર્ગ નામના પાંચમા આવશ્યકની શરૂઆતનું સૂત્ર) શ્રી શ્રુતદેવતા (સરસ્વતી દેવી)ની સ્તુતિ (થોય) ૪૫ સૂત્ર શ્રી અઢાઈજજેસુ (અઢી દ્વિપના સર્વ મુનિઓને વંદન) સૂત્ર ૫૩ શ્રી અઢાર પાપસ્થાનક (અઢાર પાપની માફી માગવાનું) સૂત્ર ૫૯ શ્રી વંદિત્તુ (શ્રાવક પ્રતિક્રમણ) સૂત્ર ... (શ્રાવકને ધર્મમાં લાગેલા અતિચારોનું સૂત્ર) શ્રી અબ્બુઢિઓ (ગુરુને ક્ષમાપના કરવાનું) ૫૭ ૫૮ ૮૨ ૮૪ ૮૬ ૮૭ શ્રી ક્ષેત્રદેવતા (પ્રતિક્રમણની જગ્યાના માલિક દેવતા)ની સ્તુતિ (થોય) શ્રી કમલદલ (બહેનોને માટે બોલાતી સરસ્વતી દેવી)ની સ્તુતિ (થોય) શ્રી નમોસ્તુ વર્ધમાનાય સૂત્ર (પ્રતિક્રમણ નિર્વિઘ્ને પૂર્ણ થયું તેના આનંદમાં બોલાતી પ્રભુ મહાવીરની સ્તુતિ રૂપ સૂત્ર) શ્રી વિશાલ લોચન સૂત્ર (નિર્વિઘ્ને પ્રતિક્રમણ પૂરું થયાના આનંદને વ્યક્ત કરવા માટે મંદ સ્વરે બોલાતી મહાવીર સ્તુતિ રૂપ ૮૯ સૂત્ર) શ્રી વરકનક (૧૭૦ તીર્થંકરોની સ્તુતિ) ૮૫ ૮૬ O ૯૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ .......... ૨૦૮ ••••••• .. ૨૦૯ વંદના) થો ક્રમ વિષયઃ સૂત્રો પૃષ્ઠ નંબર ક્રિમ વિષય: સૂત્રો પૃષ્ઠ નંબર ૪૩. શ્રી લઘુશાંતિ સ્તવ (નાની શાંતિ સ્તોત્ર) .૯૨ | ૬૭. દેવવંદનની વિધિ . ૨૦૭ ૪૪. શ્રી ચઉકસાય (પાર્શ્વનાથ ચૈત્યવંદન) ( ૬૮, રાઈ મુહપત્તિની વિધિ ૨૦૮ સુત્ર ............. ૧ ૦ ૬૯. પચ્ચકખાણ પારવાની વિધિ ... ૪૪-અ.રાઈઅ પ્રતિક્રમણના સુત્રો આ બાતમીના સૂત્રો .......... ૧૦૧ | ૭૦. સાંજના પડિલેહણની વિધિ ૨૦૯ ૪૫. શ્રી ભરફેસરની સઝાય સૂત્ર ........ ૧ | ૭૧. માંડલાની વિધિ .............. (સવારના પ્રતિક્રમણમાં સ્વાધ્યાયની | ૭૨. પૌષધ વગર તપમાં પડિલેહણ ........... સુચક બોલાતી સઝાય) કરવાની વિધિ .. .... ૨૧૦ શ્રી સકલ તીર્થ વંદના (સમસ્ત તીર્થોને ૭૩. સ્થાપનાચાર્ય (સ્થાપનાજી)ની પડિલેહણની વિધિ .. .. ૨૧૦ ૪૭. શ્રી મન્નત જિણાણે સજઝાય સૂત્ર ...... ૧૧૩ ૭૪. સંથારા પોરિસી વિધિ (અર્થ સહિત) . ૨૧૧ (શ્રાવકને હંમેશાં કરવાના છત્રીસ : વિવિધ પચ્ચખાણો (અર્થ સહિત) કર્તવ્યો રૂ૫ સૂત્ર) ૭૫. (A) નવકારશીનું પચ્ચખાણ ....... ૨૧૭ ૪૮, શ્રી સંતિકરે સ્તવન ....................... ૧૧૫ (B) પોરિસી-સાઢ પોરિસીનું પચ્ચખાણ ૨૧૮ ૪૯. શ્રી સકલાર્કત સ્તોત્ર (પફિખ (C) પુરિમઢ, અવઢનું પચ્ચખાણ .... ૨૧૯ પ્રતિક્રમણનું ચૈત્યવંદન) ................... ૧૨૦ (D) એકાસણા-બિયાસણાનું ૫૦. શ્રી નાતસ્યાની સ્તુતિ (ચાર થયો) .. ૧૩૩ પચ્ચક્ખાણ .................. ૨૨૦ ૫૧. શ્રી પાલિકાદિ અતિચાર ............. (E) આયંબિલનું પચ્ચક્ખાણ ........ ૨૨૧ પર. શ્રી ભુવન (ભવન) દેવતાની સ્તુતિ () તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ . ૨૨૧ ....... ૧૫૦ (G) ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ ૨૨૨ ૫૩. શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ (થીય) .... ૧૫૦ (H) પાણહારનું પચ્ચકખાણ ......... ૨૨૩ ૫૪. શ્રી અજીતશાંતિ સ્તવન ... ૧૫૧ (I) ચઉવિહારનું પચ્ચખાણ ........ ૨૨૩ ૫૫. શ્રી બ્રહચ્છાંતિ (મોટી શાંતિ) સ્તો . ૧૭૭ (4) તિવિહારનું પચ્ચખાણ ૨૨૩ : વિધિઓ : વિહારનું પચ્ચક્ખાણ ......... ૨૨૪ પ૬. ગુરુવંદનની વિધિ .... ૧૯૦ (L) દશાવકાશિકનું પચ્ચક્ખાણ ...... ૨૨૪ ૫૭. સામાયિક લેવાની વિધિ ...... : નવ સ્મરણો : ૫૮. સામાયિક પારવાની વિધિ .......... .. ૧૯૧ ૭૬. (૧) શ્રી નવકાર .................... ૧ પ૯. ચૈત્યવંદનની વિધિ ૧૯૨ (૨) શ્રી ઉવસગ્ગહર સ્તોત્રમ્ ....... ૩૧ ૬૦. દેવસિઅ પ્રતિક્રમણની વિધિ . (૩) શ્રી સંતિકર સ્તવનમ્ ......... ૧૧૨ ૬૧. રાઈઅ પ્રતિક્રમણની વિધિ .. ૧૯૫ (૪) શ્રી વિજય પદુત્ત સ્તોત્રમ્ ..... ૨૨૪ ૬૨. પફિખ પ્રતિક્રમણની વિધિ ......... ૧૯૭ (૫) શ્રી નમિઊણ સ્તોત્રમ્ ........ ૨૨૫ ૬૩. ચઉમાસી પ્રતિક્રમણની વિધિ ........ ૧૯૮ (૬) શ્રી અજિતશાંતિ સ્તવનમ્..... ૧૫૧ ૬૪. સંવછરી પ્રતિક્રમણની વિધિ...... ૧૯૯ (૭) શ્રી ભક્તામર સ્તોત્રમ્ ........ ૨૨૬ ૬૫. છીંકના કાઉસ્સગ્નની વિધિ ......... ૧૯૯ ૬૬, પોસહની વિધિ ........ (૮) શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમ્ .... ૨૨૯ ......... ૧૯૯ (A) સવારની પોરિસી ભણાવવાની (૯) શ્રી મોટી શાંતિ સ્તોત્રમ્ ...... ૧૭૭ : વિભાગ-૨ : વિધિ .... (B) પૌષધની અંતર્ગત આવતી (સ્તુતિઓ - દુહાઓ - ચૈત્યવંદતો - ક્રિયાઓ ..................... ૨૦૩ આવતો - હાલરડું - થોયો -સઝાયો) (C) માતૃ- (પેશાબ) જવાની વિધિ ... ૨૦૪ : સ્તુતિઓ : (D) અંડિલ (ઠલ્લે) જવાની વિધિ .... ૨૦૪ ભગવાનની આગળ બોલાતી સંસ્કૃત અને (ઈ સત્તરસંડાસા (પ્રમાર્જના)ની વિધિ ૨૦૪ ગુજરાતી સ્તુતિઓ ................. ૨૩૩ (Fપૌષધમાં આલોચના ક્યારે આવે ?૨૦૫ : દુહાઓ : (G) પોસહ પારવાની વિધિનું સૂત્ર , ૨૦૬ ! ૨ | ૭૮. (૧) શ્રી સીમંધર સ્વામીના ચૈત્યવંદન પૂર્વે બોલાતા દુહાઓ ........ ૨૩૬ (k) દીવડp-5 ••••••. ૧૯૧ ****** ૨૦૨ (૨૬) Page #36 -------------------------------------------------------------------------- ________________ વારે.. ક્રમ વિષયઃ સૂત્રો પૃષ્ઠ નંબર ક્રમ વિષયઃ સૂત્રો પૃષ્ઠ નંબર (૨) શ્રી શત્રુંજય મહાતીર્થના ચૈત્યવંદનની પૂર્વે | ૯૨. શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન ... બોલાતા દુહાઓ ............ ૨૩૬ (મહા સુદિ આઠમ દિને...) : ચૈત્યવંદનો : ૯૩. શ્રી એકાદશીનું ચૈત્યવંદન .. ૭૯ (૧) શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન ૨૩૭ | (શાસન નાયક વીરજી...) (શ્રી સીમંધર જગધણી...). ૯૪. શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન .. ૨) શ્રી સીમંધર આદિ વીસ વિહરમાન , (પર્વ પર્યુષણ ગુણ નીલો). જિનનું ચૈત્યવંદન........... ૨૩૮ | ૯૫. શ્રી સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન ......... (શ્રી સીમંધર યુગમંધર પ્રભુ..) (અરિહંત પદ ધ્યાતો થકો) 20. શ્રી શત્રુંજય મહાતીર્થના ચૈત્યવંદનો ૯૬, સામાન્ય જિન ચૈત્યવંદનો (૧) શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ (૧) જગન્નાથને તે નમું હાથ જોડી... ૨૪૭ ......... .... ૨૩૮ (૨) આજ દેવ અરિહંત નમું... ... ૨૪૮ (૨) સોના રૂપાને ફૂલડે સિદ્ધાચલને (૩) જિનવર બિંબને પૂજતાં... વધાવું ..... •.... ૨૩૮ (પૂજાના ફળનું)............. ૨૪૮ (૩) ઋષભની પ્રતિમા મણિમયી ૯૭. શ્રી વીશસ્થાનકનું ચૈત્યવંદન ........ ૨૪૯ ભરતેશ્વરે કીધી ..... ......... ૨૩૯ (પહેલે પદ અરિહંત નમું..) ૮૧. શ્રી આદિનાથજીના ચૈત્યવંદનો ૯૮. ચોત્રીસ અતિશય વર્ણન ગર્ભિત (૧) અરિહંત નમો ભગવંત નમો .. ૨૩૯ ચૈત્યવંદન ......... ......... ૨૪૯ (૨) આદિદેવ અલવેસરું.......... ૨૪૦ (અદ્ભુત અતિશય જેહને...) શ્રી પુંડરીકસ્વામીજીનું ચૈત્યવંદન ..... ૨૪૦ શ્રી દેરાસર જવાના ફળનું ચૈત્યવંદન . ૨૫૦ (આદીશ્વર જિનરાયનો ગણધર ગુણવંત) (પ્રણમ્ શ્રી જિનરાજ આજ...) ૮૩. શ્રી રાયણપગલાંનું ચૈત્યવંદન ...... ૨૪૦ : સ્તવતો : (આદિ જિનેશ્વર રાયના, છે પગલા ૧૦. શ્રી સીમંધર સ્વામીના સ્તવનો મનોહાર) ...... (૧) કોટ કોટારો કેવડો હો સાહેબ ૮૪. શ્રી ઘેટી પગલાનું ચૈત્યવંદન ........ ૨૪૧ (મારવાડી રાગ) ............ ૨૫૧ (સર્વ તીર્થ શિરોમણી, શત્રુંજય સુખકાર) ૨) શ્રી સીમંધર સાહિબા ૮૫. શ્રી પંચતીર્થનું ચૈત્યવંદન ........... ૨૪૧ આવું તુમ પાસ ... (સુખદાયી, શ્રી આદિનાથ, અષ્ટાપદ વંદો) (૩) તમે મહાવિદેહ ક્ષેત્રે જઈ કહેજો ૮૬. શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન ... ૨૪૧ ચાંદલિયા .................... ૨ ૩ (ભાનુનંદન ધર્મનાથ સુવ્રતા ભલી ભાત) (૪) સ્વામી સીમંધરા વિનંતી ...... ૨૫૩ ૮૭. શ્રી શાંતિનાથજીનું ચૈત્યવંદન ........ ૨૪૧ (૫) વીસ વિહરમાન તીર્થકરનું (શાંતિજિનેશ્વર સોળમાં...) સ્તવન ............. ... ૨૫૪ ૮૮. શ્રી નેમિનાથજીનું ચૈત્યવંદન ......... ૨૪ર (સિમંધર યુગમંધર બાહુ) (નેમનાથ બાવીસમાં...). ૧૦૧. શ્રી સિદ્ધગિરિ મહાતીર્થના સ્તવનો ૮૯. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચૈત્યવંદન (૧) જાત્રા નવાણું કરીએ વિમલગિરિ . ૨૫૫ (૧) સકલ ભવિજન ચમત્કારી ..... ૨૪૨ (૨) આજ મારાં નયણાં સફળ થયાં ૨૫૫ (૨) 3ૐ નમ: પાર્શ્વનાથાય વિશ્વ (૩) સિદ્ધાચલનો વાસી પ્યારી લાગે ચિંતામણીયતે ............... ૨૪૩ મોરા રોજીંદા ..... ......... ૨૫૬ (૩) સેવો પા શંખેશ્વરી ..... ૨૪૩ (૪) ભવજલ પાર ઉતાર નિણંદજી . ૨૫૬ (૪) આશ પૂરે પ્રભુ પાસજી ....... ૨૪૪ (પ) તમે તો ભલે બિરાજોજી ....... ૨૫૭ ૯૦. શ્રી મહાવીરસ્વામીજીનું ચૈત્યવંદન ... ૨૪૪ (૬) વંદના વંદના વંદના રે....... ૨૫૭ (સિદ્ધારથ સુત વંદીએ). (૭) સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ ... ૨૫૮ ૯૧. શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન ......... ૨૪૪ ૧૦૨. શ્રી આદિનાથજીના સ્તવનો (શ્યામલ વાન સોહામણા...). •••••• ૨૪૦ ૨૫૨ (૨૭) Page #37 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિષય: સૂત્રો પૃષ્ઠ નંબર ક્રમ વિષય સૂત્રો પૃષ્ઠ નંબર (૧) દાદા આદીશ્વરજી, દૂરથી આવ્યો ૨૫૯ ૧૨૧. શ્રી મુનિસુવ્રત સ્વામીજીનું સ્તવન .... ૨૭ર (૨) સુણ જિનવર શેત્રુજા ધણીજી .. ૨૫૯ (મુનિસુવ્રત મન મોહ્યું મારું) (૩) ડુંગરે ડુંગરે તાહરા દેહરા ..... ૨૬૧ [ ૧૨૨. શ્રી નેમિજિન સ્તવન .............. ૨૭૩ ૧૦૩. શ્રી અજીતનાથ જિન સ્તવનો (અરજ સુણો હો નેમ નગીના) (૧) પ્રીતલડી બંધાણી રે . ૧૨૩. (૧) શ્રી શંખેશ્વર પાર્થ જિન સ્તવન (૨) જીવડા વિષમ વિષયની હવા , ૨૬૨. (અ) (તારા નયના રે પ્યાલા ૧૦૪. શ્રી સંભવ જિન સ્તવનો પ્રેમના ભર્યા છે) ...... ૨૭૩ (૧) સાહેબ સાંભળો રે .... ...... (બ) (નિત્ય સમરું સાહિબ (૨) હાં રે હું તો મોહ્યો રે. શમણાં) ................ ૨૭૫ ૧૦૫, શ્રી અભિનંદન જિન સ્તવન ........ ૨૬૪ (૨) શ્રી પંચાસર પાર્શ્વજિન સ્તવન , ૨૩૪ (અભિનંદન સ્વામી હમારા) (શરણ તુમારે આયો જિર્ણોદરાય) ૧૦૬ શ્રી સુમતિનાથ જિન સ્તવન (૩) શ્રી પાર્શ્વ જિન સ્તવન (સુમતિનાથ ગુણશું મિલિજી) (અ) (તમે બોલો બોલોને ૧૦૭. શ્રી પદ્મપ્રભ સ્વામી જિન સ્તવન ... ર૬૪ પારસનાથ) .......... ૨૭૪ (પદ્મપ્રભ પ્રાણ સે પ્યારા) (બ) મુજ સરીખા મેવાસીને .. ૨૭૬ ૧૦૮. શ્રી સુપાર્શ્વ જિન સ્તવન •.... | ૧૨૪. શ્રી મહાવીર જિન સ્તવનો (ક્યું ન હો સુનાઈ સ્વામી) (૧) વીરકુંવરની વાતડી કેને કહીએ! . ૨૭૬ ૧૦૯ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન ........... (૨) વીર વહેલા આવો ને ગૌતમ | (દેખણ દે રે સખી). કહી બોલાવોને ............. ૨૭૭ ૧૧૦. શ્રી સુવિધિ જિન સ્તવન ............ (૩) શ્રી વીરપ્રભુનું ૨૭ ભવનું સ્તવન (સુવિધિ જિનેશ્વર સાંભળો રે). (ઢાળ-પાંચ) ૧૧૧. શ્રી શીતલનાથ જિન સ્તવન ........ (શ્રી શુભવિજય સુગુરુ નમી) . ૨૭૮ (શીતલ જિનવર સાહિબ વિનવું). વીર હમણાં આવે છે મારે ૧૧૨ શ્રી શ્રેયાંસ જિન સ્તવન ............ મંદિરીયે....... ....... ૨૮૨ (શ્રી શ્રેયાંસ જિન અંતરજામી) (૫) મહાવીર સ્વામી રે વિનંતી ૧૧૩. શ્રી વાસુપૂજય જિન સ્તવન ......... ૨૬૭ સાંભળો , ૨૮૩ (સ્વામી તુમે કાંઈ કામણ કીધું) ૧૨૫, આત્મ સ્વભાવનું સ્તવન ૨૮૩ ૧૧૪. શ્રી વિમલનાથ જિન સ્તવનો (પ્રભુ વીરનો પંથડો વ્હાલો હો રાજ) ૨૮૩ (૧) સેવો ભવિયાં વિમલ જીણેશર . ૨૬૮ ૧૨૬. શ્રી સામાન્ય જિન સ્તવનો (૨) દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે ..... ૨૬૮ ) જિન તેરે ચરણકી શરણ તું . ૨૮૪ ૧૧૫. શ્રી અનંત જિન સ્તવન ... (૨) કામ સુભટ ગયો હારી રે ..... ૨૮૪ (કરુણાયર પ્રભુ વિનવું રે). ૧૨૭. શ્રી પ્રતિમા સ્થાપનાનું સ્તવન ....... ૨૮૫ ૧૧૬, શ્રી ધર્મનાથ જિન સ્તવન ........... ૨૬૯ (ભરતાદિકે ઉદ્ધાર જ કીધો) (ધર્મ જિણેશર, ધર્મ ધુરંધર) | ૧૨૮, શ્રી પર્યુષણના સ્તવનો ૧૧૭. શ્રી શાંતિનાથ જિન સ્તવનો (૧) સુણજો સાજન સંત, પક્ષણ (૧) સુણ દયાનિધિ ! તુજપદ પંકજ ૨૭૦ આવ્યા રે...... ૨૮૬ (૨) શાંતિ જિનેશ્વર સાચો સાહિબ.. ૨૭૧ (૨) પ્રભુ વીર નિણંદ વિચારી ..... ૨૮૬ ૧૧૮.શ્રી કુંથ જિન સ્તવન ....... ૧૨૯ શ્રી નવપદજીનાં સ્તવનો (મનડું કિમ હિ ન બાજે). (૧) અવસર પામીને રે કીજે ...... ૨૮૭ ૧૧૯. શ્રી અરનાથ જિન સ્તવન...... (૨) નવપદ ધરજો ધ્યાન ......... ૨૮૮ (અરનાથકો સદા મોરી વંદના રે ૧૩૦. શ્રી અષ્ટમીના સ્તવન (ઢાળ બે) ૧૨૦. શ્રી મલ્લિનાથ જિન સ્તવન ........ (૧) હાં રે મારે ઠામ ધરમના સાડા (પ્રભુ મલ્લિ નિણંદ શાંતિ આપજો) પચવીશ દશ જો ............. ૨૮૯ •. ૨૭૨ ર (૨૮) Page #38 -------------------------------------------------------------------------- ________________ ••••••... ૩૦૬ ક્રમ વિષય: સૂત્રો પૃષ્ઠ નંબર ક્રમ વિષય સૂત્રો પૃષ્ઠ નંબર (૨) વીર જિનવર ઈમ ઉપદિશે .... ૨૯૦ ] ૧૪૦. શ્રી જ્ઞાનપંચમીની સંસ્કૃત ૪ થોયો ૧૩૧. શ્રી વીરપ્રભુનું હાલરડું ............ ૨૯૧ | શ્રી નેમિ પંચરૂપ ત્રિદશ પતિકૃત .... ૩૦૧ (માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે) [ ૧૪૧. શ્રી એકાદશીની સંસ્કૃત ૪ થોયો : થોયો : શ્રી ભાગું નેમિર્થભાષે............. ૩૦૨ ૧૩૨. શ્રી સીમંધર જિનવરની થોયો ૩ ૧૪૨. શ્રી પર્યુષણની ૪ થયો ૧) શ્રી સીમંધર જિનવર સુખકર (૧) વરસ દિવસમાં અષાઢ ચોમાસું ૩૦૨ સાહિબ દેવ ....... • .. ••• .. ૨૯૩. (૨) પુણ્યવંત પોશાળે આવે ....... ૩૦૩ (આ થોય ચાર વખત બોલી શકાય) [ ૧૪૩. શ્રી સિદ્ધચક્રજી (નવપદજી)ની ૪ થોયો ૩૦૪ (૨) શ્રી સીમંધર મુજને ાલા || પ્રહ ઊઠી વંદ, સિદ્ધચક્ર સદાય (ચાર થયો) .... ૧૪૪. શ્રી નવતત્ત્વની ૪ થોયો ............ ૩૦૫ (૩) અનુવાલી તે બીજ સોહાવે રે જીવાજીવા પુણ્યને પાવા (ચાર થોયો) ............... ૨૯૪ [ ૧૪૫ શ્રી ચાર શાશ્વતા જિનની ૪ થોયો .... ૩૦૫ ૧૩૩. શ્રી શત્રુંજય તીર્થની થાય ઋષભ ચંદ્રાનન વંદન કીજે (૧) શ્રી શેત્રુજે આદિ જિન આવ્યા . ૨૯૪ ૧૪૬. શ્રી વીશ સ્થાનક તપની ૪ થોયો ... ૩૦૬ (૨) પ્રણામો ભવિયા રિસહ જિનેસર વીશ સ્થાનક તપ વિશ્વમાં મોટો | (ચાર થોયો) ............... ૨૯૫ ૧૪૭. રાત્રિ ભોજનની ૪ થોયો (૩) સકલ મંગલ લીલા મુનિ ધ્યાન ૨૯૫ શાસન નાયક વીરજી એ, પામી પરમ ૧૩૪, શ્રી આદિનાથજીની ચાર થયો આધાર તો. ..... પ્રહ ઊઠી વંદ, ઋષભદેવ ગુણવંત .. ૨૯૬ ૧૪૮ શ્રી અધ્યાત્મની ૪ થોયો ............ ૩૭ ૧૩૫. શ્રી શાંતિનાથજીની (એક એક વાક્યવાળી). ઊઠી સવેળા સામાયિક લીધું ચાર થોયો .. | ૧૪૯ વિવિધ થોયો (પ્રત્યેક થોય ચાર વખત (૧) દધાદર્યનું શાંતિઃ શાંતિમ્ બોલી શકાય). | (ચાર થોયો). ............... ૨૯૭ (૧) પુંડરિક ગણધર પાય પ્રણમી જે ૩૦૮ (૨) શ્રી શાંતિ સુહંકર સાહિબો (૨) શ્રી આદિ શાંતિ નેમિ પાસ ... ૩૦૮ (ચાર થોયો) ................ ૨૯૭ (૩) અષ્ટ મહાપ્રતિહારસુ એ ...... ૩૦૮ ૧૩૬ શ્રી નેમિનાથજીની થયો (૪) શંખેશ્વર પાર્શ્વ જુહારીએ ...... ૩/૮ (૧) રાજુલ વર નારી, રૂપથી રતિ હારી : સઝાય : (ચાર થોયો) ... ...... ૨૯૭ ૧૫૦ શ્રી અમકા (અંબિકા) સતીની સઝાય ૩/૮ શ્રી ગિરનાર શિખર શણગાર (ચાર થોયો) ... ૧૫૧. નટવાની (આત્મચિંતનની) સજઝાય . ૩૧૦ (૩) રાજુલ રાણી ગુણમણિ ખાણી ૧૫૨. શ્રીમતી વહુ (સતી)ની સઝાય ...... ૩૧૧ (ચાર થોયો) ૧૫૩. શ્રી હીરસૂરિજીની સજઝાય ........... ૩૧૧ ..... ૨૯૯ (૪) ગિરનારે ગીરવો હાલો નેમિ ૧૫૪. શ્રી જંબુસ્વામીજીની સજઝાય જિદ. (મારવાડી ભાષામાં) ............... ૩૧૩ ૧૩૭. શ્રી પાર્શ્વનાથજીની થોયો (ચાર થયો) ર૯૯ ૧૫૫. શ્રી ધનાજીની સઝાય .............. ૩૧૪ (શંખેશ્વર પાસજી પૂજીએ) ૧૫૬ શ્રી ચેલણા સતીની સજઝાય......... ૩૧૬ ૧૩૮.પોષ દશમીની થોયો (ચાર થોયો) .. 30 ૧૫૭. શ્રી મૃગાપુત્રની સઝાય ............ ૩૧૬ પોષ દશમી દિન પાસ જિનેશ્વર ૧૫૮. શ્રી શાલિભદ્રની સજઝાય (ગાથા પ૦) ૩૧૯ ૧૩૯ શ્રી મહાવીર જિનની થોયો ૧૫૯, શ્રી ગજસુકમાલની સઝાય ...... ... ૩૨૨ ૧૬૦, શ્રી રહનેમિની સઝાય .............. ૩૨૩ (૧) સર હરર ખલખલ દ્રસગ છબછબી | (ચાર થોયો) ............... 300 | ૧૬૧. શ્રી વિજયશેઠ - વિજયા શેઠાણીની (૨) વીરમ્ દેવમ્ નિત્યમ્ વંદે ........ ૩૨૪ સજઝાય (ચાર થયો) ............... ૩૦૧ [ ૧૬૨. શ્રી કૃષ્ણ-વાસુદેવની સજઝાય (ઢાળ-૫) ૩૨૪ ........ ... ૨૯૮ . ૨૯૯ (૨૯) Page #39 -------------------------------------------------------------------------- ________________ •.... ૩૩૫ " માW ) ***+++++,,,,,.... ૩૫૮ ક્રમ વિષયઃ સૂત્રો પૃષ્ઠ નંબર | ક્રમ વિષયઃ સૂત્રો પૃષ્ઠ નંબર ૧૬૩. શ્રી મેતારક મુનિની સઝાય............ ૩૨૯ ૧૯૮, આઠમની સજઝાય ....................... ૩૫૪ ૧૬૪, શ્રી મેઘકુમારની સજઝાય................ ૩૩૦ 1 ૧૯૯, અગિયારશની સજઝાય.................... ૩૫૪ ૧૬૫. શ્રી બળદેવ (શ્રીકૃષ્ણના મોટાભાઈ). ૨૦૦. સાડા ત્રણસો ગાથાના સ્તવનની મુનિની સક્ઝાય.... .................. ... ૩૩૦ ઢાળ ૧લી (સજઝાય) ..................... ૩૫૫ ૧૬૬. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સજઝાય......... ૩૩૧ સમક્તિના ત્રણ લિંગની સજઝાય ઢાળ........ ૧૬૭. શ્રી અનાથી મુનિની સઝાય............. ૩૩૧ બીજી ...................................... ૩૫૫ ૧૬૮, શ્રી અરણિક મુનિની સઝાય............ સમક્તિના દશ વિનયની સજઝાય .............. ૧૬૯. શ્રી સીતા સતીની સજઝાય .............. ૩૩૩ ઢાળ ત્રીજી .......... ૩પ૭ ૧૭૦. શ્રી દ્રૌપદી (કડવા તુંબડા)ની સઝાય. ૩૩૩ સમક્તિના આઠ પ્રભાવકની સજઝાય............. ૧૭૧. શ્રી અઈમુત્તા મુનિની સઝાય.......... ૩૩૪ ઢાળ છઠ્ઠી ....... .................... ૩૫૭ ૧૭૨. વૈરાગ્યની સઝાય : વિભાગ-૩ (૧) તે તરિયા ભાઈ તે તરિયા.............. ૩૩૫ (નૂતન સ્તવનો-પારણું-ગીત-ગહુલી(૨) હતું બાળકપણું પછી નિશાળે દીક્ષાગીતો-અન્ય ગીત) ભણવું ............ : પ્રકિર્ણ - નૂતન સ્તવનો : (૩) તન ધન જોબન કારમું જી રે... ૩૩૬ ૨૦૪. શ્રી મહાવીર જિન સ્તવન (૪) ઊંચા તે મંદિર માળિયા............ ૩૩૬ (૧) ધોમ પડે રે ધરતી તપે રે (૫) માનમાં માનમાં માનમાં રે......... ૩૩૭ (મારવાડી ભાષામાં) ...... ૧૭૩. ઉત્તમ મનોરથની સજઝાય ............... ૩૩૭ (૨) મત જાઓ મારા મહાવીર ૧૭૪. કર્મ વિડંબણાની સઝાય................. ૩૩૮ સ્વામી (મારવાડી) .. .... ૩૫૮ ૧૭૫. આઠ કર્મની સઝાય ................... ૩૩૯ ૨૦૫. દાદા તારું મંદિર તો આ જગનો ૧૭૬. નરક દુઃખની સઝાય ................... ૩૩૯ સહારો છે. (અર્વાચિન સ્તવન).. (અવાચિન સ્તવન) ......... ૩૫૯ ૧૭૭. અધ્યાત્મની સઝાય...... : પારણું : (નાવમેં નદીયાં ડુબી જાય) ................. ૩૪૦ ૨૦૬. સક સાંઈ રે સોના રૂપારો પારણો ..... ૩૫૯ ૧૭૮. વિનયની સઝાય........... .: ગીત : ૧૭૯. શ્રાવક કરણીની સજઝાય .............. ૩૪૧ | ૨૦૭. આત્માને શિખામણનું ગીત............. ૩૬) ૧૮૦. મૈથુન પાપસ્થાનકની સજઝાય ....... (ભોલી આત્માને ડાગ લગાઈ જો મતિ) ૧૮૧. પરિગ્રહ પાપસ્થાનકની સજઝાય ....... ૩૪૪ : ગહુંલી : ૧૮૨. અભ્યાખ્યાન પાપસ્થાનકની સજઝાય .. ૩૪૪ ૨૦૮. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની ૧૮૩. મુનિ ગુણની સજઝાય, ............. ૩૪૫ વિલસે ધારા, આ છે અણગાર અમારા ૩૬૦ ૧૮૪. ધર્મ દઢતાની સઝાય ................. ૩૪૬ : દીક્ષા ગીતો : ૧૮૫. શ્રી પડિક્કમણાની સજઝાય ............ ૩૪૬ | ૨૦૯. (૧) જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ૧૮૬. શ્રી પડિક્કમણાના ફળની સઝાય... ઉજમાળ બને ........ ............ ૩૬૧ ૧૮૭. શ્રી સામાયિકના લાભની સઝાય ... ૩૪૮ (૨) ઓઘો છે અણમૂલો, એનું ખૂબ જતન ૧૮૮. શ્રી નમસ્કાર મહામંત્રની સજઝાય... ૩૪૮ ......... ૩૬ ૨ ૧૮૯, સાચા જૈનત્વની સઝાય................. ३४८ (ઓઘો હાથમાં આવે ત્યારે ગાવા માટે) ૧૯૦. આગમ આશાતનાની સઝાય........ ૩૪૯ : અન્ય ગીત : ૧૯૧. છઠ્ઠા આરાની સઝાય ................. ૨૧૦. ઉપકારી ગુરુદેવનું ગીત (કલેક્ટર રચિત) ૩૬ ૩ ૧૯૨. શ્રી પર્યુષણ પર્વની સજઝાય............. ૩૫૧ : અન્ય : ૧૯૩. અનિત્ય ભાવનાની સજઝાય ............. ૩૫૧ ૨૧૧, અંજના સુંદરીની સઝાય. ૧૯૪. અશરણ ભાવનાની સજઝાય.. ૩૫ર ૨૧૨. વૈરાગ્યની સઝાય..................... ૩૬૫ ૧૯૫. એકત્વ ભાવનાની સઝાય ......... ૩૫ર | ૨૧૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ............ ૧૯૬. અન્યત્વ ભાવનાની સજઝાય............. ૩૫૩ ૨૧૪. શ્રી નેમિનાથ જિન સ્તવન ........... 388 ૧૯૭. પાંચમની સઝાય ........... ૩૫૩ શુદ્ધિપત્રક વિચારણા : ا ૩૪૩ उ४७ કરજો , ૩૫૦ لما ૪ ل ના •.... 390 ઇઝ૧ક વારણા ................... Page #40 -------------------------------------------------------------------------- ________________ IIII ૐ હ્રીં શ્રી જેગોલ તીર્થપતિશ્રી ધર્મનાથ સ્વામિને નમઃ | શ્રી પાર્શ્વનાથાય નમઃ | | નમો નમઃ શ્રીગુરુરામચન્દ્રસૂરયે || ((૧) શ્રી નમસ્કાર (પંચમંગલરૂપ) સૂત્ર ) (પદ-૯, સંપદા-૮, ગુરુ અક્ષર-૭, લઘુ અક્ષર-૬૧, સર્વ અક્ષર-૬૮) નમો અરિહંતાણં ||૧|| નમસ્કાર કરું છું અરિહંત ભગવંતોને નમો સિદ્ધાણં III નમસ્કાર કરું છું સિદ્ધ ભગવંતોને નમો આયરિયાણં IIII નમસ્કાર કરું છું આચાર્ય ભગવંતોને નમો ઉવન્ઝાયાણ નમસ્કાર કરું છું ઉપાધ્યાય ભગવંતોને નમો લોએ સવ્વસાહૂણં IIII નમસ્કાર કરું છું લોકમાં રહેલ સર્વ સાધુ ભગવંતોને એસો પંચ નમુક્કારો III. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલ નમસ્કાર સવ્વપાવપ્પણાસણો IIII. સર્વ પાપનો નાશ કરનાર છે. મંગલાણં ચ સવ્વસિ II૮II મંગલોમાં અને સર્વ પઢમં હવઇ મંગલ III. પ્રથમ છે મંગલ શબ્દાર્થ :- નમો-નમસ્કાર, અરિહંતાણં-અરિહંત ભગવંતોને, સિદ્ધાણં-સિદ્ધ ભગવંતોને, આયરિયાણં-આચાર્ય ભગવંતોને, ઉવક્ઝાયાણં-ઉપાધ્યાય ભગવંતોને, લોએ-લોકમાં, સવ્વસાહૂણં-સર્વ સાધુભગવંતોને, એસો-આ, પંચ-પાંચ, નમુક્કારોનમસ્કાર, સત્ર-સર્વ, પાવપ્પણાસણો-પાપનો નાશ કરનાર, મંગલાણં-મંગલોમાં, ચ-અને, સવૅસિં-સર્વ, પઢમં-પ્રથમ, હવઈ-છે, મંગલ-મંગલ. અર્થ : *અરિહંત ભગવંતોને નમસ્કાર કરું છું, સિદ્ધ ભગવંતોને નમસ્કાર BARRUREAURRERERURURURURXRVASIVAKARRERA દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિષ્ઠમા કેવી તે બનાવશો ? ૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ કરું છું, આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું, ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું, લોકમાં રહેલ સર્વ સાધુભગવંતોને નમસ્કાર કરું છું. આ પાંચને કરેલ નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. કેવળજ્ઞાન પામીને ભવ્ય જીવોને બોધ આપતા તે શ્રી અરિહંત ભગવંત બાર ગુણ સહિત છે. (આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશય.) ૧. અશોકવૃક્ષ - જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બારગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે. ૨. સુરપુષ્પવૃષ્ટિ - એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ સ્થળમાં ઉત્પન્ન થયેલા સુગંધી પંચવર્ષા સચિત્ત ફૂલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે ૩. દિવ્ય ધ્વનિ - ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વર વડે દેવતા પૂરે તે. ૪. ચામર - રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે. ૫. આસન - ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે. ૬. ભામંડળ - ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામે જોઈ શકાય નહિ. ૭. દુંદુભિ - ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવદુંદુભિ વગેરે વાજીંત્રો વગાડે છે તે એમ સૂચવે છે કે હે ભવ્યો ! તમે શિવપુરના સથવારા તુલ્ય આ ભગવંતને સેવો ! ૮. છત્ર - સમવસરણમાં ભગવંતના મસ્તક ઉપર ઉપરાઉપરી શરદઋતુના ચંદ્ર તુલ્ય ઉજજવલ અને મોતીના હારોએ સુશોભિત ત્રણ ત્રણ છત્રો દેવતાઓ રચે છે તે. ભગવંત સમવસરણમાં પૂર્વાભિમુખે બેસે છે અને બીજી ત્રણ દિશાઓમાં ભગવંતના જેવા ત્રણ પ્રતિબિંબો દેવતાઓ સ્થાપે છે. તેથી બાર છત્ર સમવસરણમાં હોય છે. એ એમ સૂચવે છે કે ત્રણ ભુવનના સ્વામી એવા આ ભગવંતને હે ભવ્યો ! તમે સેવો. સમવસરણ ન હોય ત્યારે પણ આઠ પ્રાતિહાર્ય તો હોય જ છે. ચાર અતિશય નીચે મુજબ છે. (૧) અપાયાપગમાતિશય - અપાય-ઉપદ્રવ, અપગમ=નાશ. પોતાને * કેવળજ્ઞાન પામીને ભવ્ય જીવોને બોધ આપતા અથવા આપવાને વિચરતા તે શ્રી અરિહંત બાર ગુણ સહિત છે - આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશય. 828282828282XRURALAXXX282828282828282828A ૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #42 -------------------------------------------------------------------------- ________________ થયેલા ઉપદ્રવ એટલે સર્વ રોગો આદિનો નાશ થયેલ હોય અને બીજાના ઉપદ્રવ પણ નાશ પામે એટલે ભગવાન વિચરે ત્યાં દરેક દિશામાં મળીને સવાસો યોજન સુધીમાં રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુકાળ આદિ થાય નહિ. (૨) જ્ઞાનાતિશય - જેનાથી ભગવાન લોકાલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે તે, કારણ કે તેમને કેવળજ્ઞાન છે. તેથી કાંઈ પણ તેમને અજ્ઞાત રહી શકતું નથી. (૩) પૂજાતિશય - જેનાથી શ્રી તીર્થકર સર્વપૂજય છે એટલે ભગવંતની પૂજા, રાજા, બલદેવાદિ, દેવતા - ઇંદ્ર આદિ કરે છે, અગર કરવાની અભિલાષા કરે છે તે. (૪) વચનાતિશય - જેનાથી શ્રી તીર્થકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે, કારણ કે તેમની વાણી સંસ્કારાદિક ગુણવાળી હોય છે. આ વાણી ૩૫ ગુણવાળી હોય છે તે આ પ્રમાણે – (૧) સર્વ ઠેકાણે સમજાય તેવી. (૨) યોજન પ્રમાણ સંભળાય તેવી. (૩) પ્રૌઢ (૪) મેઘ જેવી ગંભીર. (પ) શબ્દ વડે સ્પષ્ટ. (૬) સંતોષકારક. (૭) દરેક મનુષ્ય એમ જાણે કે મને જ કહે છે એવી. (૮) પુષ્ટ અર્થવાળી. (૯) પૂર્વાપર વિરોધરહિત. (૧૦) મહાપુરુષને છાજે એવી. (૧૧) સંદેહ વગરની. (૧૨) દૂષણ રહિત અર્થવાળી. (૧૩) કઠણ વિષયને સહેલો કરે એવી. (૧૪) જ્યાં જેવું શોભે તેવું બોલાય એવી. (૧૫) ષડૂ દ્રવ્ય અને નવ તત્ત્વને પુષ્ટ કરે એવી. (૧૬) પ્રયોજન સહિત, (૧૭) પદ રચના સહિત. (૧૮) છ દ્રવ્ય અને નવ તત્ત્વ પટુતા સહિત. (૧૯) મધુર. (૨૦) પારકો મર્મ જણાઈ ન આવે એવી ચતુરાઈવાળી. (૨૧) ધર્મ અર્થ પ્રતિબદ્ધ. (૨૨) દીપ સમાન પ્રકાશ-અર્થ સહિત. (૨૩) પરનિંદા અને પોતાનાં વખાણ વગરની. (૨૪) કર્તા, કર્મ, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત. (૨૫) આશ્ચર્યકારી. (૨૬) વક્તા સર્વગુણસંપન્ન છે એવું જેમાં લાગે તેવી. (૨૭) પૈર્યવાળી. (૨૮) વિલંબ રહિત. (૨૯) ભ્રાંતિ રહિત. (૩૦) સર્વ પોતપોતાની ભાષામાં સમજે એવી. (૩૧) શિષ્ટ બુદ્ધિ ઉપજાવે એવી. (૩૨) પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે તેવી. (૩૩) સાહસિકપણે બોલે એવી. (૩૪) પુનરુક્તિ દોષ વગરની. (૩૫) સાંભળનારને ખેદ ન ઊપજે એવી. શ્રી અરિહંત ભગવંત ૧૮ દોષથી રહિત છે. તે અઢાર દોષ આ પ્રમાણે છે. (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) વર્યાતરાય (૪) ભોગાંતરાય (૫) ઉપભોગાંતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ (૯) ભય (૧૦) શોક (૧૧) જુગુપ્સા-નિદા (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ (૧૮) દ્વેષ, URURURURKEURURUACAURULURURURURURURURURURUR દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? 3 Page #43 -------------------------------------------------------------------------- ________________ (૨) આઠ કર્મનો ક્ષય કરીને સિદ્ધિપદ-મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે તે શ્રી સિદ્ધ ભગવંતના આઠ ગુણ. ૧. અનંત જ્ઞાન - જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે. ૨. અનંતદર્શન - દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે. ૩. અવ્યાબાધ સુખ - વેદનીય કર્મનો ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડારહિત નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે. ૪. અનંત ચારિત્ર - મોહનીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયિક સમ્યક્ત અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વ સ્વભાવમાં સદા અવસ્થિત રહે છે તે જ ત્યાં ચારિત્ર છે. ૫. અક્ષયસ્થિતિ - આયુઃ કર્મનો ક્ષય થવાથી નાશ નહિ થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની આદિ છે, પણ અંત નથી. તેથી સાદિ અનંત કહેવાય છે. ૬. અરૂપીપણું - નામ કર્મનો ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત થાય છે, કેમ કે શરીર હોય તો એ ગુણો રહે છે, પણ સિદ્ધને શરીર નથી તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે. ૭. અગુરુલઘુ - ગોત્રકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે હળવો ઊંચ અથવા નીચપણાનો વ્યવહાર રહેતો નથી. ૮. અનંતવીર્ય - અંતરાયકર્મનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય-શક્તિ પ્રાપ્ત થાય છે - સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરી શકે તેવી શક્તિ સ્વાભાવિક સિદ્ધમાં રહે છે. છતાં તેઓ તેવું વીર્ય કદી ફોરવતા નથી અને ફોરવશે નહિ, કેમ કે પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ એ તેમનો ધર્મ નથી. એ ગુણથી પોતાના આત્મિક ગુણોને, છે તેવાના તેવા રૂપે ધારી રાખે, (ફેરફાર થવા દે નહિ). (૩) પાંચ આચારને પાળે અને બીજાને પળાવે તથા ધર્મના નાયક એવા શ્રી આચાર્ય ભગવંતના ૩૬ ગુણ પંચિંદિય સૂત્રના અર્થમાં છે. (૪) સિદ્ધાંત ભણે અને બીજાને ભણાવે તે શ્રી ઉપાધ્યાય-ભગવંતના ૨૫ ગુણ છે. ઉપાધ્યાયને પાઠક અને વાચક પણ કહેવાય છે. (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી, (૬) જ્ઞાતા-ધર્મકથા, (૭) ઉપાસક દશાંગ, (૮) અંતગડ દશાંગ, (૯) અનુત્તરોવવાઈ, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાક-એ અગ્યાર અંગ અને (૧) ઉવવાઈ, (૨) રાયપણેણી, (૩) જીવાભિગમ, (૪) પન્નવણા, (૫) જંબૂદ્વીપ ERRORURACARREAURURURURLARRURAWACAURURUA ૪ દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? Page #44 -------------------------------------------------------------------------- ________________ પતિ, (૬) ચંદપત્તિ, (૭) સૂરપતિ, (૮) કમ્પિયા, (૯) કપ્પવર્ડિસયા, (૧૦) પુલ્ફિયા, (૧૧) પુપ્ત ચૂલિયા અને (૧૨) વહ્નિ-દશાંગ – એ બાર ઉપાંગને, ભણે ભણાવે તેથી ૨૩ ગુણ થયા. (૨૪) ચરણસિત્તર અને (૨૫) કરણસિત્તરિને પાળે એમ ૨૫ ગુણો થયા. (૫) મોક્ષમાર્ગને સાધવા માટે પ્રયત્ન કરે તે સાધુ ભગવંત, તેમના ૨૭ ગુણો છે. (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ, (૨) સર્વથા મૃષાવાદ વિરમણ, (૩) સર્વથા અદત્તાદાન વિરમણ, (૪) સર્વથા મૈથુન વિરમણ અને (૫) સર્વથા પરિગ્રહ વિરમણ એ પાંચ મહાવ્રત અને (૬) સર્વથા રાત્રિ ભોજન વિરમણ એ છ વ્રતને પાળે તેથી છ ગુણ (૭) થી (૧૨) પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયની રક્ષા કરે તેથી છ ગુણ, (૧૩) થી (૧૭) પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરે એટલે તેના વિષય વિકારોને રોકે તેથી પાંચ ગુણ, (૧૮) લોભનો નિગ્રહ, (૧૯) ક્ષમાનું ધારણ કરવું, (૨૦) ચિત્તની નિર્મળતા રાખવી, (૨૧) વિશુદ્ધ રીતે વસ્રની પડિલેહણા કરવી, (૨૨) સંયમ યોગમાં પ્રવૃત્ત રહેવું, (૫ સમિતિ, ૩ ગુપ્તિ આદરવી, નિદ્રા, વિકથા અને અવિવેક ત્યજવા) (૨૩) અકુશળ મનનો સંરોધ એટલે ખોટા માર્ગે જતા મનને રોકવું, (૨૪) અકુશળ વચન સંરોધ, (૨૫) અકુશળ કાયાનો સંરોધ, (૨૬) શીતાદિ પરીસહ સહન કરવા અને (૨૭) મરણાદિ ઉપસર્ગ સહેવા એમ ૨૭ થયા. એ પ્રકારે અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના, ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ મળી કુલ - ૧૦૮ ગુણ પંચપરમેષ્ઠિના જાણવા. (૨) શ્રી પંચિંદિય (ગુરુ સ્થાપના) સૂત્ર (પદ-૮, ગાથા-૨, ગુરુ અક્ષર-૧૦, લઘુ અક્ષર-૭૦, સર્વ અક્ષર-૮૦) *પંચિંદિઅ સંવરણો, પાંચ ઇંદ્રિયો (ના વિષયો)ને રોકનાર, - * પાંચ ઇન્દ્રિયો અને તેના વિષયો : ચામડી, જીભ, નાક, આંખ, કાન તેના વિષયો અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ વર્ણ, શબ્દ છે. (૧) સ્પર્શ - ૮ - ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ. (૨) રસ - ૫ - તીખો, કડવો, ખાટો, મધુર, ખારો. (૩) ગંધ - ૨ - - સુગંધ, દુર્ગંધ. (૪) વર્ણ - ૫ - લાલ, પીળો, લીલો, સફેદ, કાળો. (૫) શબ્દ - ૩ સચિત્ત, અચિત્ત, મિશ્ર. એમ પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયો અનુકૂળ મળે તો રાગ ન કરે અને પ્રતિકૂળ મળે તો દ્વેષ ન કરે. MURURURRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિવ્રુક્ષા કેવી રીતે બનાવશો ? Ч Page #45 -------------------------------------------------------------------------- ________________ તહ નવવિહ - - બંભચેર ગુતિધરો ! તથા નવ પ્રકારના બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચઉવિહ કસાય - મુક્કો, ચાર પ્રકારના કષાયથી મુક્ત, ઈઆ અટ્ટારસ - ગુBહિં સંજુરો I/II આ અઢાર ગુણોથી સંયુક્ત. શબ્દાર્થ - પંચિંદિય-પાંચ ઇન્દ્રિય, સંવરણો-રોકનાર, તહ-તથા, નવવિહ નવ પ્રકારની, ખંભચેર-બ્રહ્મચર્યની, ગુત્તિધરો-ગુપ્તિને ધારણ કરનાર, ચઉવિહચાર પ્રકારના, કસાય-કષાયથી, મુકો-મુક્ત, ઈ-એ, અટ્ટારસગુણહિ-અઢાર ગુણો વડે, સંજુરો-સંયુક્ત. અર્થ - પાંચ ઇન્દ્રિયો (ના વિષયો)ને રોકનાર તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચાર કષાયથી મુક્ત, એ અઢાર ગુણોથી સંયુક્ત. પંચ - મહલ્વયજુરો, - પાંચ મહાવ્રતથી યુક્ત. * બ્રહ્મચર્ય-શીયળની નવ પ્રકારની ગુપ્તિ - વાડ નીચે પ્રમાણે છે. ખેતરનું જેમ વાડથી રક્ષણ થાય તેમ બ્રહ્મચર્યનું આ નવ વાડોથી રક્ષણ થાય છે. (૧) સ્ત્રી, પશુ, નપુંસક જયાં ન હોય ત્યાં વસે. (૨) સ્ત્રીની સાથે રાગથી વાતો ન કરે. (૩) સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી બેસે નહિ અને પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી પણ ત્રણ પ્રહર સુધી બેસે નહિ. (૪) રાગ વડે સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. (૫) સ્ત્રી પુરુષ સૂતા હોય અગર કામભોગની વાત કરતા હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ. (૬) અગાઉ ભોગવેલા વિષયાદિને સંભારે નહિ. (૭) સ્નિગ્ધ આહાર કરે નહિ. નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ. (૯) શરીરની શોભા-ટાપટીપ કરે નહિ. * સંસારની પરંપરા જેનાથી વધે તે કષાય. કષ-સંસાર, આય-લાભ તેથી કષાય-સંસારનો લાભ. તે ચાર પ્રકારે છે. ક્રોધ, માન, માયા અને લોભ. * પાંચ મહાવ્રત - (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ-સર્વથા - સર્વ રીતે પ્રાણ-જીવને, અતિપાત-મારવાથી, વિરમણ-અટકવું. (૨) સર્વથા મૃષાવાદ વિરમણ - મૃષા-જૂઠ, વાદ-બોલવાથી, વિરમણ-અટકવું. (૩) સર્વથા અદત્તાદાન વિરમણ - અદત્ત-નહિ આપેલું, આદાન-લેવાથી, વિરમણઅટકવું. (૪) સર્વથા મૈથુનવિરમણ - મૈથુન-વિષય સુખના ભોગવટાથી, વિરમણ-અટકવું. (૫) સર્વથા પરિગ્રહ વિરમણ - પરિગ્રહ-ધન-ધાન્ય વગેરે વસ્તુના સંગ્રહથી વિરમણઅટકવું. 828282LARRUAZVAU282828282URVAVARURUA ૬ દ0 પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્પંચ - વિહાયારપાલણ - સમત્વો પાંચ પ્રકારના આચારને પાલન કરવા માટે સમર્થ, પંચ - સમિઓ તિ-ગુત્તો, પાંચ સમિતિવાળા (અને) ત્રણ ગુપ્તિવાળા, છત્તીસ ગુણો ગુરુ માન્ઝ liા (એ) છત્રીસ ગુણવાળા (તે) ગુરુ મારા (છે.) શબ્દાર્થ - પંચ-પાંચ, મહત્વય-મહાવ્રતથી, જુત્તો-યુક્ત, પંચવિહાયાર-પાંચ પ્રકારના આચારને, પાલણસમન્થો-પાલન કરવા માટે સમર્થ, સમિઓ-સમિતિવાળા, તિગુત્તો-ત્રણ ગુપ્તિવાળા, છત્તીસ-છત્રીસ, ગુણો-ગુણવાળા, ગુરુ-ગુરુ, મઝમારા. અર્થ - પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચારને પાલન કરવા માટે સમર્થ, પાંચ સમિતિવાળા, ત્રણ ગુપ્તિવાળા એ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. * પાંચ પ્રકારનો આચાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર. (૧) જ્ઞાનાચાર - જ્ઞાન ભણે ભણાવે, લખે લખાવે, જ્ઞાનના ભંડાર કરે કરાવે, ભણનારને સહાય આપે. (૨) દર્શનાચાર - શુદ્ધ સમ્યક્તને પોતે પાળે, બીજાને પળાવે અને સમ્યક્તથી પડતાને સમજાવી સ્થિર કરે. (૩) ચારિત્રાચાર - પોતે શુદ્ધ ચારિત્ર પાળે, બીજાને પળાવે અને પાળનારને અનુમોદે. (૪) તપાચાર - છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારનો તપ પોતે કરે, કરાવે અને કરતાને અનુમોદન આપે. (૫) વીર્યાચાર - ધર્માનુષ્ઠાન (ધર્મક્રિયા) કરવામાં છતી શક્તિ ગોપવે નહિ તથા તમામ આચાર પાળવામાં વીર્યશક્તિ સંપૂર્ણ રીતે ફોરવે તે. ૯ ચારિત્ર ધર્મની રક્ષાને અર્થે મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપી આઠ પ્રવચનની માતાને પાળવાની જરૂર છે, તે આ પ્રમાણે - (૧) ઈર્યાસમિતિ - સાડા ત્રણ હાથ આગળ દષ્ટિ નીચે રાખીને ભૂમિ જોતાં ચાલવું. (૨) ભાષાસમિતિ - હિતકારી, મિત, નિરવઘ વચન બોલવું. (૩) એષણા સમિતિ - પ્રાસુક આહાર પાણી આદિ વહોરવાં. (૪) આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ - વસ્ત્ર, પાત્ર પૂંજેલી ભૂમિ ઉપર લેવા મૂકવાં. (૫) પારિષ્ઠાપનિકાસમિતિ - મલ-મૂત્ર, પૂંજેલી, જીવ ન હોય તેવી ભૂમિએ પરઠવવાં. (૧) મનગુપ્તિ - મનમાં આર્ત, રૌદ્ર ધ્યાન ધ્યાવવાં નહિ. (૨) વચનગુપ્તિ - નિરવઘ વચન પણ કારણ વિના બોલવું નહિ. (૩) કાયગુપ્તિ - શરીર અણપડિલેહ્યું હલાવવું નહિ. XXURXACAURURURLARRURABAURRERBARUAURORA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? 6 Page #47 -------------------------------------------------------------------------- ________________ ((૩) શ્રી ખમાસમણ (પંચાંગ પ્રણિપાત) સૂત્રો (ગુરુ અક્ષર-૩, લઘુ અક્ષર-૨૫, સર્વ અક્ષર-૨૮) ઇચ્છામિ ખમાસમણો I/II હું ઇચ્છું છું કે હે ક્ષમાશ્રમણ ! વંદિઉં જાવાણિજાએ નિસીહિયાએ શા વંદન કરવાને માટે શરીરની શક્તિ સહિત (તથા) પાપ વ્યાપારને તજીને. મ–એશ વંદામિ III મસ્તક વડે વંદન કરું છું. શબ્દાર્થ - ઈચ્છામિ-હું ઇચ્છું છું, ખમાસમણો-હે ક્ષમાશ્રમણ, વંદિઉં-વાંદવાને, જાવણિજ્જાએ-શક્તિ સહિત એવા, નિશીહિયાએ-પાપવ્યાપાર ત્યાગ કર્યો છે એવા શરીર વડે, મત્યએણ-મસ્તકથી, વંદામિ-હું વંદના કરું છું. અર્થ - હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપવ્યાપારને તજીને હું વંદન કરવાને માટે ઇચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. ((૪) શ્રી ઇચ્છકાર (સુગરને સુખશાતા પૃચ્છા) સૂત્ર) (ગુરુ અક્ષર-૪, લઘુ અક્ષર-૪૮, સર્વ અક્ષર-પ૨) ઇચ્છકાર સુહરાઈ? સુહદેવસિ*? ઇચ્છા કરું છું (આપ) સુખે રાત્રિ, સુખે દિવસ, સુખતા ? શરીર નિરાબાધ ? સુખે તપશ્ચર્યામાં, શરીર સંબંધી રોગરહિતપણામાં, સુખ સંજમજાત્રા નિર્વહો છો જી? સુખે સંયમયાત્રામાં પ્રવર્તે છે જી, સ્વામી શાતા છે જી? હે સ્વામિન્ ! આપને શાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજો જી II ભાત-પાણીનો લાભ આપજો જી. * અહીં બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એમ પાંચ અંગ ભૂમિને લગાડી નમસ્કાર થાય છે. * મધ્યાહ્ન પહેલા સુહરાઈ અને પછી સુહદેવસિ કહેવું. 8282828282828282828282828AXRURXAURRURUA ૮ દઆ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #48 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - ઈચ્છકાર-ઇચ્છા કરું છું, સુહરાઈ-સુખે રાત્રિ, સુહદેવસિ-સુખે દિવસ, સુખતપ-સુખે તપશ્ચર્યામાં, શરીરનિરાબાધ-શરીરે રોગરહિતપણું, સુખસંજમજાત્રા-સુખે સંયમયાત્રામાં, નિર્વહો છો જી પ્રવર્તે છો જી. અર્થ - (હે ગુરુજી !) સુખે રાત્રિ, સુખે દિવસ, સુખે તપશ્ચર્યામાં, શરીર સંબંધી રોગરહિતપણામાં, સુખે સંયમયાત્રામાં પ્રવર્તે છો જી, એમ ઇચ્છું છું. હે સ્વામિનું ! શાતા છે જી ? ભાત-પાણીનો લાભ આપશોજી. ((૫) શ્રી ઈરિયાવહિયં (ઈરિયા પથિકી) સૂત્ર) (પદ-૨૬, સંપદા-૭, ગુરુ અક્ષર-૧૪, લઘુ અક્ષર-૧૩૬, સર્વ અક્ષર-૧૫૦) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન, ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો હે ભગવન્ ઇરિયાવહિયં પડિકમામિ ? ચાલવાના માર્ગમાં (જે પાપ લાગ્યું હોય તેનાથી) પાછો ફરું ? ઈચ્છ, ઇચ્છામિ પડિક્કમિઉ III આજ્ઞા પ્રમાણ છે, હું ઇચ્છું છું, પાછો ફરવા માટે, ઇરિયાવહિયાએ, વિરાણાએ પરા માર્ગમાં ચાલતાં જે વિરાધના થઈ હોય. શબ્દાર્થ - ઈચ્છાકારેણ-ઈચ્છાપૂર્વક, સંદિસહ-આજ્ઞા આપો, ભગવન્-હે ભગવન્! ઈરિયાવહિયં-ઇરિયાવહિ-ગમનાગમન કરતાં થયેલ જીવબાધાદિ પાપક્રિયા, પડિક્કમામિ-હું પડિક્કમ્ (પાછો હઠું) ? ઇચ્છ-આજ્ઞા પ્રમાણ છે, ઈચ્છામિ પડિક્કમિઉં-હું પડિક્રમવા (પાછો હઠવા)ને ઇચ્છું છું, ઇરિયાવયિાએમાર્ગમાં ચાલતા, વિરાણાએ-જીવની વિરાધના થઈ હોય. અર્થ - હે ભગવન્ ! આપ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, માર્ગમાં ચાલતાં જે પાપ થયું હોય તેનાથી પાછો ફરું. આજ્ઞા પ્રમાણ છે હું પાપથી પાછો ફરવા ઇચ્છું છું -- માર્ગમાં ચાલતાં જે વિરાધના થઈ હોય. ગમણાગમણે રૂા પાણક્કમ, બીચક્કમણે, જતાં, આવતાં, જીવ પગ નીચે આવવાથી, ધાન્ય બીજ (ઘઉં, તુવેર વગેરે આખા ધાન્ય) પગ નીચે આવવાથી, ૧. ગુર પડિકા –––––––– ૨. ગુરુ મહારાજના આદેશના સ્વીકાર માટે “ઇચ્છ' કહેવાય છે. XAURURURX28URORAVAURUARYURURURUARABARA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી તે બનાવશો ? ૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ હરિયમણે, ઓસા-ઉન્ડિંગ-પણગદગ, લીલી વનસ્પતિ પગ નીચે આવવાથી, ઝાકળ, કીડીના નગરાં, પાંચ રંગની લીલફૂગ, સચિત્ત પાણીયુક્ત મટ્ટી-મક્કડા-સંતાણા સંકમણે ॥૪॥ સચિત્ત માટી (કાદવ) કરોળિયાની જાળ પગ નીચે આવવાથી અથવા મસળવાથી. શબ્દાર્થ ગમણાગમણે-જતાં આવતાં પાણક્કમણે-પ્રાણી (જીવ) ચાંપ્યા હોય, બીયક્કમણે-બીજ ચાંપ્યા હોય, હરિયક્કમણે-લીલી વનસ્પતિ ચાંપી હોય, ઓસા-ઝાકળ, ઉનિંગ-કીડિયારું, ઉનિંગા, પણગદગ-સેવાળ તથા કાચું પાણી, મટ્ટી-માટી, મક્કડાસંતાણા-કરોળિયાની જાળ, સંક્રમણે-પગ નીચે આવી હોય. - અર્થ - જેમ કે જતાં, આવતાં, જીવો પગ નીચે આવવાથી, ધાન્યનાં બીજ પગ નીચે આવવાથી, લીલી વનસ્પતિ પગ નીચે આવવાથી, ઝાકળ, કીડીનાં નગરાં, પાંચ રંગની લીલફૂગ, સચિત્ત માટીયુક્ત સચિત્ત પાણી, કરોળિયાની જાળ પગ નીચે આવવાથી. જે મે જીવા વિરાહિયા ॥૫॥ જે જીવોની મેં વિરાધના કરી હોય (કયા જીવોની ?) એબિંદિયા, બેઇંદિયા, તૈઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા ॥૬॥ એક ઇન્દ્રિયવાળા, બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, પાંચ ઇન્દ્રિયવાળા. શબ્દાર્થ - જે-જે, મે-મેં, જીવા-જીવો, વિરાહિયા-વિરાધ્યા (દુ:ખી કર્યા) હોય, એગિંદિયા-એકેંદ્રિય જીવો, બેઇંદિયા-બેઇંદ્રિય જીવો, તેઈદિયા-ત્રણ ઇંદ્રિયવાળા, ચઉરિંદિયા-ચાર ઇંદ્રિયવાળા, પંચિક્રિયા-પાંચ ઇંદ્રિયવાળા. અર્થ - જે જીવોની મેં વિરાધના કરી હોય તે પાપથી પાછો ફરવા ઇચ્છું છું. (જીવોના કેટલા પ્રકાર અને કેવી રીતે વિરાધના થઈ હોય તે જણાવે છે), એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને. નોંધ : જે સૂત્રમાં ગાથા ન હોય છતાં આંકડા આપ્યા હોય તે સંપદાના સમજવા. નોંધ : આ ઇરિયાવહિયં સૂત્રમાં જે પાપ થયેલ છે, તેની ૧૮,૨૪,૧૨૦ (અઢાર લાખ ચોવીસ હજાર એકસોને વીસ) રીતે માફી માગેલ છે. તે આ પ્રમાણે - એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, આ પાંચ પ્રકારના જીવોના ઉત્તરભેદ જીવવિચારની અપેક્ષાએ ૫૬૩ ભેદ થાય છે. CRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCR ૧૦ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેી રીતે બનાવશો ? Page #50 -------------------------------------------------------------------------- ________________ અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘફિયા", (૧) લાતે માર્યા હોય (સામે આવતા હણ્યા હોય) (૨) ધૂળ નીચે ઢાંક્યા હોય, (૩) જમીન સાથે ઘસ્યા હોય, (૪) માંહમાંહે શરીર એકઠા કર્યા હોય, (૫) થોડા સ્પર્શથી દુ:ખ ઉપજાવ્યું હોય. પરિચાવિયા, કિલામિયા”, ઉદવિયા, ઠાણાઓ ઠાણં સંકામિયા (૬) પરિતાપ ઉપજાવ્યો હોય, (૭) મરેલા જેવા કર્યા હોય, (૮) ત્રાસ પમાડ્યા હોય, (૯) એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય. જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિgs Hol** (૧૦) જીવિતથી જુદા કર્યા હોય. (આવા જે પાપ કર્યા હોય) તે મિથ્યા થાઓ. મારું દુષ્કૃત (તેની હું માફી માગું છું.) શબ્દાર્થ - અભિયા-લાતે માર્યા, વરિયા-ધૂળ વડે ઢાંક્યા, લેસિયા-જમીન સાથે ઘસ્યા, સંઘાઈયા-ભેગા કર્યા, સંઘફિયા-સ્પર્શ કર્યા હોય, પરિયાવિયાપરિતાપ ઉપજાવ્યા, કિલામિયા-ખેદ પમાડ્યા, ઉદ્દવિયા-બીવરાવ્યા (ત્રાસ પમાડ્યા), ઠાણાઓ ઠારં-એક ઠેકાણેથી બીજે ઠેકાણે, સંકામિયા-મૂક્યા, જીવિયાઓ વવરોવિયા-જીવિતથી ચૂકાવ્યા (મારી નાખ્યા) તસ્સ-તે, મિચ્છા-મિથ્યા થાઓ, મિ-મારું, દુક્કડં-દુષ્કૃત. અર્થ - લાતે માર્યા હોય, ધૂળે કરીને ઢાંક્યા હોય, જમીન સાથે ઘસ્યા હોય, માંહમાંહે એકઠા કર્યા હોય, થોડા સ્પર્શથી દુ:ખી કર્યા હોય, પરિતાપ ઉપજાવ્યા હોય, મરેલા જેવા કર્યા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનથી બીજે સ્થાને મૂક્યા હોય, જીવિતવ્યથી જુદા કર્યા હોય તે સંબંધી મારું દુષ્કત મિથ્યા થાઓ એટલે એ પાપની માફી માગું છું. એકેન્દ્રિય-૨૨, બેઇન્દ્રિયના-૨, ઇન્દ્રિયના-૨, ચઉરિન્દ્રિયના-૨, પંચેન્દ્રિયના-૪ ભેદ છે, તેમાં (૧) નરકના-૧૪ (૨) દેવોના-૧૯૮ (૩) મનુષ્યના-૩૦૩ (૪) તિર્યચના-૨૦ભેદ મળી કુલ : ૨૨+૨+૨+૧૪૧ ૧૯૮+૩૦૩+૨૦ = ૫૬૩ જીવભેદ થાય. વિસ્તાર રૂચિવાળા જીવોએ જીવવિચાર જોવા. એ પ૬૩ જીવોની હિંસા રાગથી અને દ્વેષથી એમ બે પ્રકારે થાય. (૨) તે જીવોની હિંસા અભિહયા, વત્તિઓ વગેરે (૧૦) પ્રકારે થઈ શકે છે. મનથી, વચનથી, કાયાથી થાય છે. (૩) હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એમ (૩) પ્રકારે થઈ શકે છે. ભૂતકાળમાં હિંસા થઈ હોય, વર્તમાનમાં થતી હોય અને ભવિષ્યમાં થવાની હોય એમ (૩) પ્રકારે માફી માગવામાં આવે છે અને તે માફી અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ ગુર, આત્મા એમ (૬)ની સાક્ષીએ માગવામાં આવે છે. આ પ્રમાણે પ૬૩xરx૧૦×૩×૩×૩૬ = ૧૮, ૨૪, ૧૨૦ રીતે માફી મંગાય છે. AURORUZRAUAXAURRURXAURRURURU2RURURURSA હCબ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રી તસ્સ ઉત્તરી (કાઉસ્સગ્નના હેતુઓનું સૂત્ર*) (પદ-૬, સંપદા-૧, ગુરુ અક્ષર-૧૦, લઘુ અક્ષર-૩૯, સર્વ અક્ષર-૪૯) તસ્ય ઉત્તરીકરણેણં, તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પાયશ્ચિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લી કરણેણં, પ્રાયશ્ચિત કરવા માટે (ગુરુ પાસે આલોચના કરવા માટે), આત્માની વિશુદ્ધિ કરવા માટે (અંતરમેલને ટાળવા માટે), આત્માને શલ્યથી રહિત કરવા માટે. પાવાણે કમ્માણ, નિશ્વાસણ ઢાએ, હામિ કાઉસગ્ગ ||૧|| પાપકર્મોનો ઘાત કરવા માટે, કરું છું કાઉસ્સગ્ગ. શબ્દાર્થ - તસ્સ-તેની, ઉત્તરીકરણેણં-ફરીને શુદ્ધિને અર્થે, પાયચ્છિત્તકરણેણંપ્રાયશ્ચિત કરવા માટે, વિસોહીકરણેણં-વિશેષ શુદ્ધિએ કરી, વિસલ્લીકરણેણંશલ્યરહિતપણે કરી, પાવાણું કમ્માણં-પાપકર્મોને, નિશ્થાયણટ્ટાએ-ઘાત કરવાને માટે, ઠામિ-કરું છું, કાઉસ્સગ્ગ-કાઉસ્સગ્ગ. અર્થ - (જે પાપ થયું હોય, તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત માટે, આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્ય રહિત કરવા માટે, પાપકર્મોનો ઘાત કરવા માટે (કાયોત્સર્ગ-કાયા + ઉત્સર્ગ - કાયાનો ત્યાગ, અહીં કાયાના ત્યાગમાં કેટલી છૂટ રહે છે તે અન્નત્થ સૂત્રમાં જણાવેલ છે.) કાયોત્સર્ગ કરું છું. ((૯) શ્રી અન્નત્થ (કાઉસ્સગ્નના આગારોનું) સૂત્ર) (પદ-૨૮, સંપદા-૫, ગુરુ અક્ષર-૧૩, લઘુ અક્ષર-૧૨૭, સર્વ અક્ષર-૧૪૦) અન્નત્ય ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, (અહીં બાર આગાર (છૂટ)નું વર્ણન કરવામાં આવે છે (તે) સિવાય કાયવ્યાપારનો ત્યાગ કરું છું.) તે બાર આગારનાં નામ : (૧) ઊંચો શ્વાસ લેવા વડે (૨) નીચો શ્વાસ મૂકવા વડે (૩) ઉધરસ આવવાથી. છીએણ, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ * પાપથી લેપાયેલ આત્મા ઇરિયાવહિયંથી શુદ્ધ થાય છે, તે છતાં જેટલો અશુદ્ધિવાળો બાકી રહ્યો હોય તેને વિશેષ શુદ્ધ કરવાને માટે આ સૂત્ર છે. 8282828282828282828AERURURX28XXXVRUZURURSA ૧૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪) છીંક આવવાથી, (૫) બગાસું આવવાથી, (૬) ઓડકાર આવવાથી, (૭) વાછૂટ થવાથી, (૭) ચક્કર આવવાથી, (૯) પિત્તના પ્રકોપ વડે મૂચ્છ આવવાથી. | શબ્દાર્થ - અન્નત્થ-બીજે (નીચેની બાર બાબતો સિવાય), ઊસસિએણે-ઊંચો શ્વાસ લેવાથી નીસસિએણ-નીચો શ્વાસ લેવાથી, ખાસિએણે-ઉધરસ આવવાથી, છીએણે છીંક આવવાથી, જંભાઈએણે -બગાસું આવવાથી, ઉડુએણે-ઓડકાર આવવાથી, વાયનિસગેરં-વાછૂટ થવાથી, ભમલીએ-ચકરી આવવાથી, પિત્તમુચ્છાએ-પિત્ત વડે મૂચ્છ આવવાથી. અર્થ - (૧) ઊંચો શ્વાસ લેવા વડે, (૨) નીચો શ્વાસ મૂકવા વડે, (૩) ઉધરસ આવવાથી, (૪) છીંક આવવાથી, (૫) બગાસું આવવાથી, (૬) ઓડકાર આવવાથી, (૭) વાછૂટ થવાથી, (૮) ચક્કર આવવાથી, (૯) પિત્તના પ્રકોપ વડે મૂચ્છ આવવાથી. સુહમેહિં અંગ સંચાલેહિં, સુહમેહિં ખેલ સંચાલેહિં, સુહમેહિં દિઠ્ઠિ સંચાલેહિં શા (૧૦) સૂક્ષ્મ શરીરનો સંચાર થવાથી, (૧૧) સૂક્ષ્મ રીતે ઘૂંક અથવા કફ ગળવાથી, (૧૨) સૂક્ષ્મ દૃષ્ટિના સંચારથી. (હાલવાથી) શબ્દાર્થ - સુહુમેહિ-સૂક્ષ્મ, અંગસંચાલેહિ-અંગ ચાલવાથી, ખેલસંચાલેહિઘૂંક અથવા કફ આવવાથી, દિટ્ટિસંચાલેહિ-દષ્ટિ (આંખ) ચાલવાથી. અર્થ - સૂક્ષ્મ શરીરનો સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે ઘૂંક અથવા કફ ગળવાથી, સૂમ દષ્ટિના સંચારથી. એવભાઈએહિં, આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુન્જ મે કાઉસગો IIII. એ વગેરે (બીજા પણ ચાર) આગારો સિવાય ભાંગ્યા વગરનો (અખંડિત) વિરાધના વગરનો હોજો મારો કાયોત્સર્ગ. શબ્દાર્થ - એવભાઈએહિં-એ વગેરે, આગારેહિ-આગારો ટાળીને, અલગ્નોઅખંડિત, અવિરાહિઓ-અવિરાધિત, હુક્ક-હો, મે-મારો, કાઉસ્સગ્ગો-કાઉસ્સગ્ગ. અર્થ - આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. * બીજા ચાર આગાર : (૧) અગ્નિના ઉપદ્રવથી બીજે સ્થાને જવું પડે તથા વીજળીના પ્રકાશથી વસ્ત્રાદિ ઓઢવું પડે. (૨) બિલાડી, ઉંદર વગેરે આડાં ઊતરતા હોય અથવા પંચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થતું હોય તો બીજે સ્થાને જવું પડે. (૩) અકસ્માત ચોરની ધાડ આવી પડે અથવા રાજાદિકના ભયથી બીજે જવું પડે. (૪) સિંહ વગેરે ઉપદ્રવ કરતા હોય અથવા સર્પાદિક દેશ કરે તેમ હોય અથવા ભીંત પડે તેવી હોય તો બીજે સ્થાને જવું પડે. 82828282828282828282828282828282828282828 દિવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમા કેવી áર્ત બનાવશો ? ૧3 Page #53 -------------------------------------------------------------------------- ________________ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ | જયાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર વડે ન પારું. તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્રાણ વોસિરામિ પII ત્યાં સુધી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે પોતાની વોસિરાવું છું. (ત્યાગ કરું છું) શબ્દાર્થ - જાવ-જ્યાં સુધી, અરિહંતાણં-અરિહંત, ભગવંતાણં-ભગવંતોને, નમુક્કારેણં-નમસ્કાર કરીને, ન પારેમિ-ન પારું, તાવ-ત્યાં સુધી, કાય-કાયાને, ઠાણેણં સ્થાન વડે, મોણેણં મૌન પણે, ઝાણેણં-ધ્યાન વડે, અધ્વાણું-પોતાની, વોસિરામિ-વોસિરાવું છું. અર્થ - જયાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે વોસિરાવું છું. * કાયોત્સર્ગના ૧૯ દોષ આ કાઉસ્સગ્ગ ૧૯ દોષ છોડીને કરવાનો છે. તે આ પ્રમાણે(૧) ઘોડાની પેઠે એક પગ ઊંચો રાખે, વાંકા પગ રાખે તે ઘોટકદોષ. (૨) જેમ વાયરાથી વેલડી હાલે તેમ શરીરને ધુણાવે તે લતાદોષ. (૩) થાંભલા પ્રમુખને ઓઠીંગણ દઈ રહે તે ખંભાદિદોષ. (૪) ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક ટેકાવી રહે તે માલદોષ. (૫) ગાડાની ઉંધની પેઠે અંગુઠા તથા પાની મેળવીને પગ રાખે તે ઉદ્ધિદોષ. (૬) નિગડ (બેડી)માં પગ નાખ્યાની પેઠે પગ પહોળા રાખે તે નિગડદોષ. (૭) નગ્ન ભીલડીની જેમ ગુહ્ય સ્થાને હાથ રાખે તે શબરીદોષ. (૮) ઘોડાના ચોકડાની જેમ હાથ રજોહરણયુક્ત આગળ રાખે તે ખલિણદોષ. (૯) નવ પરિણીત વધૂની જેમ માથું નીચું રાખે તે વધૂદોષ. (૧૦) નાભિની ઉપર અને ઢીંચણથી નીચે લાંબુ વસ્ત્ર રાખે તે લંબોત્તરદોષ. (૧૧) ડાંસ મચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજ્જાથી હૃદયને આચ્છાદન કરી સ્ત્રીની જેમ ઢાંકી રાખે તે સ્તનદોષ. (૧૨) શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખે તે સંયતિદોષ. (૧૩) આલાવો ગણવાને અર્થે અથવા કાયોત્સર્ગની સંખ્યા ગણવાને અંગુલિ તથા પાંપણના ચાળા કરે તે ભમુહંગુલિદોષ. (૧૪) કાગડાની જેમ ડોળા ફેરવે તે વાસદોષ. (૧૫) પહેરેલાં વસ્ત્ર જૂ અથવા પરસેવે કરી મલિન થવાના ભયથી કોઠની જેમ ગોપવી રાખે તે કપિત્થદોષ. (૧૬) યક્ષાવેશિતની જેમ માથું ધુણાવે તે શિર કંપદોષ. (૧૭) મૂંગાની જેમ હું શું કરે તે મૂકદોષ. (૧૮) આલાવો ગણતાં મદિરા પીધેલની જેમ બડબડાટ કરે તે મદિરાદોષ. (૧૯) વાનરની જેમ આસપાસ જોયા કરે, ઓષ્ટપુટ હલાવે તે પ્રેક્ષ્યદોષ. SAVARORURA RURAXXARXALARRARO28288 ૧૪ ૮cઆ પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #54 -------------------------------------------------------------------------- ________________ ((૮) શ્રી લોગસ્સ (નામસ્તવ) સૂત્ર) (પદ-૨૮, સંપદા-૨૮, ગુરુ અક્ષર-૨૭, લઘુ અક્ષર-૨૨૯, સર્વ અક્ષર-૨૫૬) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિત્વચરે જિણે I (કેવળજ્ઞાન વડે) લો કનો ઉદ્યોત કરનાર, ધર્મતીર્થના કરનાર, રાગદ્વેષને જીતનારા, અરિહંતે કિન્નઇરર્સ, ચઉવી સંપિ કેવલી ક્યાં અરિહંત ભગવંતનું હું કીર્તન કરીશ, ચોવીશે પણ કેવળજ્ઞાની, ઉસભામજિ ય વંદે, સંભવમભિસંદણં ચ સુમધં ચ | ઋષભદેવ તથા અજીતનાથને હું વંદુ છું, સંભવનાથને, અભિનંદનસ્વામીને તથા સુમતિનાથને, પઉમLહં સુપાસ, જિર્ણ ચ ચંદLહં વંદે રા પદ્મપ્રભુસ્વામીને, રાગદ્વેષને જીતનારા સુપાર્શ્વનાથને તથા ચંદ્રપ્રભસ્વામીને વંદન કરું છું. શબ્દાર્થ - લોગસ્સ-લોકને, ઉજ્જો અગરે-ઉદ્યોત કરનારા, ધમ્મતિ~યરેધર્મરૂપ તીર્થના કરનારા, જિણે-જીતનારા, અરિહંતે-અરિહંત ભગવંતોને, કિન્નઈસ્સહું સ્તવીશ, ચઉવસંપિનચોવીશે, કેવલી-કેવળી ભગવંતોને, ઉસભમજિયં-શ્રી ઋષભદેવને, શ્રી અજીતનાથને, ચ-અને, વંદે-હું વંદના કરું છું, સંભવમણિંદ ચ-સંભવનાથ તથા અભિનંદન સ્વામીને, સુમઈ-સુમતિનાથને, પઉમપ્પાંપદ્મપ્રભુસ્વામીને, સુપાસ-સુપાર્શ્વનાથને, ચંદપ્પાં-ચંદ્રપ્રભસ્વામીને. અર્થ - લોકમાં ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થકરોનું હું કીર્તન કરીશ. શ્રી ઋષભદેવને તથા શ્રી અજીતનાથને હું વંદન કરું છું. શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને તથા જિનેશ્વર શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચT સુવિધિનાથ એટલે પુષ્પદંતસ્વામીને અને શીતલનાથને, શ્રેયાંસનાથને, વાસુપૂજયસ્વામીને, વિમલમહંતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ Ilal વિમલનાથને, અનંતનાથને, (રાગદ્વેષને) જીતનારા ધર્મનાથને તથા શાંતિનાથને વંદન કરું છું. શબ્દાર્થ - સુવિહિં-સુવિધિનાથને, પુખુદાં-(૯મા પ્રભુનું બીજું નામ) પુષ્પદંતને, સીઅલ સિક્વંસ-શીતળનાથ તથા શ્રેયાંસનાથને, વાસુપૂજું-વાસુપૂજયસ્વામીને, AURORV28282828282828282828282828RVAVA8A88 કcવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ વિમલમણત-વિમલનાથ તથા અનંતનાથને, જિર્ણ-જિનને, ધમ્મ-ધર્મનાથને, અંતિશાંતિનાથને. અર્થ - શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રીવાસુપૂજયસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રીઅનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરું છું. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિનિણં ચ | કુંથુનાથને, અરનાથને તથા મલ્લિનાથને વંદન કરું છું, મુનિસુવ્રતસ્વામીને તથા નમિ જિનેશ્વરને. વિંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ III હું વંદન કરું છું અરિષ્ટનેમિનાથને, પાર્શ્વનાથને તથા શ્રી વર્ધમાનસ્વામીને. શબ્દાર્થ - કુંથું-કુંથુનાથને, અર-અરનાથને, મલિ-મલ્લિનાથને, મુણિ સુવ્વયંમુનિસુવ્રતસ્વામીને, નમિજિર્ણ-નમિજિનને, વંદામિ-હું વંદના કરું છું, રિટ્ટનેમિઅરિષ્ટનેમિને, પાસ-પાર્શ્વનાથને, વદ્ધમાણ-વર્ધમાનસ્વામીને. અર્થ - શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને વંદન કરું છું. શ્રી અરિષ્ટનેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને વંદન કરું છું. એવું મએ અભિયુઆ, વિહુચરયમલા પહીણજરમરણા I. એ પ્રકારે મેં (નામપૂર્વક) સ્તવના કરી, (કર્મરૂપ) રજ તથા મળ છોડી દીધા છે (જમણે) એવા, જરા અને મરણ સર્વથા ક્ષીણ થઈ ગયા છે, ચકવીસપિ જિણવરા, તિત્વચરા મે પસીયંતુ IIVIL ચોવીશે પણ જે સામાન્ય કેવળીઓમાં શ્રેષ્ઠ છે એવા એ તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. શબ્દાર્થ - એવં-એવી રીતે, મએ-મેં, અભિથુઆ-સ્તવ્યા, વિહુય-ટાળ્યા છે, રયમલા-કર્મ રૂપ રજ અને મલ જેમણે, પહીણ-વિશેષ ક્ષય કર્યા છે, જ૨મરણાજરા અને મરણ જેમણે, જિણવરા-સામાન્ય કેવળીઓમાં શ્રેષ્ઠ, તિસ્થયરા-તીર્થકરો, મે મને, પસીયંતુ-પ્રસન્ન થાઓ. અર્થ - આ રીતે મારા વડે સ્તવના કરાયેલા, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા અને મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા, ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકરદેવો મારા ઉપર પ્રસન્ન થાઓ. કિતિય વંદિય મહિયા, જે એ લોગરસ ઉત્તમ સિદ્ધા! (જેમને ઇન્દ્રાદિએ) સ્તવ્યા છે, વંદન કર્યા છે, પૂજ્યા છે અને જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે. આરુષ્ણ-બોહિલાભ, સમાવિરમુત્તમ દિંતુ કદા GRAVARRARBRORURX28 AVRUAR 28RRRRRRRRRR ૧૬ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિ મણ કેવી રીતે બનાવશો ? Page #56 -------------------------------------------------------------------------- ________________ - - - તેઓ, તેમને) આરોગ્યરૂપ સમ્યગ્દર્શનનો લાભ અને પ્રધાન ઉત્તમ સમાધિ આપો. શબ્દાર્થ - કિત્તિય-સ્તવ્યા, વંદિય-વાંઘા, મહિયા-પૂજયા, જે એ-જેઓ આ, લોગસ્સ-લોકમાં, ઉત્તમા-ઉત્તમ, સિદ્ધા-સિદ્ધ થયા છે, આર્ગ-આરોગ્ય, બોરિલાભંસમ્યગ્દર્શનનો લાભ, સમાવિનં-પ્રધાન સમાધિ, ઉત્તમ-ઉત્તમ, રિંતુ-આપો. અર્થ - ઈન્દ્રાદિ દેવતાઓ વડે સ્તવના કરાયેલા, વંદના કરાયેલા, પૂજાયેલા અને લોકમાં જે ઉત્તમ સિદ્ધ (અરિહંત) થયા છે, તેઓ મને ભાવ આરોગ્ય માટે સમ્યગ્દર્શનનો લાભ અને શ્રેષ્ઠ ઉત્તમ મનની સમાધિ આપો. ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેનુ અહિયં પચાસયરામાં ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મલ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, (તેજસ્વી) સાગરવરગંભીરા, સિદ્ધા, સિદ્ધિ મમ દિસંતુ lol શ્રેષ્ઠ સાગર જેવા ગંભીર એવા સિદ્ધ પરમાત્માઓ મોક્ષ મને આપો. શબ્દાર્થ - ચંદેસુ-ચંદ્રના સમૂહથી, નિમ્મલયરા-અતિ નિર્મળ, આઈએસુસૂર્યના સમૂહથી, અહિયં-અધિક, પયાસયરા-પ્રકાશ કરનારા, સાગરવરગંભીરામોટા સમુદ્રની પેઠે ગંભીર એવા, સિદ્ધા-સિદ્ધ ભગવાનો, સિદ્ધિ-સિદ્ધિને, મમ-મને, દિસંતુ-આપો. અર્થ - ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મલ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર એવા સિદ્ધ પરમાત્માઓ મને મોક્ષ આપો.* ત્ર સામાયિક લેતા પહેલાં લોગસ્સ પછી મુહપત્તિનું પડિલેહણ કરવાનું હોય છે, તેના ૫૦ બોલ નીચે પ્રમાણે છે. (૧) સૂત્ર અર્થ તત્ત્વ કરી સદઉં, (૨) સમક્તિ મોહનીય (૩) મિશ્ર મોહનીય (૪) મિથ્યાત્વ મોહનીય પરિહરું (૫) કામરાગ, (૬) સ્નેહરાગ (૭) દૃષ્ટિરાગ પરિહરું (આ ૭ બોલ દ્વારા મુહપત્તિને ત્રણ વાર ફેરવી દૃષ્ટિ પડિલેહણ કરવું.) (૮) સુદેવ (૯) સુગુરુ (૧૦) સુધર્મ આદરું (૧૧) કુદેવ (૧૨) કુગુરુ (૧૩) કુધર્મ પરિહરું (૧૪) જ્ઞાન (૧૫) દર્શન (૧૬) ચારિત્ર આદરું (૧૭) જ્ઞાન વિરાધના (૧૮) દર્શન વિરાધના (૧૯) ચારિત્રવિરાધના પરિહરુ (૨૦) મનગુપ્તિ (૨૧) વચનગુપ્તિ (૨૨) કાયગુપ્તિ આદ (૨૩) મનદંડ (૨૪) વચનદંડ (૨૫) કાયાદંડ પરિહરું (૮ થી ૨૫ બોલ ડાબા હાથે ત્રણ વાર અખાડા ત્રણ વાર પોડા કરવા) (૨૬) હાસ્ય (૨૭) રતિ (૨૮) અરતિ પરિહરું (૨૬ થી ૨૮ આ ત્રણ બોલ દ્વારા ડાબા હાથની આગળ-પાછળના ભાગની પ્રાર્થના કરવી.) (૨૯) ભય (૩૦) શોક (૩૧) દુર્ગછા પરિહરું, (૨૯-૩૧ આ ત્રણ બોલ દ્વારા જમણા હાથની આગળ-પાછળના ભાગની પ્રાર્થના કરવી) (૩૨) કૃષ્ણલેશ્યા (૩૩) નીલલેશ્યા (૩૪) કાપોત લેશ્યા પરિહરુ, (૩૨-૩૪ આ ત્રણ બોલ દ્વારા કપાળના મધ્ય-ડાબાજમણા ભાગની પ્રમાર્જના કરવી.) (૩૫) રસગારવ (૩૬) ઋદ્ધિગારવ (૩૭) શાતાગારવ પરિહરું (૩૫-૩૭ આ ત્રણ બોલ દ્વારા મુખના મધ્ય-ડાબા-જમણા ભાગની પ્રાર્થના કરવી) (૩૮) માયાશલ્ય (૩૯) નિયાણશલ્ય (૪૦) મિથ્યાત્વશલ્ય પરિહરુ, (૩૮-૪૦ આ ત્રણ બોલ દ્વારા છાતીના મધ્ય-ડાબા-જમણા ભાગની પ્રાર્થના કરવી) (૪૧) ક્રોધ (૪૨) માન પરિહર, (૪૩) માયા (૪૪) લોભ પરિહરુ, (૪૧-૪૨ ડાબા ખભાની ૪૩-૪૪ જમણા ખભાની પ્રાર્થના કરવી) (૪૫) પૃથ્વીકાય (૪૬) અકાય (૪૭) તેઉકાયની જયણા કરું, (૪૫-૪૭ આ ત્રણ બોલ દ્વારા ડાબી બાજુ પગની પ્રાર્થના કરવી) (૪૮) વાઉકાય (૪૯) વનસ્પતિકાયની જયણા કરું (૫૦) ત્રસકાયની રક્ષા કરું, (૪૮-૫૦ આ ત્રણ બોલ દ્વારા જમણી બાજુ પગની પ્રાર્થના કરવી). 82888AURU&URURURURURURUARVIKRVAURVIVRKARA દ્રવ્ય પ્રતિમાર્જ ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૧૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ ((૯) શ્રી કરેમિ ભંતે (સામાયિકનું પચ્ચખાણ) સૂત્રો (ગુરુ અક્ષર-૭, લઘુ અક્ષર-૬૯, સર્વ અક્ષર-૭૬) કરેમિ ભંતે સામાઇઅં સાવજં જોગ પચ્ચકખામિ હું કરું છું હે ભગવંત સામાયિક સાવદ્ય (પાપવાળા) યોગનું પચ્ચખાણ કરું છું. જાવ નિયમ પજુવાસામિ દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ જયાં સુધી નિયમમાં રહેલો છું ત્યાં સુધી) બે રીતે ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી અને કાયાથી (પાપ વ્યાપારને) ન કરું અને ન કરાવું, તસ્ય ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપાણે વોસિરામિ. તે સંબંધી હે ભગવંત! (પૂર્વે કરેલા) પાપથી હું પાછો ફરું છું, (આત્મસાક્ષીએ) નિંદું છું, (ગુરુ સાક્ષીએ) વિશેષ નિંદું છું અને એ આત્માનો ત્યાગ કરું છું. શબ્દાર્થ - કરેમિ-કરું છું, ભંતે-હે ભગવન્! સામાઈએ-સામાયિક, સાવર્જપાપકારી, જોગ-યોગને, પચ્ચખામિ-પચ્ચખાણ કરું છું, નિયમ-નિયમને, પજ્વાસામિ-પર્યાપાસું સેવું, દુવિહ-બે પ્રકારે, તિવિહેણ-ત્રણ પ્રકારે, મણેણં મન વડે, વાયાએ-વચન વડે, કાએણે-કાયા વડે, ન કરેમિ-ન કરું, ન કારવેમિ-ન કરાવું, તસ્સ-તે (પૂર્વે કરેલ અપરાધ) થકી, પડિક્કમામિ-પાછો હઠું છું, નિંદામિઆત્મસાક્ષીએ નિંદું છું, ગરિહામિ-ગુરુ સાક્ષીએ વિશેષ કરી નિંદું છું, અપ્રાણમારા આત્માને, વોસિરામિ-ત્યાગ કરું છું. અર્થ - હે ભગવંત ! હું સામાયિક કરું છું તેમાં પાપ વ્યાપારનું પચ્ચખાણ કરું છું. જયાં સુધી નિયમમાં રહેલો છું ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપ વ્યાપારને) હું કરીશ નહિ અને કરાવીશ નહિ અને * અવદ્ય-પાપ, સ-સહિત, સાવધ-પાપસહિત. S882828282828282828282828282828282828 AURUA ૧૮ દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #58 -------------------------------------------------------------------------- ________________ له له لیا ભૂતકાળમાં કરેલા તે પાપોથી ભગવંત ! હું પાછો ફરું છું, તેની નિંદા કરું છું, ગહ કરું છું અને (પાપરૂપ) આત્માનો ત્યાગ કરું છું.* . * અહીં જે પાપ-વ્યાપાર (ક્રિયા)નું પચ્ચખ્ખાણ બતાવ્યું છે, તેના ૪૯ ભાંગા થાય છે તે આ પ્રમાણે – --------------- ૧. મનથી કરવું. ૨૬ , વચનથી કરવું, અનુમોદવું. ૨. મનથી કરાવવું. ૨૭. કાયાથી કરવું અનુમોદવું. ૩. મનથી અનુમોદવું. ૨૮. મનથી કરાવવું અનુમોદવું. ૪. વચનથી કરવું. ૨૯. વચનથી કરાવવું અનુમોદવું. ૫. વચનથી કરાવવું. ૩૦. કાયાથી કરાવવું અનુમોદવું. ૬. વચનથી અનુમોદવું. ૩૧. મનથી કરવું કરાવવું અનુમોદવું. ૭. કાયાથી કરવું. ૩૨. વચનથી કરવું કરાવવું અનુમોદવું. ૮. કાયાથી કરાવવું. ૩૩. કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૯. કાયાથી અનુમોદવું. ૩૪. મન વચનથી કરવું કરાવવું. ૧૦. મન વચનથી કરવું. ૩૫. મન કાયાથી કરવું કરાવવું. ૧૧. મન વચનથી કરાવવું. ૩૬, વચન કાયાથી કરવું કરાવવું. ૧૨. મન વચનથી અનુમોદવું. ૩૭. મન વચનથી કરવું અનુમોદવું. ૧૩. મન કાયાથી કરવું. ૩૮. મન કાયાથી કરવું અનુમોદવું. ૧૪. મન કાયાથી કરાવવું. ૩૯. વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૧૫. મન કાયાથી અનુમોદવું. ૪૦. મન વચનથી કરાવવું અનુમોદવું. ૧૬. વચન કાયાથી કરવું. ૪૧. મન કાયાથી કરાવવું અનુમોદવું. ૧૭. વચન કાયાથી કરાવવું. ૪૨. વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૧૮. વચન કાયાથી અનુમોદવું. ૪૩. મન વચનથી કરવું કરાવવું અનુમોદવું. ૧૯. મન વચન કાયાથી કરવું. ૪૪. મન કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૨૦. મન વચન કાયાથી કરાવવું. ૪૫. વચન કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૨૧. મન વચન કાયાથી અનુમોદવું. ૪૫. મન વચન કાયાથી કરવું કરાવવું. ૨૨. મનથી કરવું, કરાવવું. ૪૭. મન વચન કાયાથી કરવું અનુમોદવું. ૨૩. વચનથી કરવું, કરાવવું. ૪૮. મન વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૨૪. કાયાથી કરવું, કરાવવું, ૪૯. મન વચન કાયાથી કરવું કરાવવું - ૨૫. મનથી કરવું, અનુમોદવું. અનુમોદવું. ((૧૦) શ્રી સામાઈઅ વયજુત્તો (સામાયિક પારવાનું) સૂત્ર) (ગાથા-૨, ગુરુ અક્ષર-૭, લઘુ અક્ષર-૬૭, સર્વ અક્ષર-૭૪) સામાઈઅ વયજુત્તો, જાવ મણે હોઈ નિયમસંજુત્તો ! સામાયિક વ્રતથી યુક્ત જયાં સુધી મન હોય નિયમથી સંયુક્ત (ત્યાં સુધી), છિન્નઈ અસુહં કમ્મ, સામાઈઅ જત્તિ આ વારા IIII છેદે છે અશુભ કર્મને સામાયિક જેટલી વાર કરે. SABAURURURURURSAURURACALAUROR&RBA82828282 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમeત કેવી áર્ત બનાવશો ? ૧૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - સામાઈઅ-સામાયિક, વયજુત્તો-વ્રતથી સહિત, જાવ-જયાં સુધી, મણે-મન, હોઈ-હોય, નિયમસંજુરો-નિયમથી યુક્ત, છિન્નઈ-છેડાય છે, અસુઅશુભ, કમ્મુ-કર્મ, સામાઈઅ-સામાયિક, જત્તિઓ વારા-જેટલી વાર. અર્થ - સામાયિક વ્રતથી યુક્ત જીવનું મન જ્યાં સુધી નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી જેટલી વાર સામાયિક કરે છે, તેટલી વાર અશુભ કર્મને છેદે છે. સામાઈઅંમિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવાઇ જહા. સામાયિક વળી કરતી વખતે સાધુ જેવો શ્રાવક થાય છે જે કારણથી, એએણ કારણેણં, બહુસો સામાઈએ કુજ્જા આશા એ કારણથી બહુ વાર સામાયિક કરવું જોઈએ. શબ્દાર્થ - સામાઈઅંમિ-સામાયિક, ઉ.વળી, કએ-કર્યો છત, સમણો ઈવસાધુની જેવો, સાવઓ-શ્રાવક, હવઈ-થાય છે, જમ્હા-જે કારણથી, એએણ-એ, કારણેણં-કારણથી, બહુસો-બહુ વાર, કુક્કા-કરવું. અર્થ - વળી સામાયિક કરતી વખતે જે કારણથી શ્રાવક સાધુ જેવો થાય છે એ કારણથી બહુવાર સામાયિક કરવું જોઈએ. સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ દુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. II દશ મનના, દશ વચનના, બાર કાયાના - એ બત્રીસ દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. I. * સામાયિકમાં બત્રીસ દોષનો ત્યાગ કરવાનો છે તે દોષ આ પ્રમાણે - મનના દશ-૧. વૈરી દેખી દૈષ કરે. ૨. અવિવેક ચિતવે. ૩. અર્થ ન ચિંતવે. ૪. મનમાં ઉદ્ધગ ધરે. ૫. યશની વાંછા કરે. ૬. વિનય ન કરે. ૭. ભય ચિંતવે. ૮. વ્યાપાર ચિંતવે. ૯. ફળનો સંદેહ રાખે. ૧૦.નિયાણું કરે. વચનના દશ-૧. કુવચન બોલે. ૨. હુંકારા કરે. ૩. પાપ આદેશ આપે. ૪. લવારો કરે. ૫. કલહ કરે. ૬. આવો જાઓ કહે. ૭, ગાળ બોલે. ૮. બાળક રમાડે. ૯. વિકથા કરે. ૧૦. હાંસી કરે. . કાયાના બાર-૧. આસન ચપળ હોય. ૨. ચારે દિશાએ જુએ. ૩. સાવદ્ય કામ કરે. ૪. આળસ મરડે. ૫. અવિનયે બેસે. ૬. ઓઠું લઈ બેસે. ૭. મેલ ઉતારે. ૮. ખરજ ખણે. ૯, પગ ઉપર પગ ચઢાવે. ૧૦. અંગ ઉઘાડું મૂકે. ૧૧. અંગ ઢાંકે. ૧૨. ઊંધે. એ સર્વ મળી બત્રીશ દોષ સામાયિકમાં અયતનાથી લાગે છે તે તજવા. AVAURURLAR82828282828282828 XAYRURUA ૨૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #60 -------------------------------------------------------------------------- ________________ ((૧૧) શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન સૂત્રો (ગૌતમ સ્વામિજીએ અષ્ટાપદ તીર્થની યાત્રા સમયે બનાવેલ ચૈત્યવંદન) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ચૈત્યવંદન કરું ? ઇચ્છે ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો હે ભગવંત ! હું ચૈત્યવંદન કરું? (ગુરુ કરેહ' એ પ્રમાણે આજ્ઞા આપે એટલે શિષ્ય કહે) આજ્ઞા પ્રમાણ છે. શબ્દાર્થ - ઇચ્છાકારેણ-ઇચ્છાપૂર્વક, સંદિસહ-આજ્ઞા આપો, ભગવન-ડે ભગવંત, ઇચ્છે-આજ્ઞા પ્રમાણ છે. અર્થ - હે ભગવંત ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો. હું ચૈિત્યવંદન કરું ? આજ્ઞા પ્રમાણ છે. જગચિંતામણિ જગનાહ, જગગુર, જગરખણ, ભવ્ય જીવોને ચિંતામણિરત્ન સમાન, ભવ્ય જીવોના નાથ, જગતના ગુરુ, છ જીવનિકાયના રક્ષક, જગબંધવ, જગસત્યવાહ, જગભાવવિઅખણ, સકળ જંતુના બંધુ, મોક્ષાભિલાષીના સાર્થવાહ, જગતમાં રહેલ છે દ્રવ્યને કહેવામાં વિચક્ષણ. અઠ્ઠાવચ સંકવિઅ રૂવ, કમ્મટ્ટ વિણાસણ, અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરેલું છે રૂપ (પ્રતિબિંબ) જેમનું, આઠ કર્મનો નાશ કરનાર એવા, ચઉવીસંપિ જિણવર જયંતુ અપડિહયસાસણ III ચોવીશે પણ જિનવરો જયવંતા વર્તો, જેમનું શાસન કોઈથી ન હણાય તેવું છે. શબ્દાર્થ - જગચિંતામણિ-ભવ્ય જીવોને ચિંતામણિ રત્ન સમાન, જગનાહભવ્ય જીવોના નાથ, જગગુરુ-સર્વ લોકના હિતનો ઉપદેશ કરનાર, જગરખણછે જીવ નિકાયના રક્ષક, જગબંધવ-સમાન બોધવાળાના તથા સકળ જંતુના બંધુ, જ સત્યવાહ-મોક્ષાભિલાષીના સાર્થવાહ, જગભાવ-પદ્રવ્ય તથા નવ તત્ત્વના સ્વરૂપને કહેવામાં, વિઅકખણ-વિચક્ષણ, અટ્ટાવય-અષ્ટાપદ પર્વત ઉપર, સંકવિઅરૂવ-જેમનાં બિંબ સ્થાપન કરેલાં છે, કમ્મટ્ટ-આઠ કર્મને, વિણાસણ-નાશ કરનારા, જિણવર-તીર્થકરો, જયંત-જય પામો !, અપ્પડિહય-કોઈથી હણાયું નથી, સાસણ-શાસન જેમનું. અર્થ - ભવ્ય જીવોને ચિંતામણિરત્ન સમાન, ભવ્ય જીવોના નાથ, જગતના ૯ અષ્ટાપદ ઉપર શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રીએ ચોવીશે તીર્થકરની મણિમય પ્રતિમા સ્થાપન કરેલ છે. તે દરેક તીર્થકરોની પોતપોતાની કાયાના માપે પ્રતિમા છે, સૌની નાસિકા સરખી લાઈનમાં છે, બેઠકની પાટલી ઊંચી નીચી છે. નેક કોઈ કહે છે કે આંખ સરખી લાઇનમાં છે. SAURURURURUZURURUZUURSRUURRRRRRRRRRRRRRA દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમe કેવી તે બનાવશો ? ૨૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુરુ, છ જીવનિકાયના રક્ષક, સકળ જીવના (નિષ્કારણ) બંધુ, મોક્ષાભિલાષીના સાર્થવાહ, જગતમાં રહેલ છ દ્રવ્યને કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરેલા છે પ્રતિબિંબ જેમના, આઠ કર્મનો નાશ કરનારા, જેમનું શાસન કોઈથી ન હણાય તેવું છે એવા ચોવીશે તીર્થંકરો જયવંતા વર્તો. કમ્મભૂમિહિં કમ્મભૂમિહિ (અસિ, મષી, કૃષિ એ) કર્મવાળી ભૂમિ કર્મભૂમિને વિષે પઢમ સંઘયણિ, *ઉક્કોસય સત્તરિસય, પ્રથમ સંઘયણવાળા, ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર, જિણવરાણ વિહરંત લભઈ, જિનેશ્વરો વિચરતા મળે છે, નવકોડિહિં કેવલિણ, કોડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ, નવ ક્રોડ કેવલજ્ઞાની, ક્રોડ હજાર નવ (નવ હજાર ક્રોડ) સાધુ જાણીએ, *સંપઈ જિણવર વીસ મુણિ, બિઠું કોડિહિં વરનાણ, વર્તમાનમાં (શ્રી સીમંધરસ્વામી આદિ) તીર્થંકર વીશ, મુનિયો બે ક્રોડ કેવળજ્ઞાન ધારણ કરનારા, સમણહ કોડિ સહસ દુઅ, યુણિજ્જઈ નિચ્ચ વિહાણિ IIચા સાધુઓ ક્રોડ હજાર બે (બે હજાર ક્રોડ) તેમની સ્તવના કરીએ છીએ નિત્ય સવારે. શબ્દાર્થ - કમ્મભૂમિહિં-જયાં કર્મ વર્તે છે એવા, કમ્મભૂમિહિ-કર્મભૂમિના ક્ષેત્રોને વિષે, પઢમસંઘયણિ-પહેલા સંઘયણવાળા, ઉક્કોસય-ઉત્કૃષ્ટપણે, સત્તરિસયએકસો સિત્તેર, જિણવરાણ-તીર્થંકરો, વિહરંત-વિચરતા, લબ્બઈ-પામીએ, નવકોડિહિ-નવ ક્રોડ, કેવલિણ-કેવળી, કોડિસહસ્સ-ક્રોડ હજાર, નવ-નવ સાહૂસાધુઓ, ગમ્મઈ-જાણીએ, સંપઈ-વર્તમાનકાળે, વીસ-વીશ, મુણિ-મુનિઓ, બિહું કોડિહિં-બે ક્રોડ, વરનાણ-ઉત્તમ (કેવળ) જ્ઞાનવાળા, સમણહ-સાધુઓ, કોડિસહસદુઅ-બે હજાર ક્રોડ, થુણિજ્જઈ-સ્તવના કરીએ, નિચ્ચ વિહાણિ-નિત્ય પ્રભાતે. અર્થ - અસિ, મષી, કૃષી એ કર્મ છે તેવી કર્મભૂમિને વિષે પ્રથમ સંઘયણવાળા * ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહની પૂર્વ પશ્ચિમની મળી ૧૬૦ વિજય એમ ૧૭૦ ઠેકાણે એકેક તીર્થંકર ઉત્કૃષ્ટ કાળે હોય, શ્રી અજિતનાથ સ્વામીના સમયે તે પ્રમાણે હતા. * જઘન્યકાળે વીશ તીર્થંકરો હોય તે પ્રમાણે હાલ મહાવિદેહની ૮-૯-૨૪-૨૫મી વિજયમાં એકેક છે, એટલે જંબુદ્વીપમાં ચાર, ધાતકી ખંડમાં (બે મહાવિદેહ માટે) ૮ અને પુષ્કરાર્ધમાં ૮ મળી ૨૦ છે.વિજયના આંક દરેક વખતે બદલાયા કરે છે. YAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYASA વ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? २२ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર જિનવરો વિચરતા મળે છે. નવ ક્રોડ કેવલજ્ઞાની અને નવ હજાર ક્રોડ સાધુ વિચરતા મળે. હાલમાં વીશ તીર્થકર, બે ક્રોડ, કેવળજ્ઞાન ધારણ કરનારા મુનિઓ, બે હજાર ક્રોડ સાધુઓ વિચારે છે તેમની નિત્ય સવારે સ્તવના કરીએ છીએ. જયઉ સામિા જયઉ સામિઆ રિસહ સત્તેજિ, જય પામો સ્વામી જય પામો સ્વામી, ઋષભદેવ શત્રુંજય ઉપર ઉન્જિતિ પહુ નેમિજિણ, જયઉ વીર સચ્ચઉરિમંડણ, ગિરનાર ઉપર પ્રભુ નેમિ જિનેશ્વર, જય પામો મહાવીર સ્વામી સાચોર નગરને શોભાવનાર. ભરુઅચ્છહિં મુણિસુવ્રય, મુહરિ પાસ દુહ દુરિઆ ખંડણ, * શ્રી મુહરી પાર્શ્વનાથ હાલ ટીંટોઈ ગામમાં બિરાજમાન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાની યાદ અપાવે તેવી પ્રાચીન ભવ્ય મૂર્તિ છે. વિશાળ જિનાલયમાં આરસની ચોવીશી અને પરિકર મધ્યે સાત મોહફણાથી અલંકૃત મૂળનાયક પરમાત્મા શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાનની પ્રગટ પ્રભાવી ચમત્કારી દેદીપ્યમાન ૩૩ ઇંચની ભવ્ય મૂર્તિ શોભી રહી છે. એ ટીંટોઈ ગામ સાબરકાંઠા જિલ્લામાં મોડાસા અને શામળાજી વચ્ચે આવેલું છે. હિંમતનગરથી ૪૦ કિ.મી. દૂર છે. નેશનલ હાઈવે નં. ૮ થી ૩ કિ.મી. દૂર આ ગામ આવેલું છે. શ્રી મુહરી પાર્શ્વનાથ માટે કોઈક પ્રતિક્રમણના અર્થના પુસ્તકમાં જણાવ્યું છે કે સોનામહોર આપવાથી દર્શન આપતા હોવાથી મુહરી નામ પડ્યું છે. કોઈક પુસ્તકમાં મથુરામાં બિરાજમાન એ મુહરી પાર્શ્વનાથ એવો અર્થ કરેલો છે, જ્યારે તપાગચ્છીય શ્રી વિજયસેનસૂરિસતાનીય મુનિ શ્રી જયવિજયજી વિરચિત “પડાવશ્યક બાલાવબોધ' જે વિ.સં. ૧૭૫૧ની સાલમાં - રચાયેલ છે. તેમાં શ્રી જગચિંતામણિ સૂત્ર'ના બાલાવબોધમાં પાના નં. ૬૧ ઉપર મુહરી ગામમાં બિરાજતા શ્રી પાર્શ્વનાથ એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે સોનામહોર અને મથુરા નગરીનો ઉલ્લેખ અસંગત જણાય આ ભવ્ય પ્રતિમા પહેલાં મુહરી ગામમાં હતી. આજે પણ તે શામળાજી નજીક દેવની મોરી’ ગામ છે અને પ્રાચીન જિનાલયના અવશેષ પણ જોવા મળે છે. શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર ગયા ત્યારે આ સૂત્રની રચના થયેલ છે, એટલે એ વખતે મુહરી પાર્શ્વનાથ પ્રભુ એ મુહરી ગામમાં બિરાજતા હતા. જ્યારે એ મંદિરનો નાશ થયો એ ઉલ્લેખ નથી. પરંતુ હાલ જે ટીંટોઈમાં બિરાજમાન છે, ત્યાં વિ.સં. ૧૯૨૮ની સાલમાં પ્રતિષ્ઠા થયેલ છે. બાલાવબોધ વિ.સં. ૧૭૫૧માં રચાયેલ તે વખતે “મુહરી' ગામ વિદ્યમાન હોવું જોઈએ. આ પ્રતિમા ૨૫૦૦ વર્ષ ઉપરાંત જુની છે. આજે પણ શામળાજી નજીક મેશ્વો સરોવર ડેમ ખોદાયો ત્યારે ત્યાંથી શ્રી બુદ્ધના અસ્થિ અને વાળ નીકળેલ, એના પરથી અનુમાન થાય કે આ “મુહરી નગરી પરમાત્મા મહાવીર સ્વામીના સમયમાં હતી. ભગવાન મહાવીર સ્વામી અને શ્રી બુદ્ધ સમકાલીન છે. ટીંટોઈ ગામના રહીશને દેવીએ સ્વપ્ન આપી આ પ્રતિમાજી મુહરી ગામમાંથી હાલ ીિંટોઈમાં પધરાવેલ છે. BAURURYAVRUARYRURX28XURRURXAURUARYRURA AA પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૨૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ ભરૂચમાં મુનિસુવ્રતસ્વામી મુહરી ગામમાં પાર્શ્વનાથ દુઃખ અને પાપનો નાશ કરનારા. અવરવિદેહિં તિત્વચરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ, બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે તીર્થકરો (તથા) ચાર દિશાઓ અને વિદિશાઓમાં જે કોઈ પણ, ખૂણાઓમાં) તીઆણાગય સંપઈએ, વંદું જિણ સવ્વ વિ 3 ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં વંદન કરું છું જિનેશ્વર સર્વેને પણ. શબ્દાર્થ - જયઉ સામિય-સ્વામી જય પામો, રિસહ-ઋષભદેવ ભગવાન, સત્તેજિ-શત્રુંજય ઉપર, ઉર્જિતિ-શ્રી ગિરનાર પર્વત ઉપર, પહુ-પ્રભુ, નેમિનિણનેમિનાથ ભગવાન, વીર-શ્રી વીર ભગવાન, સચ્ચઉરિ-સત્યપુરી (સાચોર) નગરના, મંડણ-આભૂષણ રૂપ, ભરુઅચ્છહિ-ભરૂચને વિષે, મુણિસુવય-મુનિસુવ્રત સ્વામી, મુહરિ-મુહરી ગામમાં, પાસ-શ્રી પાર્શ્વનાથ ભગવાન, દુહ-દુઃખ, દુરિય-પાપના, ખંડણ-ખંડન કરનાર, અવર-બીજા, વિદેહિં-પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે, તિસ્થયરાતીર્થકરો, ચિહું-ચાર, દિસિ-દિશાઓમાં, વિદિસિ-વિદિશાઓમાં (ખૂણાઓમાં), જિકવિ-જે કોઈપણ, તીઅ-અતીત (ભૂત)કાળ સંબંધી, અણાગય-અનાગત ભવિષ્યકાળ સંબંધી, સંપઈઅ-વર્તમાનકાળ સંબંધી, વંદું-હું વંદના કરું છું, જિણજિનેશ્વરોને, સલૅવિ-સર્વ પણ. અર્થ - શત્રુંજય ઉપર ઋષભદેવ, ગિરનાર પર્વત ઉપર પ્રભુ નેમિ જિનેશ્વર, જયવંતા વર્તો, સાચોર નગરને શોભાવનાર મહાવીર સ્વામી, ભરૂચમાં શ્રી મુનિસુવ્રત સ્વામી અને દુઃખ અને પાપનો નાશ કરનારા, મુહરી (હાલ ટીટોઈ) ગામમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ સ્વામી જય પામો. બીજા પાંચ મહાવિદેહને વિષે તીર્થકરો હોય તથા ચાર દિશામાં અને વિદિશાઓમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનમાં જે કોઈ પણ જિનેશ્વરો હોય તે સર્વેને પણ હું વંદન કરું છું. સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન અટ્ટ કોડિઓ ! સત્તાણુ હજાર, લાખ છપ્પન, આઠ ક્રોડ, બસિય બાસિઆઇ, તિઅલોએ ચેઈએ વંદે IIઝા બત્રીશ સો વ્યાસી, ત્રણ લોકને વિષે જિનમંદિર છે તેને વંદન કરું છું. શબ્દાર્થ - સત્તાણવઈ-સત્તાણુ, સહસ્સા-હજાર, લખા-લાખ, છપ્પન-છપ્પન, અટ્ટ-આઠ, કોડિઓ-ક્રોડ, બસિય-બત્રીશ સો, બાસિઆઈ-ભ્યાસી, તિઅલીએત્રણ લોકને વિષે, ચેઈએ-ચૈત્યોને, વંદે-હું વંદના કરું છું. અર્થ - ત્રણે લોકમાં રહેલા આઠ ક્રોડ, સત્તાવન લાખ, બસો ને વ્યાસી (૮,૫૭,૦૦, ૨૮૨) જિનમંદિરોને વંદન કરું છું. 82828282828RXAURRURERURURURURVAURURSACARA ૨૪ હબ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #64 -------------------------------------------------------------------------- ________________ પનરસ કોડિ સચાઈ, કોડિ બાવાલ લખ અડવન્ના પંદરસો ક્રોડ (પંદર અબજ), ક્રોડ બેતાલીશ લાખ અઠ્ઠાવન, છત્તીસ સહસ અસિઇ, સાસય બિંબાઈ પણમામિ પી. છત્રીસ હજાર એસી (પૂર્વ કહેલ જિનમંદિરને વિષે રહેલા) શાશ્વત જિનબિંબોને પ્રણામ કરું છું. શબ્દાર્થ - પનરસ-પંદર, કોડિસયાઈ-સો ક્રોડ, બાયોલ-બેતાલીશ, લખલાખ, અડવન્ના-અઠ્ઠાવન, છત્તીસ-છત્રીશ, સહસ-હજાર, અસિઈ-એંશી, સાસયશાશ્વતા, બિંબાઈ-બિબોને, પણમામિ-હું પ્રણામ કરું છું. અર્થ - તે જિનમંદિરોને વિષે રહેલા પંદર અબજ, બેતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એંશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત બિંબોને (પ્રતિમાઓને) પ્રણામ કરું છું. ((૧૨) શ્રી જંકિંચિ સૂત્રો જંકિંચિ નામતિર્થં, સગ્યે પાયાલિ માણસે લોએ જે કોઈ નામ રૂપે તીર્થો છે. સ્વર્ગમાં, પાતાળમાં, મનુષ્યલોકમાં, જાઈ જિણબિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ ||૧|| જેટલા જિનેશ્વરના બિબો છે તે સર્વને વંદન કરું છું. શબ્દાર્થ - અંકિંચિ-જે કોઈ, નામતિર્થં-નામરૂપ તીર્થો છે, સગ્ગ-સ્વર્ગલોકમાં, પાયાલિ-પાતાળ લોકમાં, માણસે લોએ-મનુષ્ય લોકમાં, ભાઈ-જેટલા, જિણબિબાઈજિનબિંબોને, તાઈ-તે, સવ્વાઈ-સર્વને, વંદામિ-વાંદું છું અર્થ - સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ નામરૂપ તીર્થો છે, (તેમાં) જેટલા જિનેશ્વરના બિબો છે તે સર્વેને હું વંદન કરું છું. ((૧૩) શ્રી નમુત્થણ (શક્રસ્તવ) સૂત્ર) (પદ-૩૩, સંપદા-૯, ગુરુ અક્ષર-૩૩, લઘુ અક્ષર-૨૬૪, સર્વ અક્ષર-૨૯૭) નમુત્થણ અરિહંતાણં ભગવંતાણ III નમસ્કાર થાઓ અરિહંત ભગવંતોને. * અરિહંત પરમાત્મા ૩૪ અતિશય યુક્ત હોય છે જે નીચે પ્રમાણે છે - ૧. શરીર અનંતરૂપમય, સુગંધમય, રોગરહિત, પરસેવારહિત અને મલરહિત હોય. ૨. રૂધિર તથા માંસ ગાયના દૂધ સમાન ધોળા અને દુર્ગધ વગરના હોય. ૩. આહાર તથા નિહાર ચર્મચક્ષુથી અદશ્ય હોય. ૪. શ્વાસોચ્છવાસમાં કમળ જેવી સુગંધ હોય. 828282828282XXXXXXXXXXXXXXRURX282URORAVA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રીતે બનાવશો ? ૨૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ આઈગરાણ, તિત્વચરાણ, સયંસંબુદ્ધાણં ચા ધર્મની આદિના કરનારને, તીર્થના સ્થાપનારને, પોતાની મેળે બોધ પામનારને. પુરિસરમાણે, પુરિસસીહાણ, પુરુષને વિષે ઉત્તમને, પુરુષને વિષે સિહ સમાનને, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહન્દીર્ણ - ---- -- - - - ------ આ ચાર અતિશય જન્મથી જ હોય છે, માટે સ્વાભાવિક-સહજાતિશય કહેવાય છે. ૫. યોજન પ્રમાણ સમવસરણમાં મનુષ્ય, દેવ અને તિર્યંચની ક્રોડાકોડી સમાય અને તેમને બાધા થાય નહિ. ૬. ચારે બાજુ પચીશ પચીશ યોજન સુધી પૂર્વોત્પન્ન રોગ ઉપશમે અને નવા રોગ થાય નહિ. ૭. વૈરભાવ જાય. ૮. મરકી થાય નહિ. ૯. અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહિ. ૧૦. અનાવૃષ્ટિ એટલે વરસાદનો અભાવ થાય નહિ. ૧૧. દુર્મિક્ષ એટલે દુકાળ ન પડે. ૧૨. સ્વચક્ર અને પરચક્ર (સ્વરાજય અને પરરાજય)નો ભય ન હોય. ૧૩. ભગવંતની વાણી મનુષ્ય, તિર્યંચ અને દેવતા પોતપોતાની ભાષામાં સમજે. (વાણી પાંત્રીશ ગુણવાળી હોય છે તે ગુણ નવકારની ટીપ્પણીમાં જોવા.) ૧૪. એક યોજન સુધી સરખી રીતે ભગવંતની વાણી સંભળાય. ૧૫. સૂર્યથી બાર ગણા તેજવાળું ભામંડળ પ્રભુની પાછળ મસ્તક પાસે હોય. આ અગિયાર (પ થી ૧૫) અતિશયો કેવળજ્ઞાન થાય ત્યારે ઉત્પન્ન થાય છે. તેથી તે કર્મક્ષયજાતિશય કહેવાય છે. ૬ થી ૧રમાં જણાવેલા રોગાદિક સાત ઉપદ્રવ ભગવંત વિહાર કરે ત્યારે પણ ચાર દિશાએ ફરતા પચીશ પચીશ યોજન સુધી ન હોય, ૧૬. આકાશમાં ધર્મચક્ર હોય ૧૭. બાર જોડી (ચોવીશ) ચામર અણવીંઝયાં વીંઝાય. ૧૮. પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજ્જવળ સિંહાસન હોય. ૧૯. ત્રણ છત્ર (સમવસરણ વખતે દરેક દિશાએ) હોય. ૨૦. રત્નમય ધર્મધ્વજ હોય. (તેને ઇન્દ્રધ્વજ પણ કહે છે.) ૨૧. નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. (બે ઉપર પગ મૂકે અને સાત પાછળ રહે, તેમાંથી વારાફરતી બે બે આગળ આવે.). ૨૨. મણિ, સુવર્ણ અને રૂપાના એ રીતે ત્રણ ગઢ હોય. ૨૩. ચાર મુખે કરી ધર્મદેશના દે છે એમ દેખાય. (પૂર્વ દિશાએ ભગવંત બેસે, બાકીની ત્રણ દિશાએ ત્રણ પ્રતિબિંબ વ્યંતરદેવ સ્થાપે.) ૨૪. સ્વશરીરથી બારગણું ઊંચું અશોકવૃક્ષ, છત્ર, ઘંટા (ટોકરીઓ) પતાકા આદિથી યુક્ત હોય. ૨૫. કાંટા અધોમુખ એટલે અવળા થઈ જાય. 888888888XDURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR ૨૬ દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #66 -------------------------------------------------------------------------- ________________ પુરુષને વિષે ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરુષને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાનને. શબ્દાર્થ - નમુત્થણં-નમસ્કાર હો, અરિહંતાણં-અરિહંતોને, ભગવંતાણુંભગવાનોને, આઈગરાણું-ધર્મની આદિ કરનારને, તિસ્થયરાણું-ધર્મતીર્થના પ્રવર્તાવનારાને, સયંસંબુદ્ધાણં-પોતાની મેળે તત્ત્વના જાણનારાને, પુરિસુત્તમાર્ણપુરુષોમાં ઉત્તમને, પુરિસસીહાણ-પુરુષોમાં સિંહ સમાનને, પુરિસવર-પુરુષોમાં પ્રધાન, પુંડરીઆણં-કમળ સમાનને, ગંધહસ્થીર્ણ-ગંધહસ્તી સમાનને. અર્થ - અધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર, સ્વયં બોધ પામનાર, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ સમાન, પુરુષોમાં પ્રધાન ગંધહતિ સમાન અરિહંત ભગવંતને નમસ્કાર હો. લોગુત્તરમાણે, લોગનાહાણ, લોગહિસાણં, લોકને વિષે ઉત્તમ, લોકના નાથ, લોકનું હિત કરનાર, લોગપઈવાણ, લોગપોગરાણ III લોકના વિષે દીપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર. અભયદયાણ, ચખુદયાણ, મગદયાણ, અભયદાન આપનાર, (શ્રુતજ્ઞાન રૂપ) ચક્ષુ આપનાર, (મોક્ષ) માર્ગને આપનાર, શરણદયાણ, બોહિદાયાણં પા. શરણ આપનાર, સમકિત આપનાર. ૨૬. ચાલતી વખતે સર્વ વૃક્ષ (પ્રભુને) નમી પ્રણામ કરે. ૨૭. ચાલતી વખતે આકાશમાં દુંદુભિ વાગે. ૨૮. યોજન સુધીમાં અનુકૂળ વાયુ હોય. ૨૯. મોર વગેરે શુભ પક્ષીઓ પ્રદક્ષિણા કરતાં ફરે. ૩૦. સુગંધી જળની વૃષ્ટિ થાય. ૩૧. જળ-સ્થળમાં ઊપજેલા પાંચ વર્ણવાળાં સચિત્ત ફૂલની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય. ૩૨. કેશ, રોમ, દાઢી, મૂછના વાળ અને નખ (સંયમ લીધા પછી) વધે નહિ. ૩૩. જધન્યપણે ચાર નિકાયના ક્રોડ દેવતા પાસે રહે. ૩૪. સર્વ ઋતુઓ અનુકૂળ રહે. આ છેલ્લા ૧૬ થી ૩૪ એટલે ઓગણીશ અતિશયો દેવતા કરે તેથી તે દેવકૃતાતિશય કહેવાય છે. આ ચોત્રીસ અતિશયનો જે ચાર અતિશયમાં સમાવેશ થાય છે તે અરિહંતના ગુણનું વર્ણન કરતાં અગાઉ જણાવી ગયા છીએ તે સમજવા. * આ સૂત્રમાં શ્રી અરિહંતની ૩૬ વિશેષણો દ્વારા સ્તુતિ કરી છે, જે આંકડા દ્વારા બતાવેલ છે. 2828282828282828RXRUXARXRX2828282828282 દ્રવ્ય પ્રતિgમહાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૨૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - લાગુત્તમાશં-લોકમાં ઉત્તમને, લોગનાહાણ-લોકના નાથને, લોગહિઆણં-લોકના હિતકારીને, લોગપઈવાણું-લોકને વિષે દીપક સમાનને, લોગપજ્જો અગરાણ-લોકને વિષે ઉદ્યોત કરનારાને, અભયદયા-અભયદાન આપનારાને, ચખુદયાણ-અંતરચક્ષુના ઉઘાડનારાને, મગ્નદયાણ-મોક્ષમાર્ગ આપનારાને, શરણદયાણ-શરણ આપનારાને, બોડિદયાણ બોધિબીજને આપનારાને. અર્થ - લોકમાં ઉત્તમઃ, લોકના નાથ૧૦, લોકનું હિત કરનાર, લોકમાં દીપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર ૧૩, અભયદાન આપનાર ૧૪, શ્રુતજ્ઞાન રૂપ ચ આપનાર ૧૫, મોક્ષમાર્ગ આપનાર ૧૬, શરણ આપનાર ૧૭, સમકિત આપનાર ૧૮ (અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ). ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ કરનાર, ધર્મના નાયક, ઘમ્મસારહીણ, ધમવરચાઉરંતચવીણ શા ધર્મના સારથિ, ધર્મ (દાન-શીલ-તપ-ભાવ) રૂપ શ્રેષ્ઠ ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી. અપડિહયવરનાણ-દંસણધિરાણ વિઅટ્ટછઉમાણ IIળા કોઈથી હણાય નહિ એવા શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયું છે છદ્મસ્થપણું (નહિ જાણવાપણું) જેમનું. શબ્દાર્થ - ધમ્મદયાણં-ધર્મના આપનારાને, ધમ્મદેસાણં-ધર્મનો ઉપદેશ કરનારાને, ધમ્મનાયગાણું-ધર્મના નાયકને, ધમ્મસારહણ-ધર્મના સારથીને, ધમ્મવરધર્મ રૂપી શ્રેષ્ઠ, ચાઉસંત-ચાર ગતિનો અંત કરનાર, ચક્રવટ્ટીણ-ચક્રવર્તીને, અપ્પડિહય-કોઈથી હણાય નહીં તેવા, વરનાણ-કેવળજ્ઞાન, દંસણ-કેવળ દર્શનને, ધરાણ-ધારણ કરનારને, વિઅટ્ટ-નિવર્યું છે, છઉમાશં-છબસ્થપણું જેમનું. અર્થ - ધર્મને આપનાર ૧૯, ધર્મનો ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મના સારથિર (રથ ચલાવનારને સારથિ કહેવાય છે) ધર્મના શ્રેષ્ઠ ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી , હણાય નહિ તેવા શ્રેષ્ઠ જ્ઞાન, દર્શનને ધારણ કરનારા ૪, ચાલ્યું ગયું છે છબસ્થપણું જેમનું ૫ (તેવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ) . જિણાાં જાવયાણ, તિજ્ઞાણ તારયાણં, રાગદ્વેષને જીતનાર, (તથા) જિતાડનાર, તરનાર, તારનાર, બુદ્ધાણં બોહયાણ, મુત્તાણું મોઅગાણ III તત્ત્વના જાણનાર, જણાવનાર, કર્મથી મુક્ત મૂકાવનારા. શબ્દાર્થ - જિણાણું-જીતનારને, જાવયાણું-જીતાડનારને, તિજ્ઞાણં-તરનારને, LASACRURSACRARURSACRAVACAURSRSRSRORURAA ૨૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? Page #68 -------------------------------------------------------------------------- ________________ તારયાણું-તારનારને, બુદ્ધાણં-તત્ત્વ જાણનારને, બોહાણ-બોધ આપનારને, મુત્તાણુંપોતે કર્મથી મૂકાયેલાને, મોઅગાણું-બીજાને કર્મથી મૂકાવનારને. અર્થ - રાગદ્વેષને જીતનાર ૨૬, જિતાડનાર ૨૭, તરનાર ૨૮, તારનાર ૨૯, તત્ત્વના જાણનાર ૩૦ જણાવનાર ૧, કર્મથી મુક્ત, મૂકાવનારા, (અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ) સવ્વલૂણં, સવ્વદરિસીણં, સર્વજ્ઞ, સર્વદર્શી, સિવ-મચલ-મરુઅ-મહંત-મખય-મખ્વાબાહ, કલ્યાણરૂપ, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયં ઠાણ સંપત્તાણં, ફરીથી પાછા આવવાનું નથી એવી સિદ્ધિગતિ નામને ધારણ કરનારા સ્થાનને પામેલા (એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ) નમો જિહાણ જિઅભચાણ III નમસ્કાર થાઓ રાગદ્વેષને જીતનારને તથા સર્વ ભયને જીતનારને. શબ્દાર્થ - સવલૂર્ણ-સર્વજ્ઞોને, સવ્વદરિસિણ-સર્વદર્શીને, સિવં-ઉપદ્રવ રહિતને, અયલ-અચળને, અરુએ-રોગ રહિતને, અસંત-અનંતને, અખયં-અક્ષયને, અવ્યાબાહ-બાધા રહિતને, અપુણરાવિત્તિ-જયાંથી ફરી અવતાર લેવો નથી એવું, સિદ્ધિગઈનામધેયં-સિદ્ધગતિ નામના, ઠાણું-સ્થાનને, સંપત્તાણું-પામેલાને, નમોનમસ્કાર હો, જિણાણું-જિનેશ્વરોને, જિઅભયાણ-જીત્યા છે ઈહલોકાદિ સાત ભય જેમણે એવાને. અર્થ - સર્વજ્ઞ, સર્વદર્શીપ, કલ્યાણરૂપ, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, જયાંથી ફરીથી પાછા આવવાનું નથી એવી સિદ્ધિગતિ નામને ધારણ કરનારા સ્થાન પામેલા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. રાગદ્વેષને જીતનાર અને સર્વ ભયને જીતનારને નમસ્કાર થાઓ. જે આ આઈઆ સિદ્ધા, જે આ ભવિસંતિસાગએ કાલે, જે ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જે થશે ભવિષ્ય કાળમાં, સંપઈઅ વટ્ટમાણા, સબ્ધ તિવિહેણ વંદામિ II૧માં હમણાં વર્તમાનકાળમાં છે સર્વેને ત્રણ પ્રકારે (મન, વચન, કાયાથી) હું વંદન કરું છું. શબ્દાર્થ - જે-જેઓ, અઈઆ-અતીતકાળે, સિદ્ધા-સિદ્ધ થયા. ભવિસ્તૃતિથશે, અણાગએ કાલે-અનાગતકાળને, વિષે, સંપઈઅ-વર્તમાન કાળ, વટ્ટમાણા 828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમા કેવી નર્ત બનાવશો ? ૨૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ વિદ્યમાન છે, સર્વે-તે (દ્રજિન) સર્વેને, તિવિહેણ-ત્રિવિધ મન, વચન, કાયાએ કરી, વંદામિ-હું વંદના કરું છું. અર્થ - ભૂતકાળમાં જે સિદ્ધ થયા છે, ભવિષ્યકાળમાં જે થશે અને હમણાં વર્તમાનમાં જે છે તે સર્વેને ત્રિવિધે હું વંદન કરું છું. ((૧૪) શ્રી જાવંતિ ચેઈઆઈ (સર્વ ચેત્યોને વંદન) સૂત્ર*) (પદ-૪, સંપદા-૪, ગાથા-૧, ગુરુ અક્ષર-૩, લઘુ અક્ષર-૩૨, સર્વ અક્ષર-૩૫) જાવંતિ ચેઈઆઈ, ઉલ્ટે આ અહે આ તિરિઅલોએ આ IT જેટલી જિનપ્રતિમાઓ છે, ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિøલોકમાં. સબ્બાઇ તાઇ વંદે, ઇહ સંતો તત્વ સંતાઇ ||૧|| સર્વેને તેને વંદન કરું છું, અહીં રહેલો ત્યાં રહેલીને. શબ્દાર્થ - જાવંતિ-જેટલી, ચેઈઆઈ-જિનપ્રતિમાઓ છે, ઉદ્વે-ઉર્ધ્વલોકને | વિષે, અહે-અધોલોકને વિષે, તિરિએ લો- તિર્જીલોકને વિષે, સવાઈ-સર્વને, તાઈ-તેને, વંદે-હું વંદના કરું છું, ઇહ-અહીં, સંતો-રહેલો, તત્થ-ત્યાં, સંતાઈરહેલીને. અર્થ - ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિસ્કૃલોકમાં જેટલી જિનપ્રતિમાઓ છે તેને અહીં રહેલો હું ત્યાં રહેલી સર્વેને વંદન કરું છું. ((૧૫) શ્રી જાવંત કેવિ સાહુ (સર્વ સાધુઓને વંદન) સૂત્રો (પદ-૪, સંપદા-૪, ગાથા-૧, ગુરુ અક્ષર-૧, લઘુ અક્ષર-૩૭, સર્વ અક્ષર-૩૮) જાવંત કે વિ સાહુ, ભરહે-રવય-મહાવિદેહે અT જેટલા કોઈપણ સાધુઓ ભરત ક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં, સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ ૧૫ સર્વેને તેઓને નમેલો છું, ત્રિવિધ (મન, વચન, કાયાથી) ત્રણ દંડથી વિરામ પામેલાને.. શબ્દાર્થ - જાવંત-જેટલા, કવિ-કોઈપણ, સાહૂ-સાધુઓ, ભરત-ભરતક્ષેત્રને વિષે, એરવય-ઐરાવત ક્ષેત્રને વિષે, મહાવિદેહ-મહાવિદેહ ક્ષેત્રને વિષે, સલૅસિંસર્વને, તેસિં-તેને, પણઓ-નમ્યો, તિવિહેણ-કરવું, કરાવવું અનુમોદવું એમ ત્રણ – – – ––– – – – – – – – – – – – – – ––– – – – – * આ બંને સૂત્ર મુક્તાશુક્તિ મુદ્રામાં બોલાય છે. B28RRURXR®R&RURUARYALAR28282828282828AVA 3દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે, તિદંડ-ત્રણ દંડથી મન-વચન-કાયાએ કરીને, વિરયાણું-વિરામ પામેલાને. અર્થ - ભરતક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં, કરવું, કરાવવું-અનુમોદવું એમ ત્રણ પ્રકારે મન, વચન, કાયાના ત્રણ દંડથી વિરામ પામેલા જે કોઈપણ સાધુઓ છે, તે સર્વેને હું નમેલો છું. (૧૬) શ્રી નમોડહંત (સંક્ષિપ્ત પંચ પરમેષ્ઠિ નમસ્કાર) સૂત્રો નમોહસિદ્ધાચાર્યોપાધ્યાચસર્વસાધુલ્યઃ IIII નમસ્કાર હો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુઓને. શબ્દાર્થ - નમો-નમસ્કાર હો, અહંતુ-અરિહંત, સિદ્ધ-સિદ્ધ, આચાર્ય-આચાર્ય, ઉપાધ્યાય-ઉપાધ્યાય, સર્વસાધુભ્ય-સર્વ સાધુઓને, અર્થ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય (અને) સર્વ સાધુઓને (મારા) નમસ્કાર હો. ((૧૦) શ્રી ઉવસગ્ગહરં સ્તવન (કષ્ટો નાશ કરનાર સ્તોત્ર) સૂત્ર (ગાથા-૫, ગુરુ અક્ષર-૨૧, લઘુ અક્ષર-૧૬૪, સર્વ અક્ષર-૧૮૫) ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મદણમુક્ક 1 ઉપસર્ગ (વિન) ને હરનારા, પાર્શ્વ નામનો યક્ષ જેને છે એવા, પાર્શ્વનાથસ્વામીને વંદન કરું છું, કર્મના સમૂહથી મૂકાયેલાને, વિસહરસિનિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસ III (વિષને ધારણ કરનાર) સર્પના વિષને નાશ કરનારા, મંગળ અને કલ્યાણના ઘર રૂપ. શબ્દાર્થ - ઉવસગ્ન-ઉપસર્ગ (વિપ્ન)ને, હરં-હરનાર, પાસ-પાર્થ નામનો યક્ષ જેને છે એવા, પાસ-પાર્શ્વનાથને, વંદામિ-હું વંદું છું, કમ્મઘણ-કર્મના સમૂહથી, મુક્ક-મૂકાયેલા, વિસર-વિષધર-સર્પના, વિસ-વિષને, નિન્નાસ-નાશ કરનારા છે, મંગલ-મંગળ, કલ્યાણ-કલ્યાણના, આવાસ-ઘરરૂપ છે. અર્થ - ઉપસર્ગને હરનારા, પાર્શ્વ નામનો યક્ષ જેને છે એવા, કર્મના સમૂહથી મૂકાયેલા, સર્પના વિષને. નાશ કરનારા, જે મંગળ અને કલ્યાણના ઘરરૂપ છે એવા શ્રી પાર્શ્વનાથ સ્વામીને હું વંદન કરું છું. વિસહર ફલિંગમંત, કંઠે ધાઈ જા સયા મણુઓ ! વિષધર સ્ફલિંગમંત્રને, કંઠમાં ધારણ કરે જે કોઈ હંમેશાં મનુષ્ય, GAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR દભ પ્રતિષ્ઠમહાને ભાવ પ્રતિમા કેવી 3ીતે બનાવશો ? 31 Page #71 -------------------------------------------------------------------------- ________________ તરસ ગહ-રોગ મારી, દુટ્ટ-જરા જંતિ ઉવસામ શા તેના ગ્રહ, રોગ અને મરકી, દુષ્ટ તાવ પામે છે શાંતિને. શબ્દાર્થ - વિસહર કુલિંગમંત-વિષધર સ્ફલિંગ નામના મંત્રને, કંઠે-કંઠમાં, ધારે ઈ-ધારણ કરે, જો-જે, સયા-હમેશાં, મણુઓ-મનુષ્ય, તસ્મ-તેના, ગહ-ગ્રહ, રોગ-રોગ, મારી-મરકી, દુઠ્ઠ-નઠારો, જરા-તાવ, જંતિ-પામે છે, ઉવસામ-શાંતિને. અર્થ - જે કોઈ મનુષ્ય વિષધર સ્ફલિંગમંત્રને કંઠમાં સદા ધારણ કરે છે તેના ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટ તાવ શાંતિને પામે છે. ચિટ્ટી પૂરે મતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ | રહો દૂર મંત્ર તમને નમસ્કાર પણ ઘણા ફળવાળો થાય છે, નરતિનિએસ વિ જીવા, પાવંતિ ન દુખ-દોગથ્ય ફા મનુષ્ય તિર્યંચને વિષે પણ જીવો, પામે નહીં દુઃખ ને દુર્ભાગ્ય. શબ્દાર્થ - ચિટ્ટઉરહો, દૂર-દૂર, મંતો-મંત્ર, તુઝ-તમારો, પણામો વિનમસ્કાર પણ, બહુફલો-ઘણાં ફળવાળો, હોઈ-થાય છે, નર-મનુષ્ય, તિરિએ સુવિતિર્યંચને વિષે પણ, જીવા-જીવો, પાવંતિ-પામે, ન-નહીં, દુખ-દુ:ખ, દોગટ્યદુર્ભાગ્ય. અર્થ - તે મંત્ર-દૂર રહો, તમને કરેલો નમસ્કાર પણ ઘણા ફળવાળો થાય છે, મનુષ્ય, તિર્યંચ ગતિને પામેલા પણ જીવો દુઃખ અને દુર્ગતિને પામતા નથી, તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાચવભૂહિએ IT તમારું દર્શન પામે છતે ચિંતામણિ રત્ન કલ્પવૃક્ષથી અધિક, પાવંતિ અવિણ, જીવા અયરામ ઠાણ II૪ પામે છે નિર્વિઘ્નપણે જીવો અજરામર સ્થાનને. શબ્દાર્થ - તુહ-તમારું, સમ્મત્તે-સમકિત-દર્શન, લઢે-પામે છતે, ચિંતામણિ ચિંતામણિ રત્ન, કમ્પપાયmહિએ-કલ્પવૃક્ષથી અધિક પાવંતિ પામે છે, અવિડ્યૂણે-નિર્વિઘ્નપણે, જીવા-જીવો, અયરામાં-અજરામર, ઠાણું-સ્થાનને, અર્થ - ચિંતામણિ રત્ન (અને) કલ્પવૃક્ષથી અધિક એવું તમારું સમ્યગ્દર્શન પામે છતે જીવો નિર્વિઘ્નપણે અજરામર (મોક્ષ) સ્થાનને પામે છે. ઈઆ સંયુઓ મહાસ ! ભક્તિભરનિલભરેણ હિચએણ ! એ પ્રકારે સ્તવેલા હે મોટા યશવાળા ! ભક્તિના સમૂહે કરી પરિપૂર્ણ એવા હૃદય વડે, તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ વિણચંદ પા તેથી હે દેવ ! આપો બોધિબીજ ભવો ભવને વિષે શ્રી પાર્શ્વ જિનચંદ્ર ! 82%DURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR 3૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #72 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - ઈઅ-એ પ્રકારે, સંયુઓ-સ્તવેલા, મહાય-હે મોટા યશવાળા, ભત્તિબ્બર-ભક્તિના સમૂહે કરી, નિશ્મરણ-પરિપૂર્ણ એવા, હિયએણ-હૃદયે કરી, તા-તે કારણ માટે, દેવ-હે દેવ ! દિક્સ-આપો, બોહિ-બોધિબીજ, ભવે ભવ-ભવો ભવને વિષે, પાસજિણચંદ-હે શ્રી પાર્શ્વ જિનચંદ્ર ! અર્થ - હે મોટા યશવાળા ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ હૃદય વડે આ પ્રમાણે સ્તવના કરી, તેથી હે દેવ ! શ્રી પાર્શ્વ જિનચંદ્ર ! (મને) જન્મો જન્મને વિષે બોધિબીજ (સમ્યગ્દર્શન) આપો. ((૧૮) શ્રી જયવીયરાય (પ્રાર્થના) સૂત્ર) (પદ-૨૦, સંપદા-૨૦, ગાથા-૫, ગુરુ અક્ષર-૧૯, લઘુ અક્ષર-૧૭૨, સર્વ અક્ષર-૧૯૧) જય વીસરાય જગગુર હોઉ મર્મ, જય પામો હે વીતરાગ હે જગતના ગુરુ, થાઓ મને, તુહ પભાવઓ ભરવં ભવનિબૅઓ, તમારા પ્રભાવથી હે ભગવન્ સંસાર પરથી કંટાળો, મગ્ગાપુસારિઆ ઇટ્ટફલાસિદ્ધિ II૧થી માર્ગાનુસારીપણું, ઇષ્ટફળની સિદ્ધિ. શબ્દાર્થ - જય-જય પામો, વીયરાય-હે વીતરાગ, જગગુરુ-હે જગતના ગુરુ, હોઉથાઓ, મમ-મને, તુહ-તમારા, પભાવ-પ્રભાવથી, ભયવં-હે ભગવન્ ! ભવનિÒઓ-ભવનું ઉદાસપણું, મગ્ગાણુસારિઆ-માર્ગાનુસારીપણું, ઇટ્ટફલ-ઈષ્ટ ફળની, સિદ્ધિ-સિદ્ધિ. અર્થ - હે વીતરાગ ! હે જગતના ગુર (તમે) જય પામો, હે ભગવંત ! મને તમારા પ્રભાવથી સંસારથી કંટાળો, માર્ગાનુસારીપણું (અને) ઇષ્ટફળની સિદ્ધિ હોજો. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્વકરણં ચ | લોક વિરુદ્ધનો ત્યાગ, વડિલ જનની પૂજા, પરોપકાર કરવાપણું, સુહગરજેગો તથ્વયણ સેવણા આભવમખેડા શા. સદ્ગુરુનો યોગ, તેમનાં વચનોની સેવા, સંસારમાં છું ત્યાં સુધી અખંડપણે. શબ્દાર્થ - લોગવિરુદ્ધચ્ચાઓ-લોક વિરુદ્ધનો ત્યાગ, ગુરુજણપૂઆ-વડિલ જનની પૂજા, પરWકરણું-પરોપકાર કરવાપણું, ચ-અને, સુહગુરુજોગો-શુદ્ધ ગુનો યોગ, તવયણ-તેમનાં વચનની, સેવા-સેવા, આભનં-જ્યાં સુધી ભવ કરવા પડે SAURURURLARA&RURSACRORURX282828RURLAURERSA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? 33 Page #73 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સુધી, અખંડા-અખંડ. અર્થ - લોક વિરુદ્ધનો ત્યાગ, વડિલ જનની પૂજા", પરોપકાર કરવાપણું, સદ્ગરનો યોગ, તેમના વચનોની સેવા, સંસારમાં છું ત્યાં સુધી અખંડપણે થાઓ. વારિજ઼ઇ જઈવિ નિઆણબંધણું વીસરાય ! તુહ સમએ ! વારેલું (અટકાવેલું) છે જો કે નિયાણાનું બાંધવું છે વીતરાગ ! તમારા સિદ્ધાંતમાં, તહવિ મમ સેવા, ભવે ભવે તુહ ચલણાણ II3II તો પણ મને હોજો સેવા ભવોભવને વિષે તમારા ચરણની. શબ્દાર્થ - વારિજ્જઈ-નિષેધ્યું છે, જઈવિ-જો કે, નિઆણબંધણું-નિયાણાનું બાંધવું, તુહ-તમારા, સમએ-સિદ્ધાંતમાં તહવિ-તોપણ, મમ-મને, હુક્ક-હોજો , સેવા-સેવા, ભવભવે-ભવોભવને વિષે, તુહ-તમારા ચલણાણું-ચરણની. અર્થ - હે વીતરાગ ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણાનું બાંધવું અટકાવેલું છે તો પણ મને ભવોભવના વિષે તમારા ચરણોની સેવા હોજો. દુખખઓ કમ્મખઓ, સમાહિમરણં ચ બોહિલાભો આ I દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિ મરણ અને બોધિબીજનો લાભ, સંપન્જઉ મહ એઅં, તુહ નાહ ! પણામકરણેણં III પ્રાપ્ત થાઓ મને, એ, તમને હે નાથ ! પ્રણામ કરવાથી. શબ્દાર્થ - દુમ્બખ-દુ:ખનો ક્ષય, કમ્મખઓ-કર્મનો ક્ષય, સમાહિમરણસમાધિ મરણ, બોહિલાભો-બોધિબીજનો લાભ, સંપર્જાઉ-પ્રાપ્ત થાઓ, મહએઅંમને એ, તુહ-તમને, નાહ-હે નાથ ! પણામકરણેણ-પ્રણામ કરવાથી. અર્થ - હે નાથ ! તમને પ્રણામ કરવાથી મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિબીજનો લાભ એ (ચાર) પ્રાપ્ત થાઓ.* સર્વ-મંગલ-માંગલ્ય, સર્વકલ્યાણકારણમ્ | સર્વ મંગલોમાં મંગળરૂપ, સર્વ કલ્યાણોનું કારણ, પ્રધાનં સર્વ-ધમણાં, જેન જયતિ શાસનમ્ IIપી પ્રધાન એવું સર્વ ધર્મોમાં જૈન જય પામે છે શાસન. શબ્દાર્થ - સર્વમંગલ-સર્વ મંગલમાં, માંગલ્ય-મંગલરૂપ, સર્વકલ્યાણ-સર્વ કલ્યાણનું, કારણ-કારણરૂપ, પ્રધાન-પ્રધાન એવું, સર્વધર્માણાં-સર્વ ધર્મોમાં, જૈન આ સૂત્રમાં પરમાત્માના પ્રભાવથી આઠ વસ્તુઓની પ્રાર્થના-માંગણી કરવામાં આવી છે અને તેમને પ્રણાણ કરવા વડે ચાર વસ્તુની પ્રાર્થના કરવામાં આવેલ છે. આ સૂત્ર મુક્તાશક્તિ મુદ્રામાં બોલાય છે. URURURURX282828RURERERURLAR VAURURUASABAR 3૪ દશ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન, જયતિ-જય પામે છે, શાસન-શાસન. અર્થ - સર્વ મંગળોમાં મંગળરૂપ, સર્વ કલ્યાણોના કારણરૂપ, સર્વ ધર્મોમાં પ્રધાન (એવું) જૈન શાસન જય પામે છે. ((૧૯) શ્રી અરિહંત ચેઈઆણં (ચેત્યસ્તવ) સૂત્રો) (શ્રી અહંત ચૈત્યોને કાયોત્સર્ગથી વંદનના હેતુરૂપ સૂત્ર) (પદ-૧૫, સંપદા-૩, ગુરુ અક્ષર-૧૬, લઘુ અક્ષર-૭૩, સર્વ અક્ષર-૮૯) અરિહંતચેઈઆણ કરેમિ કાઉસગ્ગ ||૧|| અરિહંતની પ્રતિમાને (વંદનાદિ માટે) હું કરું છું કાયોત્સર્ગ. વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, વંદનને નિમિત્તે, પૂજા કરવાને નિમિત્તે, સત્કારને નિમિત્તે, સમ્માણવત્તિયાએ, બોહિલાભવત્તિયાએ, નિરુવસગ્નવત્તિયાએ શા સન્માનને નિમિત્તે, સમ્યગ્દર્શનને પ્રાપ્તિ નિમિત્તે, ઉપસર્ગરહિત (મોક્ષ) સ્થાન પામવાને નિમિત્તે. શબ્દાર્થ - અરિહંત ચેઈઆણં-અરિહંતની પ્રતિમાને (વંદનાદિ નિમિત્તે) વંદણવત્તિયાએ-વાંદવાને નિમિત્તે, પૂઅણવત્તિયાએ-પૂજા કરવાને નિમિત્તે, સક્કારવત્તિયાએ-સત્કાર કરવાને નિમિત્તે, સમ્માણવત્તિયાએ-સન્માનને નિમિત્તે, બોરિલાભવત્તિયાએ-બોધિલાભને નિમિત્તે, નિર્વસગ્ગવત્તિયાએ-ઉપસર્ગરહિત સ્થાનક (મોક્ષ) પામવા નિમિત્તે. અર્થ - હું અરિહંતની પ્રતિમાને વંદના કરવા માટે, પૂજા કરવા માટે, સત્કારને માટે, સન્માનને માટે, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે, ઉપસર્ગરહિતસ્થાન પામવા માટે કાયોત્સર્ગ કરું છું. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, શ્રદ્ધાથી, બુદ્ધિપૂર્વક, ધીરજપૂર્વક, ધારણાપૂર્વક, અણુપેહાએ, વફ્ટમાણીએ, કામિ કાઉસગ્ગ III અનુપ્રેક્ષાપૂર્વક (વારંવાર વિચારણા કરવાપૂર્વક) વધતા પરિણામે કરું છું કાયોત્સર્ગ. શબ્દાર્થ - સદ્ધાએ-શ્રદ્ધાથી, મેહાએ-નિર્મળ બુદ્ધિથી, ધિઈએચિત્તની સ્થિરતાથી, ધારણાએ-ધારણાપૂર્વક, અણુપેહાએ-વારંવાર વિચારીએ, વઢમાણીએ828282828282828282828282828282828ACRURUSA દશ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? 3 Page #75 -------------------------------------------------------------------------- ________________ - વધતા પરિણામે. અર્થ - વધતા પરિણામે શ્રદ્ધાથી, બુદ્ધિપૂર્વક, ધીરજપૂર્વક, ધારણાપૂર્વક, વારંવાર વિચારણાપૂર્વક હું કાયોત્સર્ગ કરું છું. *િ(૨૦) શ્રી કલ્યાણકંદ (ચાર થોચો) સૂત્રો કલ્યાણકંદં પઢમં જિશિંદે, સંતિ તઓ નેમિનિણં મુર્ણિદં . કલ્યાણના મૂળ, પ્રથમ જિનેશ્વરને, શાંતિનાથ તથા નેમિ જિનેશ્વરને મુનીન્દ્રને પાસે પચાસં સુગણિદ્દઠાણ, ભાઈ વદે સિરિ વદ્ધમાણ l ll પાર્શ્વનાથને પ્રકાશ કરનાર, સારા ગુણોના એક સ્થાન, ભક્તિથી વંદન કરું છું શ્રી વર્ધમાન સ્વામીને. શબ્દાર્થ - કલ્યાણકંદ-કલ્યાણના મૂળ, પઢમં-પહેલા, જિણિદ-શ્રી જિનેન્દ્રને, સંતિ-શ્રી શાંતિનાથને, તઓ-તે પછી, નેમિજિર્ણ-શ્રી નેમિનિને, મુણિદે-મુનિઓના ઇંદ્રને, પાસ-શ્રી પાર્શ્વનાથને, પયાસ-ત્રણ ભુવનને પ્રકાશ કરનારા, સુગુણિક્કઠાણુંસારા ગુણોના એક સ્થાનરૂપ, ભરઈ-ભક્તિથી, વંદે-હું વંદના કરું છું, સિરિવદ્ધમાણેશ્રી વર્ધમાન સ્વામીને. અર્થ - કલ્યાણના મૂળ શ્રી પ્રથમ જિનેશ્વરને, મુનિઓના ઇન્દ્ર શ્રી શાંતિનાથને તથા શ્રી નેમિજિનેશ્વરને, પ્રકાશ કરનારા અને સારા ગુણોના એક સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથ સ્વામીને, શ્રી વર્ધમાન સ્વામીને ભક્તિપૂર્વક હું વંદન કરું છું. અપારસંસાર સમુદ્રપાર, પત્તા સિવં દિનુ સુઈક્કસાઈ ! પાર ન પમાય એવા સંસાર સમુદ્રના પારને પામેલા મોક્ષને આપો, સારી વસ્તુઓમાં એક સારભૂત, સવૅ જિબિંદા સુરવિંદવંદા, કલ્યાણ-વલ્લીણ-વિસાલ-કંદા શા સર્વે જિનેશ્વરો દેવોના સમૂહથી વંદાયેલા, કલ્યાણરૂપી વેલડીના વિશાળ મૂળ સમાન. શબ્દાર્થ - અપાર-જેનો પાર નથી એવો, સંસાર સમુદ-સંસારરૂપ સમુદ્રના, પારં-પારને, પત્તા-પામેલા, સિવં-મોક્ષને, રિંતુ-આપો, સુઈક્કસારં-સર્વ પવિત્ર વસ્તુઓને વિષે સારરૂપ, સલ્વે-બધા, જિર્ષિદાજિતેંદ્રો, સુરવિંદ-દેવતાના સમૂહથી, વંદા-વંદાએલા, કલ્યાણવલ્લીણ-કલ્યાણરૂપ વેલના, વિસાલકંદા-વિશાળ મૂળિયારૂપ. - — * * દરેક ચાર થયના જોડામાં પહેલી સ્તુતિ અમુક તીર્થકર અગર તીર્થકરોની હોય, બીજી સર્વજિનોની, ત્રીજી જ્ઞાન અગર સિદ્ધાંતની અને ચોથી શાસનના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણીની હોય SURURURURDURURURUR8282BRER ORVAUVARROA 3 દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિષ્ઠમા કેવી તે બનાવશો ? Page #76 -------------------------------------------------------------------------- ________________ અર્થ - પાર ન પમાય એવા સંસાર સમુદ્રના પારને પામેલા, દેવોના સમૂહથી વંદાયેલા, કલ્યાણરૂપ વેલડીના વિશાળ મૂળ સમાન સર્વે જિનેશ્વરો, સારી વસ્તુઓમાં એક સારભૂત, મોક્ષને આપો. નિવ્વાણમષ્મ વરાણકપું, પણાસિયાસેસ કુવાઈદu નિર્વાણ માર્ગમાં શ્રેષ્ઠ વાહન (રથ) સમાન, નાશ કર્યા છે સઘળા કુવાદીઓના અભિમાનને. મયં જિણાણ શરણં બહાણ, નમામિ નિચ્ચે તિજગપ્પહાણ III મત (સિદ્ધાંત) જિનેશ્વરોનો, શરણ પંડિતોને, નમસ્કાર કરું છું, નિત્ય ત્રણે જગતમાં પ્રધાન. શબ્દાર્થ - નિવ્વાણમમ્મ-મોક્ષ માર્ગને વિષે, વરજાણકણ્ડ-શ્રેષ્ઠ વાહન સમાન, પણાસિય-નાશ કર્યો છે, અસેસ-બધા, કુવાઈ-કુવાદિઓના, દહેં-ગર્વને, મયમતને, જિણાણ-જિનેશ્વરોના, સરણ-આધારરૂપ, બુહાણ-તત્વવેત્તાઓને, નમામિહું નમું છું, નિર્ચા-હંમેશાં, તિજગપ્પહાણ-ત્રણ જગતને વિષે પ્રધાન. અર્થ - નિર્વાણમાર્ગમાં જવા માટે શ્રેષ્ઠ વાહન સમાન, નાશ કર્યું છે સઘળા કુવાદીઓનું અભિમાન જેણે, પંડિતોને શરણરૂપ, ત્રણે જગમાં પ્રધાન એવા જિનેશ્વરીના સિદ્ધાંતને હું નિત્ય નમસ્કાર કરું છું. કુંÉિદુગોખીરતુસારવન્ના, સરોજહત્યા કમલે નિસન્ના | મચકુંદ (મોગરો), ચંદ્ર, ગાયનું દૂધ, ઝાકળના સમાન વર્ણવાળી, કમળ છે હાથમાં જેને, કમળ ઉપર બેસેલી. વાએસિરિ પુત્યયવષ્ણહત્યા, સહાયસા અહ સયા પસંસ્થા ની મૃતદેવી, પુસ્તકનો સમુદાય હાથમાં છે જેને, સુખ માટે,તેણી, અમને, સદા, કલ્યાણ કરનારી. શબ્દાર્થ - કુંદ-મચકુંદના ફૂલ, ઈન્દુ-ચંદ્ર, ગોખીર-ગાયનું દૂધ, તુસારહિમના જેવા, વત્તા-વર્ણવાળી, સરોજ-કમળ, હત્યા-જેના હાથમાં છે, કમલેકમળને વિષે, નિસન્ના-બેઠેલી, વાએસિરી-શ્રુતદેવી, પુત્યય-પુસ્તકનો, વચ્ચસમૂહ, હત્યા-જેના હાથમાં છે, સુહાય-સુખને, માટે, સા-તે, અમ્લ-અમને, સયાહંમેશાં, પત્થા-ઉત્તમ. અર્થ - મચકુંદ, ચંદ્ર, ગાયનું દૂધ અને ઝાકળના જેવા રંગવાળી, હાથમાં કમળ છે જેને, કમલ ઉપર બેસેલી, પુસ્તકનો સમુદાય હાથમાં છે જેને, કલ્યાણ કરનારી એવી તે ઉત્તમ મૃતદેવી અમને સદા સુખ માટે થાઓ. SARVAVARUUDURURLAURORURASRURAURRERA દ્રવ્ય પ્રતિમાને ભાવે પ્રતિક્રમણ કેવી ?તે બનાવશો ? 36 Page #77 -------------------------------------------------------------------------- ________________ ((૨૧) શ્રી સંસારદાવાનલ (ચાર થોચો) સ્તુતિઓ) (પદ-૧૬, સંપદા-૧૬, ગાથા-૪, ગુરુ અક્ષર કેટલા ? લઘુ અક્ષર કેટલા? સર્વ અક્ષર-૨૫૨) સંસારદાવાનલદાહનીરં, સંમોહબૂલીહરણે સમીર સંસારરૂપ દાવાનળના તાપને ઓલવવામાં પાણી સમાન, મોહરૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન, માયા-રસા-દારણ-સાર-સીરં, નમામિ વીર ગિરિસાર-ધીરે III માયારૂપ પૃથ્વીને ખોદવા માટે તીક્ષ્ણ હળ સમાન, હું નમસ્કાર કરું છું, વીરપ્રભુને, મેરુ પર્વત જેવા ધીર. શબ્દાર્થ - દાવાનલ-દાવાનળના, દાહ-તાપને (ઓલવવામાં), નિરં-પાણી સમાનને, સંમોહ-મોહરૂપી, ધૂલી-ધૂળને, હરણે-દૂર કરવામાં, સમીર-પવન સમાનને, માયા-કપટરૂપી, રસા-પૃથ્વીને, દારણ-ખોદવામાં, સાર-તીક્ષ્ણ, સીરં-હળ સમાનને, નમામિ-હું નમું છું, વીર-શ્રી વીર ભગવાનને, ગિરિસાર-મેરુપર્વત જેવા, ધીરેધીરને. (અહીં વિરપ્રભુને જુદીજુદી ઉપમા દ્વારા સ્તુતિ કરે છે.) અર્થ - સંસારરૂપ દાવાનલના દાહ માટે પાણી સમાન, મોહરૂપ ધૂળને દૂર કરવા માટે પવન સમાન, માયારૂપ પૃથ્વી ખોદવા માટે તીક્ષ્ણ હળ સમાન અને મેરુપર્વત જેવા ધીર એવા શ્રી વીરપ્રભુને નમસ્કાર કરું છું. ભાવાવનામસુરદાનવમાનવેન, ભાવથી નમેલા દેવ-દાનવ અને મનુષ્યના સ્વામી, ચૂલાવિલોલકમલાવલિમાલિતાનિ મુગટને વિષે રહેલા ચપળ એવા કમળની શ્રેણીઓથી પૂજાએલા, સંપૂરિતાભિનતલોકસમીહિતાનિ, સારી રીતે પૂરા કર્યા છે નમસ્કાર કરનાર લોકના મનોવાંછિત જેણે, કામ નમામિ જિનારાજ૫દાનિ તાનિ liા સ્વેચ્છાએ નમસ્કાર કરું છું જિનેશ્વરના ચરણોને તે. શબ્દાર્થ - ભાવ-ભાવપૂર્વક, અવનામ-નમસ્કાર કરનારા, સુર-દેવ, (વૈમાનિક) દાનવ-દાનવ, માનવ-મનુષ્યના, ઈન-સ્વામીઓના, ચૂલા-મુગટને વિષે રહેલા, ––––– * આ સ્તુતિ શ્રીહરિભદ્રસૂરિએ રચી છે. તે સમ સંસ્કૃત ભાષામાં છે. 828282828282828282828282828282828282828282 3૮ ૮૦પ્રતિમાને ભાવ પ્રતિમet કેવી રીતે બનાવશો ? Page #78 -------------------------------------------------------------------------- ________________ વિલોલ-ચપળ એવા, કમલ-કમળોની, આવલિ-શ્રેણીથી, માલિતાનિ-પૂજાએલા, સંપૂરિત-સારી રીતે પૂરેલા છે, અભિનત-નમેલો ભક્ત, લોક-લોકોના, સમીહિતાનિવાંછિતો જેણે, કામ-સ્વેચ્છાએ, નમામિ-હું નમસ્કાર કરું છું, જિનરાજ-જિનેશ્વર ભગવંતોના, પદાનિ-ચરણોને, તાનિ-તે. (અહીં જિનેશ્વરોના ચરણોની સ્તુતિ કરી છે.) અર્થ - ભાવથી નમેલા દેવ-દાનવ અને મનુષ્યના સ્વામીના મુગટ ઉપર રહેલા ચપળ એવા કમળની શ્રેણીઓથી (વડ) પૂજાએલા, સારી રીતે પૂરા કર્યા છે નમસ્કાર કરનાર લોકના મનોવાંછિત જેણે, એવા તે જિનેશ્વરોના ચરણોને હું સ્વેચ્છાએ નમસ્કાર કરું છું. બોધાગાધ સુપદપદવી-નીરપૂરાભિરામ, જ્ઞાનથી ગંભીર, સારા પદોની રચના રૂપ પાણીના સમૂહ વડે મનોહર, જીવાહિસાવિરલલહરીસંગમાગાહદેહં ! જીવની અહિંસારૂપ આંતરારહિત તરંગોના પરસ્પર સંગમથી અગાધ ઊંડો છે દેહ જેનો, ચૂલાવેલું ગુરુગમમણીસંકુલ દૂરપાર, સિદ્ધાંતની ચૂલિકારૂપ વેલવાળા, મોટા એવા સરખા પાઠરૂપ રત્નોથી ભરેલો છે દૂર છે કિનારો જેનો દુઃખે કરીને પાર પામી શકાય એવો) સારં વીરાગમ જલનિધિ સાદર સાધુ સેવે II3II પ્રધાન વીરપ્રભુના આગમરૂપ સમુદ્રને, આદરપૂર્વક સારી રીતે હું એવું છું. શબ્દાર્થ - બોધાગાધ-જ્ઞાનથી ગંભીર, સુપદ-સારા પદોની, પદવી-રચનારૂપ, નીરપૂર-જળના પૂર વડે, અભિરામ-મનોહર, જીવાહિંસા-જીવોની અહિંસારૂપ, અવિરલ-આંતરા રહિત, લહરી-તરંગોના, સંગમ-મળવાથી, અગાહ-અગાધ, દેહ-સ્વરૂપવાળા, ચૂલા-સિદ્ધાંતોની ચૂલિકારૂપ, વેલ-વેલવાળા, ગુરુ-મોટા, ગમપાઠરૂપ, મણી-રત્નોથી, સંકુલ-ભરપૂર, દૂર પાર-દૂર છે કાંઠો જેનો, સારં-પ્રધાન, વીરાગમ-વીરભગવાનના આગમરૂપ, જલનિધિ-સમુદ્રને, સાદર-આદર સહિત, સાધુ-સારી રીતે, સેવે-હું એવું છું. અર્થ - જ્ઞાનથી ગંભીર, સારા પદોની રચનારૂપ પાણીના સમૂહ વડે મનોહર, જીવની અહિંસારૂપ આંતરારહિત તરંગોના પરસ્પર સંગમથી ઊંડો છે દેહ જેનો, સિદ્ધાંતોની ચૂલિકારૂપ વેલવાળા, મોટા એવા સરખા પાઠરૂપ મણિથી ભરેલા, દૂર છે કિનારો જેનો તથા પ્રધાન એવા વીરપ્રભુના આગમરૂપ સમુદ્રને આદરપૂર્વક સારી રીતે હું એવું છું. SUURBRORURAXACARABALAURORCALABARRRRRRRRR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૩૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ આમૂલાલોલથૂલી-બહુલ-પરિમલા-લીટ-લોલાલિમાલા-, મૂળ સુધી ડોલતા, પરાગની (સુગંધી કણીઆની) અત્યંત સુગંધમાં લીન થયેલ ચપળ ભમરાઓની શ્રેણીના, ઝંકારારાવસારામલદલ કમલાગારભૂમિ-નિવાસે .. ઝંકારના શબ્દોથી શ્રેષ્ઠ, નિર્મળ પાંદડાંવાળા કમળ ઉપર ભવનની ભૂમિમાં નિવાસ કરનારી, છાયાસંભાવસારે વરકમલકરે તારહારાભિરામે, કાંતિના સમૂહ વડે શોભતી, સુંદર કમળ હાથમાં છે જેને એવી, દેદીપ્યમાન હાર વડે મનોહર, વાણીસંદોહદેહે ભવવિરહવર દેહિ મે દેવિ ! સાર II દ્વાદશાંગીરૂપ) વાણીના સમૂહરૂપ દેહવાળી,સંસારના વિરહનું વરદાન આપો મને તે શ્રુતદેવી ! પ્રધાન. શબ્દાર્થ - આમૂલ-મૂળ સુધી, આલોલ-ડોલતું, ધૂલી-પરાગના-રજના, બહુલઘણાં, પરિમલ-સુગંધને વિષે, આલીઢ-આસક્ત, લોલ-ચપળ, અલિ-ભમરાઓની, માલા-પંક્તિઓના, ઝંકાર-ઝંકારના, આરાવસાર-શબ્દોથી શ્રેષ્ઠ, અમલ-નિર્મળ, દિલ-પત્રવાળાં, કમલ-કમળરૂપ, અગાર-ઘરની, ભૂમિ-ભૂમિમાં, નિવાસે-જેનો નિવાસ છે એવી, છાયા-કાંતિના, સંભાર-સમૂહથી, સારે-સુશોભિત, વર-પ્રધાન, કમલકરે-કમળ જેના હાથમાં છે, તાર-દેદીપ્યમાન, હાર-હાર વડે, અભિરામેમનોહર, વાણી-દ્વાદશાંગીરૂપ વાણીનો, સંદોહદેહે-સમૂહ જેનો દેહ સ્વરૂપ છે, ભવવિરહ-મોક્ષરૂપ, વરં-વરદાન, દેહિ-આપો, મે-મને, દેવિ-દેવિ, સારં-પ્રધાન. અર્થ - મૂળ સુધી ડોલતા, પરાગની અત્યંત સુગંધમાં આસક્ત થયેલા ચપળ ભમરાઓની શ્રેણીના ઝંકાર (એવા ગુંજારવના) શબ્દોથી શ્રેષ્ઠ, નિર્મળ પાંદડાવાળા કમળ ઉપર ભવનની ભૂમિમાં નિવાસ કરનારી, કાંતિના સમૂહ વડે શોભતી, સુંદર કમળ હાથમાં છે જેને એવી, દેદીપ્યમાન હાર વડે મનોહર, દ્વાદશાંગીરૂપ વાણીના સમૂહરૂપ દેહવાળી, હે મૃતદેવી ! મને સંસારના વિરહનું એટલે પ્રધાન એવા મોક્ષનું વરદાન આપો. ((૨૨) શ્રી પુક્તરવરદીવ (શ્રુતસ્તવ) સૂત્ર) (પદ-૧૬, સંપદા-૧૬, ગાથા-૪, ગુરુ અક્ષર-૩૪, લઘુ અક્ષર-૧૮૨, સર્વ અક્ષર-૨૧૬) પુખરવરદીવઢે, વાચઈ સંડે અ જંબૂદી અT XAURURLAUAXRXRURUAKALAUROR RRRRRRRRRRRRR88 ૪૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? Page #80 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરવરદ્વીપના અર્ધભાગના, ધાતકીખંડના અને જંબૂદ્વીપના, ભરઠેરવચવિદેહે, ધમાઈગરે નમંસામિ III ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં ધર્મની શરૂઆત કરનારને નમસ્કાર કરું છું. શબ્દાર્થ - પુખરવર-પુષ્કરવર નામના, દીવ-અર્ધ દ્વીપમાં, ધાયઈસંડેધાતકી ખંડને વિષે, જંબૂદી-જંબૂદ્વીપની અંદર, એરવય-ઐરાવતક્ષેત્રને વિષે, વિદેહ-મહાવિદેહ ક્ષેત્રને વિષે, ધમ્માઈગરે-ધર્મની આદિ કરનાર, નમંસામિ-હું નમસ્કાર કરું છું. અર્થ - પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગના, ધાતકીખંડના અને જંબૂદ્વીપના કુલ પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્રમાં ધર્મની શરૂઆત કરનારને હું નમસ્કાર કરું છું. તમતિમિરપડલવિદ્ધસણસ સુરગણનરિÉમહિચસT અજ્ઞાન સ્વરૂપ અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને મનુષ્યોના ઇન્દ્રોથી (સ્વામીથી) પૂજાયેલા, સીમાધરસ વંદે, પફોડિઅમોહજાલક્સ શા મર્યાદામાં રાખનારને વંદન કરું છું મોહની જાળ તોડી નાખનાર. શબ્દાર્થ - તમ-અજ્ઞાનરૂપી, તિમિર-અંધકારના, પડલ-સમૂહનો, વિદ્ધસણસ્સનાશ કરનારને, સુરગણ-દેવતાના સમૂહના, નર-મનુષ્યોના, ઈદ-ઇંદ્રોએ, મહિઅસ્સપૂજેલાને, સમાધરરૂ-મર્યાદામાં રાખનારને, વંદે-હું વંદના કરું છું, પફોડિઅતોડી નાંખી છે, મોહજાળસ્સ-મોહજાળ જેણે. અર્થ - અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને મનુષ્યોના સ્વામીથી પૂજાએલા, આત્માને મર્યાદામાં રાખનાર, મોહની જાળ તોડી નાખનાર એવા (સિદ્ધાંતને) હું વંદન કરું છું. નાઈજરામરણસોગપણાસણરસ, કલ્યાણપુખલવિસાલસુહાવહસ્સ | જન્મ, જરા, મૃત્યુ અને શોકનો અત્યંત નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ (મોક્ષના) સુખને આપનાર, કો દેવદાણવનરિદંગણચ્ચિઅસ, ધમ્મસ સારમુવલભ કરે પમાયું ? Hill કોણ દેવ, દાનવ અને મનુષ્યના ઇન્દ્રોના (સ્વામીના) સમૂહથી પૂજાએલ ધર્મના સારને પામીને કરે પ્રમાદ ? XAVAXRXRX28282828282828RCRRRRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી નર્ત બનાવશો ? ૪૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - જાઈ-જન્મ, જરા-વૃદ્ધાવસ્થા, મરણ-મૃત્યુ, સોગ-શોકને, પણાસણસ્સ-નાશ કરનારાને, કલ્યાણ-કલ્યાણ, પુખલ-સંપૂર્ણ, વિસાલ-વિશાળ, સુહાવહસ્સ-મોક્ષ સુખના આપનારા, કો-કોણ, દેવ-દેવતા, દાણવ-દાનવ, નરમનુષ્યો, ઈદ-ઇંદ્રોના, ગણ-સમૂહ, અશ્ચિઅસ્ત-પૂજેલા, ધમ્મસ્સ-શ્રત ધર્મનો, વિલક્ષ્મ-પ્રાપ્ત કરીને, કરે-કરે, પમાયં-પ્રમાદને. અર્થ - જન્મ, જરા, મૃત્યુ અને શોકનો અત્યંત નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ સુખને આપનાર, દેવ-દાનવ અને મનુષ્યોના સ્વામીના સમૂહથી પૂજાએલ એવા ધર્મને (શ્રતધર્મના) સારને પામી કોણ પ્રમાદ કરે ? સિદ્ધ ભો પચઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, (સર્વ નયથી) સિદ્ધ હે લોકો ! આદરપૂર્વક નમસ્કાર કરો જિનમતને, મંગલ કરનાર છે સદા ચારિત્રધર્મમાં. દેવનાગસુવન્નકિન્નરગણ, સભૂઅભાવશ્ચિએ ! વૈમાનિક-ભવનપતિ-જયોતિષી અને વ્યંતરદેવોના સમૂહથી સત્યભાવે પૂજાએલ છે, લોગો જત્વ પઈઠ્ઠિઓ જગમિણું, તેલુક્કમચ્ચાસુર, સંપૂર્ણ લોકનું જેમાં પ્રતિષ્ઠા પામેલ આ જગત, ત્રણ લોકમાંના મનુષ્યો, દેવો વગેરેનું નિરુપણ છે, ધમો વઢઉ સાસઓ વિજયઓ ધમુત્તર વઢઉ HITI શ્રતધર્મ વૃદ્ધિ પામો શાશ્વત વિજયપૂર્વક ઉત્તર ધર્મની વૃદ્ધિને કરો. શબ્દાર્થ - સિદ્ધ-સિદ્ધ એવા, ભો-હે જ્ઞાનવંત લોકો, પયઓ-આદર સહિત, ણમો-હું નમસ્કાર કરું છું, જિણમએ-શ્રી જિનમત (સિદ્ધાંતોને, નંદી-વૃદ્ધિ થાઓ, મંગલકારી, સયા-હંમેશાં, સંજમે-ચારિત્ર ધર્મને વિષે, દેવ-વૈમાનિક દેવ, નાગભવનપતિ દેવ, સુવન્ન-જયોતિષી દેવ, કિન્નર-વ્યંતર દેવતાના, ગણ-સમૂહથી, સ્મભૂઅભાવ-સત્ય ભાવે કરીને, અશ્ચિએ-પૂજાએલા, લોગો-સર્વ લોકનું જ્ઞાન, જત્થ-જેમાં, પઈઢિઓ-રહેલ છે, જગમિણં-આ જગત, તેલુક્ક-ત્રણ લોક, મચ્ચમનુષ્ય, અસુર-ભવનપતિ, વઢઉ-વૃદ્ધિ પામો, સાસઓ-શાશ્વતો, વિજયઓવિશેષ જયપૂર્વક, ધમ્મુત્તર-દેશવિરતિ સર્વવિરતિ આદિ બીજા ધર્મને, વઢઉ-વૃદ્ધિ પામો. અર્થ - હે લોકો ! સર્વનયથી સિદ્ધ થયેલ ચારિત્ર ધર્મમાં સદા મંગલ કરનાર, જે વૈમાનિક-ભવનપતિ-જયોતિષી અને વ્યંતરદેવોના સમૂહથી સત્યભાવે (ખરેખરા ભાવે) પૂજાએલ છે. જેમાં સંપૂર્ણ લોકનું તથા આ જગતના ત્રણ લોકમાંના મનુષ્યો, દેવો વગેરેનું જ્ઞાન પ્રતિષ્ઠા પામેલ છે. એવા જિનેશ્વરનો મત કૃતધર્મરૂપ સિદ્ધાંતને 888RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRVA ૪૨ દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમા છેવી બનાવશો ? Page #82 -------------------------------------------------------------------------- ________________ આદરપૂર્વક નમસ્કાર કરો. તે શાશ્વત એવો શ્રતધર્મ-સિદ્ધાંત વિજયપૂર્વક વૃદ્ધિ પામો અને દેશવિરતિ-સર્વવિરતિ આદિ બીજા ધર્મની વૃદ્ધિ કરો. સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ* વંદણવત્તિયાએ શ્રુતનો હે ભગવન્ ! કરું છું કાયોત્સર્ગ. શબ્દાર્થ - સુઅસ્સ-શ્રુતને, ભગવઓ-પવિત્ર, કરેમિ-કરું છું, કાઉસ્સગ્નકાયોત્સર્ગ. અર્થ - પવિત્ર શ્રતધર્મને આરાધવા માટે હું કાઉસ્સગ્ન કરું છું. ((૨૩) શ્રી સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધસ્તવ) સૂત્ર) (પદ-૨૦, સંપદા-૨૦, ગાથા-૫, ગુરુ અક્ષર-૨૫, લઘુ અક્ષર-૧૫૧, સર્વ અક્ષર-૧૭૬). સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણં પરંપરગચાણ I સિદ્ધોને, બોધ પામેલાને, સંસારસમુદ્રથી પાર પામેલાને, ગુણસ્થાનકના ક્રમે ચડી મોશે પહોચેલાને. લોઅગ્નમુવમયાણ, નમો સયા સવસિદ્ધાણં ૧II લોકના અગ્ર ભાગને પામેલાને નમસ્કાર થાઓ સદા સર્વ સિદ્ધોને. શબ્દાર્થ - સિદ્ધાણં-સિદ્ધોને, બુદ્ધાણં-બુદ્ધોને, પારગયાણ-સંસારસમુદ્રના પાર પામેલાને, પરંપરાગયાણં-ગુણસ્થાનકના ક્રમે ચડી મોશે પહોંચેલાને, લોઅગ્નલોકના અગ્ર ભાગને, ઉવગયાણું-પામેલાને, નમો-નમસ્કાર કરું છું, સયા-હંમેશાં, સવ્વસિદ્ધાણં-સર્વ સિદ્ધોને. અર્થ - સિદ્ધને, બોધ પામેલાને, સંસાર સમુદ્રના પાર પામેલાને, ગુણસ્થાનકના ક્રમે ચડી મોશે પહોંચેલાને, લોકના અગ્રભાગને પામેલાને એવા સર્વ સિદ્ધોને હું સદા નમસ્કાર કરું છું. જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ T જે દેવોના પણ દેવ છે, જેને દેવતાઓ અંજલી કરીને નમસ્કાર કરે છે, તં દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર પારણા તે દેવોના દેવથી (ઇદ્રોથી) પૂજાયેલા, મસ્તક વડે હું વંદના કરું છું, મહાવીર સ્વામીને. શબ્દાર્થ - જો-જે, દેવાણવિ-દેવોના પણ, દેવો-દેવ છે, જં-જેને, દેવાદેવતાઓ, પંજલી-બે હાથ જોડીને, નમસંતિ-નમસ્કાર કરે છે, તે-તે, દેવદેવ * આ સૂત્ર (૨૨મું) પછી વંદણવત્તિયાએ સૂત્ર બોલવામાં આવે છે. V282BAURUZKRVAVRX282&RURUAKALAURRERXARACA દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૪3 Page #83 -------------------------------------------------------------------------- ________________ દેવના દેવોએ (ઇંદ્રોએ), મહિઅં-પૂજેલા, સિરસા-મસ્તક વડે, વંદે-હું વંદના કરું છું, મહાવીર-મહાવીર સ્વામીને. અર્થ - જે દેવોના પણ દેવ છે, જેને દેવતાઓ અંજલી કરીને નમસ્કાર કરે છે તે દેવોના દેવથી પૂજાયેલા તે મહાવીર સ્વામીને હું મસ્તક વડે વંદના કરું છું. ઇક્કોલિ નમુક્કારો, જિણવરવસહસ વદ્ધમાણસ ! એક માત્ર નમસ્કાર જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામીને, સંસારસાગરાઓ, તાઈ ન વ નારિ વા ||૩|| સંસાર સમુદ્રથી તારે છે પુરુષને કે સ્ત્રીને. શબ્દાર્થ - ઇક્કોવિ-એક પણ, નમુક્કારો-નમસ્કાર, જિણવર-જિનવરમાં, વસહસ્સ-શ્રેષ્ઠ એવા, વદ્ધમાણસ્સ-વર્ધમાન સ્વામીને, સંસાર-સંસારરૂપ, સાગરાઓસમુદ્રથી, તારે ઈ-તારે છે, નર-પુરુષને, નારિ વા-અથવા સ્ત્રીને. અર્થ - જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામીને (કરેલો) એક પણ નમસ્કાર પુરુષને કે સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે. ઉજિતસેલસિહરે દિક્ના નાણું નિશીહિઆ જર્સી ગિરનાર પર્વતના શિખર ઉપર, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ જેના થયા છે, તે ધમ્મચક્રવટ્ટિ, અરિફનેમિ નમંસામિ ના તે ધર્મના ચક્રવર્તી એવા અરિષ્ટ નેમિને નમસ્કાર કરું છું. શબ્દાર્થ - ઉજિતસેલ-ગિરનાર પર્વત, સિહરે-શિખર ઉપર, દિકખા-દીક્ષા કલ્યાણક, નાણું-કેવળજ્ઞાન કલ્યાણક, નિસહિઆ-મોક્ષ કલ્યાણક, જસ્મ-જેના થયા છે, ધમ્મચક્રવર્દ્રિ-ધર્મના ચક્રવર્તી એવા, અરિટ્ટનેમિ-અરિષ્ટ નેમિને, નમંસામિહું નમસ્કાર કરું છું. અર્થ - ગિરનાર પર્વતના શિખર ઉપર જેમના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા છે. તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. ચારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉલ્લીસ ! ચાર, આઠ, દસ અને બે (એમ) વંદાએલા જિનવરો ચોવીશ. પરમકૃ નિફિઅઢા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત આપા પરમાર્થથી સંતોષ પામેલા સિદ્ધ ભગવંતો મોક્ષને મને આપો. શબ્દાર્થ - ચત્તારિ-ચાર, અટ્ટ-આઠ, દશ-દશ, દો-બે, વંદિઆ-વંદાએલા છે, જિણવરા-જિનવરો, ચઉવ્વીસ-ચોવીશ, પરમટ્ટ-પરમાર્થથી, નિશ્ચિઅટ્ટા-કૃતાર્થ થયા છે, સિદ્ધા-સિદ્ધ ભગવંતો, સિદ્ધિ-સિદ્ધિને, મમ-મને, દિસંતુ આપો. અર્થ - ચાર, આઠ, દસ અને બે, એ ચોવીશ (દેવો આદિથી) વંદાયેલા જિનવરો પરમાર્થથી સંતોષ પામેલા, સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ પદને આપો. 8282828RRAXAURURURURX288282888ASARIUI8AXA ૪૪ ૮૦ પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રૈતે બનાવશો ? Page #84 -------------------------------------------------------------------------- ________________ ((૨૪) શ્રી વેયાવચ્ચગરાણં સૂત્ર) વૈયાવચ્ચગરાણ સંતિગરાણ સમ્મફિક્કિ માહિગરાણ વૈિયાવચ્ચના કરનાર, શાંતિના કરનાર, સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનારા (દેવોને આશ્રયીને) કરેમિ કાઉસ્સગ્ગ.........અન્નત્થ૦ કરું છું કાયોત્સર્ગ. શબ્દાર્થ - વેયાવચ્ચ-વૈયાવચ્ચના, ગરાણું-કરનાર, સંતિગરાણ-શાંતિના કરનાર, સમ્મદિદ્વિ-સમ્યગ્દષ્ટિ જીવોને (દેવોને આશ્રયીને) સમાહિગરાણ-સમાધિના કરનાર, અર્થ - શ્રી જિનશાસનની વૈયાવચ્ચના કરનાર, શાંતિના કરનાર અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનાર દેવોને આશ્રયીને હું કાયોત્સર્ગ કરું છું. ((૨૫) શ્રી ભગવાનાદિ વંદન સૂત્રો ભગવાનë, આચાર્યહં, ઉપાધ્યાયહું, સર્વસાધુહ ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને સર્વ સાધુઓને નમું છું. અર્થ - ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને (અને) સર્વ સાધુઓને નમું છું. ((૨૬) દેવસિઆ પડિક્કમણે ઠાઉં (જઘન્ય પ્રતિક્રમણ) સૂત્રો ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઆ પડિક્લેમણે ઠાઉં? ઇચ્છા વડે આજ્ઞા આપો કે ભગવનું, દિવસ સંબંધી પ્રતિક્રમણમાં સ્થિર થવા - - - - - - માટે. ઇચ્છે – આજ્ઞા પ્રમાણ છે. સવ્વસવિ, દેવસિસ, સર્વ પણ દિવસ સંબંધી, દુઐિતિઅ, દુભાસિએ, દુચિકૃિઆ મિચ્છામિ દુક્કો દુષ્ટ ચિતવન, દુષ્ટ વચન બોલવાનું, દુષ્ટ ચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરવાનું મિથ્યા થાઓ મારું દુષ્કૃત. શબ્દાર્થ - સવ્વસ્ટવિ-સર્વ પણ, દેવસિઅ-દિવસ સંબંધી, દુચ્ચિતિઅ-દુષ્ટ ચિંતવન કરવાથી, દુષ્માસિઅ-દુષ્ટ ભાષણ કરવાથી, દુચ્ચિઢ઼િઅ-દુષ્ટ ચેષ્ટારૂપ XAXRUXXACAURBRUI82UXARXACAURVAKAVRCRUIXA દ્રવ્ય પ્રતિષ્ઠમહાને ભાવ પ્રતિક્રમણ કેવી રીર્ત બનાવશો ? ૪૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ કરવાથી. અર્થ - હે ભગવન્! સ્વેચ્છાથી મને દિવસ સંબંધી, પ્રતિક્રમણમાં સ્થિર થવા માટે આજ્ઞા આપો. આપની આજ્ઞા પ્રમાણે છે. સર્વ પણ દિવસ સંબંધી, દુષ્ટ ચિતવન, દુષ્ટ વચન બોલવાનું, દુષ્ટ ચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરવાનું, મારું પાપ મિથ્યા થાઓ. ((૨૦) શ્રી ઇચ્છામિ ઠામિ (પ્રતિક્રમણ ગર્ભિત કાયોત્સર્ગ) સૂત્રો (ગુરુ અક્ષર-૨૯, લઘુ અક્ષર-૧૩૮, સર્વ અક્ષર-૧૬૭) ઇચ્છામિ ઠામિ કાઉસગ્ગ ઇચ્છું છું કરું છું કાયોત્સર્ગ. જો મે દેવસિઓ અઈઆરો કઓ જે મેં દિવસ સંબંધી અતિચાર કર્યા હોય, કાઈઓ, વાઈઓ, માણસિઓ, કાયાથી,વચનથી, મનથી, શબ્દાર્થ - ઇચ્છામિ-ઇચ્છું , ઠામિ-કરું છું, જો-જે, દેવસિઓ-દિવસ સંબંધી, આઈઆરો-અતિચાર, કઓ-કર્યા હોય, કાઈઓ-કાયા સંબંધી, વાઈઓ-વચન સંબંધી, માણસિઓ-મન સંબંધી. અર્થ - જે મેં દિવસ સંબંધી કાયાથી, વચનથી અને મનથી અતિચાર કર્યા હોય. ઉસુત્તો, ઉમ્મગો, અકપો, અકરણિજ્જ, જિનાગમ વિરુદ્ધ બોલવાથી, ઉન્માર્ગને સેવવાથી, અકથ્યપણાથી ઉત્પન્ન થયેલ, નહીં કરવા યોગ્ય કરવાથી, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાચારો, દુર્બાન ધાવવાથી, દુષ્ટ ચિંતન કરવાથી, અનાચારથી, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્યો જે ઇચ્છવા યોગ્ય નથી તેથી શ્રાવકને જે ઉચિત નથી તે કરવાથી. શબ્દાર્થ - ઉસ્મત્તો-જિનાગમ વિરુદ્ધ બોલવાથી, ઉમ્મગ્ગો-ઉન્માર્ગને સેવવાથી, અકમ્પો-અકથ્યપણાથી ઉત્પન્ન થયેલ, અકરણિજ્જો-નહિ કરવા યોગ્ય કરવાથી, દુઝાઓ-દુર્ગાને ધ્યાવવાથી, દુવિચિંતિઓ-દુષ્ટ ચિંતન કરવાથી, અણીયારોઅનાચારથી, અણિચ્છિઅવ્વો-જે ઇચ્છવા યોગ્ય નથી તેથી, અસાવગપાઉગ્યોશ્રાવકને જે ઉચિત નથી તે કરવાથી. XRORURXARARUARLARXARRARAVARRORRA ૪૬ ઢcઆ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? Page #86 -------------------------------------------------------------------------- ________________ અર્થ - જિનાગમ વિરુદ્ધ બોલવાથી, ઉન્માર્ગને સેવવાથી, અકથ્યપણાથી ઉત્પન્ન થયો હોય, જે નહીં કરવા યોગ્ય તે કરીને, દુર્બાન ધ્યાવવાથી, દુષ્ટ ચિંતન કરવાથી, અનાચાર કરવાથી જે શ્રાવકને કરવા યોગ્ય નથી તે કરવાથી થયેલ અતિચાર. નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ જ્ઞાનને વિષે, દર્શનને વિષે, દેશવિરતિરૂપ શ્રાવક ધર્મને વિષે, શ્રત (સિદ્ધાંતોને વિષે, સામાયિકને વિષે. તિહં ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણં, ત્રણ ગુપ્તિને વિષે, ચાર કષાયને વિષે, પાંચ અણુવ્રતને વિષે શબ્દાર્થ - નાણ-જ્ઞાનને વિષે, દંસણે-દર્શનને વિષે, ચરિત્તાચરિત્તે-દેશવિરતિરૂપ શ્રાવક ધર્મને વિષે, સુએ-શ્રુત-સિદ્ધાંતને વિષે, સામાઈએ-સામાયિકને વિષે, તિહ-ત્રણ, ગુત્તીર્ણ-ગુપ્તિને વિષે, ચકહે-ચાર, કસાયાણં-કષાયે કરી, પંચહેપાંચ, અણુવ્રયાણે-અણુવ્રત મધ્યેથી. અર્થ - જ્ઞાનને વિષે, દર્શનને વિષે, દેશવિરતિરૂપ શ્રાવક ધર્મને વિશે, શ્રત સિદ્ધાંતને વિષે, સામાયિકને વિષે, ત્રણ ગુપ્તિને વિષે, ચાર કષાયને વિષે, પાંચ અણુવ્રતને વિષે. તિહં ગુણવ્રયાણ, ચહિં સિદ્ભાવસાણં, ત્રણ ગુણવ્રત વિષે, ચાર શિક્ષાવ્રત વિષે, બારસવિહસ સાવગધમ્મરસ, બાર પ્રકારના શ્રાવક ધર્મને વિષે, જે ખંડિએ જે વિરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં ! જે દેશથી ભાંગ્યું હોય-ખંડના કરી હોય અને જે સર્વ થકી વિરાધ્યું હોય તે મિથ્યા થાઓ મારું દુષ્કૃત. શબ્દાર્થ - તિરહ-ત્રાણ, ગુણવ્રયાણ-ગુણવ્રત મધ્યેથી, ચકહે-ચાર, સિખાવયાણ-શિક્ષાવ્રત મધ્યેથી, બારસવિહસ્સ-બાર પ્રકારના વ્રત રૂપ, સાવગધમ્મસ્ય-શ્રાવક ધર્મ માંહેથી, જં-જે, ખંડિઅંદેશ થકી ભાંગ્યું હોય, જં-જે, વિરાતિ-સર્વથકી વિરાધ્યું હોય, તસ્મ-તેનું, મિચ્છા-મિથ્યા, મિ-મારું, દુક્કડંદુકૃત. 82828282828282828282828282828282828282828. દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? કo Page #87 -------------------------------------------------------------------------- ________________ અર્થ - ત્રણ ગુણવ્રતને વિષે, ચાર શિક્ષાવ્રતને વિષે એમ બાર પ્રકારના* શ્રાવક ધર્મને વિશે જે દેશથી ભાંગ્યું હોય કે જે સર્વથી વિરાધ્યું હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. (૨૮) શ્રી નાણંમિ (પંચાચારના અતિચારનું) સૂત્ર નાણંમિ દંસણંમિ અ, ચરણમિ તવંમિ તહ ય વીરિયંમિ જ્ઞાનને વિષે, દર્શનને વિષે ચારિત્રને વિષે, તપને વિષે તેમ જ વીર્યને વિષે, આયરણં આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ ||૧|| આચરણ તે આચાર, એવી રીતે પાંચ પ્રકારનો કહેલો છે. શબ્દાર્થ - નાણુંમિ-જ્ઞાનને વિષે, દંસીમ-દર્શનને વિષે, ચરમિ-ચારિત્રને વિષે, તવંમિ-તપને વિષે, તહ ય-તેમજ, વીરિયંમિ-વીર્યને વિષે, આયરણું-જે આચરણ, આયારો-તે આચાર કહેવાય છે, ઇઅ-એવી રીતે, એસો-એ આચાર, પંચહા-પાંચ પ્રકારનો, ભણિઓ-કહેલો છે. અર્થ - જ્ઞાનને વિષે, દર્શનને વિષે, ચારિત્રને વિષે, તપને વિષે તથા વીર્યને વિષે જે આચરણ તે આચાર કહેવાય છે એવી રીતનો એ આચાર પાંચ પ્રકારનો કહેલો છે. * શ્રાવકના બાર વ્રત : પાંચ અણુવ્રત : (૧) સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વ્રત-મોટી હિંસાથી અટકવું. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત-મોટું જૂઠ બોલવાાથી અટકવું. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત-નહિ આપેલાને લેવાથી અટકવું. (૪) સ્વદારાસંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રત-સ્વપત્નીમાં સંતોષ કેળવી પરસ્ત્રીને સેવવાથી અટકવું. (૫) સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રત-મોટા પરિગ્રહથી અટકવું. ત્રણ ગુણવ્રત : (૬) દિગ્પરિમાણ વ્રત-દિશાનું પરિમાણ-પ્રમાણ કરવું. (૭) ભોગોપભોગ પરિમાણ વ્રત-ભોગ અને ઉપભોગનું પ્રમાણ કરવું. (૮) અનર્થદંડ વિરમણ વ્રત-નકામા પાપથી અટકવું. ચાર શિક્ષાવ્રત : (૯) સામાયિક વ્રત-સામાયિક કરવું. (૧૦) દેશાવગાસિક વ્રત-હાલની પ્રવૃત્તિ પ્રમાણે ઉપવાસ અથવા એકાશનાદિ કરી આઠ સામાયિક અને બે પ્રતિક્રમણ કરવાનો રિવાજ છે. ૪૮ (૧૧) પૌષધોપવાસ વ્રત-ઉપવાસ સહિત પૌષધ કરવો. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત-અતિથિને જમાડીને જમવું જોઈએ. XANAXAAAAAAAAAAAAACACAUREREAUT { પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #88 -------------------------------------------------------------------------- ________________ કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્દુવણે કાળ, વિનય, બહુમાન, ઉપધાન તથા ન છૂપાવવું, વંજણ-અત્થ-તદુભએ, અટ્ટવિહો નાણમાચારો શા શુદ્ધ ઉચ્ચાર, અર્થ અને તે બંને, એમ આઠ પ્રકારે જ્ઞાનનો આચાર છે. શબ્દાર્થ - કાલે-જે કાળે ભણવાની આજ્ઞા હોય તે કાળે ભણવું, તે કાળ આચાર, વિણએ-જ્ઞાનીનો વિનય કરવો તે વિનય આચાર, બહુમાણે-જ્ઞાની ઉપર અંતરંગ પ્રેમ, ઉવહાણે-સૂત્રો ભણવાને તપ વિશેષ કરવો તે ઉપધાન આચાર, તહતથા અનિન્દવર્ણ-ભણાવનાર ગુરુને ન ઓળવવા (છૂપાવવા) તે અનિન્યવણ આચાર, વંજણ-સૂત્રના અક્ષરનો શદ્ધ ઉચ્ચાર કરવો તે વ્યંજનાચાર, અત્ય-સૂત્રનો અર્થ બરાબર કરવો તે અર્થ-આચાર, તદુભએ-સૂત્ર અર્થ બંને શુદ્ધ ભણવા તે તદુભય આચાર, અવિહો-આઠ પ્રકારનો, નાણમાયારો-જ્ઞાનાચાર કહેલો છે. અર્થ - કાળમાં ભણવું, જ્ઞાનીનો વિનય કરવો, જ્ઞાની ઉપર અંતરંગ પ્રેમ તે બહુમાન, સૂત્રો ભણવા માટે તપ વિશેષ કરવો તે ઉપધાન, તેમ જ ગુરુને છૂપાવવા નહિ, સૂત્રના અક્ષરનો શુદ્ધ ઉચ્ચાર કરવો તે વ્યંજન સૂત્ર), સાચો અર્થ કરવો તે અર્થ તથા બંને શુદ્ધ ભણવા તે તદુભય એમ આઠ પ્રકારે જ્ઞાનનો આચાર છે. નિસંકિઆ નિર્કખિસ, નિબ્રિતિગિચ્છા અમૂઢદિટ્ટી અT નિઃશંકિત થવું, નિઃકાંક્ષિત થવું, દુગંછા ન કરવી, વ્યામોહદષ્ટિ ન થવી, ઉલવૂહ થિરીકરણે, વચ્છલ પભાવણે અટ્ટ Il3II ઉપબૃહણા, સ્થિર કરવું, વાત્સલ્ય કરવું, પ્રભાવના કરવી એ આઠ. શબ્દાર્થ - નિસ્સકિઅ-વીતરાગના વચનમાં શંકા ન કરવી, નિષ્ક્રખિજિનમત વિના અન્ય મતની ઈચ્છા ન કરવી, નિબ્રિતિગિચ્છા-દુગંછા ન કરવી, અમૂઢદિટ્ટી-મિથ્યાત્વીના ચમત્કાર દેખી તેનાથી વ્યામોહિત ન તવું, ઉવવૂહસમકિતધારીના અલ્પ ગુણની પણ પ્રશંસા કરવી, થિરીકરણે-જિન ધર્મ પામેલાને તેમાં સ્થિર કરવા, વચ્છલ્લ-સાધર્મિક વાત્સલ્ય કરવું, પભાવણે-જૈન શાસનની પ્રભાવના કરવી, અટ્ટ-આ આઠ લક્ષણો દર્શનાચારનાં છે. અર્થ - વીતરાગના વચનમાં શંકા ન કરવી તે નિઃશંકિત, જિનમત વિના * કાળવેળા સિવાય તેમ જ અસજઝાય સિવાયના કાળમાં ભણવું. કાળવેલા-ચાર પ્રકારે છે. સૂર્યોદય પહેલાં ૪૮ મિનિટ, મધ્યાહ્નની આગળ પાછળ ૨૪ મિનિટ, સૂર્યાસ્ત પછી ૪૮ મિનિટ અને મધ્યરાત્રિની આગળ પાછળ ૨૪ મિનિટ. અજઝાય કાળને આશ્રયીને – ત્રણ ચોમાસામાં કા.સુ. ૧૪, ફા.સુ. ૧૪, અષાઢ સુ. ૧૪ના મધ્યાહ્નથી ક.વ. ૨, ફા.વ.ર અને અષાઢ વ.રના સૂર્યોદય સુધી. તેમજ ચૈત્ર સુદી-૫ તેમજ આસો સુદ-૫ના મધ્યાહથી ચૈત્ર વદ-૨ તેમજ આસો વદ-૨ના સૂર્યોદય સુધી. SAURERRURORURACAKAPASRURX282AURORXARAVA તબ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૪૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ અન્યમતની ઇચ્છા ન કરવી તે નિઃકાંક્ષિત, સાધુ-સાધ્વીના મલિન વસ્ત્ર તેમ જ ગાત્ર દેખી દુગંછા ન કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ ન રાખવો તે નિર્વિતિગિચ્છા, મિથ્યાત્વીના કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી વ્યામોહિત ન થવું તે અમૂઢદૃષ્ટિ, સમ્યક્ત્વ ધારણ કરનારના અલ્પગુણની શુદ્ધ મનથી પ્રશંસા કરવી તે ઉપબૃહક, અન્યને જિનધર્મમાં જોડવા તથા ધર્મ પામેલાને સ્થિર કરવા તે સ્થિરીકરણ, સાધર્મિક ભાઈઓનું અનેક પ્રકારે હિતચિંતન તે વાત્સલ્ય અને અન્યદર્શની પણ જૈનદર્શનની અનુમોદના કરે તેવાં કાર્ય ક૨વા તે પ્રભાવના એમ આઠ પ્રકારનો દર્શનનો આચાર છે. પણિહાણજોગજુત્તો, પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીહિં। પ્રણિધાન યોગથી યુક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત, એસ ચરિત્તાયારો, અટ્ટવિહો હોઈ નાયવો ૪ આ ચારિત્રનો આચાર, આઠ પ્રકારનો છે જાણવા યોગ્ય. શબ્દાર્થ - પણિહાણજોગ-સાવધાનપણે મન, વચન, કાયાના યોગથી, જુત્તોયુક્ત એવો, પંચહિં-પાંચ, સમિઇહિં-સમિતિ વડે, તીહિં-ત્રણ, ગુત્તીહિં-ગુપ્તિ વડે, એસ-એ, ચરિત્તાયારો-ચારિત્રાચાર, અટ્ટવિહો-આઠ પ્રકારનો, હોઈ-છે, નાયવ્યોજાણવા યોગ્ય. અર્થ - પ્રણિધાનયોગથી યુક્ત એટલે મન-વચન-કાયાની એકાગ્રતાથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન વડે આ ચારિત્રનો આચાર આઠ પ્રકારનો જાણવા યોગ્ય છે. બારસવિહંમિ વિ તવે, સભિતરબાહિરે કુસલદિà 1 બાર પ્રકારના તપને વિષે અત્યંતર અને બાહ્ય સહિત અરિહંતોએ ઉપદેશેલ, અગિલાઈ અણાજીવી, નાયવ્યો સો તવાયારો પા ગ્લાનિ-ખેદ વગર, આજીવિકાની ઇચ્છા વગર જાણવા યોગ્ય છે તે તપનો આચાર. શબ્દાર્થ બારસવિહંમિ-બાર પ્રકારના, તવે-તપને વિષે, સબ્મિતર-છ પ્રકારે અત્યંતર, બાહિરે-છ પ્રકારે બાહ્ય, કુસલિદેઢે-કુશળ પુરુષ તીર્થંકરોએ ઉપદેશેલા, અગિલાઈ-દુગંછા ભાવે રહિત, અણાજીવી-આજીવિકા દોષ રહિત, નાયવ્યો-જાણવો, સો-તે, તવાયારો-તપ આચાર, અર્થ - અરિહંત પરમાત્માએ ઉપદેશેલ અત્યંતર અને બાહ્ય સહિત બાર પ્રકારના તપને ગ્લાનિ-ખેદ વગર તેમજ હું તપ કરું તો આજીવિકા ચાલે એમ આજીવિકાની ઇચ્છા વગર આચરવો તે તપનો આચાર જાણવો. ૫૦ – YAGAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #90 -------------------------------------------------------------------------- ________________ અણસણમૂણોઅરિઆ, વિનિસંખેવણ રસચ્ચાઓ ! અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ (વિગઈ, ત્યાગ, કારકિલેસો સંભીણયા ય બન્ઝો તવો હોઈ શા કાયકલેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે. શબ્દાર્થ - અણસણ-ચાર પ્રકારના આહારનો ત્યાગ તે અણસણ, ઊણોઅરિઆપાંચ સાત કોળિયા ઓછા ખાવા અથવા ઓછાં વસ્ત્ર પાત્ર રાખવાં તે ઉણોદરી, વિત્તીસંખેવર્ણ-દ્રવ્ય વગેરેનો સંક્ષેપ કરવો તે વૃક્ષિસંક્ષેપ, રસચ્ચાઓ-વિગઈ પ્રમુખ રસનો થોડો અથવા અધિક ત્યાગ તે રસત્યાગ, કાયકિયેસો-કાયાને કષ્ટ આપવા લોચ કરાવવો તે કાયક્લેશ, સંલીયા-વિષયાદિકની ઉદીરણા કરવી નહિ, તેમજ અંગોપાંગ સંકોચી રાખવા તે સલીનતા. અર્થ - ચારે પ્રકારના આહારનો ત્યાગ તે અનશન (ઉપલક્ષણથી એકાસણું બિયાસણું પણ ગણાય), પાંચ સાત કોળિયા ઓછા જમવા તે ઉણોદરી. અમુક દ્રવ્યથી વધુ ન વાપરવા તે વૃત્તિસંક્ષેપ, દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને કડા એ છ વિગઈમાંથી શક્તિ મુજબ એક, બે, ત્રણ આદિ વિગઈનો ત્યાગ તે રસત્યાગ, કાયાને કષ્ટ આપવું-લોચ કરાવવો તે કાયક્લેશ, અંગોપાંગ સંકોચી રાખવા તે સંલીનતા, એ છ પ્રકારે બાહ્ય તપ છે. પાચચ્છિત્ત વિણઓ, વેચાવચ્ચે તહેવ સજાઓ I પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ તથા સ્વાધ્યાય, ઝાણ ઉસ્સગો વિ અ, અભિતરઓ તવો હોઈ Holl ધ્યાન અને કાયોત્સર્ગ અત્યંતર તપ છે. શબ્દાર્થ - પાયચ્છિત્ત-લાગેલા દોષનો ગુરુ પાસે પ્રકાશ કરી તેના નિવારણને અર્થે ગુર જે આલોયણ આપે તે કરવું તે પ્રાયશ્ચિત તપ, વિણ-જ્ઞાન તથા જ્ઞાનીનો વિનય કરવો તે વિનય તપ, વેયાવચ્ચ-ગુરુ પ્રમુખની આહાર વગેરેથી ભક્તિ કરવી તે વૈયાવચ્ચ તપ, તહેવ-તેમજ, સજઝાઓ-વાચના, પૃચ્છના પ્રમુખ પાંચ પ્રકારથી અભ્યાસ કરવો તે સ્વાધ્યાય તપ, ઝાણું-આર્ત તથા રૌદ્ર ધ્યાન નિવારી * દા.ત. : નામ અને સ્વાદ એમ બે રીતમાંથી કોઈપણ રીતે દ્રવ્યની ધારણા થઈ શકે. ચા સવારે પીધી અને બપોરે પીધી તો સ્વાદ બદલાય પણ નામ એક જ છે એટલે એક દ્રવ્ય પણ ગણી શકાય આ વિગઈનો ત્યાગ ત્રણ રીતે થઈ શકે : (૧) મૂળથી (૨) કાચી (૩) નિવિયાતી. દા.ત. દૂધ વિગઈ-મૂળથી ત્યાગ હોય તો દૂધમાંથી બનેલી કોઈપણ ચીજ વાપરી શકાય નહિ. કાચી ત્યાગ હોય તો ફક્ત દૂધ પીવાય નહિ પણ દૂધની બીજી કોઈ બનાવટ વાપરી શકાય. નિવિયાતી ત્યાગ હોય તો દૂધનો સ્વાદ ફેર થઈ ગયેલી ચીજ (ખીર, દૂધપાક વિ.) ન વપરાય. **82828282828282828282828282888888888888 ઢબ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? પ૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તથા શુક્લ ધ્યાનમાં પ્રવર્તવું તે ધ્યાન, ઉસ્સગ્ગો-કર્મ ક્ષય અર્થે કાયાને વોસરાવવી તે કાયોત્સર્ગ તપ, વિઅનિચ્ચે, અલ્પિતરઓ-અત્યંતર, તવો-તપ. અર્થ - જે દોષ થયા હોય તે ગુરુને કહી તે પાપથી છૂટવા ગુરુ જે આલોચના આપે તે કરવું તે પ્રાયશ્ચિત તપ, પૂજયો તરફ મન, વચન, કાયાથી નમ્રભાવને પ્રકટ કરવો તે વિનય તપ, ગુરુ પ્રમુખની આહાર વગેરેથી ભક્તિ કરવી તે વૈયાવૃત્ય તપ, તેમજ વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા એ પાંચ પ્રકારે અભ્યાસ કરવો, તે સ્વાધ્યાય તપ, આર્ત, રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુક્લધ્યાનમાં પ્રવર્તવું તે ધ્યાનતપ, કર્મ ક્ષય માટે કાયાને વીસરાવવી તે કાયોત્સર્ગ તપ, એ અત્યંતર તપ છે. અણિમૂહિઅબલવીચિઓ, પરક્કમઈ જો જહુરમાઉત્તો ! પોતાના બળ વીર્યને ગોપવ્યા સિવાય પરાક્રમ કરે છે, તીર્થકર દેવે કહ્યું છે તેમ સાવધાન થઈને, જ્જઈ આ જહાયામ, નાયબ્બો વરિચાચારો ll (ધર્મને વિષે) ઉદ્યમ કરે પોતાની શક્તિ અનુસાર તે જાણવો વર્યાચાર. શબ્દાર્થ - અણિમૂહિઅ-પ્રગટ છે, બલવિરિઓ-બળવીર્ય જેનું, પરક્કમઈપરાક્રમ કરે છે, જો-જે, જહાં-તીર્થકર દેવે જેમ કહ્યું છે તેમ, આઉત્ત-સાવધાન થઈને, જુજઈ-પ્રવર્તે, જાથામ-પોતાની શક્તિને અનુસાર, વરિયાયારો-વીર્યાચાર. અર્થ - પોતાના બળ વીર્યને ગોપવ્યા સિવાય તીર્થંકર પરમાત્માઓએ જે પ્રમાણે કહ્યું છે તેમ સાવધાન થઈને જે પરાક્રમ કરે અર્થાત્ ધર્મને વિષે પોતાની શક્તિ અનુસાર ઉદ્યમ કરે તે વીર્યાચાર જાણવો. (મન-વચન-કાયાથી એમ ત્રણ પ્રકારે બળને ગોપવ્યા સિવાય ધર્મ આરાધનામાં ઉદ્યમ કરે તે રીતે ત્રણ આચાર વીર્યાચારના છે.) * જ્ઞાનાચારના-૮, દર્શનાચારના-૮, ચારિત્રાચારના-૮, તપાચારના-૧૨ અને વીર્યાચારના૩ આચાર થઈ પંચાચારના ઉત્તરભેદ ૩૯ થાય છે, ચારિત્રાચારમાં શ્રાવકના બારે વ્રતના આચારનું પાલન આવી જાય તેના જુદા જુદા ભેદ ગણતાં ૧૨૪ આચાર થાય છે. તે આચારમાં જે અતિક્રમ દોષ (જે ભુલ, અલના) થઈ હોય તે અતિચાર કહેવાય છે, તેનું વિસ્તારથી વર્ણન ‘વંદિતુ' સૂત્રમાં છે. XARRARORLARRUZURURURURURURURURUAR પ૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી ર્ત બનાવશો ? Page #92 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી સુગર વાંદણાં (દ્વાદશાવર્ત ગુરુ વંદના) સૂત્રો (પદ-૫૮, ગુરુ અક્ષર-૨૫, લઘુ અક્ષર-૨૦૧, સર્વ અક્ષર૨૨૬) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ હું ઇચ્છું છું હે ક્ષમાશ્રમણ ! વંદન કરવા માટે શક્તિ સહિત, પાપ-વ્યાપારનો ત્યાગ કરીને. (અહીં ગુરુ છંદેણ કહે એટલે ઇચ્છા વડે (કે તું વંદના કરે) અણુજાણહ, મે મિઉષ્મહં નિશીહિ રા. આજ્ઞા આપો મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ ક્ષેત્ર) પાપવ્યાપારનો ત્યાગ. (અહીં ગુરુ અણજાણામિ કહે એટલે આજ્ઞા આપું છું કે મારા અવગ્રહમાં પ્રવેશ કર.) શબ્દાર્થ - અણજાણહ-આજ્ઞા આપો, મે-મને, મિઉગહ-મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણવાળા ક્ષેત્રોમાં પ્રવેશ કરવાને, નિસાહિ-ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર જેણે નિષેધ્યો. અર્થ - હે ક્ષમાશ્રમણ ! તપસ્વી ! મને આજ્ઞા આપો કે શક્તિ સહિત પાપવ્યાપારનો ત્યાગ કરવાપૂર્વક મિત અવગ્રહમાં પ્રવેશ કરીને વંદન કરવા માટે હું ઇચ્છું છું. * * આ વાંદણાં દેતાં પચ્ચીશ આવશ્યક સાચવવા જોઈએ તે ન સાચવે તો વંદન કરનાર પણ નિર્જરાફળ પામે નહિ. તે આવશ્યક આ પ્રમાણે – ઇચ્છામિ ખમાસમણો.' પ્રમુખ “અણજાણહ પર્યત બોલતાં પોતાનું અધું શરીર નમાડી દેવામાં આવે તે પ્રથમ અવનત અને ફરી બીજી વાર પણ તેમજ કરતાં બીજો અવનત જાણવો. જન્મ થતી વખતે અથવા દીક્ષાયોગ આદરતી વખતે જેવી મુદ્રા હોય, તેવી નમ્ર મુદ્રા (બે હાથ જોડી લલાટે લગાડવારૂપ) વંદન કરતી વખતે ધારણ કરવી તે યથાજાત જાણવું. “અહો, કાય, કાયરૂપ ત્રણ અને જતા , જવણિજં ચ ભે' રૂપ બીજા ત્રણ એમ છ એક વખતના વંદનમાં અને તે છે બીજી વખતના વંદનમાં મળી ૧૨ આવર્ત (ગુરુચરણે હાથનાં તળી લગાડી પછી તેમજ ખામેમિ કહેતાં તે પોતાના લલાટે લગાડવારૂપ) થાય છે. “કાય સંફાસ' કહેતા ફરી સ્વમસ્તક નમાવવું, બીજી વાર મસ્તક નમાવવું. એમ બે વંદનનાં મળી ચાર વખત શિરનમન થાય છે. મન વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવારૂપ ત્રણ ગુપ્તિ જાણવી. અણજાણહ મે મિઉગઈ' કહી બંને વખત વંદન કરતાં ગુરુ આજ્ઞા પામીને અવગ્રહમાં પ્રવેશ કરવો તે બે પ્રવેશ જાણવા અને પ્રથમ વંદન કરતી વખતે આવસ્સિએ” કહીને અવગ્રહમાંથી બહાર નીકળવું તે એક નિષ્ક્રમણ સમજવું. એવી રીતે દ્વાદશાવર્ત વંદન કરતી વખતે પચ્ચીશ આવશ્યક સાચવવા જ જોઈએ. SARRUAVAVARRACASARURURLAUAKIVARRUKARRA હજ પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૫૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ અહોકાર્ચ, કાવ્ય, સંફાસં-ખમણિ બે કિલામો ! અધઃકાયરૂપ આપના ચરણને શરીર વડે સ્પર્શ કરતાં ક્ષમા કરજો હે ભગવંત ! (તમોને) જે કાંઈ ખેદ (બાધા) ઊપજયો હોય તે, અપકિદંતાણં બહુશ્રુભેણ, બે દિવસો વઈફકતો ? BI3II અલ્પ ગ્લાનિવાળા એવા આપને ઘણા સમાધિભાવે કરી આપનો દિવસ વીત્યો છે ? (અહીં ગુરુ તહત્તિ કહે એટલે તે પ્રમાણે છે.) જ-ત્તા ભે ? જા જ-વ-ણિર્જ ચ ભે ? પિતા તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય રૂપ યાત્રા અવ્યાબાધપણે વર્તે છે હે ભગવંત? (ગુરુ તુક્મપિ વટ્ટએ-તમને પણ વર્તે છે ? એમ કહે.) ઇન્દ્રિય અને નોઇન્દ્રિયથી શરીર પીડા પામતું નથી ને? હે ભગવંત ! (અહીં ગુરુ એવું કહે એટલે – એ પ્રમાણે છે.) ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વઇક્કમ, હું જાણું છું, (અહીં ગુરુ અહમવિ ખામેમિ તુમ-હું પણ તમને ખાખું છું એમ કહે.) હે ક્ષમાશ્રમણ (તપસ્વી) દિવસ સંબંધી અપરાધને ! શબ્દાર્થ - અહોકાયં-અધઃકાયરૂપ આપના પગોને, કાયસંફાસ-શરીરે કરીને સ્પર્શ કરવાને આજ્ઞા આપો, ખમણિ-ખમજો, ભે-હે ભગવંત ! (તમોને) કિલામો-કાંઈ ખેદ ઉપજાવ્યો હોય, અપ્પકિલતાણં-અલ્પ ગ્લાનિવાળા, બહુસુભેણઘણા સમાધિભાવે કરી, દિવસો-દિવસ, વઈકર્કતો-વીત્યો છે ? જરા-તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ યાત્રા, જવણિજ્જચ-ઇંદ્રિય અને નોઇંદ્રિયથી પીડા નહિ પામતું શરીર છે ? ખામેમિ-હું જાણું છું, દેવસિએ-દિવસ સંબંધી, વઇકમ્મ-અપરાધને. અર્થ - હે ભગવંત ! આપના નીચેના શરીર-ચરણને શરીર વડે સ્પર્શ કરતાં જે કાંઈ ખેદ આપને થયો હોય તો ક્ષમા આપશો. અલ્પપેદવાળા આપને ઘણા સમાધિભાવથી (આપનો) દિવસ વીત્યો છે? હે કરુણાનિધિ ! આપને તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ યાત્રામાં હે ભગવંત ! આપનું ઇંદ્રિય અને નોઇંદ્રિયથી પીડા નહીં પામતું શરીર છે ? હે ક્ષમાશ્રમણ તપસ્વી ! દિવસ સંબંધી મારા દ્વારા થયેલા અપરાધને હું ખાણું છું. આવસિઆએ, પડિક્રકમામિ, ખમાસમણાણે, આવશ્યક ક્રિયા કરતાં લાગેલા અતિચારથી હું પાછો હઠું છું, ક્ષમાશ્રમણ સંબંધી, 828282828282828282828282828282828282828282 ૫૪ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #94 -------------------------------------------------------------------------- ________________ દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, દિવસ સંબંધી થયેલી આશાતનાઓ તેત્રીશમાંથી કોઈપણ, — — — — — — — — — — — — * ગુરુ મહારાજ સંબંધી તેત્રીશ આશાતના અવશ્ય વર્જવી જોઈએ તે આ પ્રમાણે ૧-૯ ગુરુ મહારાજનો ૧ આગળ ૨ પડખે (બંને પાસે) તેમજ ૩ અત્યંત નજીક અડકીને ૧ ચાલતાં – ૨ ઊભા રહેતાં અને ૩ બેસતાં આશાતના લાગે છે. પરંતુ જો ખાસ અગત્યના કારણસર તેમ કરવું પડે તો આશયશુદ્ધિથી અને અધિક લાભના કારણથી આશાતના દોષ ગણાતો નથી. એમ દરેકના ત્રણ ત્રણ ભેદ કરતાં તેના ૯ ભેદ થઈ શકે છે. ૧૦ ગુરુ મહારાજ પહેલાં ભોજન વખતે ચલુ કરી લેવાથી કે આચમન લેવાથી દોષ લાગે. ૧૧ બહારથી ગુરુ સાથે આવ્યા છતાં જો ગુરુ મહારાજ થકી પહેલાં ગમણાગમણે આલોવે એટલે ‘ઇરિયાવહી પડિક્કમે તો ગુરુનો અનાદર વિનયભંગ કરવારૂપ દોષ લાગે. ૧૨ રાત્રિએ સંથારો કર્યા બાદ ગુરુ મહારાજ કંઈ પૂછે કે બોલાવે ત્યારે સાંભળ્યું નહિ સાંભળ્યું કરી કશો ઉત્તર નહિ આપતાં કેવળ મૌન જ ધારી રહે તે આશાતના લાગે. ૧૩ ગુરુ પાસે આવેલા કોઈ ગૃહસ્થાદિકને વશ કરી લેવા ગુરુ મહારાજ તેમને બોલાવે તે પહેલાં પોતે બોલાવી લે તો ગુરુ-આશાતના લાગે. ૧૪ ભિક્ષાવૃત્તિથી આણેલાં આહારપાણી પ્રમુખ ગુરુ મહારાજ પાસે જ પ્રથમ હાજર કરી દેવા જોઈએ અને ગોચરી પણ ત્યાંજ આલોવવી જોઈએ, તેને બદલે તેમ નહિ કરતાં, તે સંબંધે ઇચ્છા મુજબ વર્તતાં એટલે ગુરુ પહેલાં ઉતાવળ કરી આવેલી ગોચરી કોઈ સાધુ જોઈ લે તેમજ ૧૫ ગુરુ પહેલાં બીજાને બતાવી દે તો દોષ લાગે. ૧૬ આવેલાં આહાર પાણી વાપરવા બીજાને નિમંત્રણ કરીને પછી ગુરુ મહારાજને નિમંત્રણ કરે તો તેથી અનાદરદોષ લાગે. ૧૭ ખાઘ મધુર પદાર્થ ભિક્ષામાં આવેલો જાણી આપઇચ્છાએ ગુરુને પૂછયા વગર પોતે ગમે તેને આપી દે, તો આશાતના લાગે. ૧૮ સરસ સ્નિગ્ધ પદાર્થ આવેલો હોય તો તે ગુર્નાદિકને નહિ આપતાં પોતે જ આરોગી જાય તો ગુરુ-આશાતના લાગે. ૧૯ ગુરુ મહારાજ સાદકરી બોલાવે ત્યારે બહેરાની જેમ કશો પણ ઉત્તર પાછો ન આપે, શૂન્યવત્ બેસી રહે તો દોષ લાગે. ૨૦ જયારે કોઈ વડિલ સાધુ સાદ કરે ત્યારે સામા થઈ જેમ આવે તેમ બોલે - આ મારી કેડે લાગ્યા છે, મને જ દેખ્યો છે, આમની સાથે ક્યાંથી પનારે પડ્યા, ઇત્યાદિક કટુ ભાષણ કરતાં દોષ લાગે. ૨૧ ગુરુ પાસે જઈ નમ્રપણે જવાબ દેવાને બદલે પોતાના આસને બેઠા બેઠા ઉત્તર આપવાથી ગુરુ-આશાતના લાગે. ૨૨ શું કહો છો? શું છે? કહોને? ઇત્યાદિક વિનયરહિત ભાષણ ગુર સાથે કરતાં આશાતના લાગે. ૨૩ કંઈ કામ કરવા ગુરુ મહારાજ શિષ્યને બોલાવે ત્યારે તોછડાઈ ભરેલી રીતે બોલે કે તમે જ કરોને? મને શા માટે કહો છો? – આમ તુંકારાદિ દેતાં ગુર-આશાતના લાગે. ૨૪ વાહ ! અમને જ દીઠા છે ને ! તમે જાતે કેમ કરતા નથી ? અથવા બીજા શિષ્યને કરવા કેમ કહેતા નથી ? એમ ગુરુ મહારાજની તર્જના કરતાં ગુરુ-આશાતના લાગે. ૨૫ ગુર્નાદિક વડિલ સાધુઓને વ્યાખ્યાન પ્રમુખ કરતાં દેખી શિષ્ય દુમણો થાય પણ પ્રમુદિત ન થાય તો ગુરુ આશાતના લાગે અથવા ગુવદિક વડિલનો કોઈ રાગી હોય તેને દેખી દુમણો થાય તો તેથી પણ ગુરુ-આશાતના લાગે. ૨૬ ગુરુ મહારાજ વ્યાખ્યાનાદિક કરતા હોય ત્યારે “એ તમે ભૂલી ગયા છો, આ વાત તમને યાદ નથી, એનો અર્થ એ ન હોય' ઇત્યાદિક અનુચિત વચન બોલતાં ગુરુ-આશાતના લાગે. ૨૭ અથવા એ બાબત હું તમને પછી સારી રીતે સમજાવીશ એમ આપડહાપણ બતાવવા સભા સમક્ષ બોલી, ચાલતી કથાનો ભંગ કરે તો તેથી ગુરૂઆશાતના લાગે. ૨૮ અથવા એવે અવસરે આવીને શિષ્ય કહે કે “મહારાજ ! પોરસીવેળા કે આહારવેળા થઈ ગઈ SURURURURULURURUL8RXRURURURULURUODURVISA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? પપ Page #95 -------------------------------------------------------------------------- ________________ જંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વચટુકડાએ, કાયદુક્કડાએ, જે કાંઈ મિથ્યાભાવરૂપ મન સંબંધી પાપ, વચન સંબંધી પાપ, શરીરસંબંધી પાપ થયા હોય. કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, ક્રોધરૂપ, માનરૂપ, માયારૂપ, લોભરૂપ, આશાતનાએ કરીને. શબ્દાર્થ - આવસ્લેિઆએ-આવશ્યક ક્રિયા સેવતાં લાગેલા અતિચારથી, પડિક્કમામિ-હું નિવનું છું, ખમાસમણાણું-ક્ષમાશ્રમણ સંબંધી, તિત્તીસગ્નવરાએતેત્રીશ આશાતનામાંથી, દેવસિઆએ આસાયણાએ-દિવસે થયેલી આશાતનાએ કરી, જંકિંચિ-જે કાંઈ, મિચ્છાએ-મિથ્યાભાવરૂપ આશાતનાએ કરીને, મણદુડાએમન સંબંધી પાપ તે રૂપ આશાતનાએ કરીને, વયદુક્કડાએ-વચન સંબંધી પાપ તે રૂપ આશાતનાએ કરીને, કાયદુક્કડાએ-શરીર સંબંધી પાપ તે રૂપ આશાતનાએ કરીને, કોહાએ-ક્રોધરૂપ આશાતનાએ કરીને, માણાએ-માનરૂપ આશાતનાએ કરીને, માયાએ-માયારૂપ આશાતનાએ કરીને, લોભાએ-લોભરૂપ આશાતનાએ કરીને. અર્થ - હે ક્ષમાશ્રમણ તપસ્વી ! આવશ્યક ક્રિયા આદિ કરતાં (ચરણ સિત્તરી અને કરણ સિત્તરીમાં) લાગેલા અતિચારથી અને દિવસ સંબંધી થયેલી આશાતનામાં તેત્રીશ આશાતનામાંથી જે કાંઈ મારા વડે મિથ્યાભાવરૂપ આશાતના થઈ હોય તેવી મનસંબંધી પાપરૂપી આશાતના, વચન સંબંધી પાપરૂપી આશાતના, કાયાસંબંધી પાપરૂપી આશાતના થઈ હોય, ક્રોધરૂપ, માનરૂપ, માયારૂપ અને લોભરૂપ આશાતનાઓ કરીને. સવકાલિઆએ, સવ્વમિચ્છોયારાએ, સવ્વધસ્માઇકમણાએ, આસાયણાએ, છે એમ કહીને પર્ષદાનો ભંગ કરે તો ગુરૂઆશાતના લાગે. ૨૯ અથવા પર્ષદા ઊઠી ગઈ ન હોય એટલામાં ડહાપણ બતાવવા માટે ગુરુ મહારાજે વ્યાખ્યાનમાં કહેલી જ વાત વધારે વિસ્તારી કહી બતાવે તો ગુરુ આશાતના લાગે. ૩૦ ગુરુ સંબંધી શયા-સંથારા પ્રમુખને પોતાના પગ વગેરેથી સંઘટ્ટ કરી પાછું ખમાવે નહિ તો આશાતના લાગે. ૩૧ ગુરુની શવ્યા કે સંથારાદિક ઉપર પોતે બેસે કે આળોટે કે અસભ્ય રીતે તેનો સ્પર્શ કરે તો ગુરુ આશાતના લાગે. ૩૨ ગુરુ થકી ઊંચા આસને બેસે અથવા ગાદી કરી બેસે અથવા ગુરુ જેવાં કે તેથી અધિક મૂલ્યવાળાં વસ્ત્ર વાપરે તો દોષ લાગે. ૩૩ ગુરુ જેવા સમાન આસન ઉપર બેસે અથવા ગુરુ જેવાં સમાન વસ્ત્ર લઈ વાપરે તો ગુરૂઆશાતના લાગે. R&RURCLERVAURURLARX28XBRUIXARXAURRAVALA પ૬ દશ પ્રતિમાને ભાવ પ્રતિકમણા તે બનાવશો ? Page #96 -------------------------------------------------------------------------- ________________ સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (ફૂડ, કપટ) રૂપ આશાતનાએ કરીને, સર્વ ધર્મકરણીને અતિક્રમવા રૂપ, આશાતનાએ કરીને, જો મે આઈઆરો કઓ, તસ ખમાસમણો ! જે મેં અતિચાર કર્યા હોય તે સંબંધી ક્ષમાશ્રમણ તપસ્વી ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપાણે વોસિરામિ || પાછો હઠું છું આત્મસાક્ષીએ નિંદું છું, ગુરુ સાક્ષીએ વિશેષે કરી નિંદું છું, મારા આત્માને પાપ થકી વોસિરાવું છું. શબ્દાર્થ - સવ્વકાલિઆએ-સર્વકાળ સંબંધી, સવમિચ્છોયારાએ-સર્વ મિથ્યા ઉપચાર (કૂડ, કપટ) રૂપ આશાતનાએ કરીને, સબૂધમ્માઇક્રમણીએ-સર્વધર્મ કરણીને અતિક્રમવારૂપ આશાતનાએ કરીને, આસાયણાએ-આશાતનાએ કરીને, જો-જે, અઈઆરો-અતિચાર, કઓ-કર્યો હોય. અર્થ - સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર અર્થાત્ કૂડ અને કપટરૂપ આશાતના કરીને, સર્વધર્મકરણીને દોષથી કરીને કરેલી આશાતના જે મારા જીવે જે અતિચાર કર્યા હોય તેને હે ક્ષમાશ્રમણ તપસ્વી ! આત્મસાક્ષીએ નિંદું છું, ગુરુની સાક્ષીએ વિશેષ નિંદું , તેનાથી હું પાછો ફરું છું, પાપરૂપ મારા આત્માનો ત્યાગ કરું છું. ((૩૦) શ્રી દેવસિઅં આલોઉં) (દિવસના અતિચાર બોલવાનું) સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! દેવસિઅં આલોઉં? ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો હે ભગવન્! દિવસ સંબધી અતિચાર પ્રકાશું ? ઇચ્છ, આલોએમિ જે મે દેવસિઓo આપનું વચન અંગીકાર કરું છું અને પ્રકાશું છું, જે મેં દિવસ સંબંધી. શબ્દાર્થ - દેવસિએ-દિવસ સંબંધી અતિચાર, આલોઉં-પ્રકાશું, ઈચ્છે આલોએમિ-આપનું વચન અંગીકાર કરું છું અને પ્રકાશું છું, જો-જે, મેં-મેં, દેવસિઓ-દિવસ સંબંધી. અર્થ - હે ભગવન્! ઇચ્છાપૂર્વક-આપની ઇચ્છા હોય તો દિવસ સંબંધી અતિચારો (પાપો) કર્યા હોય તેને આલોચવા (પ્રકાશિત કરવા) આજ્ઞા આપો – જે મેં દિવસ સંબંધી અતિચાર કર્યા હોય તેને પ્રકાશું છું. SARURACAURULACABRERARUARURURURURURA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? પછ Page #97 -------------------------------------------------------------------------- ________________ ( (૩૧) શ્રી સાત લાખ (જીવહિંસાની આલોચના કરવાનું સૂત્ર) *સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઇંદ્રિય, બે લાખ તેઇંદ્રિય, બે લાખ ચઉરિદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેદ્રિય, ચૌદ લાખ મનુષ્ય એવંકારે ચોરાશી લાખ જીવ ચોનિમાંહે માહરે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોધો હોય, તે સવિહુ મને, વચને કાચાએ કરી, મિચ્છામિ દુક્કડ II અર્થ - સાત લાખ પ્રકારના પૃથ્વીકાયના જીવો (માટી, ઢેકું, પથ્થર વગેરે), સાત લાખ પ્રકારના પાણીના શરીરવાળા જીવો (પાણી, ઝાકળ, બરફ, ધુમ્મસ વગેરે), સાત લાખ પ્રકારના અગ્નિકાયના જીવો (લાઈટ, બલ્બ, મસાલ વગેરે), સાત લાખ પ્રકારના પવનના શરીરવાળા જીવો (રજકણ, હવા વગેરે), દશ લાખ પ્રકારના પ્રત્યેક વનસ્પતિકાયના જીવો (ફળ, ફૂલ, મૂળ, બી, પાંદડુ વગેરે), ચૌદ * અહીં પૃથ્વીકાયાદિના સાત લાખ ભેદ કેવી રીતે થાય છે તે જણાવે છે. અત્રે જીવોના ચોરાશી લાખ ઉત્પત્તિ સ્થાન-યોનિ બતાવેલા છે. યોનિના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન સરખા હોય તેવી અનેક યોનિના સમુદાયને એક યોનિ ગણેલ છે. વર્ણ - ૫ લાલ પીળો, લીલો, કાળો, સફેદ, ગંધ - ૨ સુગંધ, દુર્ગધ. રસ - ૫ તીખો, કડવો, ખાટો, મધુર, ખારો. સ્પર્શ - ૮ સ્નિગ્ધ, રુક્ષ, ઉષ્ણ, શીત, કર્કશ, લીસો, કઠણ, નરમ, સંસ્થાન - ૫ વૃત્ત, પરિમંડલ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ. પ૪૨૪૫૪૮૪૫=૨૦૦૦ યોનિના ભેદ તેમાં પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦X૨૦૦૦=૭ લાખ પૃથ્વીકાયના ઉત્પત્તિ સ્થાન થાય. તેવી જ રીતે અપૂકાય, તેઉકાય, વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. એટલે ૭ લાખ સ્થાન થશે. પ્રત્યેક વનસ્પતિકાયના મૂળ ભેદ ૫૦Ox૨૦૦૦=૧0 લાખ ઉત્પત્તિ સ્થાન. સાધારણ વનસ્પતિકાયના મૂળ ભેદ ૭00x૨૦૦૦=૧૪ લાખ ઉત્પત્તિ સ્થાન. દેવતા, નારક, તિર્યંચ, પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦૪૨૦૦૦=૪ લાખ ઉત્પત્તિ સ્થાન. મનુષ્યના મૂળ ભેદ ૭૦૦૪૨૦OO=૧૪ લાખ ઉત્પત્તિ સ્થાન. XURRURX28282828282828282828282828RRRRRR ૫૮ ૮cવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #98 -------------------------------------------------------------------------- ________________ લાખપ્રકારના સાધારણ વનસ્પતિકાયના જીવો (એક શરીરમાં અનંતા જીવો), બે લાખ પ્રકારના બેઇંદ્રિય (શંખ, કોડી, અળસિયા વગેરે), બે લાખ પ્રકારના તે ઇંદ્રિય (કીડી, મંકોડા વગેરે), બે લાખ પ્રકારના ચઉરિંદ્રિય (મચ્છર, વીંછી વગેરે), ચાર લાખ પ્રકારના દેવતાઓ (વૈમાનિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષીના દેવતાઓ), ચાર લાખ પ્રકારના નારકીઓ, ચાર લાખ પ્રકારના તિર્યંચ પંચેંદ્રિય (તિર્યંચ-પશુ, પંખી) ચૌદ લાખ પ્રકારના મનુષ્યો. એ પ્રમાણે ચોરાશી લાખ પ્રકારની જે જીવોની યોનિ છે તેમાંથી (તેયોનિઓમાંથી) મારા જીવે (વડ) જે કોઈ જીવને હણ્યો હોય, કોઈની પાસે હણાવ્યો હોય અને હણનારની પ્રશંસા કરી હોય તો સર્વ રીતે મન, વચન અને કાયા વડે પાપ કર્યા હોય તો તે પાપ મિથ્યા થાઓ. ((૩૨) શ્રી અઢાર પાપસ્થાનક) (અઢાર પાપની માફી માગવાનું) સૂત્ર પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠ ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચોદમે પશુન્ય, પંદરમે રતિ અરતિ, સોળમે પરપરિવાદ, સત્તરમે માયા મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય. અર્થ - બીજાના પ્રાણનો નાશ ચિંતવવો તે પ્રાણાતિપાત, અસત્ય વચન બોલવું તે મૃષાવાદ, પારકી વસ્તુ માલિકની સંમતિ વિના લઈ લેવાની વૃત્તિ તે અદત્તાદાન, વિષય ભોગ ભોગવવાની ઇચ્છા તે મૈથુન, નવ પ્રકારે બાહ્ય અને ચૌદ પ્રકારે અત્યંતર વસ્તુ વગેરેની ઇચ્છા તે પરિગ્રહ, બીજાની ઉપર તપી જવું તે ક્રોધ, પ્રાપ્ત અને અપ્રાપ્ત એવી પૌદગલિક વસ્તુનો અહંકાર તે માન, ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિદ્ધ કરવાની વૃત્તિ (ઇચ્છા) તે માયા, (કપટ) ધનાદિ સંપત્તિને ભેગી કરીને સંગ્રહ કરી રાખવાની અભિલાષા તે લોભ, પદ્ગલિક અને નાશવંત વસ્તુ પર પ્રીતિ તે રાગ, અણગમતા જીવાદિ પદાર્થો પ્રત્યે તિરસ્કારવાળી વૃત્તિ (ખાર) તે દ્વેષ, બીજાની સાથે વિખવાદ (જીઓ) કરવાની વૃત્તિ તે કલહ, નહીં દીઠેલું અને નહીં સાંભળેલું પરજીવ ઉપર આળ દેવું તે અભ્યાખ્યાન, બીજા જીવના દોષની ચાડી ખાવી તે પૈશુન્ય, અનુકૂળ અને પ્રતિકૂળ પ્રસંગોમાં જેમ કે સુખ ને દુઃખમાં હર્ષ (આનંદ) અને શોક (અણગમો =વિષાદ) કરવો તે રતિ-અરતિ, ગુણી અને નિર્ગુણી જીવની નિંદા કરવી તે પર-પરિવાદ, કપટ વૃત્તિ વડે અસત્ય બોલી છળ કરીને લોકોને ઠગવાના પરિણામ તે માયામૃષાવાદ, વ્યવહારથી કુદેવ, કુગુરુ અને XRUXURYRAPAVURVAVARURURX8282828RAVURUR દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? મe Page #99 -------------------------------------------------------------------------- ________________ કુધર્મ સેવવાની તીવ્ર અભિલાષા અને નિશ્ચયથી (જિનેશ્વર દેવોના પરમ તારક એવા માર્ગ ઉપરની શ્રદ્ધાનો અભાવ) આત્મ સ્વરૂપના અનુભવને વિઘ્નકર્તા રૂપ આત્માનો પરિણામ તે મિથ્યાત્વશલ્ય. એ અઢાર પાપસ્થાનકમાંહે મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધું હોય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં || અર્થ - એ અઢાર પાપસ્થાનકમાંથી મારા જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, કોઈની પાસે સેવરાવ્યું હોય અને સેવનારની જે કાંઈ પ્રશંસા (અનુમોદના) કરી હોય તે મન, વચન અને કાયા વડે સર્વ પાપ મિથ્યા થાઓ અર્થાત્ દૂર થાઓ. ((૩૩) શ્રી વંદિત્ત (શ્રાવક પ્રતિક્રમણ) સૂત્રો (શ્રાવકને ધર્મમાં લાગેલા અતિચારોનું સૂત્ર) વંદિતુ સવ્વસિદ્ધ, ધમ્માચરિએ આ સવ્વસાહૂ અT વંદન કરીને સર્વજ્ઞ એવા તીર્થકર તથા સિદ્ધ ભગવંતને ધર્મચાર્યને સર્વ સાધુ ભગવંતોને, ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગધમ્માઇઆરસ III ઇચ્છું છું પાછા ફરવા માટે શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારથી. શબ્દાર્થ - વંદિત્ત-વાંટીને, સવ્વસિદ્ધ-સર્વજ્ઞ એવા તીર્થકર તથા સિદ્ધ ભગવંતને, ધમ્માયરિએ-ધર્માચાર્યને, સવ્વસાહૂ અ-આચાર્ય ઉપાધ્યાય વગેરે સર્વ સાધુઓને, ઇચ્છામિ-હું ઇચ્છું છું, પડિક્કમિઉં-પ્રતિક્રમવાને, સાવગધમ્માઇઆરસ્સશ્રાવક ધર્મને વિષે લાગેલા અતિચારથી. અર્થ - સર્વજ્ઞ એવા તીર્થકર તથા સિદ્ધ ભગવંતને, ધર્માચાર્યને તથા સર્વ સાધુ ભગવંતોને વંદન કરીને, શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારથી પાછો ફરવા માટે હું ઇચ્છું . (સામાન્યથી સર્વ વ્રતના અતિચાર તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર-તપ-વિર્ય અને સંલેખનાના અતિચારો) જ મે વયાઈઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અT જે મને વ્રતોને વિષે અતિચાર લાગ્યા હોય, જ્ઞાન તથા દર્શન અને ચારિત્રને વિષે, સુહમો આ બાયરો વા, તે નિંદે તં ચ ગરિહામિ શા સૂક્ષ્મથી અથવા બાદરથી તેને નિંદું છું અને તેની ગહ કરું છું. * શ્રાવકને દિવસ સંબંધી લાગેલા અતિચારને આલોચવાને અર્થે આ સૂત્ર પ્રતિક્રમણમાં સાંજે સૂર્ય અર્ધ અસ્ત પામેલો હોય તે વખતે કહેવાનું છે. XR®RRURXASARRURACAURULURRRRRRRRBARA RUA દ્રવ્ય પ્રતિgમહાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #100 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - વયાઈઆરો-વ્રતોને વિષે અતિચાર લાગ્યા હોય, નાણે-જ્ઞાનને વિષે, તહ-તથા, દંસણે-દર્શનને વિષે, ચરિત્તે-ચારિત્રાને વિષે, સુહુમો-સૂક્ષ્મ, બાયરો વા-અથવા બાદર, તં-તેને, નિંદે-નિંદું છું, ગરિહામિ-ગહ કરું . અર્થ - જ્ઞાનને વિષે તથા દર્શનને વિષે તથા ચારિત્રને વિષે સૂક્ષ્મથી અથવા બાદરથી જે વ્રતના અતિચારો મને લાગ્યા હોય, તેને હું જિંદું છું અને તેની ગર્તા કરું છું. (ગૃહસ્થને સર્વ પાપનું મૂળ રૂપ પરિગ્રહ આદિના અતિચારનું પ્રતિક્રમણ) દુવિહે પરિગ્નહંમિ, સાવજે બહુવિહે આ આરંભે I સચિત્ત=ઘોડો આદિ, અચિત્ત=સોનું આદિ એમ બે પ્રકારના પરિગ્રહ છે અને સાવદ્ય-પાપવાળો એવો બહુ પ્રકારનો આરંભ. કારાવણે આ કરણે, પડિક્કમે દેસિએ સવ્વ II3I. કરાવવાથી, કરવાથી અને અનુમોદવાથી પાછો ફરું છું, દિવસ સંબંધી સર્વ અતિચારથી. શબ્દાર્થ - દુવિહે-બે પ્રકારનો, પરિગ્નેહમિ-પરિગ્રહ, સાવજે-સાવદ્યપાપવાળો, બહુવિહે-બહુ પ્રકારનો, આરંભે-આરંભ, કારાવણે-બીજાની પાસે કરાવવાથી, અ-અનુમોદવાથી, કરણે-પોતાની જાતે કરવાથી, પડિક્કમે-હું પડિક્કનું છું, દેસિ-દિવસ સંબંધી, સળં-સર્વ અતિચાર પ્રત્યે. અર્થ - બે પ્રકારનો પરિગ્રહ (સચિત્ત અને અચિત્ત) છે અને સાવદ્ય-પાપવાળો (જિનમંદિર આદિ સિવાયનો) એવો બહુ પ્રકારનો આરંભ. તે બંનેને કરાવવાથી, પોતે કરવા થકી અને બીજા કરનારાઓને અનુમોદવાથી તે સંબધી સર્વ અતિચારથી પાછો ફરું છું. (નોંધ : સચિત્ત-અચિત્ત એ બાહ્ય પરિગ્રહ છે, અને મિથ્યાત્વ અવિરતિ કષાય આદિ તે અત્યંતર પરિગ્રહ છે.) * બાહ્ય પરિગ્રહ નવ પ્રકારે - ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ', રૂપ્યપ (રૂ૫), સુવર્ણક, કુષ્ય (તાંબુ,પિત્તળ), દ્વિપદ (બે પગવાળા), ચતુષ્પદ (ચાર પગવાળા). અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારે - મિથ્યાત્વ', પુરુષ વેદ', સ્ત્રીવેદ, નપુંસક વેદ, હાસ્ય", રતિ', અરતિ”, ભય, શોક, જુગુપ્સાન", ક્રોધન', માન, માયા, લોભ. (જ્ઞાનાચારના અતિચાર) જે બદ્ધમિદિએહિં, ચઉહિં કસાહિં અપ્રસચૅહિં. જે બાંધ્યું હોય ઇન્દ્રિયો વડે, ચાર કષાય વડે, અપ્રશસ્ત ભાવ વડે, રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિફામિ ll રાગથી અથવા વૈષથી, તેને નિંદું છું અને તેને ગણું છું. શબ્દાર્થ - બદ્ધ-બાંધ્યું હોય, ઇદિએહિ-ઇંદ્રિયો વડે કરી, ચઉહિં-ચાર, કસાએહિકષાયે કરી, અપ્પસત્યેહિ-અપ્રશસ્ત ભાવે કરી, રાગેણ-રાગ વડે, વ-અથવા, દોસણ-દ્વેષ વડે, URURURUREROA ARRORRORCALABASABASAURUARA દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠા કેવી બનાવશો ? ઉ૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ અર્થ - ઇન્દ્રિયો વડે, ચાર કષાયો વડે, અપ્રશસ્ત ભાવ વડે, રાગથી અથવા દ્વેષથી જે અતિચારરૂપ અશુભકર્મ (જ્ઞાનાવરણીય) બાંધ્યું હોય તેને નિંદું છું અને ગહું છું. (દર્શનાચારના અતિચાર) આગમણે નિગમણે, ઠાણે ચંકમણે અણાભોગે 1 આવતાં જતાં, સ્થાનમાં, આમતેમ ફરતાં, ઉપયોગ વિના, અભિઓગે અ નિઓગે, પડિક્કમે દેસિઅં સવ્વ ॥૫॥ લોકોના આગ્રહથી, પરાધીનતાના કારણે, પડિક્કમું છું. દિવસ સંબંધી સર્વ અતિચારથી. શબ્દાર્થ - આગમણે-આવતાં, નિગમણે-જતાં, ઠાણે-મિથ્યાત્વીના સ્થાને ઊભા રહેતાં, ચંકમણે-આમતેમ ફરતાં, અણાભોગે-ઉપયોગ વિના, અભિઓગેરાજા અથવા ઘણા લોકોના આગ્રહથી, નિઓર્ગે-પરાધીનતાના કારણથી. અર્થ - ઉપયોગરહિતપણે, રાજાના અથવા ઘણા લોકોના આગ્રહથી, તથા પરાધીનતાના કારણથી મિથ્યાત્વીના મંદિરાદિકને વિષે આવતાં જતાં તેમના સ્થાનકે ઊભા રહેતાં, ત્યાં જ આમ તેમ ફરતાં, દિવસ સંબંધી જે અતિચારરૂપ પાપકર્મ બાંધ્યું હોય તે સર્વથી પાછો ફરું છું. (સમ્યક્ત્વના અતિચાર) સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ । જિનવચનમાં (જૈન ધર્મમાં) શંકા, અન્યમતની ઇચ્છા, ધર્મના ફળનો સંદેહ, મિથ્યાત્વીની પ્રશંસા તેમજ મિથ્યાત્વીનો પરિચય, સમ્મત્તસઈઆરે, પડિક્કમે દેસિઅં સવ્વ ॥૬॥ સમ્યક્ત્વના અતિચારમાં પાછો ફરું છું દિવસ સંબંધી સર્વ પાપથી. શબ્દાર્થ - સંકા-જિનવચનમાં શંકા, કંખ-અન્ય મતની ઇચ્છા, વિગિચ્છાસાધુ-સાધ્વીની મલિનતા દેખી દુગંછા કરવી અથવા ધર્મના ફળનો સંદેહ, પસંસમિથ્યાત્વીની પ્રશંસા, તહ-તેમજ, સંથવો-પરિચય. કુલિંગીસુ-મિથ્યાત્વીનો, સમ્મત્તસ-સમકિતના, અઈયારે-અતિચારમાં. અર્થ - જિનવચનમાં શંકા, અન્યમતની ઇચ્છા, ધર્મના ફળનો સંદેહ અથવા સાધુ-સાધ્વીના મલિન ગાત્ર તથા વસ્ત્ર દેખી દુગંછા કરવી, મિથ્યાત્વીની પ્રશંસા તથા તેમનો પરિચય, એ સમ્યક્ત્વના અતિચારમાં દિવસ સંબંધી જે પાપ બાંધ્યું હોય તે સર્વથી પાછો ફરું છું. (આરંભ - સમારંભોની નિંદા) છક્કાય સમારંભે, પયણે અ પચાવણે અ જે દોસા । KAVARUREREREREREREACASACACAUAYANACACRCRCR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિષ્ઠક્ષણ છેવી રીતે બનાવશો ? ૬૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ છ કાયના સમારંભને વિષે પોતે રાંધતાં અથવા બીજા પાસે રંધાવતાં જે દોષ લાગ્યા હોય, અત્તઠ્ઠા ય પટ્ટા, ઉભયટ્ટા ચેવ તં નિદૈ Iloll પોતાના માટે અથવા બીજાને માટે, અથવા બંને માટે, નિચ્ચે તેને નિંદું છું. શબ્દાર્થ - છક્કાય-કાયના, સમારંભે-સમારંભને વિષે પ્રવર્તવાથી, પયણેપોતે રાંધતાં, પયાવણે-બીજાની પાસે રંધાવતાં, જે-જે, દોસા-દોષ લાગ્યા હોય, અત્તટ્ટા-પોતાને અર્થે, (માટે) પરટ્ટા-પરને અર્થે, ઉભયટ્ટા-પોતાને તથા પરને બંનેને અર્થે, ચેવ- નિશે. અર્થ - પોતાને માટે તથા બીજા માટે, વળી પોતાને તથા બીજાને એ બંનેને માટે પોતે રાંધતાં, બીજા પાસે રંધાવતાં અને બીજા રાંધતા હોય તેને અનુમોદન દેતાં, છ કાયના સમારંભમાં પ્રવર્તતાં જે દોષ લાગ્યા હોય તેને હું નિદું છું. (સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચહ-મણુવ્રયાણં', ગુણવયાણં ચ તિરહમઈયારે I પાંચ અણુવ્રતને વિષે, ગુણવ્રત ત્રણને વિષે અતિચાર, સિખાણ ચ ચહિં, પડિક્કમે દેસિ સવૅ l૮ના શિક્ષાવ્રતને વિષે ચાર, પાછો ફરું છું દિવસ સંબંધી સર્વથી. શબ્દાર્થ - પંચહે-પાંચ, અણુવ્રયાણ-અણુવ્રતને વિષે, ગુણવ્રયાણ-ગુણવ્રતને વિષે, તિહ-ત્રણ, સિખાણું-શિક્ષાવ્રતને વિષે, ચહે-ચાર, પડિક્કમે-હું પડિક્કનું છું. અર્થ - પાંચ અણુવ્રતને વિષે, ત્રણ ગુણવ્રતને વિષે, ચાર શિક્ષાવ્રતને વિષે અને તપ-સંલેષણાદિને વિષે, જે દિવસ સંબંધી અતિચાર લાગ્યા હોય તેથી હું પાછો ફરું છું. પઢમે અણુવચંમિ, થુલગ-પાણાઇવાયવિરઈઓ * ૧. સમ્યક્તની પ્રાપ્તિ થયા પછી પ્રાપ્ત થાય માટે અનુવ્રત અને મહાવ્રતની અપેક્ષાએ ન્હાનાં માટે અણુવ્રત તે પાંચ છે, તે પાંચ મૂળ ગુણ છે. ૨. મૂળ ગુણોને વિશેષ પ્રકારે ગુણ કરવાવાળા (પુષ્ટિવાળા) તેથી ગુણવ્રત તે ત્રણ છે. ૩. શિષ્યને વિદ્યા ગ્રહણની પેઠે વારંવાર સેવન કરવા યોગ્ય હોવાથી શિક્ષાવ્રત, (સંયમની તાલિમરૂપ વ્રત) તે ચાર છે. બાર વ્રત માંહેલા પહેલાં આઠ વ્રતો યાવત્કથિત (કાયમના) અને આ શિક્ષાવ્રત ઈતરકાલિક (થોડા કાળ માટેના)સમજવાં. * અહીં કોઈ કોઈ શંકા કરે કે પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળાને વધાદિ અતિચાર લાગે નહિ. કારણ કે પ્રાણાતિપાત શબ્દ વધાદિનું ગ્રહણ થઈ શકે નહિ તેથી અતિચાર ન લાગે. તેને માટે ઉત્તર આપે છે કે - મુખ્યતાએ પ્રાણાતિપાતનું જ પચ્ચખાણ થાય છે. તો પણ વધાદિક પ્રાણાતિપાતના હેતુ હોવાથી તેનું પણ પચ્ચકખાણ આવી ગયું. માટે વધાદિક કરવાથી અતિચાર લાગે છે. SRX2828282828282828282828282828282828282820 ઢcશ્વ પ્રતિમાને ભાવ પ્રતિ મણ કેવી રીતે બનાવશો ? ઉ3 Page #103 -------------------------------------------------------------------------- ________________ પહેલા અણુવ્રતને વિષે, સ્થૂલ પ્રાણાતિપાતની વિરતિનું ઉલ્લંઘન કરીને, આયરિય-મuસત્યે, ઇત્ય પમાયપ્રસંગેણં લા જે આચરણ અપ્રશસ્તભાવે વર્તતાં સેવ્યાં હોય, અહીંયાં પ્રમાદના પ્રસંગથી. શબ્દાર્થ - પઢમે-પહેલાં, અણુવ્રયંમિ-અણુવ્રતને વિષે, ધૂલગ-પૂલ, પાણાઈવાય-પ્રાણાતિપાતની, વિરઈઓ-વિરતિનું ઉલ્લંઘન કરીને, આયરિજે આચરણ સેવ્યાં હોય, અપ્પસત્યે-અપ્રશસ્તભાવે વર્તતાં, ઇત્ય-અહીંયા, પમાયપ્રસંગેણં-પ્રમાદના પ્રસંગથી. અર્થ - અહીંયા પહેલાં અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગે અપ્રશસ્તભાવે વર્તવાથી સ્થૂલ પ્રાણાતિપાતની વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યાં હોય તે જેમ કે. (પહેલા વ્રતના અતિચાર) વહ બંધ છવિચ્છેએ, અઈભારે ભરપાણનુચ્છેએ ! જીવને મારવો, દોરડા વડે બાંધવો, તેના અવયવને છેદવાં, અતિભાર મૂકવો, ભાત પાણી ચારાનો અંતરાય કરવો. પઢમવયસઈઆરે, પડિક્કમે દેસિ સવૅ II૧ના આ પહેલા વ્રતના અતિચારને વિષે, પાછો ફરું છું. દિવસ સંબંધી સર્વથી. શબ્દાર્થ - વહ-જીવને મારવો, બંધ-દોરડા વડે બાંધવો, છવિચ્છેએ-તેના અવયવને છેદવાં, અઈભારે-તેના ઉપર ઘણો ભાર ભરવો, ભરૂપાણ-ભાત પાણીચારાનો, વુશ્કેએ-અંતરાય કરવો, પઢમવયસ્સ-આ પહેલા વ્રતના, ઈઆરે-અતિચાર મધ્યે. અર્થ - મારવો, દોરડા વડે બાંધવો, તેના અંગોને છેદવા, તેના ઉપર અતિભાર મૂકવો, તેને ભાત-પાણી-ચારાનો અંતરાય કરવો, પહેલા વ્રતના અતિચાર વિષે જે અતિચાર દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વથી હું પાછો ફરું છું. (બીજા વ્રતના અતિચાર) બીએ અણુવ્વચંમિ, પરિશૂલગ-અલિઅવગણ વિરઈઓ ! બીજા અણુવ્રતને વિષે, અતિમોટા જૂઠા વચનની વિરતિનું ઉલ્લંઘન કરીને, આચરિયમuસત્યે, ઇત્ય પમાયપ્રસંગેણં II૧૧થી જે આચરણ અપ્રશસ્તભાવે વર્તતાં સેવ્યાં હોય, અહીંયા પ્રમાદના પ્રસંગથી. શબ્દાર્થ - બીએ-બીજા, અણુવ્રયંમિ-અણુવ્રતને વિષે, પરિશૂલગ-અતિ મોટા, અલિઅવયણ-જુઠા વચનની, વિરઈઓ-વિરતિનું ઉલ્લંઘન કરીને. અર્થ - અહીંયા બીજા અણુવ્રતને વિષે, પ્રમાદના પ્રસંગે અપ્રશસ્તભાવમાં SACRORURORAVACAURRARORSZURURURRRRRRRRRRR ૬૪ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી નર્ત બનાવશો ? Page #104 -------------------------------------------------------------------------- ________________ વર્તતા અતિશયે કરીને* મોટાં જુઠાણાની વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ કર્યું હોય તે જેમકે. સહસા રહસ્ય દારે, મોસુવએસે અ ફૂડલેહે અ। અણુવિચારે, એકાંતે (છાની વાત કરનાર ઉપર રાજ્ય વિરુદ્ધ ગુન્હો મૂકતાં), સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતાં, ખોટો ઉપદેશ આપતાં, જુઠા દસ્તાવેજ કરવા, બીઅવયમ્સ-ઈઆરે, પડિક્કમે દેસિઅં સર્વાં ||૧૨॥ બીજા વ્રતના અતિચારને, હું પડિક્કમું છું દિવસ સંબંધી સર્વ. શબ્દાર્થ - સહસા-અણવિચારે, રહસ્સ-એકાંતે-છાની વાત કરનાર ઉપર - રાજ્ય વિરુદ્ધ ગુન્હો મૂકતાં, દારે-સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતાં, મોસુવએસેખોટો ઉપદેશ આપતાં, ફૂડલેહે-જુઠા દસ્તાવેજ કરવા, બીઅ-બીજા, વયસ્સઇયારેવ્રતના અતિચારને. અર્થ - અણવિચારે કોઈના ઉ૫૨ આળ મૂકતાં, એકાંતે છાની વાત કરનાર ઉપર રાજ્ય વિરુદ્ધ ગુન્હો મૂકતાં. સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતાં, ખોટા ઉપદેશ આપતાં અને જૂઠા દસ્તાવેજ કરતાં, બીજા વ્રતને વિશે જે કોઈ અતિચાર લાગ્યો હોય તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કમું છું. (હું પાછો પડું છું.) (ત્રીજા વ્રતના અતિચાર) તઈએ અણુવ્વયંમિ, થૂલગપરદવ્યહરણવિરઈઓ । ત્રીજા અણુવ્રતને વિશે, બાદ૨૫ણે બીજાના દ્રવ્યના હરણની વિરતિનું ઉલ્લંઘન કરીને, આયરિઅમપ્પસત્યે, ઇત્ય પમાયપસંગેણં ||૧૩ જે આચરણ અપ્રશસ્તભાવે સેવ્યાં હોય, અહીંયા પ્રમાદના પ્રસંગથી. શબ્દાર્થ તઈએ-ત્રીજા, અણુવ્વયંમિ-અણુવ્રતને વિષે, થૂલગ-મોટા * ૧ મોટાં જૂઠાણાં પાંચ છે તે આ પ્રમાણે : ૧. દ્વેષાદિ વડે અવિષકન્યાને વિષકન્યા કહેવી વગેરે કન્યા સંબંધી ફેરફાર બોલવું તે કન્યાલીક. ૨. થોડાં દૂધવાળી ગાય (ઉપલક્ષણથી દૂઝણાં જનાવ૨)ને ઘણાં દૂધવાળી અને ધણાં દૂધવાળીને થોડા દૂધવાળી કહેવી ઇત્યાદિક કહેવું તે ગવાલીક. ૩. પારકી ભૂમિને પોતાની ભૂમિ કહેવી વગેરે ભૂભ્યલીક. ૪. ધન-ધાન્યાદિ પારકી થાપણ રાખી હોય છતાં નથી રાખી એમ જૂઠું બોલી ઓળવવી તે ન્યાસાપહાર. (અદત્ત વસ્તુને રાખવાથી અદત્તાદાન લાગે છે, છતાં વચનની મુખ્યતા હોવાથી અહીં મૃષાવાદપણું પણ ગણ્યું છે.) અને ૫. લાંચ લઈને અગર મત્સર (ઇચ્છા) વડે ખોટી સાક્ષી પૂરવી તે કૂટસાક્ષિત્વ. આ પાંચ પૈકી પહેલામાં દ્વિપદ સર્વ સંબંધી અને બીજામાં ચતુષ્પદ સર્વ સંબંધી અલીકનો સમાવેશ થાય છે. ન્યાસાપહાર તથા ફૂટસાક્ષિત્વ એ બેનો દ્વિપદાદિના જૂઠાણામાં અંતર્ભાવ (સમાવેશ) થાય છે, છતાં પણ લોકમાં અત્યંત નિંદિત હોવાથી જૂદાં ગણ્યાં છે. *****REZERVACERERERERERERER વ્ય પ્રતિષ્ઠક્ષાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ઉપ Page #105 -------------------------------------------------------------------------- ________________ (બાદરપણે) પરદધ્વ-પારકા દ્રવ્યના, હરણ-હરણથી. અર્થ - અહીંયાં ત્રીજા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્તભાવે વર્તતાં થકા, બાદરપણે પરદ્રવ્યના હરણથી વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યું હોય તે જેમકે. તેનાહડપ્પાઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે અT ચોરીનો માલ લેવો, ચોરને સહાય આપવી, ખોટી વસ્તુને ખરી જેવી કરી વેચવી, દાણચોરી વગેરે રાજય વિરુદ્ધ આચરણ કરવું, કૂડતુલકૂડમાણે, પડિક્કમે દેસિ સર્બ ૧૪ના ખોટા તોલ રાખવાં, ખોટા માપ રાખવાં વગેરે હું પડિક્કમું છું. દિવસ સંબંધી સર્વ અતિચારને. શબ્દાર્થ - તેનાહડપ્પઓગે-ચોરીનો માલ લેવો, ચોરને સહાય આપવી, તપડિરૂવે-ખોટી વસ્તુને ખરી જેવી કરી વેચવી, વિરુદ્ધગમણે-દાણચોરી વગેરે રાજય વિરુદ્ધ આચરવું, ફૂડતુલ-ખોટા તોલ રાખવા, કૂડમાણે-ખોટાં માપ રાખવાં. અર્થ - ચોરની આણેલી વસ્તુ અર્થાત ચોરીનો માલ લેવો, ચોરને સહાય આપવી, ખોટી વસ્તુ ખરી જેવી કરી વેચવી, દાણચોરી પ્રમુખ રાજ્ય વિરુદ્ધ આચરવા અગર શત્રુ રાજાના દેશમાં રાજય તરફથી જવાનો નિષેધ કર્યો હોય છતાં વ્યાપારાદિ પ્રસંગે જતાં ખોટાં તોલ રાખવા, ખોટાં માપ રાખવા, તેથી જે પાપ લાગ્યું હોય તે દિવસ સંબંધી સર્વને હું પડિક્કમું છું. (ચોથા વ્રતના અતિચાર) ચઉત્યે અણુવયંમિ, નિર્ચા પરદારગમણ-વિરઈઓ ! ચોથા અણુવ્રતને વિષે, નિરંતર પરદારા સાથે ગમન કરવાની વિરતિનું ઉલ્લંઘન કરીને, આયરિઅમuસત્યે, ઇત્ય પમાયપ્રસંગેણં II૧પ જે આચરણ અપ્રશસ્તભાવે અહીંયા પ્રમાદના પ્રસંગથી સેવ્યાં હોય. શબ્દાર્થ – ચઉત્થ-ચોથા, નિચ્ચે-નિત્ય, અણુવ્રયંમિ-અણુવ્રતને વિષે, પરદારગમણ-પરસ્ત્રી સાથે ગમન કરવાથી. અર્થ - અહીંયા ચોથા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગ થકી, અપ્રશસ્તભાવે વર્તવાથી નિરંતર પરદાર સાથે ગમન કરવાથી વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યું હોય તે જેમ કે. અપરિગ્રહિઆ ઇત્તર, અણંગ વિવાહ તિવ્ય-અણુરાગે ! કુંવારી કન્યા અથવા વિધવાની સાથે, બીજાએ થોડા વખત માટે રાખેલી GAURAVACA82828AVALAVARRACRURURUARACRURUA ૬૬ ૮cલ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #106 -------------------------------------------------------------------------- ________________ વેશ્યાની સાથે વિષય સેવવો, ભિન્ન અંગોથી ક્રીડા કરવી, પોતાના પુત્ર-પુત્રી સિવાય બીજાના વિવાહ કરવા, કામભોગને વિશે તીવ્ર અનુરાગ કરવો, *ચઉત્થવયમ્સ-ઈઆરે, પડિક્કમે દેસિઅં સવ્વ ॥૧૬॥ ચોથા વ્રતના અતિચાર વિષે પડિક્કમું છું દિવસ સંબંધી સર્વ અતિચારને. શબ્દાર્થ - અપરિગ્દહિઆ-કુંવારી કન્યા અથવા વિધવાની સાથે વિષય સેવવો, ઈત્તર-બીજાએ થોડા વખત માટે રાખેલી વેશ્યાની સાથે વિષય સેવવો, અણંગ-ભિન્ન અંગોથી ક્રીડા કરવી, વિવાહ-પોતાના પુત્ર-પુત્રી સિવાય બીજાના વિવાહ કરવા, તિવ્રઅણુરાગે-કામભોગને વિષે તીવ્ર અનુરાગ કરવો, ચઉત્થ ચોથા. અર્થ - કુંવારી કન્યા અથવા વિધવાની સાથે મૈથુન કરવું, બીજાએ થોડા વખત માટે રાખેલી વેશ્યાની સાથે મૈથુન કરવું, અનંગક્રીડા કરવી, પોતાના પુત્ર-પુત્રી સિવાય બીજાના વિવાહ કરવા, કામભોગને વિષે તીવ્ર અનુરાગ કરવો, ચોથા વ્રતના અતિચારમાં જે કોઈ અતિચાર દિવસ સંબંધી મને લાગ્યો હોય તે સર્વને હું પડિક્કમું છું. (પાંચમા વ્રતના અતિચાર) ઈત્તો અણુવ્વએ પંચમંમિ, આયરિઅમપ્પસત્સંમિ I એ પછી અણુવ્રતને વિષે પાંચમા આચરણના અપ્રશસ્તભાવમાં વર્તતા, પરિમાણપરિચ્છેએ, ઇત્ય પમાયપ્પસંગેણં ||૧|| પરિગ્રહના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી, અહીંયા પ્રમાદના પ્રસંગ થકી. શબ્દાર્થ - ઈત્તો-એ પછી, અણુવ્વએ-અણુવ્રતને વિષે, પંચમંમિ-પાંચમા, પરિમાણપરિચ્છેએ-પરિગ્રહના પરિમાણનું ઉલ્લંધન કરવાથી. અર્થ - એ પછી, અહીંયા પાંચમા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગ થકી, અપ્રશસ્તભાવે વર્તવાથી પરિગ્રહના પ્રમાણની વિરતિનું ઉલ્લંઘન કરી, જે આચરણ સેવ્યું હોય તે જેમ કે. *ધણધન્ન ખિત્તવન્યૂ, રૂપ્પસુવન્ને અ કુવિઅ-પરિમાણે । * આ ચોથું વ્રત બે પ્રકારે ગ્રહણ થઈ શકે છે, તેથી સ્વદારા સંતોષીને છેલ્લા ત્રણ અતિચા૨ અને પહેલા બે સેવાય તો વ્રત ભંગ જ થાય અને પરસ્ત્રીગમનવિરમણવાળાને પાંચ અતિચાર સમજવા. અહીં પુરુષને સ્ત્રી આશ્રયી કહ્યું છે, તે પ્રમાણે સ્ત્રીને પુરુષ આશ્રયી અતિચાર, અનાચાર વગેરે સમજી લેવું. * ધન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે : ૧. ગણી શકાય તે ગણિમ-સોપારી નાળીએર વગેરે. ૨. તોળી શકાય તે ધરિમ-ગોળ, ઘી વગેરે. ૩. માપી શકાય તે મેયં-કાપડ, જમીન, તેલ, દૂધ વગેરે અને ૪. પરીક્ષા કરવા યોગ્ય તે પરિછેઘ-માણેક, મોતી, રૂપા, નાણું વગેરે. SAVAVARRERERERERERERERERERERURUR વ્ય પ્રતિષ્ઠક્ષાને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી તે બનાવશો ? So Page #107 -------------------------------------------------------------------------- ________________ ધન-ધાન્ય, ખેતર-ઘરહાટ, રૂપું-સોનું અને રૂપા સોના સિવાયની ધાતુની વસ્તુઓને પરિમાણ ઉપર રાખવાથી, દુપએ ચઉLચંમિ ચ, પડિક્કમે દેસિ સવૅ II૧૮ બે પગવાળા અને ચાર પગવાળા વિષે, હું પડિક્કામું છું, દિવસ સંબધી અતિચારને. શબ્દાર્થ - ધણ-ધન, ધa-ધાન્ય, પિત્ત-ક્ષેત્ર, વલ્થ-ઘર-હાટ, રૂપ્પ-રૂપું, સુવન્નેસોનું, કુવિઅ-સોના રૂપા સિવાય બીજા ધાતુઓની વસ્તુઓને, પરિમાણેપરિમાણ ઉપરાંત રાખવાથી, દુપ-દાસદાસીઓ વગેરે બે પગવાળાં, ચઉLયંમિઘોડા વગેરે ચાર પગવાળાં પ્રાણીઓને. અર્થ - ધન-ધાન્ય, ખેતર-જોરહાટ, રૂપું-સોનું અને રૂપા સોના સિવાય બીજી ધાતુની વસ્તુઓને પરિમાણ ઉપરાંત રાખવાથી તથા દાસ-દાસી વગેરે બે પગવાળા અને ઘોડા વગેરે ચાર પગવાળાં પ્રાણીઓને પરિમાણ ઉપરાંત રાખવાથી લાગેલા દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કામું છું. | (છઠ્ઠા વ્રતના અતિચાર) ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઢ અહે આ તિરિ ચT જવાના પરિમાણથી અધિક જતાં દિશાને વિષે ઉર્ધ્વદિશામાં, અધોદિશામાં અને તિર્જી દિશામાં, તુટી સઈઅંતરદ્ધા, પઢમંમિ ગુણવ્વએ નિંદે ૧લા પરિમાણ વધારતાં, માર્ગમાં અમુક હદની સ્મૃતિનો ભ્રંશ થવાથી વધારે જતાં, પહેલા .. વતને વિષે વિચારને નિંદું છું. શબ્દાર્થ - ગમણસ્સ-જવાના, પરિમાણે-પરિમાણથી અધિક જતાં, દિસાસુદિશામાં, ઉઠું-ઉર્ધ્વદિશામાં, અહે-અધોદિશામાં, તિરિઅં-તિર્થી દિશામાં, વૃદ્ધિપરિમાણ વધારતાં, સઈઅંતરદ્ધા-માર્ગમાં અમુક હદની સ્મૃતિનો ધ્વંશ થવાથી વધારે જતાં, ગુણવએ-ગુણવ્રતને વિષે. અર્થ - દિશાઓને વિષે ઉર્ધ્વદિશામાં, અધોદિશામાં અને તિચ્છદિશામાં જવાના પરિમાણથી અધિક જતાં, એક દિશામાં જવાનું ધટાડી બીજી દિશામાં તે પરિમાણ વધારતાં અને કરેલા પ્રમાણની વિસ્મૃતિ થવાથી વધારે જતાં, પહેલા ગુણવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને આત્માની સાક્ષીએ નિદું છું. (સાતમા વ્રતના અતિચાર) મર્જામિ આ મંસંમિ અ, પુફે આ ફલે આ ગંધમલ્લે અT મદિરા અને માંસ, પુષ્પ, ફળ, ગંધ, પુષ્પની માળા, 8288X2828282828282828282828282828282828288 ૬૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #108 -------------------------------------------------------------------------- ________________ વિભોગ પરિભોગે, બીઅમિ ગુણવએ નિંદે ૨ ll ઉપભોગ અને પરિભોગ નામના બીજા ગુણવ્રતના અતિચારને નિંદું છું. શબ્દાર્થ - મસ્જમિ-મદિરા, સંસંમિ-માંસ, પુફે-પુષ્પ, ફલે-ફળ, ગંધબરાશ પ્રમુખ ગંધ, મલે-પુષ્પની માળા, ઉવભોગ-પરિભોગે-ઉપભોગ પરિભોગ નામના, બીઅંમિ-બીજા, ગુણવએ-ગુણવ્રતને વિષે. અર્થ - મદિરા, માંસ અને બીજા પણ નહીં ખાવા યોગ્ય પદાર્થ તથા પુષ્પ, ફળ, બરાસ પ્રમુખ ગંધ અને પુષ્પની માળાને ભોગવવાથી, ઉપભોગ-પરિભોગ નામના બીજા ગુણવ્રતને વિષે લાગેલ અતિચારને હું જિંદું . ' સચિત્ત પડિબદ્ધ, અપોલિ દુપોલિએ ચ આહારે | સચિત્ત વસ્તુ વાપરવી, સચિત્ત સાથે જોડાયેલી વાપરવી, નહિ પકાવેલ પદાર્થ વાપરવા, અરધા કાચા પદાર્થ ખાવાથી, તુચ્છોસહિ-ભખણયા, પડિક્કમે દેસિસે સવૅ પરના તુચ્છ પદાર્થ ભક્ષણ કરવાથી પડિક્કામું છું દિવસ સંબંધી સર્વ અતિચારને. શબ્દાર્થ - સચ્ચિત્ત-સચિત્ત વસ્તુ વાપરવી. પડિબદ્ધ-સચિત્ત સાથે જોડાયેલી વસ્તુ વાપરવી, અપોલિ-નહિ પકાવેલા પદાર્થ વાપરવા, દુપ્પોલિએ-અરધા કાચા પદાર્થ, આહાર-ખાવાથી, તુચ્છોસહિ-તુચ્છ પદાર્થ, ભખણયા-ભક્ષણ કરવાથી. અર્થ - સચિત્ત વસ્તુ વાપરવી અથવા પરિમાણ છતાં પ્રમાદના વશથી અધિક સચિત્ત વાપરવા, સચિત્ત સાથે જોડાયેલી વસ્તુ વાપરવી, નહીં પકાવેલા પદાર્થ વાપરવા, અર્ધપક્વ તથા અર્ધકાચા પદાર્થ વાપરવા અને તુચ્છ પદાર્થ ભક્ષણ કરવા, એ સચિત્તના ત્યાગના પાંચ અતિચારમાંથી જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વેને હું પડિક્કમું છું. ઇંગાલી-વણ-સાડી, ભાડી-ફોડી સુવર્જએ કર્મો અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટિકકર્મ, સ્ફોટિકકર્મ અત્યંતપણે વર્જવા કર્મ, વાણિજ્જ ચેવ દંત, લખરસ-કેસ-વિસવિસયં રિચા વેપાર વળી હાથીદાંત મુક્તાફલ વગેરેનો વેપાર, લાખનો વેપાર, રસનો વેપાર, કેશનો વેપાર, ઝેરનો વેપાર. શબ્દાર્થ - ઈગાલી-અંગારકર્મ-એટલે કુંભાર અને ભાડભુંજા વગેરેનાં અગ્નિ સંબંધી કર્મ, વણ-વનકર્મ-એટલે ફળ, ફૂલ, વનસ્પતિ, અનાજ વગેરે ઉગાડવા, તથા છેદવાનું કર્મ, સાડી-શકટકર્મ-એટલે ગાડાં, બેલ વગેરે વેચવા, વેચાવવાનું કર્મ, ભાડી-ભાટિકકર્મ એટલે ઘોડા, ઊંટ, બળદ વગેરે ભાડે આપવા અપાવવાનું કર્મ, ફોડી-ફોટિકકર્મ-કૂવા, વાવ વગેરે ખોદવા-ખોદાવવાનું કર્મ, સુવર્જએ AURURURURAWACAURVALAXRCRURSACRERALAURA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી {તે બનાવશો ? ૬૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ અત્યંતપણે વર્જવાં, કમ્મુ-કર્મ, વાણિજ્જ-વેપાર, ચેવ-વળી નિચ્ચે, દંત-હાથીદાંત, મુક્તાફળ વગેરેનો વેપાર, લખ-લાખનો વેપાર, રસ-રસનો વ્યાપાર-ઘી, તેલ, ગોળ વગેરેનો વ્યાપાર, કેસ-કેશનો વ્યાપાર-મોર, પોપટ, મનુષ્ય અને પશુનો વ્યાપાર, વિસવિસયં-ઝેરનો વ્યાપાર-અફીણ, સોમલ વગેરેનો તથા શસ્ત્રાદિનાં વ્યાપાર. અર્થ - કુંભાર અને ભાડભુંજા વગેરેના અગ્નિ સંબંધી કર્મ તે અંગારકર્મ, પુષ્પ, ફળ, વનસ્પતિ, અનાજ વગેરે ઉગાડવા તથા છેદવા તે વનકર્મ, ગાડા, બેલ વગેરે વેચવા, વેચાવવા તે શકટકર્મ, ઘોડા, ઊંટ, બળદ વગેરે ભાડે આપવા તે ભાટિકકર્મ, કૂવા, વાવ વગેરે ખોદવા, ખોદાવવા તે ફોટિક કર્મ, આ પાંચ કર્મ શ્રાવકે અત્યંત વર્જવા, વળી નિશ્ચયે પાંચ કુવાણિજય તેમાં હાથીદાંત, મુક્તાફળ વગેરે જયાં નિપજતાં હોય તે સ્થાનકે જઈ ખરીદ કરવા તે દંતકુવાણિજય, લાખ, કસુંબો, હરતાલ વગેરેનો વ્યાપાર તે લાખકુવાણિજય, ઘી, તેલ, ગોળ વગેરેનો વ્યાપાર તે રસકુવાણિજય, મોર, પોપટ અને મનુષ્ય તથા પશુનો વ્યાપાર તે કેશકુવાણિજય, અફીણ, સોમલ વગેરે તથા શસ્ત્રમાદિનો વ્યાપાર તે વિષવિષયકુવાણિજ્ય, એ પાંચ કુવાણિજયને શ્રાવકે વર્જવાં. એવું ખુ અંતપિલ્લણ, કર્મ નિત્યંછણં ચ દવદાણું ! એ પ્રમાણે નિશ્ચયથી યંત્રમાં પીલવાનું કર્મ, નાક, કાન, વીંધવાનું કર્મ, અગ્નિદાહ દેવો, સરદહીલાયસોસ, અસાઈપોસ ચ વજ્જિા ૨૩ સરોવર-દ્રહ-તળાવ વગેરે સૂકવવા, વ્યભિચારી સ્ત્રીનું પોષણ કરવું તે વર્જવું. શબ્દાર્થ - એવં-એ પ્રમાણે, ખ-નિશ્ચયથી, જંતપિલ્લર-ધંટી ચરખા પ્રમુખ યંત્રમાં શેરડી, તલ વગેરે પીલવવાના કામનું, કમ્મુ-કર્મ, નિલૂંછણં-નાક, કાન, વીંધવા, વીંધાવવા, ચ-અને દવદાણે-અગ્નિદાહ દેવા, સર-સરોવર, દહ-દ્રહ, તલાય-તળાવને, સોસં-સુકાવી નાખવાં, અસઈપોસ-હિંસક જીવો તથા નઠારી સ્ત્રી વગેરેનું પોષણ કરવું, વક્સિજ્જા-વર્જવાં. અર્થ - એ પ્રમાણે નિશ્ચયથી ઘંટી, ચરખા વગેરે યંત્રમાં શેરડી, તલ વગેરે પીલવા, પીલાવવા, નાક, કાન આદિ વીંધવા, વીંધાવવા, અગ્નિદાહ દેવો, સરોવર, દ્રહ અને તળાવ વગેરેને સૂકવી નાખવા અને વ્યભિચારી સ્ત્રીનું પોષણ કરવું એ પાંચ સામાન્ય કર્મ વર્જવા. (આઠમા વ્રતના અતિચાર) સ–ગ્નિ-મુસલ-જંતગ, તણ-ક-મંત-મૂલ-ભેસજ્જ URERARXARXARRASAALAURORA AURORLAR ન દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #110 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, યંત્ર, ઘાસ, કાષ્ટ, સર્પ વગેરેને ઉતારવાના મંત્ર, નાગદમની પ્રમુખ જડી-બુટ્ટી આદિ મૂલ ગોળી ચૂરણ વગેરે ભેષજ, દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિ સવૅ Il૨૪ની આપવાથી અથવા બીજાની પાસે અપાવવાથી (તથા અનુમોદવાથી) પાછો ફરું છું, દિવસ સંબંધી સર્વ અતિચારથી, શબ્દાર્થ – સત્ય-શસ્ત્ર, અગ્નિ-અગ્નિ, મુસલ-સાંબેલું, જંતગ-યંત્ર, તણ-તૃણ, (ગૂમડાંના કરમિયાને મારી નાખે એવી જાતના ઘાસો) કટ્ટ-કાષ્ટ, મંત-સર્પ વગેરેને ઉતારવાના મંત્ર, મૂલ-નાગદમણી પ્રમુખ જડી-બુટ્ટી, ભેસક્લે-ગોળી, ચૂરણ વગેરે વસ્તુઓ, દિન્ને-આપવાથી, દવાવિએ-બીજાની પાસે અપાવવાથી, વા-અથવા. અર્થ - શસ્ત્ર, અગ્નિ, મુસલ, યંત્ર, તૃણ, કાષ્ટ, સર્પ વગેરેને ખીલવવાના, જીવોને સ્થિર કરવાના મંત્ર, નાગદમની પ્રમુખ (જડીબુટ્ટી આદિ) મૂળ અને ગોળી ચૂરણ વગેરે ભેષજ (ઉપદ્રવકારી એવી દવા રૂપી વસ્તુઓ) બીજાને આપવાથી, બીજાની પાસે અપાવવાથી અને આપનારને અનુમોદવાથી દિવસ સંબધી જે અતિચાર લાગ્યા હોય તેનાથી પાછો ફરું છું. ન્હાણુ-બૂટ્ટણ-વજ્ઞગ, વિલેણે સદ-રૂવ-રસ-ગંધે. સ્નાન, ઉદ્વર્તન (મેલ ઉતારવો) રંગ કરવો, વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ સંબંધી, વત્થાસણ-આભરણે, પડિક્કમે દેસિસે સવ્વ સ્પો વસ્ત્ર, આસન, આભૂષણ સંબંધી પાછો ફરું છું, દિવસ સંબંધી સર્વ અતિચારથી. શબ્દાર્થ - ન્હાણ-અળગણ પાણીથી ન્હાવું, ઉવટ્ટણ-પીઠી વગેરે ચોળી શરીરનો મેલ ઉતારવો, વન્નગ-અળતો, ગુલાલ વગેરેથી રંગ કરવો, વિલવણે-કેસર ચંદન વગેરેનું વિલેપન કરવું, સદ્દ-શબ્દ, રૂવ-રૂપ, રસ-રસ, ગંધે-ગંધ, વત્થ-વસ્ત્ર, આસણ-આસન, આભરણે-આભૂષણ, પડિક્કમે-હું પડિક્કનું છું, દેસિઅં-દિવસ સંબંધી. અર્થ - અળગણ પાણી વગેરેથી જાવું, પીઠી વગેરે ચોળી શરીરનો મેલ ઉતારવો. અબીલ-ગુલાલ અલતાદિક તથા કેશર ચંદનાદિનું વિલેપન કરવું, શબ્દ, રૂપ, રસ ગંધ, વસ્ત્ર, આસન, આભરણ (ઘરેણું) ઇત્યાદિ અનેક ઉપભોગના પદાર્થ સંબંધી જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વ અતિચારથી પાછો ફરું છું. કંદખે કુકુઈએ મોહરિ અહિગરણ ભોગ આઈરિત્તે ! કામભોગની કથા કરવી (કંદર્પ) લોકોને હાંસી આવે એવી કામચેષ્ટા કરવી, મુખરપણું (વાચાળપણે અઘટિત વચન બોલવા), અધિકરણ (શસ્ત્ર વગેરે સજ્જ કરવાં), ઉપભોગ પરિભોગની વસ્તુ ખપ કરતાં વિશેષ રાખવી, SAURORURARUR2828282XCRARIURRARRERA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૭૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ દંડંમિ અણમ્રાએ, તઈઅંમિ ગુણવ્યએ નિંદે રશા દંડ અનર્થ (વિરમણ નામના) ત્રીજા ગુણવ્રતને વિશે હું નિદું છું. શબ્દાર્થ - કંદર્પો-કામભોગની કથા કરવી, કુકુઈએ લોકોને હાંસી આવે એવી કામચેષ્ટા કરવી, મોહરિ-વાચાળપણે અઘટિત વચન બોલવા, અહિગરણશસ્ત્ર વગેરે સજ્જ કરવાં, ભોગઅઈરિત્તે-ઉપભોગ-પરિભોગની વસ્તુ ખપ કરતાં વિશેષ રાખવી, દંડેમિ અણટ્ટાએ-અનર્થદંડ વિરમણ નામના, તઈ અંમિ-ત્રીજા, ગુણવ્યએ-ગુણવ્રતને વિષે. અર્થ - કામભોગની કથા કરવી, લોકોને હાંસી આવે એવી કામચેષ્ટા કરવી, વાચાળપણે અઘટિત વચન બોલવાં, શસ્ત્ર વગેરે સજજ કરવાં, ઉપભોગ-પરિભોગની વસ્તુ ખપ કરતાં વિશેષ રાખવી, અનર્થદંડવિરમણ નામના ત્રીજા ગુણવ્રતને વિશે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. (નવમા વ્રતના અતિચાર) તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈવિહૂણે .. ત્રણ પ્રકારના દુપ્રણિધાન વિષે (દુષ્ટ વ્યાપારમાં) અનવસ્થાન (અવિનયપણે બે ઘડી કરતાં ઓછા વખતે સામાયિક પારવું) સ્મૃતિ વિના (પ્રમાદથી સામાયિક લીધું છે કે નહિ તે યાદ ન રહેવું.) સામાઈઅ વિતહકએ, પટમે સિદ્ભાવએ નિંદે foll સામાયિક વિતથપણે અર્થાત્ ખોટી રીતે કરતાં પ્રથમ શિક્ષાવ્રતને વિશે નિર્દુ ' શબ્દાર્થ - તિવિહે-ત્રણ પ્રકારના, દુપ્પણિહાણે-દુ:પ્રણિધાન-દુષ્ટ યોગ વ્યાપારમાં, અણવટ્ટાણે-અવિનયપણે, બે ઘડી કરતાં ઓછા વખતે સામાયિક પારવું, સઈવિહૂણે-પ્રમાદથી સામાયિક લીધું છે કે નહિ તે યાદ ન રહેવું, વિતહકએવિતથપણે અર્થાત્ ખોટી રીતે કરતાં, પઢમે-પ્રથમ, સિખાવએ-શિક્ષાવ્રતને વિષે. અર્થ - મન, વચન, કાયા, એમ ત્રણ પ્રકારના દુપ્રણિધાન અર્થાત્ દુષ્ટ યોગ વ્યાપારના ત્રણ અતિચાર, અવિનયપણે બે ઘડી કરતાં ઓછા વખતે સામાયિક પારવું, પ્રમાદથી સામાયિક લીધું છે કે નહીં તે યાદ ન રહેવું, એવી રીતે સામાયિક વિતથપણે અર્થાત ખોટી રીતે કરતાં, પ્રથમ શિક્ષાવ્રતને વિશે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. (દસમા વ્રતના અતિચાર) આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલખેવે ! લાવતાં, મોકલતાં શબ્દને વિષે, રૂપને વિષે, પુદ્ગલને નાખતાં, XAVARSAVR8RAVAVAXRXABARXRXAURVAVRSAVAVA ૦૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમeણ કેવી રીતે બનાવશો ? Page #112 -------------------------------------------------------------------------- ________________ દેસાવગાસિઅંમિ, બીએ સિખાવએ નિt l૨૮II દેશાવકાશિક (નામના) બીજા શિક્ષાવ્રતને વિશે હું નિદું છું. શબ્દાર્થ - આણવણે-નિયમિત ભૂમિમાં બહારથી કાંઈ ચીજ મંગાવવી, પેસવણે-પરિમાણ ઉપરાંત ભૂમિને વિષે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા, સદેપરિમાણ ઉપરાંત ભૂમિએ રહેલાને ખોંખારાદિકથી જણાવવું, રૂવે-રૂપ દેખાડીને પોતાની જાણ કરવી, પુગ્ગલખેવે-પદાર્થ નાંખી પોતાપણું જણાવવું, દેસાવગાસિઅંમિ-દેશાવકાશિક નામના, બીએ-બીજા, સિખાવએ-શિક્ષાવ્રતને અર્થ - નિયમિત ભૂમિમાં બહારથી કાંઈ ચીજ મંગાવવી, પરિમાણ ઉપરાંત ભૂમિને વિશે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા, પરિમાણ ઉપરાંત ભૂમિએ રહેલાને ખોંખારાદિકથી જણાવવું, તેને રૂપ દેખાડવું, તેવે સ્થળે કાંઈક પદાર્થ નાંખી પોતાપણું જણાવવું, આ પાંચ અતિચાર માંહેથી દેશાવગાશિક નામના બીજા શિક્ષાવ્રતને વિશે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. (નોંધ : આ બીજા શિક્ષાવ્રતમાં છઠ્ઠા વ્રતના સંક્ષેપની મુખ્યતા છે. એના સંક્ષેપથી બીજા આઠ વ્રતોનો સંક્ષેપ કરવાનું બને છે.) (અગ્યારમા વ્રતના અતિચાર) સંથારુચ્ચારવિહી, પમાય તહ ચેવ ભોયણાભોએ . સંથારા સંબંધી, લઘુનીતિ તથા વડીનીતિ સંબંધી, પ્રમાદ તેમ વળી ભોજન સંબંધી ચિંતા કરવી, પોસહવિહિવિવરીએ, તઈએ સિખાવએ નિંદે ૨૯તા પોસહની વિધિથી વિપરીત કરવાથી, ત્રીજા શિક્ષાવ્રતને વિશે નિંદું . શબ્દાર્થ - સંથાર-સંથારા સંબંધી, ઉચ્ચારવિહી-લઘુનીતિ તથા વડીનીતિ સંબંધી, પમાય-પ્રમાદ, તહ ચેવ-તેમ વળી, ભોયણાભોએ-ભોજન સંબંધી ચિંતા કરવી, પોસહવિહિ-પોસહનો વિધિ, વિવરીએ-વિપરીત કરવાથી, તઈએ-ત્રીજા, સિખાવએ-શિક્ષાવ્રતને વિષે. અર્થ - સંથારા સંબંધી બે પ્રકારના અર્થાતુ સંથારાને ન પડિલેહે (ન જુએ) ન પ્રમાર્જ તથા પડિલેહે પ્રમાર્જ તો બરાબર ન પડિલેહે પ્રમાર્જ અને લઘુનીતિ (પેશાબ) તથા વડીનીતિ (ઝાડા) સંબંધી બે પ્રકારના અર્થાત્ લઘુનીતિ અને વડીનીતિ પરઠવવાની ભૂમિને ન પડિલેહે ન પ્રમાર્જ અને પડિલેહે, પ્રમાર્જે તો બરાબર ન પડિલેહે ન પ્રમાર્જે એમ ચાર તથા ભોજન સંબંધી ચિંતા કરવી, એ રીતે પોસમાં વિધિથી વિપરીતપણે કરવાથી ત્રીજા શિક્ષાવ્રતને વિશે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. SAVARAXACARAVACAURURX282URURX28RCRURURUAR ૮cશ પ્રતિમાને ભાવ પ્રતિમા કે 77 બનાવશો ? 3 Page #113 -------------------------------------------------------------------------- ________________ (બારમા વ્રતના અતિચાર) સચ્ચિત્તે નિખિવણે, પિહિણે વવએસ મચ્છરે જેવા સચિત્ત વસ્તુ ઉપર મૂકવું, ઢાંકવું, વ્યપદેશ, માત્સર્ય (ઇર્ષા) અને કાલાઈક્કમટાણે, ચઉલ્થ સિદ્ભાવએ નિદૈ laoll કાલાતિક્રમ દાનને વિષે, ચોથા શિક્ષાવ્રતને વિશે નિંદું છું. શબ્દાર્થ - સચ્ચિત્ત-સચિત્ત વસ્તુ, નિખિવણે-નાખવી, પિહિણે-દેવા યોગ્ય વસ્તુને સચિત્ત પદાર્થ વડે ઢાંકવી, વવએસ-નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુને પારકી કહેવી અને દેવાની બુદ્ધિએ પરની વસ્તુને પોતાની કહેવી, મચ્છરે-ક્રોધ, અભિમાન, ઈર્ષ્યા કરતા દાન દેવું, ચેવ-નિચ્ચે, કાલાઈક્રમદાણે-ગોચરીનો કાળ વીતી જતાં મુનિને આમંત્રણ કરવું, ચઉત્થ-ચોથા. અર્થ - સાધુને દેવા યોગ્ય ભોજન સચિત્ત વસ્તુ ઉપર મૂકવું, દેવા યોગ્ય વસ્તુને સચિત્ત પદાર્થ વડે ઢાંકવી, નહીં દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુને પારકી કહેવી, દેવાની બુદ્ધિએ પરની વસ્તુને પોતાની કહેવી, ક્રોધ, અભિમાન, ઈર્ષ્યા કરતા દાન દેવું, ગોચરીનો કાળ વીતી ગયા પછી મુનિને આમંત્રણ આપવું. ચોથા શિક્ષાવ્રતને વિષે પૂર્વોક્ત અતિચાર મધ્યેથી જે અતિચાર લાગ્યા હોય તેને હું જિંદું . સુહિએસુ આ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા ! સુખીને વિષે, દુઃખીને વિષે અથવા જે મેં અસંયતિ પાસત્યાદિકને આપતાં જે મને અનુકંપા થઈ છે, રાગણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિફામિ ૩૧મી રાગથી અથવા વૈષથી, તેને હું નિદું અને હું છું. શબ્દાર્થ - સુહિએસુ-જ્ઞાનાદિકને વિષે જેનું હિત છે એવા સુવિહિતને (જ્ઞાનદર્શનરૂપ માર્ગને આચરનાર) વિષે અથવા સુખીને વિષે, દુહિએસ-વ્યાધિથી પીડાએલા તપે કરી દુર્બળ એવા દુઃખીને વિષે, જાજે, મે-મને, અસ્સજએસ-અનથી, સ્વ-સ્વછંદ, યત-યત્ન એટલે પોતાની સ્વેચ્છાએ વિચરવાવાળા નહીં પણ ગુરુની આજ્ઞાએ વિચરવાવાળા એવા સુસાધુને વિષે, અથવા પાસસ્થાને વિષે, અણુકંપા-અનુકંપા-દયા. અર્થ - જ્ઞાનાદિને વિશે હિત છે જેનું એવા સુખીને વિષે તથા વ્યાધિથી પીડાયેલા, તપે કરીને દુર્બલ અને તુચ્છ ઉપધિવાળા એવા દુઃખીને વિશે *તથા * આથી લાંબુ અશુભ આયુષ્ય બંધાય છે. જે માટે આગમમાં કહ્યું છે કે – તેવા રૂપના સાધુ, બ્રાહ્મણ, સંયત, પાપકર્મને હણનાર અને તેનું પ્રત્યાખ્યાન કરનાર એ બધાની હીલના, નિંદા, હિંસા, ગર્તા અગર અન્ય કોઈ અપ્રીતિના પ્રકારપૂર્વક અશનાદિકે કરી દાન આપે તો પ્રાણી અશુભ લાંબુ આયુષ્ય બાંધે છે. &&&RXAXRX28XXAURRAVERVARAORURSACRORURA ox દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિઉમદા કેવી રીતે બનાવશો ? Page #114 -------------------------------------------------------------------------- ________________ ગુરનિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે રાગથી અથવા ‘પથી મને જે અન્નાદિ દેવારૂપ અનુકંપા થઈ હોય તેને હું નિંદું અને ગુરુની સાક્ષીએ ગણું છું અથવા વસ્ત્રાદિક વડે સુખી, રોગ વડે દુ:ખી એવા અસંયત પાસત્કાદિકને રાગથી અથવા દ્વેષથી જે મને દયા થઈ હોય તેને હું જિંદું અને ગુરુની સાખે ગણું છું અથવા અસંયત એટલે છ કાયનો વધ કરનારા બ્રાહ્મણ ભિખારી આદિ સુખી અગર દુ:ખીને રાગ દ્વેષે કરીને દાન આપતાં જે અતિચાર લાગ્યો હોય તેને નિંદું છું અને ગુરુની સાખે ગણું છું. સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણ-જુત્તસુ ! સાધુને વિશે સંવિભાગ ન કર્યો, તપ, ચરણ સિત્તરી, કરણ સિત્તરીએ સહિત એવા, સંતે ફાસુઅદાણે, તે નિંદે તં ચ ગરિફામિ ll૩શા. હોવા છતાં પ્રાસુક (નિર્દોષ) અશનાદિક દાન વિષે, તેને હું જિંદું અને શબ્દાર્થ - સાહૂસુ-સાધુને વિષે, સંવિભાગો-સંવિભાગ, ન કો-ન કર્યો, ચરણ-ચરણસિત્તરી, કરણ-કરણસિત્તરિ, જુૉસુ-સહિત એવા, સંતે-હોવા છતાં, ફાસુઅદાણે-નિર્દોષ અશનાદિકનું દાન. અર્થ - તપ તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીએ સહિત એવા સાધુઓને વિશે, નિર્દોષ અશનાદિક હોવા છતાં મારા જીવે સંવિભાગ (આતિથ્ય) ન કીધો હોય, તેથી જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું અને ગુરુની સાખે ગણું છું. (સંલેષણાના અતિચાર) ઇહલોએ પરલોએ, જીવિઅ-મરણે આ આસંસપઓગે ! આલોકને વિષે, પરલોકને વિષે, જીવવાની-મરવાની વાંછાનો-મનનો વ્યાપાર, પંચવિહો, આઈઆરો, મા મઝ હુજ મરણતે ll૩૩માં પાંચ પ્રકારના અતિચારો, ન મને હોજો મરણના અંત વખતે. શબ્દાર્થ - ઈહલોએ-આલોકને વિષે, પરલોએ-પરલોકને વિષે, જીવિઅજીવવાની, મરણે-મરવાની, આસંસપઓગે-વાંછાનો-મનનો વ્યાપાર, પંચવિહોપાંચ પ્રકારના, મા-ન, મન્ઝ-મને, હુક્ક-હોજો, મરણંતે-મરણાંત સુધી. અર્થ - ધર્મના પ્રભાવથી આ લોકને વિષે સુખની ઇચ્છા તથા પરલોકમાં દેવેદ્રાદિના સુખની ઇચ્છા, અનશનને લીધે સન્માન દેખી જીવવાની ઇચ્છા તથા દુ:ખ આવે મરવાની ઇચ્છા અને ચ શબ્દથી કામભોગની તીવ્ર ઇચ્છા, સંલેષણ સંબંધી આ પાંચ પ્રકારના અતિચાર મને મરણાંત સુધી ન હોજો . ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર URUARVARLARACAURURXAXARRARAUARADACARUA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ઉપ Page #115 -------------------------------------------------------------------------- ________________ કાણ કાઈઅસ, પડિમે વાઈસ વાયાએ ! કાયા વડે કાયાના અતિચારથી, પાછો ફરું છું, વચનના અતિચારોને વચનથી, માણસા માણસિઅસ, સવ્વસ વચાઈઆરસ ૩૪. મન વડે મનના અતિચાર (એમ) સર્વ વ્રતના અતિચારથી. શબ્દાર્થ - કાએણ-કાયોત્સર્ગ વગેરે કાયાના વ્યાપારથી, કાઈઅસ્સ-કાયાથી વધ વગેરે કરાએલા અતિચારને, વાઈઅસ્ત-વચનના અતિચારને, વાયાએ-જિન સ્તવન વગેરે વચનના વ્યાપારથી, મણસા-મન વડે, માણસિઅસ્સ-મનના અતિચારને. અર્થ - કાયાથી વધાદિકે કરાયેલા અતિચારને કાયોત્સર્ગાદિ જે કાયાના શુભ વ્યાપાર તેણે કરીને, આળ પ્રમુખ દેવાના વચનના અતિચારને મિથ્યાદુકૃત દેવા આદિ શુભ વચનના વ્યાપાર કરીને અને દેવતત્ત્વાદિને વિશે શંકા પ્રમુખ મનના અતિચારને અનિત્યાદિ ભાવનાના શુભ ચિંતન કરીને, એમ સર્વ વ્રતના અતિચારથી પાછો ફરું છું. વંદણવયસિખાગા-રવેસુ સન્ના-કસાથદંડેસુ. બે પ્રકારનાં વંદન, બાર પ્રકારના વ્રત, બે પ્રકારની શિક્ષા, ત્રણ ગારવને વિષે, ચાર સંજ્ઞા, ચાર કષાય, ત્રણ દંડને વિષે, ગુત્તીસુ આ સમિઇસુ અ, જો આઈઆરો આ તે નિંદે રૂપા ત્રણ ગુપ્તિને વિષે, પાંચ સમિતિને વિષે, જે અતિચાર લાગ્યો હોય તેને હું નિંદું છું. શબ્દાર્થ - વંદણ-બે પ્રકારના વંદન, વય-બાર પ્રકારના વ્રત, સિકખા-બે પ્રકારની શિક્ષા, ગારવેસુ-ત્રણ ગારવને વિષે, સન્ના-ચાર સંજ્ઞા, કસાય-ચાર કષાય, દંડેસુ-ત્રણ દંડને વિષે, ગુત્તીસુ-ત્રણ ગુપ્તિને વિષે, સમિઇસુ-પાંચ સમિતિને વિષે. અર્થ - બે પ્રકારનાં વંદન, બાર પ્રકારના વ્રત, બે પ્રકારની શિક્ષા (ગ્રહણ અને આસેવનરૂપ) ત્રણ ગારવ, ચાર સંજ્ઞા, ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ અને અ(ચ) શબ્દથી શ્રાવકની અગિઆર પડિમાં તેને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. સમ્મદિઠ્ઠી જીવો, જઈવિ હુ પાવ સમાયરે કિંચી ! સમ્યગ્દષ્ટિ જીવ, જો કે નિશ્ચયે પાપ કરે થોડું, અપ્પોસિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ ડઘા તેને અલ્પ થાય બંધ, કારણ કે ન નિર્દયપણે કરે. શબ્દાર્થ - સમ્મદ્દિદ્દી-સમ્યગ્દષ્ટિ, જીવો-જીવ, જઈવિ દુ-જો કે નિશ્ચયે, SAXLR82828282828282828RXAVIER AURORX28288 ૦૬ ૮cવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #116 -------------------------------------------------------------------------- ________________ પાર્વ-પાપ, સમાયરે કરે, કિંચી-થોડું, અપ્પો-અલ્પ, સિ-તેનો (શ્રાવકનો), બંધોબંધ, જેણ-કારણ કે, નિદ્ધધસં-નિર્દયપણે-હિંસાનો વ્યાપાર, કુણઈ-કરે. અર્થ - સમ્યગ્દષ્ટિ જીવ જો કે થોડું પણ પાપ કરે તો પણ તેને અલ્પ બંધ હોય, કારણ કે તે નિર્દયપણે હિંસાદિ વ્યાપાર કરતો નથી. તં પિ હુ સપડિક્કમણ, સપ્તરિઆવં સઉત્તરગુણં ચા તેણે પણ નિશ્ચયે પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત ગુરુએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત, ખિપ્પ વિસામે, વાહિબ્ધ સુસિદ્ધિઓ વિજ્જ રૂoll શીધ્રપણે શમાવે છે, વ્યાધિને જેમ સારી રીતે શીખેલો વૈદ્ય. શબ્દાર્થ - તંપિ દુ-તેને પણ, નિશ્ચયે, સપડિક્કમણ-પ્રતિક્રમણ કરવાથી યુક્ત, સમ્પરિઆનં-પશ્ચાતાપ કરવાથી યુક્ત, સઉત્તરગુણ-ગુરુએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત, ખિધ્વ-શીધ્રપણે, વિસામેઈ-શમાવે છે, વાહિબૂ-વ્યાધિને જેમ, સિખિઓ-સારી રીતે શીખેલો, વિક્ટો-વૈદ્ય. અર્થ - પાછા ફરવાથી યુક્ત, પશ્ચાત્તાપ કરવાથી યુક્ત, ગુરુએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી રીતે શીખેલો વૈધ વ્યાધિને ઉપશમાવે છે તેમ નિશ્ચયથી તે અલ્પ કર્મના બંધને પણ શીધ્રપણે ઉપશમાવે છે. જહા વિસ કુકૃગચં, મંતમૂલવિસારયા | જેમ ઝેરને શરીરમાં વ્યાપેલા, મંત્રમૂળના જાણનારા, વિજ્જા હણંતિ મંતહિં, તો તં હવઈ નિવિસં H૩૮ વૈદ્યો હણે છે. મંત્રો વડે, તેથી તે થાય છે વિષ રહિત. શબ્દાર્થ - જહા-જેમ, વિસં-ઝેરને, કટ્ટગયં-શરીરમાં વ્યાપેલા, મંતમલ-મંત્ર મૂળના, વિસારયા-જાણનારા, વિજ્જા-વૈદ્યો, હણંતિ-હણે છે, મંતેહિ-મંત્રો વડે, તો-તેથી, નિદ્વિસં-વિષ રહિત. અર્થ - જેમ શરીરમાં વ્યાપેલા સર્પાદિકના વિષને મંત્ર અને મૂળના (જડીબુટ્ટીના) જાણનાર વૈદ્યો મંત્રોએ કરીને નાશ કરે છે ત્યારે તે શરીર વિષરહિત થાય છે. (તેમ સમકિતિને પ્રતિક્રમણ નિષ્પાપ નિર્મળ બનાવે છે.) એવં અટ્ટવિહં કમ્મ, રાગ-દોસ-સમજિ . એ જ પ્રમાણે આઠ પ્રકારના કર્મને, રાગ-દ્વેષથી બાંધેલા, આલોઅંતો અ નિદંતો, ખિપ્પ હણઈ સુસાવઓ રૂલી ગુરુની સમીપે પોતાના પાપને પ્રકાશતો, આત્માની સાક્ષીએ નિંદતો, શીધ્ર હણે છે ભલો શ્રાવક. XARXAVAX282828282828282828282828282828288 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા ઈવી તે બનાવશો ? છo Page #117 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - અવિહં-આઠ પ્રકારના, કમ્મુ-કર્મને, રાગદોસ-રાગ દ્વેષથી, સમર્જિઅં-બાંધેલા, આલોખંતો-ગુરુની સમીપે પોતાના પાપ પ્રકાશતો, નિદંતોઆત્માની સાખે નિંદતો, ખિખં-શીધ્ર, હણઈ-હણે છે, સુસાવ-ભલો શ્રાવક. અર્થ - એ જ પ્રમાણે ગુરુની સમીપે પોતાના પાપ પ્રકાશતો વળી આત્મસાખે નિંદતો એવો સુશ્રાવક રાગ-દ્વેષથી બાંધેલા એવા આઠે પ્રકારના કર્મને શીઘ હણે કચપાવો વિ મસ્સો, આલોઈઅ નિંદિ ગુરુસગાસે ! કર્યું છે પાપ એવો પણ મનુષ્ય, પાપને આલોચીને આત્માની સાક્ષીએ નિંદા કરીને ગુરુની સમીપે, હોઈ અઈરેગ વહુઓ ઓહરિઅ-ભરુવ્વ ભારવહો II૪ના થાય છે. અતિશય હલકો ઉતારીને ભારને જેમ ભારને વહન કરનાર. શબ્દાર્થ - કયપાવો-કર્યું છે પાપ જેણે એવો, વિ-પણ, મણુસ્સો-મનુષ્ય, આલોઈઅ-પાપને પ્રકાશ કરતો, નિદિઅ-આત્માની સાખે નિંદા, ગુરુસગાગુરુની સમીપે કરતો, અઈરેગ-અતિશય, લહુઓ-હલકો, ઓહરિઅભરુઘ્ન-જેમ ભારને ઉતારીને, ભારવહી-ભારને વહન કરનાર, અર્થ - જેમ ભારનો વહન કરનાર, ભારને ઉતારીને હળવો થાય છે તેમ કરેલાં છે પાપ એવો મનુષ્ય, ગુરુની સમીપમાં જ પાપને આલોચીને તથા આત્મસાખે નિંદા કરીને પાપથી અત્યંત હળવો થાય છે. આવરૂએણ એએણ, સાવઓ જઈવિ બહુરઓ હોઈ ! આવશ્યક કરવાથી આ, શ્રાવક જો કે ઘણી કમરૂપ રજવાળો હોય છે, દુખાણમંતકિરિઍ, કાહી અચિરણ કાલેણ II૪૧૫ પાપરૂપ દુઃખનો વિનાશ કરશે થોડા કાળમાં. શબ્દાર્થ – આવર્સીએણ-આવશ્યક કરવાથી, એએણ-આ, બહુરઓ આરંભ તથા પરિગ્રહથી ઘણાં પાપવાળો, દુખાણું-પાપરૂપ દુઃખનો, અંતકિરિઅં-નાશ, કહી-કરશે, અચિરણ-થોડા, કાલેણ-કાળમાં. અર્થ - જો કે આરંભ તથા પરિગ્રહ કરી ઘણી કર્મરૂપ રજવાળો શ્રાવક હોય તો પણ આ આવશ્યક કરવાથી થોડા કાળમાં જ તે પાપરૂપ દુઃખનો વિનાશ કરશે. (વિસ્મૃત થયેલ અતિચાર) આલોઅણા બહુવિહા, ન ચ સંભરિઆ પડિક્કમણ કાલે ! આલોચન કરવાની રીતિ બહુ પ્રકારની છે, ન સાંભરી હોય પ્રતિક્રમણ કરવાને અવસરે, 82828282828RRXAVAXARX2828282828URVASAVA ૦૮ ૮cઆ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #118 -------------------------------------------------------------------------- ________________ મૂલગુણ ઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિફામિ IIઇશા મૂલગુણને વિષે તથા ઉત્તરગુણના વિશે હું નિંદું છું અને ગુરુની સાખે ગર્લ્ડ શબ્દાર્થ - આલોઅણા-આલોચવાની રીતિ, બહુવિહા-બહુ પ્રકારની છે, સંભરિ-સાંભરી હોય, પડિક્રમણકાલે-પ્રતિક્રમણ કરવાને અવસરે, મૂલગુણમૂળગુણને વિષે, ઉત્તરગુણે-ઉત્તરગુણને વિષે, નિંદે-હું નિંદું છું, ગરિહામિ-ગુરુની સાખે ગણું છું. અર્થ - ગુરુની પાસે મૂલગુણને વિષે તથા ઉત્તરગુણને વિષે પાપ આલોચના કરવાની બાબતો ઘણા પ્રકારની છે, તે પ્રતિક્રમણ કરવાના અવસરે જે ન સાંભરી હોય, (યાદ ન આવી હોય), તે ન સંભારવા થકી જે અતિચાર લાગ્યો હોય, તેને આત્મસાખે નિર્દુ છું અને ગુરુની સાખે ગણું છું. તસ્ય ધમ્મસ કેવલિપન્નાન્સ, તે શ્રાવક ધર્મને કેવલીભાષિત, અભુફિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ, હું ઉપસ્થિત થયો છું, આરાધના માટે, હું નિવર્યો છું (પાછો ફર્યો છું) ધર્મની વિરાધનાથી, તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસ ૪૩ મન, વચન, કાયાએ, ત્રિવિધ પાપ થકી પાછો ફરેલો, હું વંદન કરું છું જિનને ચોવીસ. શબ્દાર્થ - ધમસ્ય-શ્રાવક ધર્મને, કેવલિપાત્તસ્સ-કે વળી ભાષિત, અભુઢિઓમિ-હું ઊઠ્યો છું, આરાણાએ-આરાધનાને માટે, વિરઓમિ-હું નિવર્યો છું, વિરાહણાએ-ધર્મની વિરાધનાથી, પડિઝંતો-પાપથી નિવર્યો થકો. અર્થ - તે કેવલીભાષિત શ્રાવક ધર્મની આરાધનાને માટે હું ઉપસ્થિત થયો છું, વળી તે ધર્મની વિરાધના થકી હું પાછો ફર્યો છું, મન, વચન, કાયાએ કરીને પાપ થકી પાછો ફરતો એવો હું ચોવીસ જિનને વંદન કરું છું. (સર્વ ચૈત્યવંદન) જાવંતિ ચેઇઆઇ, ઉલ્ટે આ અહે આ તિરિઅલોએ અT જેટલી જિનપ્રતિમાઓ છે, ઉર્ધ્વ લોકને વિષે અને અધોલોકને વિષે અને તિર્ફોલોકને વિષે, સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઇ li૪૪ સર્વને તેને હું વંદન કરું છું, અહીં રહેલો ત્યાં રહેલીને. � ૮cજ પ્રતિષ્ઠાને ભાવ પ્રતિક્રમણ કેવા કૂતે બનાવશો ? ©e Page #119 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - જાવંતિ-જેટલી, ચેઈઆઈ-જિનપ્રતિમાઓ, ઉદ્વે-ઉર્ધ્વલોકને વિષે, અહે-અપોલોકને વિષે, તિરિએ લોએ-તિચ્છલોકને વિષે, સવ્હાઈ-સર્વને, તાઈતેને, વંદે-હું વંદના કરું છું, ઈહ-અહીં, સંતો-રહેલો, તત્થ-ત્યાં, સંતાઈ-રહેલીને. અર્થ - ઉર્ધ્વલોકને વિષે તથા અધોલોકને વિષે અને તિથ્યલોકને વિષે જેટલી જિનપ્રતિમાઓ છે તેને અહીં રહેલો હું ત્યાં રહેલી સર્વેને વંદના કરું છું. જાવંત કેવિ સાહુ, ભરહે-રવય-મહાવિદેહે આ I જેટલા કોઈપણ સાધુઓ, ભરતક્ષેત્રને વિષે અને ઐરાવત ક્ષેત્રને વિષે અને મહાવિદેહ ક્ષેત્રને વિષે. સર્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિયાણ ૪પા સર્વને તેને નમ્યો, ત્રિવિધ ત્રણ દંડથી-મન, વચન અને કાયાથી પાપથી નિવર્સેલાને (વિરામ પામેલાને) શબ્દાર્થ - જાવંત-જેટલા, કવિ-કોઈપણ, સાહૂ-સાધુઓ, ભરત-ભરતક્ષેત્રને વિષે, એરવય-ઐરાવત ક્ષેત્રને વિષે, મહાવિદેહ-મહાવિદેહ ક્ષેત્રને વિષે, સવ્વર્સિસર્વને, તેસિં-તેને, પણઓ-નમ્યો, તિવિહેણ-મન, વચન, કાયાએ કરીને, તિદંડત્રણ દંડથી, વિરયાણું-નિવર્સેલાને. અર્થ - (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુઓ મન, વચન, કાયાએ કરીને ત્રણ દંડથી વિરામ પામેલા છે તેઓ સર્વને હું નમ્યો. (શુભ ભાવની પ્રાર્થના) ચિરસંચિય-પાવપણાસણીઈ, ભવસવસહસ્સ મહણીએ ! લાંબા કાળથી એકઠાં કરેલાં પાપોને નાશ કરનારી ભવને શત સહસ્ત્ર-લાખ હણનારી. ચઉવીસ-જિસ-વિણિય કહાઈ, વોલંતુ મે દિઅહા ઘા ચોવીસ જિનેશ્વરોના મુખથી નીકળેલી કથાઓ વડે વ્યતીત થાઓ મારે દિવસો. શબ્દાર્થ - ચિરસંચિય-લાંબા કાળથી એકઠા કરેલા, પણાસણીઈ-નાશ કરનારી, ભવ-ભવને, સયસહસ્સ-શત સહસ્ત્રા-લાખ, મહણીએ-હણનારી, વિશિષ્ણયમુખથી નીકળેલી, કહાઈ-કથાઓ કરવા વડે, વોલંતુ-વ્યતીત થાઓ, દિઅહાદિવસો. અર્થ - ચિરકાળથી એકઠાં કરેલા પાપને નાશ કરનારી, શત સહસ્ત્ર અર્થાત લાખ ભવને હણનારી એવી ચોવીસ તીર્થકરોના મુખથી નીકળેલી કથા કરવા વડે મારા દિવસો વ્યતીત થાઓ. UDERERURURLARLAUAXRURURURUIVALEURPRERURUA ૮૦ ૮% પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #120 -------------------------------------------------------------------------- ________________ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમ્મો અT મારે મંગલરૂપ હો અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ મહારાજા, શ્રુતધર્મ અને ચારિત્રધર્મ, "સમ્મદિઢી દેવા, દિતુ સમાહિં ય બોલિં ચ ૪૭ll સમ્યગ્દષ્ટિ દેવતાઓ, આપો ચિત્તની સ્થિરતા અને સમ્યક્ત. શબ્દાર્થ - મમ-મારે, મંગલ-મંગળરૂપ હો, અરિહંતા-અરિહંત ભગવાન, સિદ્ધા-સિદ્ધ ભગવાન, સાહૂ-સાધુ મહારાજા, સુએ-શ્રતધર્મ, ધમ્મો-ચારિત્ર ધર્મ, સમ્મદિટ્ટી-સમ્યગ્દષ્ટિ, દેવા-દેવતાઓ, દિતુ-આપો, સમાહિ-ચિત્તની સ્થિરતા, બોલિં-સમ્યત્વ. અર્થ - શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન વળી સાધુ મહારાજા, શ્રતધર્મ તથા ચારિત્રધર્મ એ મારે મંગલરૂપ છે. વળી સમ્યગ્દષ્ટિ દેવતાઓ મને ધર્મને વિષે ચિત્તની સ્થિરતા તથા આ ભવે તથા પરભવે સમ્યક્ત આપો. (કયા કારણે પ્રતિક્રમણ કરવું) પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમાં 1 નિષેધવા યોગ્ય, અશુભ કાર્ય કરવાથી, કરવા યોગ્ય શુભ કાર્ય ન કરવાથી પાછો ફરું છું. અસદુહણે આ તહા, વિવરીય પર્વણાએ આ I૪૮મા સૂક્ષ્મ વિચાર ઉપર શ્રદ્ધા ન કરવાથી તથા વિપરીત પ્રરૂપણા કરવાથી. શબ્દાર્થ - પડિસિદ્ધાણં-નિષેધવા યોગ્ય અશુભ કાર્ય, કરણે-કરવાથી, કિચ્ચાણકરવા યોગ્ય શુભ કર્મ, અકરણે-ન કરવાથી, પડિક્કમણું-પ્રતિક્રમણ છે, અસદ્ધહણેસૂક્ષ્મ વિચાર ઉપર શ્રદ્ધા ન કરવાથી, વિવરીય-વિપરીત, પરૂવણાએ-પ્રરૂપણા કરવાથી. અર્થ - નિષેધવા યોગ્ય (શંકા વધાદિ અશુભ કાર્યને) કરવાથી તથા કરવા યોગ્ય (દેવપૂજા સામાયિકાદિ શુભ કાર્યને) ન કરવાથી વળી (નિગોદાદિ સૂક્ષ્મ – – – – – – – – – – – – – ૧. અહીં કોઈ શંકા કરે કે દેવ સમાધિ બોધિ આપવાને સમર્થ છે કે નહિ ? સમર્થ હોય તો સર્વને શા માટે નથી આપતા ? અને અસમર્થ હોય તો પ્રાર્થના કરવી ફોગટ છે. કદાચ યોગ્યતાવાળાને જ આપે એમ કહેશો તો પછી બકરીના ગળાના આંચળ માફક તેમની પ્રાર્થના કરીને શું? તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે કે – સર્વત્ર યોગ્યતા એ જ પ્રમાણ છે, પરંતુ જેમ ઘડો બનાવવાને માટીની યોગ્યતા છે ખરી, તો પણ કુંભાર, ચક્ર, ચીવર, દંડાદિક સર્વ તેનાં સહકારી કારણ છે. તેમ અહીં પણ ભવ્ય જીવની યોગ્યતા છતાં કુંભાર, ચક્રાદિ કારણની પેઠે બીજાની સહાયની જરૂર પડે છે. એટલે નડતાં વિદનોનું નિવારણ કરી દેવતાઓ સમાધિ બોધિ પ્રાપ્ત થવામાં સુગમતાવાળા થઈ શકે છે માટે પ્રાર્થના કરવી યોગ્ય છે. XUXURX28282828282URURURUR®RRVAURRURXAXA દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૮૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ વિચારને) અશ્રદ્ધા કરવાથી અને જિનાગમથી વિરુદ્ધ પ્રરૂપણા કરવાથી જે પાપ લાગ્યું હોય તે દૂર કરવાને પ્રતિક્રમણ કરવાનું) છે. (સર્વ જીવ પ્રત્યે ક્ષામણા) ખામેમિ સવ્યજીવે, સવ્વ જીવા ખમંતુ મે ! ખમાવું છું સર્વજીવોને, સર્વ જીવો ખમાવજો મને, મિત્તી એ સવ્વભૂએસ, વેરે મઝ ન કેણઈ ૪૯ મૈત્રી છે મારે સર્વજીવોની સાથે, વૈરભાવ મારે નથી કોઈ જીવની સાથે. શબ્દાર્થ - ખામેમિ-ખમાવું છું, સવ્વજીવે-સર્વ જીવોને, સલ્વે-સર્વ, જીવાજીવો, ખમંતુ-ખમજો, મે-મને, મિત્તી-મૈત્રી છે, મે-મારે, સવ્વભૂએસુ-સર્વ જીવોની સાથે, વેરં-વૈરભાવ, મઝ-ભારે, ન-નથી, કેણઈ-કોઈ જીવની સાથે. અર્થ - સર્વ જીવોને હું નમાવું છું. સર્વ જીવો મારા અપરાધને ખમાવજોમાફ કરજો . મારે સર્વજીવોની સાથે મૈત્રીભાવ છે. કોઈ જીવની સાથે મારે વેર નથી. એવમહં આલોઈઅ, નિંદિઆ ગરહિઆ દુગંછિએ સમ્મા એ પ્રમાણે મેં પાપને આલોચ્યું (પ્રકાશ્ય), આત્માની સાખે નિંદા કરી, ગુરુસાખે ગહ કરી, દુગછા કરી સમ્યક્ પ્રકારે, તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવ્વીસ પગી ત્રિવિધ મન, વચન, કાયાએ કરી પાછો ફરતો હું વંદના કરું છું જિનને ચોવીસ. શબ્દાર્થ - એવં-એ પ્રમાણે, અહ-મેં, આલોઈઅ-પાપ આલોચ્યું (પ્રકાશ્ય), નિંદિઅ-આત્માની સાખે નિંદા કરી, ગરહિઅ-ગુરુ સાખે ગણા કરી, દુગંછિએદુગચ્છા કરી, સમ્મસમ્યફ પ્રકાર, તિવિહેણ-ત્રિવિધે-મન, વચન, કાયાએ કરી, પડિઝંતો-પડિક્કમતો થકો (પાછો હઠતો થકો), વંદામિ-હું વંદના કરું છું, જિણેજિનને, ચઉવ્વીસ-ચોવીશ. અર્થ - આ પ્રમાણે સમ્યક્ પ્રકારે પાપ આલોચ્યું, આત્મસાખે નિંદા કરી, ગુરુ સાખે ગહ કરી અને દુર્ગછા કરી અને ત્રિવિધ પાપથી પાછો ફરતો ચોવીસ જિનને હું વાંદું છું. ((૩૪) શ્રી અભુફિઓ (ગુરુને ક્ષમાપના કરવાનું) સૂત્ર) (ગુરુ અક્ષર-૧૫, લઘુ અક્ષર-૧૧૧, સર્વ અક્ષર-૧૨૬) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો હે ભગવન્ ! VALAVAVRUARAUAVACAURUR828282828282828282 ૮૨ ૮cશ્વ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #122 -------------------------------------------------------------------------- ________________ અભુફિઓમિ અભિતર દેવસિઅં *ખામેઉં? ઉપસ્થિત થયો છું અંદર દિવસના અપરાધને ખમાવવા માટે, ઇચ્છ, ખામેમિ દેવસિએ, આજ્ઞા પ્રમાણ છે, ખાખું છું દિવસના અપરાધને. શબ્દાર્થ - અમ્મુદિઓમિ-ઉપસ્થિત થયો છું, અલ્પિતર-અંદર, દેવસિઅંદિવસના અપરાધને, ખામેઉં-ખમાવવાને, ખામેમિ-ખામું છું. અર્થ - હે ભગવન્! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, દિવસના અપરાધને ખમાવવા માટે ઉપસ્થિત થયો છું, (ગુરુ ભગવંત આજ્ઞા આપે એટલે) આજ્ઞા પ્રમાણ છે, દિવસના અપરાધને ખમાવું છું. જંકિંચિ અપત્તિએ, પરંપત્તિ, ભત્તે, પાણે, જે કોઈ અપ્રીતિ થાય તેવું, વિશેષ અપ્રીતિ થાય તેવું, ભોજનને વિષે, પાણીને વિષે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, એક વાર બોલવાના વિષે, વારંવાર બોલવાના વિષે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, ઊંચે બેસવાથી, સમાન આસને બેસવાથી, વચ્ચે બોલવાથી, વધારીને બોલવાથી, શબ્દાર્થ - જંકિંચિ-જે કોઈ, અપત્તિ-અપ્રીતિ ભાવ, પરંપત્તિ-વિશેષ અપ્રીતિ ભાવ, ભત્તે-ભોજનને વિષે, પાણે-પાણીને વિષે, વિણએ-વિનયને વિષે, વેયાવચ્ચે-વૈયાવચ્ચને વિષે, આલાવે-એકવાર બોલવાને વિષે, સંલાવે-વારંવાર બોલવાને વિષે, ઉચ્ચાસણ-ગુરુથી ઊંચે આસને બેસવાને વિષે, સમાસણ-ગુરુની બરાબર આસને બેસવાને વિષે, અંતરભાસાએ-ગુરુ બોલતા હોય તેની વચ્ચે બોલવામાં, ઉવરિભાસાએ-ગુરુએ કહેલી વાતને વધારીને વિશેષપણે કહેવામાં, અર્થ - જે કાંઈ ભોજનને વિષે, પાણીને વિષે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, એકવાર બોલવાથી, વારંવાર બોલવાથી, ગુરથી ઊંચે આસને બેસવાથી. ગુરુની સમાન આસને બેસવાથી, ગુરુ બોલતા હોય તેની વચ્ચે બોલવાથી, ગુરુએ કહેલી વાતને વધારીને કહેવાથી અપ્રીતિ ભાવ કે વિશેષ અપ્રીતિ ભાવ ઉપજાવ્યો હોય. ----- – – – ––– – – – – – – * સવારથી મધ્યાહ્ન સુધી રાઈએ બોલવું. XURX28282828282828282XRUXURX2028RCRURUR જ પ્રતિજ ભાવ પ્રતિષ્ઠા કેવી રીતે બનાવશો ? <3 Page #123 -------------------------------------------------------------------------- ________________ જંકિંચિ મઝ વિણચપરિહણ, સુહમં વા બાચર વા, જે કાંઈ મારાથી વિનયરહિતપણું નાનું અથવા મોટું કર્યું હોય, તુર્ભે જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છામિ દુક્કડં. તમે જાણો છો હું જાણતો નથી તે મિથ્યા થાઓ મારું દુષ્કત (પાપ). શબ્દાર્થ - જે કિંચિ-જે કાંઈ, મઝ-મેં, વિણવપરિહણં-વિનયરહિતપણું કર્યું હોય, સુહુમ-સૂક્ષ્મ, બાયર-બાદર-સ્થૂલ, તુમ્ભ-તમે, જાણહ-જાણો છો, ન જાણામિહું જાણતો નથી. અર્થ - (એવી રીતે) જે કાંઈ પણ નાનું કે મોટું મારાથી વિનયરહિતપણું થયું હોય જે તમે જાણો છો, હું જાણતો નથી તે મારું દુષ્કત (અપરાધ) મિથ્યા થાઓ. ((૩૫) શ્રી આયરિય ઉવજ્ઞાએ સૂત્ર) (મધ્યમ પ્રતિક્રમણના કાયોત્સર્ગ નામના પાંચમા આવશ્યકની શરૂઆતનું સૂત્ર) (ગાથા-૩, પદ-૧૨, ગુરુ અક્ષર-૧૯, લઘુ અક્ષર-૯૧, સર્વ અક્ષર-૧૧૦) આયરિય ઉવઝાએ, સીસે સાહમિએ કુલ ગણે આ ! આચાર્ય, ઉપાધ્યાય, તેમના શિષ્ય, સાધર્મિક, એક આચાર્યનો પરિવાર તે કુલ, ધણા આચાર્યનો પરિવાર તે ગણ, તે સર્વે ઉપર, જે મે કઈ કસાયા સવ્વ તિવિહેણ ખામેમિ III જે મેં કોઈપણ કષાય કર્યો હોય તે સર્વેને ત્રિવિધ (ત્રણ પ્રકારે) ખાખું છું. શબ્દાર્થ - આયરિય-આચાર્ય, વિન્ઝાએ-ઉપાધ્યાય, સીસે-શિષ્ય, સાહમિએસાધર્મી, કુલ-એક આચાર્યનો પરિવાર, ગણે-એક વાચનાવાળો ઘણા આચાર્યનો પરિવાર, કઈ-કોઈ પણ પ્રકારનો, કસાયા-કષાય કર્યો હોય, સલ્વે-તે સર્વને, તિવિહેણ-ત્રિવિધ કરી, ખામેમિ-હું જાણું છું. અર્થ - આચાર્ય, ઉપાધ્યાય, તેમના શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ ઉપર જે કોઈપણ મેં કષાય કર્યો હોય તે સર્વને મન-વચન-કાયાથી એટલે ત્રિવિધ ખામું . સવ્યસ્સ સમણસંઘમ્સ, ભગવઓ અંજલિ કરિઆ સીસે ! સર્વ શ્રમણસંઘરૂપ ભગવંતના (કરેલ અપરાધને) અંજલિ કરીને મસ્તક ઉપર, સવ્વ ખમાવઈરા, ખમામિ સવ્યસ્સ અહચું પિ શા સર્વને ખમાવીને ખાખું છું સર્વના અપરાધને હું પણ. * આ સૂત્ર વડે, આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધુ, સમુદાય, સંઘ અને સર્વ જીવોની સાથે ખામણી થાય છે, માટે સૂત્ર બોલતી વખતે બરાબર ઉપયોગ રાખવામાં આવે તો કર્મનિર્જરા થાય. SAURURURURX28282URRURERERURURURULURORURA ૮૪ 4 પ્રતિમહત્ન ભાવ પ્રતિક્રમણ છેવી તે બનાવશો ? Page #124 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - સવ્વસ્ટ-સર્વ, સમણસંઘસ્ય-શ્રમણ સંઘરૂપ, ભગવઓ-ભગવંતના સંબંધમાં કરેલા અપરાધ પ્રત્યે, અંજલિ-બે હાથ, કરિય-જોડીને, સીએ-મસ્તક ઉપર, ખમાવત્તા-ખમાવીને, ખમામિ-ખમું છું, સવ્યસ્સ સર્વના કરેલા અપરાધને, અહયંપિ-હું પણ. અર્થ - મસ્તક ઉપર અંજલિ કરીને (બે હાથ જોડીને) સર્વ શ્રમણસંઘરૂપ ભગવંતના કરેલ સર્વ અપરાધને ખમાવીને, સર્વના અપરાધને હું પણ ખામું છું. સવ્વસજીવરાસિસ, ભાવઓધમ-નિહિઅનિઅ-ચિત્તો ! સર્વ જીવોના સમૂહના સંબંધમાં ભાવથી ધર્મને વિષે સ્થાપ્યું છે પોતાનું ચિત્ત જેણે, સવું ખમાવઇત્તા, ખમામિ સવ્વસ અહલ્ય પિ III સર્વને ખમાવીને ખાખું છું સર્વને હું પણ. શબ્દાર્થ - જીવરાસિમ્સ-જીવોના સમૂહના સંબંધમાં કરેલા અપરાધ પ્રત્યે, ભાવ-ભાવથી, ધમ્મ-ધર્મને વિષે, નિહિઅ-સ્થાપ્યું છે, નિયચિત્તો-પોતાનું ચિત્ત જેણે, ખમાવઈત્તા-ખમાવીને, અર્થ - ભાવથી ધર્મને વિષે સ્થાપ્યું છે પોતાનું ચિત્ત જેણે એવો હું સર્વ જીવોના સમૂહના સંબંધમાં કરેલા અપરાધ પ્રત્યે સર્વને ખમાવીને હું પણ સર્વેને ખમું છું. ((૩૬) શ્રી શ્રુતદેવતા (સરસ્વતી દેવી)ની સ્તુતિ (થોર)) (ગાથા-૧, પદ-૪, સંપદા-૪, ગુરુ અક્ષર-૨, લઘુ અક્ષર-૩૫, સર્વ અક્ષર-૩૭) સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય શ્રુતદેવતાને (સ્મરણ કરવા) માટે કરું છું કાયોત્સર્ગ, સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય કમ્મસંઘાયં ! શ્રુતદેવતા (સરસ્વતી) ભગવતી જ્ઞાનાવરણીય કર્મના સમૂહને, તેસિં ખવેઉ સચય, જેસિં સુઅસાયરે ભરી લેવા તેઓના ક્ષય કરો સતત જેઓની શ્રુતરૂપ સાગરમાં ભક્તિ છે. શબ્દાર્થ - સુખદેવયાએ-શ્રુત દેવતાને અર્થે, સુઅદેવયા-શ્રુત દેવતા, ભગવઈભગવતી, નાણાવરણીય-જ્ઞાનાવરણીય, કમ્મસંઘાય-કર્મના સમૂહને, તેસિનતેઓના, ખવેલ-ક્ષય કરો, સવયં-નિરંતર, જેસિં-જેઓની, સુઅસાયરે-ધૃતરૂપ સાગરને વિષે, ભરી-ભક્તિ છે. *અહીં વંદણવત્તિયાએ ન કહેતાં અન્નત્થ ઉસસિએણે કહેવું, તેનું કારણ એ છે કે દેવતાઓ અવિરત હોવાથી તેમને વંદન-પૂજન થાય નહિ સ્મરણ પ્રાર્થના થાય. R&RURO282828282828ACRORRRUZURUARACALAUREA ઢબ પ્રતિષ્ઠમહાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રસ્તે બનાવશો ? ૮૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ અર્થ - શ્રુતદેવતાને સ્મરણ કરવા માટે કાયોત્સર્ગ કરું છું, જેઓની શ્રતરૂપ સાગરને વિષે સતત ભક્તિ છે તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને ભગવતી એવી સરસ્વતી ક્ષય કરો. (૩૦) શ્રી ક્ષેત્રદેવતા (પ્રતિક્રમણની જગ્યાના માલિક દેવતા)ની સ્તુતિ (થોચ) (ગાથા-૧, પદ-૪, સંપદા-૪, ગુરુ અક્ષર-૩, લઘુ અક્ષર-૩૩, સર્વ અક્ષર-૩૬) પિત્તદેવયાએ કરેમિ કાઉસગ્ગ, અન્નત્થ. ક્ષેત્રદેવતાને (સ્મરણ કરવા) માટે કરું છું કાયોત્સર્ગ, જિસે ખિત્તે સાહુ, દંસણનાણેહિં ચરણસહિએહિં! જેના ક્ષેત્રમાં સાધુઓ દર્શન જ્ઞાન વડે ચારિત્ર સહિત, સાહતિ મુક્તમમ્મ, સા દેવી હરઉ દુરિઆઈં IIII સાધે છે. મોક્ષમાર્ગને, તે દેવી હરણ કરો દુરિતોને (પાપોને). શબ્દાર્થ - જિસે-જેના, પિત્ત-ક્ષેત્રને વિષે, સાહૂ-સાધુઓ, દંસણ-દર્શન, નાણહિં-જ્ઞાન વડે, ચરણ-ચારિત્ર, સહિઅહિ-સહિત, સાહતિ-સાધે છે, મુખમગ્ગમોક્ષ માર્ગને, સા-તે, દેવી-દેવી, હર-હરણ કરો, દુરિયાઈ-પાપોને. અર્થ - જેના ક્ષેત્રમાં સાધુ ચારિત્ર સહિત દર્શન અને જ્ઞાન વડે મોક્ષમાર્ગને સાધે છે તે દેવી પાપોને (કષ્ટોને) હરણ કરો. (૩૮) શ્રી કમલદલ (બહેનોને માટે બોલાતી સરસ્વતી દેવી)ની સ્તુતિ* (થોચ), (ગાથા-૧, પદ-૪, સંપદા-૪, ગુરુ અક્ષર-૪, લઘુ અક્ષર-૪૦, સર્વ અક્ષર-૪૪) કમલદલવિપુલનચના, કમલમુખી કમલગર્ભસમગીરી ! કમળના પત્ર (પાંદડું) જેમ વિસ્તીર્ણ નેત્રવાળી, કમળના જેવા મુખવાળી કમળના ગર્ભની જેમ ગૌર વર્ણવાળી, કમલે સ્થિતા ભગવતી, દદાતુ મૃતદેવતા સિદ્ધિમ ||૧|| કમળ ઉપર રહેલી ભગવતી આપો શ્રુતદેવી (સરસ્વતી) સિદ્ધિને. શબ્દાર્થ - કમલદલ-કમળના પત્ર જેવા, વિપુલ-વિશાળ, નયના-નેત્રવાળી, આ થાય સ્ત્રીઓએ સુખદેવયાની સ્તુતિને બદલે કહેવાની છે. 828282828282828282828282828282828282828282 ૮૬ દ્રવ્ય પ્રતિમા ભાવ પ્રતિમા રીતે બનાવશો ? -- Page #126 -------------------------------------------------------------------------- ________________ કમલમુખી-કમળના જેવા મુખવાળી, કમલગર્ભ-કમળના ગર્ભની, સમ-સમાન, ગૌરી-ગૌર વર્ણવાળી, કમલે-કમળમાં, સ્થિતા-રહેલી, ભગવતી-ભગવતી, દદાતુઆપો, શ્રુતદેવતા-ગૃત દેવતા (સરસ્વતી) સિદ્ધિ-સિદ્ધિને. સમ્યજ્ઞાનની પ્રાપ્તિરૂપ સિદ્ધિને અને પરંપરાએ મોક્ષરૂપી સિદ્ધિને. અર્થ - કમળના પત્ર જેમ વિસ્તીર્ણ નેત્રવાળી, કમળના જેવા મુખવાળી, કમળના ગર્ભની જેમ ગૌર વર્ણવાળી, કમળ ઉપર રહેલી, ભગવતી એવી સરસ્વતી સિદ્ધિને આપો. ((૩૯) શ્રી નમોડસ્તુ વર્ધમાનાય સૂત્ર) (પ્રતિક્રમણ નિર્વિદને પૂર્ણ થયું તેના આનંદમાં બોલાતી પ્રભુ મહાવીરની સ્તુતિરૂપ સૂત્ર) સામાયિક, ચઉવીસત્યો (લોગસ્સ), વાંદણાં, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચક્કાણ કર્યું છે જી ઇચ્છામો અણુસર્ફિ નમો ખમાસમણાણં, ઇચ્છીએ છીએ ગુરુની આજ્ઞાને, નમસ્કાર થાઓ ક્ષમાશ્રમણને, (ગુરુ મહારાજને) નમોહત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ નમસ્કાર થાઓ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ ભગવંતોને. શબ્દાર્થ - ઇચ્છામી-અમે ઇચ્છા કરીએ છીએ, અણુસર્ફિ-ગુરુ આજ્ઞાને, ખમાસમણાણું-ક્ષમાશ્રમણને. અર્થ - અમે ગુરુની આજ્ઞાને ઇચ્છીએ છીએ, ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. નમોડસ્તુ વર્ધમાનાય, સ્પર્ધમાનાય કર્મણા ! નમસ્કાર થાઓ શ્રી વર્ધમાનસ્વામીને, સ્પર્ધા કરનાર કર્મની સાથે, તwયાવાપ્તમોક્ષાય પરોક્ષાય કુતીર્થિનામ્ III તે કર્મનો જય કરીને મોક્ષ પ્રાપ્ત કરનાર, પરોક્ષ (ન જાણી શકાય તેવા) કુતીથિઓને. શબ્દાર્થ - અસ્તુ-થાઓ, વદ્ધમાનાય-વદ્ધમાન સ્વામીને, સ્પર્ધમાનાય-સ્પર્ધા * સાંજે પ્રતિક્રમણ કરતી વખતે છ આવશ્યક પૂરા થયા પછી તેના હર્ષ નિમિત્તે શ્રી પરમાત્માની આ સ્તુતિ બોલાય છે. XXXRUXURX28282828282828282828282828282828A cભ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? ૮૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ કરનાર, કર્મણા-કર્મની સાથે, તજ્જય-તે કર્મના જયથી, અવાપ્તમોક્ષાય-મોક્ષને પ્રાપ્ત કરનાર, પરોક્ષાય-આંખથી પર, કુતીર્થિનામ્-મિથ્યાત્વીઓને. અર્થ - કર્મની સાથે સ્પર્ધા કરનાર અને તે કર્મનો જય કરીને મોક્ષને પ્રાપ્ત કરનાર તથા કુતીર્થિઓને (બાવા આદિને) પરોક્ષ એવા શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર થાઓ. યેષાં વિકચારવિંદરાજ્યા, જ્યાયઃ ક્રમકમલાવલિં દધત્યા 1 જેઓની ખીલેલા કમળની શ્રેણી વડે પ્રશંસા કરવા યોગ્ય ચરણકમળની શ્રેણીને ધારણ કરતી, સદ્ગÅરિતિ સંગતં પ્રશસ્ય, કથિત સન્તુ શિવાય તે જિનેન્દ્રાઃ ॥૨॥ સ૨ખાની સાથે એ પ્રમાણે મળવું પ્રશંસનીય કહેલું છે. થાઓ મોક્ષને માટે તે જિનેશ્વરો. શબ્દાર્થ - યેષાં-જેમની, વિકચ-ખીલેલા, અરવિંદ-કમળોની, રાજ્યા-પંક્તિ વડે, જ્યાયઃ-પ્રશંસા કરવા યોગ્ય, ક્રમ-ચરણરૂપ, કમલાવલિ-કમળની શ્રેણીને, દધત્યા-પોતાની ઉપર ધારણ કરતી, સદેશેઃ-સરખાની સાથે, ઇતિ-એ પ્રકારે, સંગત-મળવું, પ્રશસ્ય-પ્રશંસનીય, કથિતં-કહેલું છે, સંતુ-થાઓ, શિવાય-મોક્ષને અર્થે, તે-તે, જિનેન્દ્રાઃ-જિનેન્દ્રો. અર્થ - જે જિનેશ્વરોની પ્રશંસા કરવા યોગ્ય ચરણકમળની શ્રેણીને ધારણ કરતી એવી ખીલેલા કમળની શ્રેણી છે તે સરખાની સાથે મળવું તે પ્રશંસનીય છે. એ પ્રમાણે કહેલું છે તે જિનેશ્વરો મોક્ષને માટે થાઓ. (નોંધ : દેવોએ રચેલ સુવર્ણકમળને જિનેશ્વરના ચરણનું મિલન થાય છે. એટલે સરખે સરખાનો મેળ સારો બેસે છે, પ્રશંસનીય છે. તે કષાયતાપાર્દિતજન્તુનિવૃત્તિ, કરોતિ યો જૈનમુખામ્બુદોદ્ગતઃ । કષાય રૂપ તાપથી પીડિત થયેલા પ્રાણીઓને શાંતિ કરે છે જે ગણધરના મુખ રૂપ મેઘથી નીકળેલો, સ શુક્રમાસોદ્ભવવૃષ્ટિસન્નિભો, દધાતુ તુષ્ટિ મચિ વિસ્તરો ગિરામ્ ||૩|| તે જેઠ માસમાં ઉત્પન્ન થયેલ વરસાદ જેવો છે, કરો સંતોષ મારા વિષે વિસ્તાર વાણીનો. શબ્દાર્થ - કષાયતાપ-કષાયરૂપ તાપથી, અર્દિત-પીડિત એવા, જંતુ-પ્રાણીઓને, નિવૃતિ-શાંતિ, કરોતિ-કરે છે, યો-જે, જૈન-ગણધરના, મુખ-મુખરૂપી, અંબુદમેઘથી, ઉગતઃ-નીકળેલો, સ-તે, શુક્રમાસ-જેઠ માસમાં, ઉદ્ભવ-ઉત્પન્ન થયેલા, CARRERCEREREACASACARCARERERERERRERERER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિભ્રમણ કેવી રીતે બનાવશો ? ૮૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ વૃષ્ટિ-વરસાદ, સંનિભઃ-જેવો, દધાતુ-કરો, તુષ્ટિ-સંતોષ, મયિ-મારે વિષે, વિસ્તરઃવિસ્તાર, ગિરાં-વાણીનો. અર્થ - જે ગણધરના મુખરૂપ મેઘથી નીકળેલો, જેઠ માસમાં ઉત્પન્ન થયેલા વરસાદ જેવો, વાણીનો વિસ્તાર કષાયરૂપ તાપથી પીડા પામેલ જીવોને શાંતિ કરે છે તે (વાણીનો વિસ્તાર) મને સંતોષ કરો. (મારા ઉપર શાંતિ કરો) (૪૦) શ્રી વિશાલલોચન સૂત્ર) (નિર્વિદને પ્રતિક્રમણ પૂરું થયાના આનંદને વ્યક્ત કરવા મંદ સ્વરે બોલાતી મહાવીર સ્તુતિરૂપ સૂત્ર) વિશાલલોચનદઉં, પ્રોપદન્તાંશુકેસરમ્ | વિશાળ નેત્રરૂપ પત્ર છે, અત્યંત ઝળહળતા એવા દાંતના કિરણરૂપ કેસર (સુગંધના કણિયા) છે, પ્રાતવરજિનેન્દ્રસ્ય, મુખપદ્મ, પુનાતુ વઃ ||૧|| પ્રભાત સમયે શ્રી વીર પરમાત્માનું મુખકમળ પવિત્ર કરો તમને. શબ્દાર્થ - વિશાલ-વિશાળ છે, લોચનદi-નેત્રરૂપી પત્ર જેમાં, પ્રોદ્યત્પ્રકાશમાન, દંતાંશુ-દાંતનાં કિરણરૂપ, કેસર-કેસરવાળું, પ્રાતઃ-પ્રાતઃકાળે, વિરજિનેન્દ્રશ્ય-શ્રી વીર ભગવાનનું, મુખપાં-મુખરૂપી કમળ, પુનાતુ-પવિત્ર કરો, વ -તમને, અર્થ - મુખકમળને વિષે વિશાળ નેત્રરૂપ પાંદડાવાળું અને અત્યંત ઝળહળતા એવા દાંતના કિરણરૂપ કેસરવાળું (સુગંધિ કણિયાવાળું) એવું વીર પરમાત્માનું મુખકમળ પ્રભાત સમયે તમને પવિત્ર કરો. ચેષામભિષેકકર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતું સુખ સુરેન્દ્રા જેઓના અભિષેક કાર્ય કરીને મસ્ત થયેલા હર્ષના સમૂહથી સુખને દેવેન્દ્રો, તૃણમપિ ગણપતિ નૈવ નાર્ક, પ્રાતઃ સન્ત શિવાય તે જિનેન્દ્રાઃ ||રા તૃણ તુલ્ય પણ ગણતા નથી જ, દેવલોક સંબંધી પ્રભાત સમયે થાઓ મોક્ષને માટે તે જિનેશ્વરી, શબ્દાર્થ - વેષાંજે-જિનેન્દ્રોનું, અભિષેકકર્મ-સ્નાન કર્મ, કૃત્વા-કરીને, મત્તાઉન્મત્ત થયેલા, હર્ષભરા-હર્ષના સમૂહથી, સુખ-સુખરૂપ, સુરેન્દ્રા-દેવતાના ઇંદ્રો, * પ્રભાત સમયે રાઈ પ્રતિક્રમણના છ આવશ્યક પછી આ સ્તુતિ બોલાય છે. માટે પ્રભાતિકવીરસ્તુતિ એ નામ પણ આપવામાં આવેલ છે. BAURURUZWARCRUIXARXXXXXXXXURRURURUARA દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૮૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ તૃણમપિતૃણ તુલ્ય પણ, ગણયત્તિ-ગણતા, નૈવ-નથી જ, નાક-સ્વર્ગને, પ્રાતઃપ્રાત:કાળે, સંતુ-થાઓ, શિવાય-મોક્ષને માટે, તે-તે, જિનેન્દ્રા- જિદ્રો. અર્થ - જેઓના અભિષેક કાર્ય કરીને હર્ષના સમૂહથી મસ્ત થયેલા દેવેન્દ્રો દેવલોકના સુખને તૃણ તુલ્ય પણ ગણતા નથી તે જિનેશ્વરો પ્રભાત સમયે મોક્ષને માટે થાઓ. કલકનિર્મફતમમુક્તપૂર્ણત, કુતર્કરાહુસન સદોદયમાં કલંકથી રહિત, પૂર્ણતાને નહિ મૂકનાર, ખોટા તર્ક કરનાર, પરદર્શનીરૂપ રાહુને ભક્ષણ કરનાર, નિરંતર (હંમેશાં) ઉદય પામેલું, અપૂર્વચન્દ્રજિનચન્દ્રભાષિત, દિનાગમે નોમિ બુધેનમસ્કૃતમ્ Ilal અપૂર્વ ચંદ્રસમાન જિનેશ્વરોએ ઉપદેશેલા દિવસની શરૂઆતમાં નમસ્કાર કરું છું પંડિતોએ નમસ્કાર કરેલ છે. | શબ્દાર્થ - કલંક-કલંકથી, નિર્મુક્ત-રહિત, અમુત-નથી મૂકાણી, પૂર્ણતપૂર્ણતા જેની, કુતર્ક-કુતર્ક કરનારા અન્ય મતિરૂપ, રાહુ-રાહુને, પ્રસનં-ભક્ષણ કરનાર, સદોદયં-હંમેશાં ઉદય પામેલા, અપૂર્વચન્દ્ર-અપૂર્વ ચંદ્રરૂપ, જિનચંદ્રજિનચંદ્રના, ભાષિત-આગમને, દિનાગમે-પ્રભાત સમયે, નૌમિ-હું નમસ્કાર કરું છું, બુધ:-પંડિતોએ, નમસ્કૃતમ-નમસ્કાર કરેલા. અર્થ - કલંકથી રહિત, પૂર્ણતાને પામેલું, ખોટા તર્ક કરનાર. પરદર્શનીરૂપ રાહુને ભક્ષણ કરનાર, હંમેશાં ઉદય પામેલા, અપૂર્વચન્દ્ર સમાન જિનેશ્વરે ઉપદેશેલા આગમને પ્રભાત સમયે હું નમસ્કાર કરું છું. અથવા (હું સ્તવના કરું છું) (૪૧) શ્રી વરકનક (૧૦૦ તીર્થકરોની સ્તુતિ) સૂત્રો વરકનક-શંખ-વિદ્યુમ, મરકતઘનસન્નિત્યં વિગતમોહમ્! ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમ, મેઘના જેવા વર્ણવાળા, મોહ વિનાના, સપ્તતિશત જિનાનાં, સવમર-પૂજિત વંદે // એકસો સિત્તેર તીર્થકરોને સર્વ દેવતાઓથી પૂજિત હું વંદન કરું છું. શબ્દાર્થ - વર-ઉત્તમ, કનક-સુવર્ણ, શંખ-શંખ, વિદ્રુમ-પરવાળાં, (રાતા) મરકત-નીલમ (લીલો), ઘન-મેઘના, સંનિબં-જેવા વર્ણવાળા, વિગતમોહમ્-મોહ રહિત, સપ્તતિશતં-એકસો સિત્તેર, જિનાનાં-તીર્થકરોને. સવમર-સર્વ દેવતાઓએ, પૂજિત-પૂજેલાને. અર્થ - ઉત્તમ સુવર્ણ, (પીળા) શંખ, પરવાળા, નીલમ, મેઘના જેવા * આ સૂત્ર વડે ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦ જિનેશ્વરોને તેમના વર્ણ વડે સ્તવેલા છે. BRUARRUZARURAVACABARRACAVALAVRAAVA ૯૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #130 -------------------------------------------------------------------------- ________________ વર્ણવાળા (શ્યામ વર્ણવાળા) મોહ વિનાના, સર્વ દેવતાઓથી પૂજિત એવા એક્સો સિત્તેર તીર્થકરોને હું વંદન કરું છું. આ સૂત્ર વડે ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦ જિનેશ્વરોને તેમના વર્ણ વડે સ્તવેલા છે. (૪૨) શ્રી અાઈજેસુ | (અઢી દ્વિપના સર્વ મુનિઓને વંદન) સૂત્ર (ગુરુ અક્ષર-૧૩, લઘુ અક્ષર-૭૨, સર્વ અક્ષર-૮૫) અફાઈજેસુ દીવસમુદેસ, પનરસસુ કમભૂમીસુ, અઢીદ્વીપ તથા સમુદ્ર પ્રમાણ પંદર કર્મભૂમિઓમાં, જાવંત કે વિ સાહુ, યહરણગુચ્છપડિગ્નેહધારામાં જે કોઈ પણ સાધુઓ રજોહરણ (ઓધો) ગુચ્છા (પાત્રાની ઝોળી ઉપર બંધાય તે) પાત્રાને ધારણ કરનારા, પંચ મહત્વયધારા, અટ્ટારસસસસીભંગધારા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલ-ચારિત્રના અંગના ધરનારા. અનુયાયારચરિત્તા, તે સર્વે સિરસા મણસા મત્યએણ વંદામિ IIII. અખંડ આચારરૂપ ચારિત્રવાળા, તે સર્વેને મસ્તક વડે મનથી વંદન કરું છું. શબ્દાર્થ - અઢાઈજેસુ-અઢી, દીવસમુદ્દે સુ-દ્વીપ અને બે સમુદ્ર સંબંધી, પનરસ-પંદર, કમ્મભૂમીસુ-કર્મભૂમિને વિષે, રયહરણ-૨જોહરણ-ઓઘો, ગુચ્છગુચ્છક, પડિગ્નેહ-પાત્રાને, ધારા-ધરનારા, પંચ-પાંચ, મહÖય-મહાવ્રતને, ધારાધારણ કરનારા, અટ્ટારસ-અઢાર, સહસ્સ-હજાર, સીલગધારા-શીલના અંગને ધરનારા, અકખુય-સંપૂર્ણ, આયાર-આચારરૂપ, ચરિત્તા-ચારિત્રના પાળનારા, સિરસા-મસ્તકે, મણસા-મને કરી, મયૂએણ વંદામિ-હું વંદના કરું છું. અર્થ - અઢીદ્વીપ તથા સમુદ્ર પ્રમાણ (ક્ષેત્રમાંની) પંદર કર્મભૂમિઓમાં રજોહરણ, ગુચ્છા, પાત્રાને ધારણ કરનારા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલ-ચારિત્રના અંગના ધરનારા, અખંડિત-નિરતિચાર આચારરૂપ ચારિત્રવાળા જે કોઈ પણ સાધુ છે તે સર્વેને મસ્તક વડે મનથી હું વંદના કરું છું. *ઇચ્છાકારેણ સંદિસહ ભગવન દેવસિઆ પાયચ્છિત્ત વિરોહણલ્થ કાઉસગ્ગ કરું? GRUASAUVAVARURAXACARA828282828AXZURRUR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૯૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો ભગવદ્ ! દિવસ સંબંધી અતિચારના પ્રાયશ્ચિતની વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું ? ઇ, દેવસિઅ પાયશ્ચિત્ત વિરોહણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. આજ્ઞા પ્રમાણ છે. દિવસ સંબંધી પ્રાયશ્ચિતની વિશુદ્ધિ માટે કરું છું કાયોત્સર્ગ. *ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુwwય કમ્મwય નિમિત્ત કાઉસ્સગ્ન કરું? ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો ભગવન્! દુઃખના ક્ષય અને કર્મક્ષય માટે કાયોત્સર્ગ ઇચ્છ, દુર્બફખચ કમખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. આજ્ઞા પ્રમાણ છે. દુઃખના ક્ષય અને કર્મક્ષય માટે કરું છું કાયોત્સર્ગ. (૪૩) શ્રી લઘુશાંતિ સ્તવ (નાની શાંતિ સ્તોત્ર) સૂત્ર શાંતિ શાંતિનિશાંત, શાંત શાંતાશિવં નમસ્કૃત્ય T શાંતિનાથ ભગવાનને શાંતિના સ્થાનરૂપ રાગ-દ્વેષથી પર, શાંત થયા છે ઉપદ્રવ જેનાથી નમસ્કાર કરીને, * બૃહદ્રગથ્વીય પ્રસિદ્ધપ્રભાવક શ્રી માનદેવસૂરિ શ્રી નાડુલ (નાડોલ) નગર મધ્યે ચોમાસું હતા તે વખતે શ્રી શાકંભરી નગર મધ્યે શ્રી સંઘ, શાકિનીએ કરેલ મરકીના ઉપદ્રવથી પીડાવાથી, તે શ્રી સંઘે માણસો મોકલી, શ્રી માનદેવસૂરિને હકીકત જાહેર કરીને જણાવીને) ઉપદ્રવ નિવારવા માટે વિનંતી કરી. તેથી પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓનું સાન્નિધ્ય છે જેમને એવા અને અત્યંત કરુણાભાવે કરીને સહિત એવા તે સૂરિએ ઉપદ્રવ નિવારવા અર્થે આ લઘુશાંતિસ્તવની રચના કરીને શાકંભરીના સંઘને મોકલ્યું. તેથી આ સ્તવને પોતે ભણવાથી અગર અન્ય પાસે સાંભળવાથી અને સ્તન વડે મંત્રિત જળને છાંટવાથી ઉપદ્રવ નાશ પામ્યો અને શાંતિ થઈ. આ પ્રમાણે આ સ્તોત્રની રચના શ્રી નાડુલ મધ્યે શ્રી માનદેવસૂરિએ કરી. શાકંભરીના સંઘનો ઉપદ્રવ શાંત થયો તેથી સર્વત્ર શાંતિને અર્થે આ સ્તોત્ર ગણાય છે. હાલમાં દેવસિક પ્રતિક્રમણને અંતે પણ બોલાય છે. આ શાંતિ પ્રતિક્રમણમાં જ્યારે દાખલ થઈ તે વિષે વૃદ્ધવાદ એવો છે કે શ્રી માનદેવસૂરિએ બનાવ્યા પછી તે માંગલિક અર્થે સર્વત્ર ગણાતી, પાછળથી એટલે આજથી લગભગ ૫૦૦ વર્ષ અગાઉ એક યતિજી શ્રી ઉદેપુરમાં હતા. તેમની પાસે શ્રાવકો હર વખત માંગલિક અર્થે શાંતિ સાંભળવા આવતા. લોકો વારંવાર કંટાળો દેવા લાગ્યા, તેથી તેમણે પ્રતિક્રમણમાં દુફખકખય કમ્મખયના કાઉસ્સગ્નને અંતે શાંતિ કહેલી, તેથી સૌના સાંભળવામાં આવે એવો ઠરાવ કર્યો ત્યારથી તે રિવાજ પ્રચલિત થયો. એ યતિજીનો અર્થ એ કરવાનો કે તપાગચ્છના ગાદીપતિ શ્રીપૂજય આચાર્ય મહારાજ હોવો જોઈએ. 82828282828282828282828282828282828282828 ૯૨ દક્ષ પ્રતિષ્ઠાન્ન ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્તોતુઃ શાંતિનિમિત્ત, મંત્રપદે શાંતયે સ્તૌમિ III સ્તુતિ કરનારની શાંતિના કારણરૂપ મંત્રોના પદ વડે શાંતિને માટે હું સ્તુતિ કરું છું. | શબ્દાર્થ - શાંતિ-શાંતિનાથ ભગવાનને, શાંતિનિશાંત-શાંતિના સ્થાનરૂપ, શાંત-રાગ દ્વેષ રહિત, શાંત-શાંત થયા છે, અશિર્વ-ઉપદ્રવ જેનાથી, નમસ્કૃત્યનમસ્કાર કરીને, સ્તોત્ર-સ્તુતિ કરનારની, શાંતિનિમિત્ત-શાંતિના કારણરૂપ, મંત્રપદે:મંત્રોના પદ વડે, શાંતયે-શાંતિને અર્થે, સ્તૌમિ-હું સ્તુતિ કરું છું. અર્થ - શાંતિના સ્થાનરૂપ, રાગ-દ્વેષથી પર થયેલા, જેનાથી ઉપદ્રવ શાંત થયા છે, સ્તુતિ કરનારની શાંતિના કારણરૂપ, એવા શ્રી શાંતિનાથને શાંતિને માટે નમસ્કાર કરીને, મંત્રોના પદ વડે હું સ્તુતિ કરું છું. ઓમિતિ નિશ્ચિતવચસે, નમો નમો ભગવતેહતે પૂજામાં ૐ એવું નિશ્ચયવાચક પદ છે જેમનું, વારંવાર નમસ્કાર થાઓ. સમગ્ર ઐશ્વર્યવાળા યોગ્ય પૂજાને માટે, શાંતિજિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિનામ ||શા શાંતિનાથ ભગવાનને, રાગ-દ્વેષને જીતનારા યશવાળા સ્વામીને ઇંદ્રિયોને દમન કરનારા મુનિઓના. શબ્દાર્થ – ઓમ ઇતિ-35 એવું, (આ પ્રમાણેના) નિશ્ચિતવચસે- નિશ્ચયવાચક (નિશ્ચિત વચનવાળા) પદ છે જેમનું, નમોનમો-વારંવાર નમસ્કાર થાઓ, ભગવતેસમગ્ર ઐશ્વર્યવાળા, અહંત-યોગ્ય, પૂજાં-પૂજાને, શાંતિજિના-શાંતિનાથ ભગવાનને, જયવતે-રાગાદિકને જીતનારાને, યશસ્વિને-યશવાળાને, સ્વામિને-સ્વામીને, દમિનામ-ઇંદ્રિયોને દમન કરનારા. અર્થ - ૐ આ પ્રમાણેના નિશ્ચિત વચનથી જેમનું સ્વરૂપ જણાય છે. એવા (અને) જે સમગ્ર ઐશ્વર્યવાળા, પૂજાને યોગ્ય રાગ-દ્વેષને જીતનારા, યશવાળા અને ઇંદ્રિયોને દમન કરનારા (મુનિરાજ)ના સ્વામી એવા શાંતિનાથને વારંવાર નમસ્કાર થાઓ. સકલાવિશેષક મહા-સંપત્તિ સમન્વિતાય શસ્યાય ! સર્વ ચોત્રીશ અતિશયરૂપ, મોટી સંપત્તિએ સહિત, પ્રશંસા કરવા યોગ્યને, મૈલોક્યપૂજિતાય ચ, નમો નમઃ શાંતિદેવાય ll૩માં ત્રણ લોકના જીવો વડે પૂજાયેલા અને વારંવાર નમસ્કાર થાઓ શ્રી શાંતિનાથને. શબ્દાર્થ - સકલ-સર્વ, અતિશેષક-ચોત્રીશ અતિશયરૂપ, મહાસંપત્તિ-મોટી સંપત્તિએ, સમવિતાય-સહિતને, શસ્યાય-પ્રશંસા કરવા યોગ્યને, રૈલોક્ય-ત્રણ લોકના જીવોએ, પૂજિતાય-પૂજેલાને, નમોનમ:-વારંવાર નમસ્કાર થાઓ, BRUARRUXU2U88282828RVAVARUR8R82828282828A દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૯૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ શાંતિદેવાય- શ્રી શાંતિનાથને, અર્થ - સર્વ ચોત્રીશ અતિશય, રૂપ મહાન સંપત્તિવાળા, જે પ્રશંસા કરવા યોગ્ય છે અને ત્રણ લોકના જીવો વડે પૂજાયેલા એવા શ્રી શાંતિનાથને વારંવાર નમસ્કાર થાઓ. સમરસુસમૂહ સ્વામિક-સંપૂજિતાય ન જિતાય ! સર્વ દેવતાઓના સુંદર સમૂહ તેમના સ્વામી ચોસઠ ઇંદ્રોથી પૂજાયેલાને, દેવતાઓથી પણ નહિ જીતાયેલાને. ભુવનજનપાલનોધત-તમાય સતત નમસ્તસ્મ ૪ ત્રણ ભુવનના લોકોનું પાલન કરવામાં અતિશય ઉદ્યમી એવાને નિરંતર નમસ્કાર તેને. શબ્દાર્થ - સર્વોમર-સર્વ દેવતાઓના, સુસમૂહ-સુંદર સમૂહ, સ્વામિક-તેમના સ્વામી-ચોસઠ ઇંદ્રોથી, સંપૂજિતાય-પૂજાયેલાને, ન જિતાય-દેવતાઓથી પણ નહિ જીતાયેલાને, ભુવન-ત્રણ ભુવનના, જન-લોકોનું, પાલન-પાલન કરવામાં, ઉદ્યતતમાય-અતિશય સાવધાન એવાને, સતતં-હંમેશાં, તસ્મ-તેને. અર્થ - સમસ્ત દેવતાઓના સુંદર સમૂહ, તેમના સ્વામી ચોસઠ ઇંદ્રો વડે પૂજાયેલા અને દેવતાઓથી પણ નહિ જીતાયેલાને, ત્રણ ભુવનના લોકોનું પાલન કરવામાં અતિશય ઉદ્યમી એવા તેમને શાંતિનાથ ભગવાનને) નિરંતર નમસ્કાર થાઓ. સર્વરિતોઘનાશન-કરાય સર્વાશિવપ્રશમનાય ! સર્વ દુઃખોના સમુદાયને નાશ કરનારને સર્વ ઉપદ્રવોને શાંત કરનારને, દુષ્ટગ્રહભૂતપિશાચ, શાકિનીનાં પ્રમથનાચ પI દુષ્ટ ગ્રહ ભૂત પિશાચ શાકીનીઓનાં ઉપદ્રવને નાશ કરનારને. શબ્દાર્થ - દુરિતીઘ-પાપના સમૂહના, નાશનકરાય-નાશ કરનારને, સર્વાશિવસર્વ ઉપદ્રવોને, પ્રશમનાય-શાંત કરનારને, દુષ્ટગ્રહ-દુર ગ્રહ, ભૂત-ભૂત, પિશાચપિશાચ, શાકિનીનાં-શાકિનીઓને, પ્રમથના-નાશ કરનારને. અર્થ - સર્વ દુઃખોના સમુદાયને નાશ કરનારા અને સર્વ ઉપદ્રવોને શાંત કરનાર દુષ્ટ ગ્રહ, ભૂત, પિશાચ, શાકીનીઓના ઉપદ્રવને નાશ કરનારા એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. ચસ્થતિ નામ મંત્ર-પ્રધાનવાક્યોપયોગકૃતતોષા ! જે શાંતિનાથને એ પ્રમાણે પૂર્વે કહેલ નામરૂપ મંત્ર તે વડે સર્વોત્તમ એવું જે વચન તેના ઉપયોગથી જેણે સંતોષ કર્યો છે એવી, 8282BDURURUARAXXXXXAURRURGIURBRORVAURORA ૯૪ દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #134 -------------------------------------------------------------------------- ________________ વિજયા કુરતે જનહિત-મિતિ ચ નુતા નમત તું શાંતિમ્ liા વિજયાદેવી કરે છે લોકોનું હિત એ પ્રમાણે અને (આગળ કહેવાશે તે પ્રમાણે) સ્તુતિ કરાયેલી નેમસ્કાર કરો તેવા શાંતિનાથને. શબ્દાર્થ - યસ્ય-જે શાંતિનાથનો, ઇતિએ પ્રમાણે પૂર્વે કહેલ, નામમંત્ર(‘શાંતિ' એવો) નામ રૂપ મંત્ર, પ્રધાન-તે વડે સર્વોત્તમ એવું, વાક્ય-જે વચન, ઉપયોગ-તેના ઉપયોગથી, કતતોષા-જેણે સંતોષ કર્યો છે એવી, વિજયા-વિજયાદેવી, કુરુતે કરે છે, જનહિત લોકોનું હિત, ઇતિ ચ-અને એ પ્રમાણે, નુતા-સ્તવાયેલી છે, નમત-નમસ્કાર કરો. અર્થ - જેના નામરૂપ મંત્ર(શાંતિ)ની પ્રધાનતાવાળા વચનના ઉપયોગથી સંતુષ્ટ થયેલી વિજયાદેવી લોકોનું હિત કરે છે. તેવી રીતે (તેથી) તે વિજયાદેવી (લોકો વડે) સ્તવાયેલી છે. માટે તે શ્રી શાંતિનાથ ભગવાનને તમે નમસ્કાર કરો. ભવતુ નમસ્તે ભગવતિ ! વિજયે સુજયે પરાપરેરજિતે ! થાઓ નમસ્કાર તમોને હે ભગવતિ વિજયાદેવી, સુજયાદેવી મંત્ર શાસ્ત્ર પ્રસિદ્ધ પરાપર રહસ્ય વડે અજીતાદેવી, અપરાજિતે ! જગત્યાં, જયતીતિ જયાવહ ભવતિ lol (કોઈ ઠેકાણે પરાભવ નહીં પામેલી એવી) અપરાજિતા દેવી, પૃથ્વીને વિષે, જય પામે છે જયાવહ ભવતિ. શબ્દાર્થ - ભવતુ-થાઓ, તે-તમોને, ભગવતિ-હે ભગવતિ, વિજયેવિજયાદેવી, સુજયે-સારા જયવાળી, રાપરઃ-પરાપર રહસ્ય વડે, અજિતે-નહિ જીતાએલી, અપરાજિતે-કોઈ ઠેકાણે પરાભવ નહિ પામેલી, જગત્યાં-પૃથ્વીને વિષે, જયતિ-જય પામે છે, ઇતિ-એમ સ્તુતિ કરવાથી , જયાવહે-સ્તુતિ કરનારને જય આપનારી, ભવતિ-સાક્ષાતુ થનાર. અર્થ હે ભગવતિ વિજયા, (વિજયાદેવી કેવી છે.) સુજયા, અજિતા, અપરાજિતા, જયાવહા, ભવતિ (સાક્ષાત્યનારી) દેવિ ! તમારી શક્તિ મંત્રશાસ્ત્રપ્રસિદ્ધ પરાપર રહસ્ય વડે પૃથ્વી ઉપર જય પામે છે તેથી તમને નમસ્કાર થાઓ. છઠ્ઠી ગાથામાં વર્ણવેલ વિજયાદેવીની સ્તવના, સાતમી ગાથાથી પંદરમી ગાથા સુધી એમ નવ ગાથા દ્વારા કરાય છે. અહીં ભગવતી વગેરે વિશેષણો વિજયાદેવી માટે વપરાયા છે. જ્ઞાનાદિ ઐશ્વર્યથી યુક્ત હોવાથી ભગવતી કહેવાય છે, વિશિષ્ટ જયને પ્રાપ્ત કરનારી હોવાથી વિજયા, સારી રીતે જયને પ્રાપ્ત કરનારી * અર્થ અને રહસ્ય પરત્વે (તરફ) મંત્રની સાત ભૂમિકાઓ હોય છે. (૧) પ્રકટ-અર્થ (૨) ગુપ્ત-અર્થ (૩) ગુપ્તતર-રહસ્ય (૪) સંપ્રદાય-રહસ્ય (૫) કુલ-રહસ્ય (૬) નિર્ભ-રહસ્ય (૭) પરાપર-રહસ્ય, આમાં પહેલી બે અર્થની ભૂમિકાઓ છે અને પછી પાંચ રહસ્યની ભૂમિકાઓ છે. 828282828282828282828AXACALAUR828282828288 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી તૈતે બનાવશો ? ૯૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ હોવાથી સુજયા, કોઈનાથી પણ ન જિતાય એવી હોવાથી અજિતા, કોઈનાથી પણ પરાજય ન પામનારી એટલે અપરાજિતા, નિરંતર જયને વરનારી હોવાથી જયાવહા, સાક્ષાત્ સહાયને કરનારી હોવાથી ભવતી, મંત્રશાસ્ત્ર પ્રસિદ્ધ પરાપર રહસ્યથી યુક્ત દેવીની શક્તિ જય પામે છે. આવી દેવીને આ ગાથાથી નમસ્કાર કરાય છે. સર્વસ્યાપિ ચ સંઘસ્ય, ભદ્રકલ્યાણમંગલપ્રદદે ! સકલ પણ સંઘને ભદ્ર (સુખ), કલ્યાણ (ઉપદ્રવનો અભાવ) અને મંગલ વિપ્નનો નાશ કરનાર)ને સારી રીતે આપનારી, સાધૂનાં ચ સદાશિવ-સ્તુષ્ટિપુષ્ટિપ્રદે! જીયા ઠા સાધુ ભગવંતોને તથા નિરંતર શિવ (નિરુપદ્રવપણું), સુતુષ્ટિ (ચિત્તની શાંતિ) અને પુષ્ટિ (ધર્મની વૃદ્ધિ)ને સારી રીતે આપનારી હે દેવિ ! તું જય પામ. શબ્દાર્થ - સર્વસ્ય-બધા, અપિ-પણ, સંઘસ્ય-સંઘને, ભદ્ર-સુખ, (નિરુપદ્રવીપણું) કલ્યાણ-ઉપદ્રવ-રહિતપણું, મંગલ-મંગળને, પ્રદ-પ્રકર્ષે કરી આપનારી, સાધૂનાંસાધુઓને, સદા-નિરંતર, શિવ-નિરુપદ્રવપણું, સુતષ્ટિ-ચિત્તની શાંતિ, પુષ્ટિધર્મની વૃદ્ધિને, પ્રદે-આપનારી, જીયા-જય પામો. અર્થ - અને સકળ સંઘને પણ ભદ્ર, કલ્યાણ (આનંદ) અને મંગલને સારી રીતે આપનારી તથા સાધુ ભગવંતોને શિવ, સંતુષ્ટિ અને પુષ્ટિને સારી રીતે આપનારી હે દેવિ ! તું વિજય પામ. ભવ્યાનાં કૃતસિદ્ધ, નિવૃતિનિવણિજનનિ ! સત્તાનામ | ભવ્ય જીવોની કરી છે. કાર્યસિદ્ધિ જેણે, તથા ચિત્તની સમાધિ અને મોક્ષ આપનારી પ્રાણીઓને, અભયપ્રદાનનિરતે, નમોડસ્તુ સ્વસ્તિપ્રદે તુલ્યમ્ III ઉત્કૃષ્ટ રીતે નિર્ભયપણું આપવા માટે તત્પર, નમસ્કાર થાઓ, કલ્યાણને આપનારી તમને, શબ્દાર્થ - ભવ્યાનાં-ભવ્ય પ્રાણીઓને, કૃતસિદ્ધ-સિદ્ધિ કરનારી, નિવૃતિચિત્તની સમાધિ, નિર્વાણ-મોક્ષ, જનનિ-ઉત્પન્ન કરનારી, સત્ત્વાનાં ભવ્ય જીવોને, અભયપ્રદાન-અભય આપવામાં, નિરતે-તત્પર, અસ્તુનો. અર્થ - ભવ્ય જીવોની સિદ્ધિને કરનારી, પ્રાણીઓના ચિત્તની સમાધિ (શાંતિ) તથા મોક્ષને ઉત્પન્ન કરનારી, અભયદાન (નિર્ભયપણું) આપવા માટે તત્પર, કલ્યાણને આપનારી, હે દેવિ ! તમને નમસ્કાર થાઓ. ભક્તાનાં જેતૂનાં, શુભાવહે! નિત્યમુધને ! દેવિ ! ભક્તજનોના શુભને કરનારી, હંમેશાં ઉદ્યમવાળી, હે દેવિ ! 8282828282828RXAURRAXAXLARUARURSAURUR ૯૬ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી બનાવશો ? Page #136 -------------------------------------------------------------------------- ________________ સમ્યષ્ટીનાં ધૃતિરતિમતિ-બુદ્ધિપ્રદાનાય% I૧૦ સમ્યગ્દષ્ટિ જીવોને ધેર્ય-પ્રીતિ-મતિ-બુદ્ધિ પ્રકર્ષે આપનારી. જિનશાસનનિરતાનાં, શાન્તિનતાનાં ચ જગતિ જનતાના...! જિનશાસનમાં રક્ત, શ્રી શાંતિનાથને નમસ્કાર કરનાર જગત મર્થના જનસમુદાયને, શ્રી સંપત્કીર્તિયશોવર્ધ્વનિ ! જય દેવિ વિજયસ્વ II૧૧૫ લક્ષ્મી, સંપત્તિ, કીર્તિઝ અને યશને વધારનારી હે જયાદેવી ! તમે જય પામો. શબ્દાર્થ - ભક્તાનાં-ભક્ત, જંતૂનાં-જીવોને, શુભાવો-કલ્યાણ કરનારી, નિયં-નિરંતર, ઉદ્યતે-તત્પર, દેવિ-દેવી, સમ્યગ્દષ્ટીનાં-સમ્યગ્દષ્ટિ જીવોને, ધૃતિધીરજ, રતિ-પ્રીતિ, મતિ-મતિ, (દીર્ધ દષ્ટિ), બુદ્ધિ-બુદ્ધિ (ચાલુ વિષયને જાણનારી), પ્રદાનાય-આપવાને, જિનશાસન-જિનશાસનમાં, નિરતાનાં-તત્પરને, નાનાંનમસ્કાર કરનારા, જગતિ-જગતમાં, જનતાનાં-જન સમુદાયને, શ્રી-લક્ષ્મી, સંપત્ સંપત્તિ, કીર્તિ-કીર્તિ-એક દિવ્યાપી યશ, યશ-યશને, સર્વ દિવ્યાપી યશ, વર્ધ્વનિવધારનારી, જયદેવિ-હે જયાદેવી, વિજયસ્વ-તમે વિજય પામો. અર્થ - ભક્તજનોના શુભને કરનારી, સમ્યગ્દષ્ટિ જીવોને ધેર્ય, પ્રીતિ (આનંદ), મતિ, બુદ્ધિ, પ્રકર્ષે કરીને આપવા માટે હંમેશાં ઉદ્યમવાળી, જિનશાસનમાં રક્ત અને શ્રી શાંતિનાથને નમસ્કાર કરનાર જગત મધ્યેના જનસમુદાયને લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનારી હે દેવી ! તું જય પામ, વિજય પામ. સલિલાનલવિષવિષધર-દુષ્ટગ્રહરાજરોગરણભયતઃ | પાણી, અગ્નિ, ઝેર, સર્પ, ખરાબ-ગ્રહ, રાજા, રોગ અને યુદ્ધના ભયથી, રાક્ષસરિયુગણમારી-રેતિ શ્વાપદાદિલ્યઃ I૧થા રાક્ષસ શરjઓના સમૂહ, મરકી, ચોર, સાત ઇતિ અને જંગલી પ્રાણીઓના ભયથી. અથ રક્ષ રક્ષ સુશિવ, કુરુ કુરુ શાંતિ ચ કુરુ કુર સદેતિ ! હવે રક્ષણ કર, રક્ષણ કર, અતિશય નિરુપદ્રવપણું કર, કર અને હંમેશાં શાંતિને કર, તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વતિ ચ કુરુ કુર ત્વમ્ ૧all તુષ્ટિને કર કર, પુષ્ટિને કર કર, કલ્યાણને કર કર તું. * વૃતિ એટલે સંતોષ, મતિ એટલે દીર્ધદષ્ટિ. * એક દેશવ્યાપી ખ્યાતિ તે કીર્તિ અને સર્વ દિશામાં ફેલાયેલી ખ્યાતિ તે યશ, અથવા દાનપુણ્ય કરવાથી પ્રાપ્ત થાય તે કીર્તિ અને પરાક્રમ વડે પ્રાપ્ત થાય તે યશ. URURURURURURURURURKA828282828282828RVIURA તcશ પ્રતિમાને ભાવ પ્રતિમા છે તે બનાવશો ? ૯૦ For Private & Person Page #137 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - સલિલ-જળ, અનલ-અગ્નિ, વિષ-ઝેર, વિષધર-સર્પ, રાજરોગમોટા રોગ, રાજા, રોગ, રણ-લડાઈના, ભયતઃ-ભયથી, રાક્ષસ-રાક્ષસના, રિપુગણશત્રુઓનો સમૂહ, મારી-મરકી, ચૌર-ચોર, ઇતિ-સાત ઇતિ. (ભય) સ્થાપદાદિવ્યફાડી ખાનારા પ્રાણી વગેરેથી, અથ-હવે, રક્ષ રક્ષ-રક્ષણ કરો રક્ષણ કરો, સુશિવઅતિશય નિરુપદ્રવપણું, કુરુ કુરુ-કરો કરો, સ્વસ્તિ-કલ્યાણને, વં-તમે. અર્થ - પાણી, અગ્નિ, ઝેર, સાપ, ખરાબ, ગ્રહ, રાજા , રોગ અને યુદ્ધના ભયથી, રાક્ષસ, શત્રુઓના સમૂહ, મરકી, ચોર, સાત ઈતિ અને જંગલી પ્રાણીઓ વગેરેથી (ભૂત પિશાચાદિથી) હે દેવી! રક્ષણ કર, રક્ષણ કર, અતિશય નિરુપદ્રવપણું કર, નિરંતર શાંતિને કર, તુષ્ટિ પુષ્ટિ અને કલ્યાણને કર. ભગવતિ! ગુણવતિ! શિવશાંતિ-તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીક કુરુ કુર જનાનામ્ | હે ભગવતી ! હે ગુણવતી ! દેવી ! શિવશાંતિ-તુષ્ટિ-પુષ્ટિ અને કલ્યાણને આ જગતમાં કર કર લોકોના, ઓમિતિ નમો નમો હૉ હીં હૈ, હુઃ યઃ ક્ષઃ હીં ફૂઃ ફૂટ્ટ સ્વાહા II૧૪ના 3ૐ નમો નમો હૉ હીં હૈ, હુંઃ ય: ક્ષઃ હીં ફૂટુ ફૂટ્ સ્વાહા. એવં ચન્નામાક્ષર-પુરસ્સર સંસ્તુતા જયાદેવી ! એ પ્રમાણે જે શાંતિનાથ ભગવાનના નામાક્ષરમંત્રપૂર્વક સ્તરાયેલી જયાદેવી, કુરતે શાંતિ નમતાં, નમો નમઃ શાન્તયે તમે II૧પો કરે છે શાંતિને શ્રી શાંતિનાથ ભગવાનને નમેલ જીવોની તે શ્રી શાંતિનાથ સ્વામીને નમસ્કાર થાઓ. શબ્દાર્થ – ભગવતી-હે ભગવતી, ગુણવતી-હે ગુણવાળી, શિવશાંતિ-કલ્યાણ, શાંતિ, ઇહ-આ લોકમાં, જનાનાં લોકોના, એવં એવી રીતે, યજ્ઞામાક્ષર-જેના નામના અક્ષરોના, પુરસ્સર-મંત્રપૂર્વક, સંસ્તુતા-સ્તુતિ કરેલી, નમતાં-નમસ્કાર કરનારા જીવોની. અર્થ - ભગવતી ! ગુણવતી ! દેવી ! આ જગતમાં લોકોના કલ્યાણ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષેમ કર ૐ નમો નમો હૉ હીં હું, હૃદ, ય: ક્ષ: હીં ફૂટ ફૂટ્ સ્વાહા એ પ્રમાણે જે શાંતિનાથ ભગવાનના નામાક્ષર મંત્રપૂર્વક સ્તરાયેલી જયાદેવી શ્રી શાંતિનાથ ભગવાનને નમેલા જીવોને શાંતિ કરે છે તે શ્રી શાંતિનાથ સ્વામીને * અતિવૃષ્ટિ (ધણો વરસાદ), અનાવૃષ્ટિ (વરસાદ ન થાય તે) ઉંદર, તીડ, પોપટ (સૂડા), સ્વચક્ર (પોતાના રાજાના સૈન્યનો) ભય તથા પરચક ભય એ સાત પ્રકારે ઇતિ (ઉપદ્રવ) જાણવી. 828282828282828282828282828282828282828282 ૯૮ દ્રવ્ય પ્રતિમા ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #138 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર થાઓ. ઇતિ પૂર્વસૂરિદર્શિત-મંત્રપદવિદર્ભિતઃ સ્તવઃ શાંતિઃ | આ પ્રમાણે પૂર્વાચાર્યોએ બતાવેલ અને મંત્રપદોથી ગૂંથાએલું સ્તવન શ્રી શાંતિનાથ પરમાત્માનું, સલિલાદિભયવિનાશી, શાંત્યાદિકરચ્ચ ભક્તિમતામ્ II૧દા જળ વગેરે ભયનો નાશ કરનાર અને શાંતિ વગેરે કરનાર છે ભક્તિ કરનાર મનુષ્યોને. શબ્દાર્થ - ઇતિએ પ્રમાણે, પૂર્વસૂરિ-પૂર્વાચાર્યોએ, દર્શિત-બતાવેલા, મંત્રપદમંત્રના પદથી, વિદભિતઃ-ગર્ભિત એવું, સ્તવઃ-સ્તવન, શાંતઃ-શાંતિનાથનું, સલિલાદિ-જળ વગેરેના, ભયવિનાશી-ભયને નાશ કરનાર, શાંત્યાદિકર:-શાંતિ વગેરેને કરનારા, ભક્તિમતામ્ભક્તિ કરનારા મનુષ્યોને. અર્થ - આ પ્રમાણે પૂર્વાચાર્યોએ બતાવેલ અને મંત્રપદોથી ગૂંથાએલું શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન, જળ વગેરે ભયનો નાશ કરનાર અને ભક્તિ કરનાર મનુષ્યને શાંતિ વગેરે કરનાર છે. વચ્ચેનું પઠતિ સદા, કૃણોતિ ભાવસતિ વા યથાયોગ... I જે માણસ આ સ્તવનને ભણે છે, નિરંતર સાંભળે છે, ભાવના કરે છે (સ્મરણ કરે છે) સાવધાન યોગપૂર્વક, સ હિ શાંતિપદં ચાયાત્, સૂરિ. શ્રીમાનદેવચ્ચ II૧TI તે અવશ્ય શાંતિપદ (મોક્ષ) પામે આચાર્યશ્રી માનદેવ પણ તે પદ પામે. શબ્દાર્થ - યઃ-જે, એનં-આ સ્તવનને, પઠતિ-ભણે છે, સદા-હંમેશાં, કૃણોતિસાંભળે છે, ભાવયતિ-મનમાં સ્મરે છે, યથાયોગ-સાવધાન યોગ રાખીને, હિઅવશ્ય, શાંતિપદ-શાંતિના સ્થાનને, યાયા-પામે, સૂરિઃ શ્રીમાનદેવઃશ્રીમાનદેવસૂરિ. અર્થ - જે માણસ આ સ્તવનને નિરંતર ભણે છે, સાવધાન યોગપૂર્વક (એકાગ્રપણે) સાંભળે છે અથવા સ્મરણ કરે છે તે અવશ્ય શાંતિપદને પામે. આચાર્ય શ્રી માનવદેવસૂરિ પણ તે પદ પામે, ઉપસર્ગો ક્ષય યાંતિ, છિન્ને વિપ્લવલ્લયઃ | ઉપસર્ગો ક્ષય પામે છે, છેદાય છે વિઘ્નરૂપી વેલડીઓ, મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે II૧૮ના મન પ્રસન્નતાને પામે છે. પૂજતે છતે જિનેશ્વરને. શબ્દાર્થ - ઉપસર્ગા-ઉપસર્ગો, ક્ષય-ક્ષયને, યાંતિ-પામે છે, છિદ્યન્ત-છેદાય GURURURURURURULERERERERERUR828RUARIORULUI દચ્છ પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૯૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ છે, વિન-વિધ્વરૂપ, વલ્લયર-વેલડીઓ, મનઃ-મન, પ્રસન્નતાં-પ્રસન્નપણાને, એતિપામે છે, પૂજ્યમાને-પૂજન કરતાં, જિનેશ્વરે-જિનેશ્વરનું. અર્થ - જિનેશ્વરનું પૂજન કરતાં ઉપસર્ગો (કષ્ટો) ક્ષય પામે છે, વિધ્વરૂપ, વેલડીઓ છેદાઈ જાય છે, મન પ્રસન્નતાને પામે છે. સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમાં સર્વ મંગલમાં માંગલિક સર્વ કલ્યાણનું કારણ, પ્રધાન સર્વધર્માણાં, જેન જયતિ શાસનમ્ II૧AI મુખ્ય સર્વધર્મોમાં જૈન જય પામે છે શાસન. શબ્દાર્થ - સર્વમંગલ-સર્વ મંગળોમાં, માંગલ્ય-માંગલિક, સર્વકલ્યાણ-સર્વ કલ્યાણનું, કારણ-કારણ, પ્રધાન-મુખ્ય, શ્રેષ્ઠ, સર્વધર્માણાં-સર્વ ધર્મોમાં, જૈન-જૈન, જયતિ-જય પામે છે, શાસન-શાસન. અર્થ - સર્વ મંગળોમાં માંગલિક, સર્વ કલ્યાણનું (સુખનું) કારણ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું શ્રી જૈનશાસન જય પામે છે. (૪૪) શ્રી ચઉસાય (પાર્શ્વનાથ ચેત્યવંદન) સૂત્ર*). ચઉક્કસાયપડિમલ્લૂરણ, દુર્જયમયણબાણમુસુમૂરણ ! ચાર કષાય રૂપ પ્રતિમલ્લને (વેરીને) ઉચ્છેદનાર, દુર્જય કામદેવના બાણને ભાંગનાર. સરસપિયંગુવન્નુ ગયગામિઉ, જયઉપાસુ ભુવણરયસામિઉ IIII લીલી રાયણના વર્ણવાળા, હાથી જેવી ગતિવાળા, જય પામો શ્રી પાર્શ્વનાથ ભગવાન, ત્રણ ભુવનના સ્વામી. શબ્દાર્થ - ચક્કસાય-ચાર કષાયરૂપ, પડિમલ્લ-વેરીને, ઉલૂરણુ-ઉચ્છેદનાર, દુર્જય-દુર્જય, મયણ-કામદેવના, બાણ-બાણને, મુસુમૂરણુ-ભાંગનાર, સરસરસવાલી-નીલી, પિયગુરાયણ જેવા, વઘુ-વર્ણવાળા, ગય-હાથી જેવી, ગામિઉગતિવાળા, જયઉ-જયવંત વર્તો, પાસુ-પાર્શ્વનાથ, ભુવણાય-ત્રણ ભુવનના, સામિઉ-સ્વામી. અર્થ -. ચાર કષાયરૂપ વેરીને ઉચ્છેદનાર, દુઃખે કરીને જીતાય એવા કામદેવના બાણને ભાંગનાર, લીલી રાયણના વર્ણવાળા, હાથીની જેવી ગતિવાળા, ત્રણ રાત્રિએ સંથારાપોરિસીમાં આ સૂત્ર ચૈત્યવંદન તરીકે બોલવામાં આવે છે. દરેક શ્રાવક સંથારાપોરિસી ભણાવી શકતા નથી. તેથી દેવસિ પ્રતિક્રમણના અંતે સામાયિક પારતી વખતે લોગસ્સ કહ્યા પછી કહેવાનો વિધિ શ્રાવકોને માટે છે. URURURURURLURRRRRRRRRRRRRRRRRRRRRRRRR ૧૦૦ % પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #140 -------------------------------------------------------------------------- ________________ ભુવનના સ્વામી એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જય પામો. જસુ તણુકંતિકડપ્રસિણિદ્ધઉ, સોહઈ ફણિમણિકિરણાલિદ્ધઉI જેના શરીરની કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે, શોભે છે નાગની ફણા ઉપર રહેલા મણિના કિરણોથી વ્યાપ્ત છે, નં નવજલહર-તકિલ્લચ-લંછિ, સો જિણુ પાસુ પચચ્છ વંછિઉ શા નિચ્ચે નવા મેઘ-વીજળીની લતા સહિત છે તે જિનેશ્વર પાર્શ્વનાથ આપો વાંછિતને. શબ્દાર્થ - જસુ-જેના, તણ-શરીર, કંતિ-કાંતિ, કડપ્પ-સમૂહ, સિણિદ્ધીસ્નિગ્ધ, સોહઈ-શોભે છે, ફણિ-ફેણનું, મણિ-મણિ (રત્ન), આલિદ્ધી-વ્યાપ્ત, નંનિચ્ચે, નવ-નવો, જલહર-મેઘ, તડિતુ-વીજળી, લય-લતા, લંછિઉસહિત, સોતે, જિણુ-જિન, પાસુ-પાર્શ્વનાથ, પયચ્છઉ-આપો, વંછિ ઉવાંછિત. અર્થ - જેના શરીરની કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે, જે નાગની ફણા ઉપર રહેલા મણિના કિરણોથી વ્યાપ્ત છે, જે વીજળીની લતા સહિત નવા મેઘની જેમ શોભે છે તે શ્રી જિનેશ્વર પાર્શ્વનાથ વાંછિતને આપો. (૪૪(અ) રાઈના પ્રતિક્રમણના સૂત્રો) (અ) ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈઅપાયશ્મિત્ત વિસોહણત્વ કાઉસગ્ન કરું ? ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો ભગવન્! કુસ્વપ્ન દુઃસ્વપ્ન આદિથી ઉત્પન્ન થયેલા પાપ દૂર કરવા માટે રાત્રિ સંબંધી પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું ? ઇચ્છ, કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈઅપાયશ્ચિત્ત વિસોહણ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ આજ્ઞા પ્રમાણ છે, કુસ્વપ્ન દુ:સ્વપ્ન દૂર કરવા માટે રાત્રિ સંબંધી પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવા માટે કરું છું કાયોત્સર્ગ. શબ્દાર્થ - કુસુમિણ-કુસ્વમ, દુસુમિણ-દુસ્વપ્ર, ઉઠ્ઠાવણી-દૂર કરવા માટે, વિસોહણત્યં-વિશુદ્ધિ માટે. * રાત્રિમાં કામભોગાદિનાં દુઃસ્વપ્ન આવ્યા હોય તો સાગરવરગંભીરા સુધી અને બીજા દુઃસ્વપ્ન આવ્યા હોય તો ચંદેસુ નિમ્મલયરા સુધી ચાર લોગસ્સનો અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. XAURURSACRORUXORBACALAUREAUROR CRCRURUARA દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? ૧૦૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ ((૪૫) શ્રી ભરહેસરની સાચ - સૂત્ર (સવારના પ્રતિક્રમણમાં સ્વાધ્યાયની સૂચક બોલાતી સક્ઝાય) ભરફેસર બાહુબલી, અભયકુમારો આ ઢંઢણકુમારો ! શ્રી ભરતેશ્વર, બાહુબલિજી, અભયકુમાર તથા ઢંઢણકુમાર, સિરિઓ અણિઆઉત્તો, અઈમુત્તો નાગદત્તો આ III શ્રી સ્થૂલભદ્રજીના નાનાભાઈ શ્રીયક, અરણિકાપુત્ર આચાર્ય, અતિમુક્તકુમાર તથા નાગદત્ત. અર્થ - શ્રી ભરતેશ્વર, બાહુબલિજી, અભયકુમાર તથા ઢંઢણકુમાર, શ્રી સ્થૂલભદ્રજીના નાનાભાઈ શ્રીયક, અણિકાપુત્ર આચાર્ય, અતિમુક્તકુમાર તથા નાગદત્ત. મેઅજ્જ યૂલિભદો, વચરરિસિ નંદિસેણ સિંહગિરિ મેતાર્યમુનિ, સ્થૂલભદ્ર, વજઋષિ, નંદિષેણ, સિહગિરિ, કચવન્નો આ સુકોસલ, પુંડરિઓ કેસિ કરકંડૂ II કૃતપુણ્ય (કયવશા શેઠ) સુકોશલમુનિ, પુંડરિક, કેશી, કરડુ (પ્રત્યેક બુદ્ધ) અર્થ - મેતાર્યમુનિ, સ્થૂલભદ્ર, વજસ્વામી, નંદિપેણ, સિંહગિરિ, કૃતપુણ્ય, સુકોશલમુનિ, પુંડરીક, કેશી અને કરકંડ (પ્રત્યેક બુદ્ધ) હલ્લ વિહલ્લ સુદંસણ, સાલ મહાસાલ સાલિભદો આ ! હલ્લ, વિહલ્લ, સુદર્શન શેઠ, શાલ અને મહાશાલમુનિ, શાલિભદ્ર, ભદો દસન્નભદો, પસન્નચંદો અ જસભાદો 13 ભદ્રબાહુસ્વામી, દશાર્ણભદ્ર, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, યશોભદ્રસૂરિ. અર્થ - હલ્લ, વિહલ્લ, સુદર્શન (શેઠ), શાલ અને મહાશાલમુનિ, શાલિભદ્ર, ભદ્રબાહુસ્વામી, દશાર્ણભદ્ર, પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, યશોભદ્રસૂરિ. જંબૂપત્ વંકચૂલો, ગજસુકુમાલો અવંતિસુકુમાલો ! જંબૂસ્વામી, વંકચૂલ રાજકુમાર, ગજસુકુમાલમુનિ, અવંતિસુકુમાલ, ધન્નો ઈલાઈપુત્તો, ચિલાઈપુખ્ત આ બાહુમુણી II૪ll ધન્નાકુમાર, ઈલાચીપુત્ર, ચિલાતીપુત્ર અને બાહુમુનિ. અર્થ - જંબૂસ્વામી, વંકચૂલ રાજકુમાર, ગજસુકુમાલ, અવન્તિસુકુમાલ, ધન્નો * પ્રાતઃસ્મરણીય મહાપુરુષો અને મહાસતીઓનું સ્મરણ કરવા માટે આ સજઝાય પ્રાત:કાલમાં રાઈઅ પડિક્કમણ, કરતી વખતે બોલાય છે. X282828282828282828282828282XAVAX.SAURX28X ૧૦૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી નીતે બનાવશો ? Page #142 -------------------------------------------------------------------------- ________________ (ચ), ઇલાચીપુત્ર, ચિલાતીપુત્ર અને બાહુમુનિ. અર્જગિરિ, અજ્જરખિસ, અસુહન્દી ઉદાચગો મણગોમાં આર્યમહાગિરિ, આર્યરક્ષિત, આર્યસુહસ્તિસૂરિ, ઉદાયન રાજર્ષિ, મનકકુમાર, કાલચસૂરી સંબો, પજુન્નો મૂલદેવો આ Ifપી કાલકાચાર્ય, શામ્બકુમાર, પ્રદ્યુમ્નકુમાર અને મૂલદેવ (રાજા) અર્થ - આર્યમહાગિરિ, આર્યરક્ષિત, આર્યસુહસ્તિસૂરિ, ઉદાયન રાજર્ષિ, મનકકુમાર, કાલિકાચાર્ય, શામ્બકુમાર, પ્રદ્યુમ્નકુમાર અને મૂલદેવ (રાજા) પભવો વિહુકુમારો, અદકુમારો દઢuહારી આ I પ્રભવસ્વામી, વિષ્ણુકુમાર, આર્દ્રકુમાર, દૃઢપ્રહારી, સિર્જસ પૂરગડૂ અ, સિર્જભવ મેહકુમારો આ IIઘા શ્રેયાંસ, કુરગડુ સાધુ, શયંભવ સ્વામી અને મેઘકુમાર. અર્થ - પ્રભવસ્વામી, વિષ્ણુકુમાર, આદ્રકુમાર, દઢપ્રહારી, શ્રેયાંસ, કુરગડુ સાધુ, શય્યભવસ્વામી અને મેઘકુમાર, એમાઈ મહાસત્તા, દિતુ સુહં ગુણ-ગણેહિં-સંજુત્તા 1 એ વગેરે મહાપુરુષો આપો સુખ અનેક ગુણોથી યુક્ત છે, જેસિં નામગ્ગહાણે, પાવUબંધા વિલચ જંતિ Iloil અને જેઓના નામ લેવાથી પાપના દૃઢ બંધો નાશ પામે છે. અર્થ - એ વગેરે જે મહાપુરુષો અનેક ગુણોથી યુક્ત છે અને જેઓનાં નામ લેવાથી પાપના દઢ બંધો (પરંપરા) નાશ પામે છે, તે સુખને આપો. સુલસા ચંદનબાલા, મણોરમા મયણરેહા દમયંતી ! તુલસા, ચંદનબાળા, મનોરમા, મદનરેખા, દમયંતી, નમયાસુંદરી સીયા, નંદા ભદ્દા સુભદ્દા ચ iટા નર્મદાસુંદરી, સીતા, નંદા, ભદ્રા અને સુભદ્રા. અર્થ - સુલસા, ચંદનબાળા, મનોરમા, મદનરેખા, દમયંતી, નર્મદાસુંદરી, સીતા, નંદા, ભદ્રા અને સુભદ્રા. રાઈમઈ રિસિદતા, પઉમાવઈ અંજણા સિરીદેવી ! રાજિમતી, ઋષિદત્તા, પદ્માવતી, અંજનાસુંદરી, શ્રીદેવી, જિટ્ટ સુજિટ્ટ મિગાવઈ, પભાવઈ ચિલ્લણાદેવી III જયેષ્ઠા, સુયેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી અને ચલણારાણી. અર્થ - રાજિમતી, ઋષિદત્તા, પદ્માવતી, અંજનાસુંદરી, શ્રીદેવી, જયેષ્ઠા, RUARIORVAVACATASARRUECRURURURURURXARXA કચ્છ પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૦ 3 Page #143 -------------------------------------------------------------------------- ________________ દ્રોપદી, માવજી ગાનારી કહes - સુજયેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી અને ચલ્લણા રાણી. બંભી સુંદરી રુપિણી, રેવઈ કુંતી સિવા જયંતી આ.. બ્રાહ્મી, સુંદરી, રુક્મિણી, રેવતી, કુંતી, શિવા, જયન્તી, દેવઈ દોવઈ ધારણી, કલાવઈ પુષ્કચૂલા ચ ||૧૦| દેવકી, દ્રૌપદી, ધારણી, કલાવતી અને પુષ્પચૂલા. અર્થ - બ્રાહ્મી, સુંદરી, રુકિમણી, રેવતી, કુંતી, શિવા, જયન્તી, દેવકી, દ્રૌપદી, ધારણી, કલાવતી અને પુષ્પચૂલા. પઉમાવઈ આ ગૌરી, ગંધારી લખમણા સુસીમા ચT તથા પદ્માવતી,ગૌરી, ગાન્ધારી, લક્ષ્મણા, સસીમા અને જંબૂવઈ સચ્યભામા, રુપિણી કહટ્ટ મહિસીઓ ૧૧ જંબૂવતી, સત્યભામા, રુક્મિણી, એ આઠ કૃષ્ણની પટ્ટરાણીઓ. અર્થ - તથા પદ્માવતી, ગૌરી, ગાન્ધારી, લક્ષ્મણા, સસીમા, જંબૂવતી, સત્યભામા, રુક્મિણી એ આઠ કૃષ્ણની પટ્ટરાણીઓ. જખા ચ જખદિન્ના, મૂઆ તહ ચેવ ભૂઅદિન્ના આ યક્ષા અને યક્ષદત્તા, ભૂતા તેમજ એ રીતે ભૂતદત્તા, સેણા વેણા રેણા, ભઈણીઓ, યૂલિભદસ I/૧૨ાા સેણા, વેણા અને રેણા એ સાત બહેનો સ્થૂલભદ્રની. અર્થ - યક્ષા, યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા, સણા, વેણા અને રેણા એ સાત સ્થૂલભદ્રની બહેનો. ઇચ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંકસીલકલિઆઓ . એ વગેરે મહાસતીઓ જય પામે છે નિષ્કલંક શીલને ધારણ કરનારી, અજ વિ વઈ જાસિં, જસ-પડહો તિહઆણે સયલે II૧૩ના કે આજે પણ વાગે છે જેઓના યશનો પડહ ત્રણ ભુવનમાં સમગ્ર. અર્થ - એ વગેરે નિષ્કલંક શીલને ધારણ કરનારી મહાસતીઓ જય પામે છે કે જેઓના યશનો પડહ આજે પણ સમગ્ર ત્રણ ભુવનમાં વાગે છે. ((૪૬) શ્રી સકલ-તીર્થ-વંદના (સમસ્ત તીર્થોને વંદના)) સકલ તીર્થ વંદું કર જડ, જિનવર-નામે મંગલ કોડ સર્વ તીર્થોને વંદના કરું છું હાથ જોડીને, જિનેશ્વર ભગવંતના નામથી મંગલ કોડો પ્રવર્તે છે, 828282828282828282828282828282828282828282 ૧૦૪ ૮અ પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #144 -------------------------------------------------------------------------- ________________ પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ III પહેલા દેવલોકમાં લાખ બત્રીશ જિન-મંડપ ચૈત્યોને વંદના કરું છું હંમેશાં. અર્થ - સર્વ તીર્થોને હાથ જોડીને વંદના કરું જિનવર ભગવંતના નામથી પ્રભાવથી સામ્રાજયથી ક્રોડો મંગલ પ્રવર્તે છે. પહેલા દેવલોકમાં બત્રીસ લાખ જિનભવન (દેરાસર) છે તેને હું હંમેશાં વંદના કરું છું. બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં ! બીજે સ્વર્ગે લાખ અઢાવીશ કહ્યાં છે અને ત્રીજે બાર લાખ વર્ણવ્યાં છે, ચોથે સ્વર્ગે અલખ ધાર, પાચમે વંદું લાખ જ ચાર III ચોથે સ્વર્ગે (દેવલોકમાં) આઠ લાખ ધારણ કરવા, પાંચમા સ્વર્ગે વંદું છું લાખ ચાર ચૈત્યોને. અર્થ - બીજા સ્વર્ગે અઢાવીશ લાખ જિન ચૈત્યો કહ્યા છે. ત્રીજે સ્વર્ગે બાર લાખ, ચોથે સ્વર્ગે આઠ લાખ, પાંચમા દેવલોકમાં ચાર લાખ જિન ચૈત્યોને વર્ણવ્યા છે તેને હું વંદના કરું છું. છટું સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ T છઠ્ઠા સ્વર્ગમાં હજાર પચાસ, સાતમા સ્વર્ગમાં ચાલીસ હજાર જિન-ચૈત્યો, આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદું શત ચાર II3II આઠમા સ્વર્ગમાં છ હજાર, નવમા દશમા સ્વર્ગમાં વંદું છું ચારસો. અર્થ - છઠ્ઠા સ્વર્ગમાં પચાસ હજાર, સાતમા દેવલોકમાં ચાલીસ હજાર, આઠમા સ્વર્ગમાં છ હજાર અને નવમા અને દશમા દેવભવનમાં બંને મળીને ચારસો એ દરેક જિન ભવનને હું વંદના કરું છું. અગ્યાર-બારમે ત્રણસેં સાર, નવ વેચકે ત્રણસેં અઢાર ! અગ્યાર-બારમા દેવલોકમાં ત્રણસો સારભૂત, નવ રૈવેયકમાં ત્રણસો અઢાર. પાંચ અનુત્તર સર્વે મલી, લાખ ચોરાશી અધિકાં વળી ઝાઝ પાંચ અનુત્તરમાં સર્વ મળી લાખ, ચોરાશીથી પણ અધિક. અર્થ - અગ્યારમા અને બારમા દેવલોકમાં બંને મળીને ત્રણસો જિન-ભવન, નવ રૈવેયકમાં ત્રણસો અઢાર, પાંચ અનુત્તર સર્વ મળીને ચોરાશી લાખથી પણ અધિક જિન-ચૈત્યો પ્રધાન છે. સહસ સત્તાણું વેવીશ સાર, જિનવર ભવનતણો અધિકાર ! હજાર સત્તાણું ત્રેવીસ મુખ્ય, જિનેશ્વર ભગવંતોના ભવનોનો અધિકાર છે. » સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલોકમાં રહેલા શાશ્વત ચૈત્યો અને શાશ્વત બિંબોની સંખ્યા અનુક્રમે પાછળ મુજબ છે. SACRORURAAURAREASACRORRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૦૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચાં બહોતેર ધાર III લાંબા સો યોજન, પહોળા પચાસ યોજન અને ઊંચા બહોતેર યોજન ધારણ કરવા. અર્થ - સત્તાણું હજાર અને ત્રેવીશ જિનેશ્વર ભગવંતોને સારભૂત ભવનો (દેરાસરો) છે, તેને વંદના કરું છું. (શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે) તે સો યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને બહોતેર યોજન ઊંચાં છે. લોક શાશ્વત ચૈત્યો (દેરાસરો) | શાશ્વત બિબો (જિનમૂર્તિઓ) સ્વર્ગ ૮૪,૯૭,૦૨૩ ૧, ૫૨,૯૪,૪૪,૭૬૦ પાતાળ અથવા ભવનપતિના આવાસમાં ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩, ૮૯,૬૦,૦૦,૦૦૦ મર્યલોકમાં ૩૨૫૯ ૩,૯૧,૩૨૦ (મનુષ્યલોકમાં) (તિથ્યલોકમાં) (૧) સ્વર્ગમાં રહેલા શાશ્વત જિનચૈત્ય અને શાશ્વતબિંબો નામ ચિત્ય સંખ્યા પ્રત્યેક ચૈત્યમાં કુલ બિંબો બિંબ સંખ્યા પહેલા દેવલોકે (૩ર લાખ ૧૮૦ ૫૭,૬૦,૦૦,૦૦૦ બીજા દેવલોકે ૨૮ લાખ ૧૮) પ૦,૪૦,૦૦,૦૦૦ ત્રીજા દેવલોકે | ૧૨ લાખ ૧૮) ૨૧,૬૦,૦૦,૦૦૦ ચોથા દેવલોકે ૮ લાખ ૧૮૦ ૧૪,૪૦,૦૦,૦OO પાંચમા દેવલોકે ૪ લાખ ૧૮૦ ૭, ૨૦,૦૦,૦૦૦ છઠ્ઠા દેવલોકે ૫૦,૦૦૦ ૧૮૦ ૯૦,૦૦,૦૦૦ સાતમા દેવલોકે ૪૦,૦૦૦ ૧૮O ૭૨,૦૦,૦૦૦ આઠમા દેવલોકે ૬,૦૦૦ ૧૦,૮૦,૦૦૦ નવમા દેવલોકે] [૪00 ૭૨,000 દશમા દેવલોક ) અગ્યારમા દેવલોકે] ૩૦૦ ૧૮૦ ૫૪,OOO બારમા દેવલોકે નવ રૈવેયકમાં ૩૧૮ ૧૨૦ ૩૮, ૧૬૦ અનુત્તરમાં ૧૨૦ ૬૦૦ T૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ XAURRERVERBRUIXRXAVIVAXR888888888888888A ૧૦૬ ૮cવ્ય પ્રતિમાને ભાવ પ્રતિ૭મા કેવી રીતે બનાવશો ? ૧૮૦ ૧૮૦ પ કુલ Page #146 -------------------------------------------------------------------------- ________________ દેવલોકના પ્રત્યેક ચૈત્યમાં ૧૮૦ બિબની ગણત્રી નીચેના ધોરણે કરવામાં આવે છે. દરેક દેવલોકમાં પાંચ સભા હોય છે. ૧. મજજન સભા, ૨. અલંકાર સભા, ૩. સુધર્મ સભા, ૪, સિદ્ધાયતન સભા, ૫. વ્યવસાય સભા. એ દરેક સભાને ત્રણ વાર હોય છે એટલે પાંચ સભામાં બધાં મળીને પંદર દ્વાર હોય છે. એ દરેક દ્વાર ઉપર ચૌમુખ બિંબ હોય છે. એટલે પાંચ સભામાં ૬૦ બિબો હોય છે અને દરેક દેવલોકમાં રહેલું ચૈત્ય ત્રણ દ્વારવાળું જ હોય છે અને તે દરેક દ્વાર પર ચૌમુખજી હોય છે. એટલે તેમાં કુલ-૧૨ બિંબ હોય છે અને તે ચૈિત્યના ગભારામાં ૧૦૮ જિનબિંબો હોય છે. જે મળીને ચૈત્યમાં રહેલાં બિબોની કુલ સંખ્યા-૧૨૦ની થાય છે. સભાનાં ૬૦ તથા ચૈત્યનાં ૧૨૦ બિબો મળીને કુલ-૧૮૦ બિંબ થાય છે. નોંધ: નવ રૈવેયક તથા અનુત્તર વિમાનોમાં સભાઓ હોતી નથી. તેથી તેમાં ૧૨૦ બિબો હોય છે. | (૨) પાતાળલોકમાં (ભવનપતિમાં) રહેલાં શાશ્વત ચૈત્યો તથા શાશ્વત બિંબો નામ | ચૈત્ય સંખ્યા દિરેક ચૈત્યમાં કુલ બિંબો પ્રતિમાની સં. ૧. અસુર નિકાય ૬૪,૦૦,૦૦૦ ૧૮૦ | ૧,૧૫, ૨૦,૦૦,૦૦૦ ૨. નાગકુમાર ૮૪,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૫૧, ૨૦,૦૦,૦૦૦ ૩. સુપર્ણકુમાર ૭૨,૦૦,OOO ૧૮૦ ૧,૨૯, ૬૦,૦૦,૦૦૦ ૪. વિધુતકુમાર ૭૬ ,૦૦,૦OOL ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ૫. અગ્નિકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ૬. દ્વીપકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ૭. ઉદધિકુમાર ૭૬ ,૦૦,૦૦૦ ૧૮૦ | ૧, ૩૬,૮૦,૦૦,૦૦૦ ૮. દિકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ૯. પવનકુમાર ૯૬,૦૦,૦૦૦ ૧૮૦ [ ૧,૭૨, ૮૦,૦૦,૦૦૦ | ૧૦. સ્વનિતકુમાર ૭૬ ,૦૦,૦૦૦ ૧૮૦ | ૧,૩૬, ૮૦,૦૦,૦૦૦ કુલ ૭,૭૨,૦૦,૦૦૦ ૪૧૮૦= | ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ (૩) તિચ્છલોકમાં શાશ્વત ચેત્યો ૩૨૫૯ છે. ૩૨૫૯ ચૈત્યમાં નંદીશ્વર દ્વીપના પર, રૂચક દ્વીપના ૪ અને કુંડલદ્વીપના ૪. એમ ૬૦ ચેત્યો ૪ ધારવાળાં હોય છે. એટલે તેમાં રહેલા જિનબિંબોની સંખ્યા ૧૨૪ હોય છે અને બાકીના એટલે ૩૧૯૯ ચૈત્યોમાં ૧૨૦ બિંબો હોય છે. આ રીતે મનુષ્યલોકમાં રહેલાં સઘળાં બિબોની સંખ્યા ૩,૯૧,૩૨૦ની થાય છે. XALASRURURURURULAR ERVAARAXACAVA828282 પ્રતિષ્ઠાને ભાવ પ્રતિષ્ઠા કેવી રીતે બનાવશો ? ૧૦૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ તિષ્ણુલોકના ૩૨૫૯ શાશ્વત ચેત્યોની વિગત જંબૂઢીપના-૬૩૫, ધાતકી ખંડના-૧૨૭૨, પુષ્કરવારના-૧૨૭૨, તથા મનુષ્યક્ષેત્રની બહાર-૮૦ મંદિર. તેથી કુલ-૬૩૫+૧૨૭૨+૧૨૭ર+૮૦૨૩૨૫૯ શાશ્વત ચૈત્યો છે. જેબૂદ્વીપના ૬૩૫ શાશ્વત ચૈત્યોની વિગત - ભરતક્ષેત્રના ૩ ચૈત્ય (ગંગા અને સિંધુના પ્રપાતકુંડમાં ૧-૧ તથા વૈતાઢ પર્વત ઉપર ૧=૩, હિમવંત પર્વત ઉપર ૨ ચૈત્ય (૧ શિખર ઉપર અને ૧ પર્વત ઉપર દ્રહમાં) (દરેક જગાએ ક્ષેત્રના ૩ અને પર્વતના ર તે તે નદીઓના પ્રપાતકુંડમાં, તે ક્ષેત્રના વૈતાઢય ઉપર તેમજ પર્વતના શિખર ઉપર અને પર્વતના દ્રહમાં સમજી લેવા) હિમવંત ક્ષેત્ર-૩, મહાહિમવંત પર્વત-૨, હરિવર્ષ ક્ષેત્ર-૩, નિષધ પર્વત૨=૧૫ આ રીતે દક્ષિણના ૧૫ શાશ્વત મંદિર તે જ રીતે ઉત્તરના નીલવંત પર્વત૨, રમ્યક્ષેત્ર-૩, રુમિ પર્વત-૨, ઐરણ્યવંત ક્ષેત્ર-૩, શિખરી પર્વત-૨, ઐરવત ક્ષેત્ર-૩=૧૫ કુલ-૩૦. જંબૂદ્વીપના મહાવિદેહના ૬૦૫ મંદિરો – ૧. દવકુરુના-૨૨૮, ૨. ઉત્તરકુરના૨૨૮, ૩. પૂર્વ મહાવિદેહ-૬૨. ૪. પશ્ચિમ મહાવિદેહ-૬૨, ૫. મેરુના-૨૫. (૧) દેવગુરુના-૨૨૮–નિષધ પર્વત પરથી શીતોદા નદી નીકળે છે. તે પર્વતની તળેટીમાં જ્યાં દ્રહમાં નદી પડે છે, તે દ્રહની મધ્યમાં ૧ ચૈત્ય, તે નદીની બે બાજુ ચિત્ર, વિચિત્ર બે પર્વત છે. તે પર્વતના શિખર ઉપર ૨ ચૈત્ય, તે નદી દેવકર ક્ષેત્રમાંથી પસાર થાય છે, તે પ દ્રહમાં થઈને પસાર થાય છે. આ દરેક દ્રહની મધ્યમાં એક મંદિર છે. તે દ્રહના ૫ ચૈત્ય, પાંચેય દ્રહની બંને બાજુ કંચનગિરિ પર્વત આવેલા છે એટલે ૧૦ કંચનગિરિ પર્વતો થશે. તે દરેક પર્વત ઉપર ૧૦ મંદિરો છે એટલે કંચનગિરિના=૧૦૦ ચૈત્ય, પૃથ્વીકાય, વૃક્ષ આકારનું જંબૂવૃક્ષ દેવકુરુ ક્ષેત્રમાં આવેલું છે. તે જંબુપીઠ ઉપર ૧૧૭ જંબૂવૃક્ષો છે. મધ્યમાં એક જંબૂવૃક્ષ છે તેની ફરતા તેનાથી અડધા માપવાળા બીજા આઠ વૃક્ષો છે અને તે આઠ વૃક્ષોને ફરતા બીજા ૧૦૮ વૃક્ષો છે. તે દરેક વૃક્ષની મધ્યની ડાળી ઊંચી છે અને તે ડાળી ઉપર એક-એક મંદિર છે. એટલે જંબૂવૃક્ષના ૧૧૭ ચૈત્યો. નિષધ પર્વતથી શરૂ કરી ગજદંત આકારના બે પર્વતો-પૂર્વમાં સોમનસ ગજદંત અને પશ્ચિમમાં વિદ્યુ—ભ ગજદંત બે પર્વતો, શરૂમાં પ00 યોજન પહોળા UABRAXARRERSACRASAXARLORCASACRUACAURRARA ૧૦૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #148 -------------------------------------------------------------------------- ________________ અને મેરુની નજીક આવતાં હાથીદાંતની જેમ પાતળા થઈ જાય છે અને આ પર્વતો મહાવિદેહ ક્ષેત્રથી દેવગુરુને જુદા પાડે છે તે બે પર્વતનાં ૨ ચૈત્ય, દેવકુર ક્ષેત્રની મધ્યમાં ૧ ચૈત્ય આવેલું છે. એટલે કુલ=૧+૨+૫+૧૦૦+૧૧૭+૨+૧=૨૨૮ શાશ્વત ચૈત્ય થાય. (૨) ઉત્તરકુરુક્ષેત્રના-૨૨૮ ચૈત્ય તે દેવકુરની જેમ સમજવા. શીતા નદીના દ્રહનું ૧, દ્રમક ઝમક પર્વતના ૨, પ્રહના ૫, કંચનગિરિના ૧૦૦, શાલ્મલવૃક્ષના ૧૧૭, માલ્યવંત ગજાંત અને ગંધમાદન ગજદંત ૨, ઉત્તરકુર ક્ષેત્રની મધ્યમાં ૧=૨૨૮ ચૈત્ય. (૩) પૂર્વ મહાવિદેહ-૬ ૨ ચૈત્યો છે. ૧૬ વિજયમાં દરેકમાં નદીના પ્રહની મધ્યમાં ૨ ચૈત્ય અને એક વિજયના બે ભાગ કરતાં વૈતાઢ્ય પર્વતના શિખર ઉપર ૧ એમ કુલ-૩. ૧૬૪૩=૪૮ ચૈત્યો. બે વિજયની મધ્યમાં રહેલા વક્ષસ્કાર પર્વત (અંતરપર્વત)ના શિખર ઉપર ૮ એટલે વક્ષસ્કાર પર્વતના ૮ ચૈત્યો. ૧૬ વિજયના ૧૪ આંતરા થાય. તેમાં એક આંતરામાં વક્ષસ્કાર પર્વત અને બીજા આંતરામાં નદી હોય છે. એટલે ૬ અંતરનદીના ૬ ચૈત્ય. ૪૮+૮+૬=૬૨ ચૈત્યો. (૪) પશ્ચિમ મહાવિદેહના ૬૨. ૧૬ વિજયના દરેક વિજયમાં ૩ એટલે ૧૬૪૩ = ૪૮ ચૈત્ય ૮ વક્ષસ્કાર પર્વતના ૮ ચૈત્ય ૬ અંતર નદીના ૬ ચૈત્ય ૬૨ ચૈત્યો (૫) મેરુપર્વતના ૨૫ ચૈત્યો મેરુ પર્વતની તળેટીમાં સમભૂલા પૃથ્વી ઉપર ભદ્રશાલ વનમાં ચાર દિશામાં એકેક ચૈત્ય છે, તે ભદ્રશાલ વનના ૪ ચૈત્ય. ૫00 યોજન ઊંચું નંદનવન છે, તેની ચારે દિશામાં એકેક મંદિર છે, નંદનવનના ૪ ચૈત્ય. દ૨, ૫00 યોજન ઊંચે સોમનસવનની ચારે દિશામાં એકેક મંદિર છે, સોમનસવનના ૪ ચૈત્ય, ત્યાંથી ૩૬00 યોજન ઊંચે પાંડકવનની ચારે દિશામાં એકેક મંદિર છે. પાંડુકવનના ૪ ચૈત્ય. મેરુ પર્વતની ચૂલિકા સૌથી ઊંચે એક મંદિર તે ચૂલિકાનું ૧ ચૈત્ય. મેરુ પર્વતની સમભૂલા પૃથ્વી ઉપર ચાર વિદિશામાં હાથીના આકારના કરિકૂટ પર્વત છે તે કરિકૂટ પર્વતના ૮ ચૈત્ય. ૪+૪+૪+૪+૧+ ૮ = ૨૫ ચૈત્ય. આ રીતે જંબૂદ્વીપના ૩૦+૨ ૨૮૨૨૮+૬૨+૬૨+૨૫ = ૬૩૫ ચેત્યો. XAURURURURURURURUR28282828282828282XCER દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૦e Page #149 -------------------------------------------------------------------------- ________________ ધાતકી ખંડ અને પુષ્કરવરદ્વીપમાં ૨ ભરતક્ષેત્ર, ૨ ઐરાવત ક્ષેત્ર, ૨ મહાવિદેહ ક્ષેત્ર છે. તેથી તેમાં જંબુદ્વીપ કરતાં બમણા ચૈત્ય થશે. તદુપરાંત તે બે ખંડમાં વક્ષસ્કાર પર્વતના બે ચૈત્ય વધુ થશે. માટે ૧૨૭ર એટલે ધાતકીખંડના ૧૨૭૨ અને પુષ્કરવરદીપના ૧૨૭૨, જંબુદ્વીપ + ધાતકીખંડ + પુષ્કરવરદીપ = ૬ ૩૫+૧૨૭૨૪૧૨૭૨ = ૩૧૭૯ ચૈત્યો. મનુષ્યક્ષેત્રની બહાર-૮૦ ચૈત્ય છે. ૧. પુષ્કરવરદ્વીપના બે ભાગ કરતા માનુષોત્તર પર્વત ઉપર ચારે દિશામાં એકેક ચૈત્ય એટલે માનુષોત્તર પર્વતના ૪ ચૈત્યો. ૨. નંદીશ્વર દ્વીપમાં ગોળાકારે પ૨ પર્વત છે અને તે દરેકના શિખર ઉપર એકેક ચૈત્ય છે. એટલે નંદીશ્વર દ્વીપના પર ચેત્યો. ૩. નંદીશ્વર દ્વીપમાં સૌધર્મેન્દ્રની ઇન્દ્રાણીની ૧૬ નગરીઓ છે, તે દરેકમાં એકેક ચૈત્ય છે એટલે નંદીશ્વર દ્વીપની નગરીના ૧૬ ચૈત્યો. ૪. કુંડલદ્વીપ અને રૂચકદ્વીપમાં ચારે દિશામાં પર્વત ઉપર એટલે ૮ ચૈત્યો એટલે તિસ્તૃલોકમાં શાશ્વતા ચૈત્યો = જંબુદ્વીપના + ધાતકીખંડના + પુષ્કરવરદ્વીપના + મનુષ્યલોકની બહાર = ૬૩૫+૧ ૨૭૨+૧૨૭૨+૮૦ = ૩૨૫૯ શાશ્વત ચૈત્યો. એકસો એંશી બિંબ પ્રમાણ, સભા-સહિત એક ચેત્યે જાણી એકસો એંશી જિનબિંબોનું પ્રમાણ, (આ દરેક) સભા-સહિત એક ચૈત્યમાં જાણવું, સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચઆલ શા એકશો ક્રોડ, બાવન ક્રોડને યાદ કરીને લાખ ચોરાણું હજાર ચુમ્માલીશ. અર્થ - દરેક જિનભવનમાં સભા સહિત એક ચૈત્યમાં એકસો એંશી જિનબિંબોનું પ્રમાણ છે એ જાણવું અને એકસો બાવન ક્રોડ, ચોરાણું લાખ અને ચુમ્માલીશ હજાર ને યાદ કરીને હું વંદના કરું છું. સાતશેં ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ ! સાતસોથી અધિક સાઠ વિશાલ, સવિ જિનબિંબોને હું પ્રણામ કરું છું ત્રણ કાલ, સાત ક્રોડ ને બહોંતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ Iloil સાત કોડને બહોતેર લાખ ભવનપતિમાં ચૈત્યો રહેલા છે એમ કહેલું છે. અર્થ - સાતસોથી અધિક સાઠ વિશાલ સર્વ જિનબિંબોને હું ત્રણે કાલમાં પ્રણમું છું. ભવનપતિ દેવલોકમાં સાત ક્રોડ બહોતેર લાખ જિન ચૈત્યો છે એવું કહેલું છે. એકસો એશી બિંબ પ્રમાણ, એક એક ચેત્યે સંખ્યા જાણી એકસો એંશી બિંબોનું પ્રમાણ, એક એક ચૈત્યમાં સંખ્યા જાણવી, URURURLAU2820RVER8282828282828282828RROR ૧૧૦ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #150 -------------------------------------------------------------------------- ________________ તેરસે ક્રોડ નેવ્યાસી કોડ, સાઠ લાખ વંદું કરજોડ llઢા તેરસો ક્રોડ, નેવ્યાસી કોડ, સાઠ લાખ વંદના કરું છું હાથ જોડીને. અર્થ - તે દરેક એક-એક જિન-મંડપમાં એકસો એંશી બિંબોની સંખ્યા તેરસો નેવ્યાશી ક્રોડ અને સાઠ લાખ જિનબિંબો થાય છે એમ જાણીને બે હાથ જોડીને હું વંદના કરું છું. બત્રીસેં ને ઓગણસાઠ, તિષ્ણુલોકમાં ચેત્યનો પાઠ બત્રીસો અને ઓગણસાઠ મનુષ્યલોકમાં શાશ્વત ચૈત્યો જણાવેલાં છે, ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર ll ll ત્રણ લાખ એકાણું હજાર ત્રણસો વીશ તે બિબોને હું વંદના કરું છું. અર્થ - તિøલોકમાં-ત્રણ હજાર બસ્સો ઓગણસાઠ શાશ્વત જિન ચૈત્યોમાં ત્રણ લાખ એકાણું હજાર ત્રણસો વીશ જિનબિંબો જણાવેલાં છે તેને હું વંદના કરું છું. વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વત જિન વંદું તેહ I વ્યંતર, જયોતિષ દેવલોકમાં ઉપરાંત જે શાશ્વત જિનબિંબો છે વંદન કરું છું તેને, 2ષભ, ચંદ્રાનન, વારિણ, વર્ધમાન નામે ગુણસણ II૧માં ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન નામના ગુણોથી યુક્ત. અર્થ - આ ઉપરાતં વ્યંતર જ્યોતિષ દેવલોકમાં રહેલા શાશ્વત જિનબિંબો અને દિવ્ય ગુણોના સામ્રાજયથી યુક્ત એવા શાશ્વતા જિનેશ્વર ભગવંતના શુભ નામ-ઋષભ, ચંદ્રાનન, વારિપેણ અને વર્ધમાન છે તેમને હું વંદના કરું છું. સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ ! સમેતશિખર પર વંદન કરું છું જિનેશ્વરોને વીશ, અષ્ટાપદ પર વંદન કરું છું ચોવીશ જિનેશ્વરોને, વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર |૧૧|| વિમલાચલ (શત્રુંજય) પર્વત ગિરનાર ઉપર, આબુ ઉપર પણ જિનેશ્વરોની હું સ્તુતિ કરું છું. અર્થ - સમેતશિખર પર વીશ જિનબિંબોને અને અષ્ટાપદ પર ચોવીશ જિનબિંબોને શત્રુંજય, ગિરનાર, આબુ શિખર પર રહેલી ભવ્ય જિન પ્રતિમાઓને હું વંદના કરું છું સ્તુતિ કરું છું. શંખેશ્વર કેસરિઓ સાર, તારંગે શ્રી અજિત જુહાર ! શંખેશ્વર, કેશરિયાજી વળી સારભૂત છે, તારંગે શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિ કરું છું, SAURUAZURRURERERURRUREROALAUREACAURURUA દિવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમા કેવી રીર્ત બનાવશો ? ૧૧૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ અંતરિક્ષ વરકારો પાસ, જીરાવલો ને થંભણ પાસ /૧ર તેમ જ અંતરિક્ષ પાર્શ્વનાથ, વરકાણા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ અને સ્થંભન પાર્શ્વનાથ. અર્થ - સારભૂત શ્રી શંખેશ્વર તીર્થ, શ્રી કેસરિયાજી તીર્થ, તારંગે શ્રી અજિતનાથ ભગવાન, અંતરિક્ષ પાર્શ્વનાથ, વાકાણા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ અને થંભન પાર્શ્વનાથને હું વંદના કરું છું. ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહી ગામ, નગર, પુરોમાં અને પત્તનમાં જેટલાં જિનેશ્વર ભગવંતોના ચૈત્યો છે તેને હું વંદના કરું છું ગુણના ઘર સમાન, વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ II૧૩ | વિહરમાનને (ચાલતાને) વંદન કરું છું જિનોને વીસ અને સિદ્ધ અનંતોને હું વંદન કરું છું. • અર્થ - ગામ, નગર, પુરોમાં અને પત્તનમાં (પાટણમાં) જેટલા ગુણોના ઘરરૂપ જિનેશ્વર ભગવંતોના ચૈત્યો છે તેને હું વંદના કરું છું. વળી વીશ વિહરમાન (હાલ વિચરતા) જિનેશ્વર ભગવંતો તેમજ સિદ્ધપદને પામેલા અનંત સિદ્ધોને હું હંમેશાં પ્રતિદિન વંદના કરું છું. અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ સીલાંગના ધાર ! અઢી દ્વીપમાં જેટલા સાધુઓ છે જે અઢાર હજાર શીલાંગથી યુક્ત છે, પંચમહાવત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર II૧૪મા પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ સારભૂત તે પાળે પળાવે એ પાંચ આચારને. અર્થ - અઢી દ્વીપમાં જેટલા વિરક્ત સાધુઓ છે જે અઢાર હજાર શીલાંગના રથને ધારણ કરનારા છે, તેમજ સારભૂત એવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, આચારને પાળે છે અને બીજાને પણ પળાવનારા છે. બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ | બાહ્ય તેમજ અભ્યતર તપમાં ઉદ્યમવંત થયેલા તેવા મુનિઓને વંદન કરું છું, ગુણરૂપ મણિરત્નની માળા સમાન, નિતનિત ઊઠી કીર્તિ કરું, જીવ કહે ભવ-સાયર તરું II૧પ દરરોજ ઊઠીને તેમની કીર્તન કર્યું અને એમ જીવવિજય કહે ભવ-સમુદ્રને તરું. અર્થ - બાહ્ય તેમજ અત્યંતર તપમાં ઉદ્યમવંત થયેલા તેવા, ગુણોરૂપી રત્નની માળા સમાન મુનિઓને હું વંદન કરું છું. દરરોજ ઊઠીને કીર્તન કરું છું જેના વડે જીવવિજયજી મ. કહે છે. ભવ-સાગરને તરું છું. XXXACAURURUXAVAXACAXXARXASAURVAVARRARA ૧૧૨ દA પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી રીતે બનાવશો ? Page #152 -------------------------------------------------------------------------- ________________ (*(૪૦) શ્રી “મન્નહ જિસાણંસઝાય સૂત્ર) (શ્રાવકને હંમેશાં કરવાના છત્રીસ કર્તવ્યો રૂપ સૂત્ર) મન્નત જિણાણમાણે, મિચ્છ પરિહરહ ધરહ સમ્મત્ત ! માનવી જિનેશ્વર ભગવંતોની આજ્ઞા ને મિથ્યાત્વનો ત્યાગ કરવો ધારણ કરવું સમ્યક્તને, છબિહ-આવયમિ, ઉજ્જતો હોઈ પછદિવસ III છ પ્રકારના આવશ્યકને વિષે ઉદ્યમવંત થવું પ્રતિદિવસ. શબ્દાર્થ - મહ-માનવી, જિણાણું-જિનેશ્વરની, આણં-આજ્ઞા, મિચ્છમિથ્યાત્વનો, પરિહરહ-ત્યાગ કરવો, ધરહ-ધારણ કરવું, સમ્મત્ત-સમ્યક્તને, છવિહ-છવિધ, (છ પ્રકારના), આવસ્મયમ્મિ-આવશ્યકને વિષે, ઉજ્જત્તોઉદ્યમવંત, હોઈ હોય, પઈદિવસ-પ્રતિદિવસ. (હંમેશાં.) અર્થ - ૧. જિનેશ્વર ભગવંતોની આજ્ઞા માનવી, ૨. મિથ્યાત્વનો ત્યાગ કરવો, ૩. સમ્યક્તને ધારણ કરવું, ૪ થી ૯. છ પ્રકારની આવશ્યક ક્રિયા વિષે હંમેશાં ઉદ્યમવંત થવું. પલ્વેસુ પોસહવયં, દાણ સીલે તવો આ ભાવો આ.. પર્વોમાં પોષધવ્રતને ધારણ કરવું, દાન આપવું, શીલ પાળવું, તપ અને ભાવ-(ભાવના) અને સઝાય-નમુક્કારો, પરોવયારો આ જયણા આ શા સ્વાધ્યાય અને નમસ્કાર મંત્રની ગણના કરવી પરોપકાર-પરાયણ બનવું અને વતના રાખવી. શબ્દાર્થ - પન્વેસુ-પર્વ દિવસે, પોસહવયં-પૌષધવ્રત, દાણ-સુપાત્રે દાન કરવું, સીલં-શીયળ પાળવું, તવો-તપ કરવો, ભાવો-ભાવના, સઝાય-સ્વાધ્યાય, નમુક્કારો-નમસ્કાર, પરોવયારો-પરોપકાર, જયણા-યતના, રક્ષા. અર્થ - ૧૦. પર્વોમાં (પર્વ દિવસોમાં) પૌષધવ્રત ધારણ કરવું, ૧૧. દાન કરવું, ૧૨. શીલ પાળવું, ૧૩. તપ કરવો અને ૧૪. ભાવ=ભાવના ભાવવી અને ૧૫. સ્વાધ્યાય કરવો અને ૧૬. નમસ્કાર (નવકાર) મંત્રની ગણના કરવી, ૧૭. પરોપકારમાં તત્પર બની કાળજી સાવધાની રાખવી ૧૮ જયણા પાળવી. * આ સજઝાયમાં શ્રાવકને યોગ્ય સદાચારના છત્રીસ પ્રકારનાં કૃત્યોનું વર્ણન છે. દરેક શ્રાવકે તે કરવામાં યથાશક્તિ ઉદ્યમવંત થવું જરૂરી છે. * મહ ને બદલે મન્નઈ અને પરિહરહ ને બદલે પરિહરઈ, ધરહ ને બદલે ધરઈ પાઠ હોવો જોઈએ એમ સંશોધનકાર માને છે. XAURURURUARVARVARXARXAURRRRRRR88888888 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૧3 Page #153 -------------------------------------------------------------------------- ________________ જિણ-પૂઆ જિણથણાં, ગુરુથુઆ સાહમિઆણ વચ્છલ્લે ! જિનેશ્વર ભગવંતની પૂજા કરવી, જિનેશ્વર ભગવંતની સ્તવના કરવી, ગુર ભગવંતોની સ્તુતિ કરવી, સમાન ધર્મવાળા પ્રત્યે સ્નેહભાવ રાખવો, વવહારસ્સ ય સુદ્ધી, રહ-જત્તા તિત્વ-જત્તા ચ II3II અને વ્યવહાર શુદ્ધ રાખવો, રથયાત્રા કરવી અને તીર્થની યાત્રા કરવી. શબ્દાર્થ - જિણપૂઆ-જિનપૂજા, જિણથુણં-જિનેશ્વરની સ્તુતિ, ગુરુથુઅગુરુસ્તુતિ, સાહમ્પિઆણ-સાધર્મિકની, વચ્છલ્લે-વત્સલતા, વવહારસ્સ-વ્યવહારની, સુદ્ધી-શુદ્ધિ, રહજત્તા-રથયાત્રા, તિત્વજત્તા-તીર્થયાત્રા. અર્થ - ૧૯. જિનેશ્વર ભગવંતોની પૂજા કરવી, ૨૦. જિનેશ્વર ભગવંતોની સ્તવના-સ્તુતિ કરવી, ૨૧. ગુરુ ભગવંતની સ્તુતિ કરવી, ૨૨. સમાન ધર્મવાળાસાધમિક બંધુ પ્રત્યે સ્નેહભાવ રાખવો, ૨૩. લેવડ-દેવડ આદિનો વ્યવહાર શુદ્ધ રાખવો, ૨૪. રથયાત્રા કરવી અને ૨૫. તીર્થની યાત્રા કરવી. ઉવસમ-વિવેગ-સંવર, ભાસા-સમિઇ છજીવ-કરુણા ય T ઉપશમ વિવેક અને સંવરને ધારણ કરવો, સાવદ્ય વચન ન બોલવાં અને છ કાયના જીવો પ્રત્યે કરુણા રાખવી, ધમિઅજણ-સંસગો, કરણ-દમો ચરણ પરિણામો જા ધાર્મિક માણસોનો સહવાસ રાખવો, ઇન્દ્રિયોનું દમન-ચારિત્ર લેવાની ભાવના રાખવી. શબ્દાર્થ – ઉવસમ-ઉપશમ, વિવેગ-વિવેક, સંવર-સંવર, ભાસાસમિઈભાષા સમિતિ, છજીવ-છકાય જીવની, કરુણા-દયા, ધમ્પિઅજણ-ધાર્મિકજનનો, સંસગો-સંસર્ગ, સહવાસ, કરણ-ઇન્દ્રિયોનું, દમો-દમન, ચરણ-ચારિત્રનો, પરિણામો-પરિણામ. અર્થ - ર૬, ઉપશમ, ૨૭. વિવેક, ૨૮, સંવર, ઉપશમ-કષાયથી ઉપશાંતિ, વિવેક-સત્યાસત્યની પરીક્ષા, (નિર્ણય) સંવર-નવા કર્મો બંધાતા અટકાવે તે જાતની પ્રવૃત્તિ, ૨૯, સાવદ્ય (પાપવાળા) વચન ન બોલવાં, ૩૦. છ કાયના જીવો (પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય) પ્રત્યે દયાભાવ રાખવો, ૩૧. ધાર્મિક પ્રવૃત્તિ કરનારા માણસોનો સતત સહવાસ, ૩૨. ઇન્દ્રિયોનું દમન કરવું, (કાબુ કરવો) ૩૩. ચારિત્ર લેવાની ભાવના રાખવી. સંઘોવરિ બહુમાણો, પુત્વય-લિહણ પભાવણા તિર્થે ! સંઘ-પ્રત્યે બહુમાન રાખવું, પુસ્તકો લખાવવા, પ્રભાવના તીર્થની કરવી, સટ્ટાણ કિચ્ચમે અં, નિચ્ચે સુગરવએસેણે પા! ERLAAGRAVARURAXAXARABACAURVASAVARANKA ૧૧૪ ૮-અ પ્રતિમાજે ભાવ પ્રતિમા કેવી સ્ત્રીને બનાવશો ? Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકોનું કર્તવ્ય એ છે નિત્ય-પ્રતિદિન સદગુરુના ઉપદેશથી. શબ્દાર્થ – સંઘોવરિ-સંધની ઉપર, બહુમાણો-બહુમાન, પુન્જય-પુસ્તક, લિવણલખાવવું, પ્રભાવણા-પ્રભાવના, તિર્થે-તીર્થમાં, સટ્ટાણ-શ્રાવકના, કિચ્ચ-કૃત્ય, એએ-એ, નિચ્ચે-નિત્ય, સુગુરુ-સદ્ગુરુના, વિએતેણ-ઉપદેશ વડે. અર્થ - ૩૪. સંઘ પ્રત્યે બહુમાન (વિનય-ભાવ રાખવો), ૩૫. પુસ્તકો (ગ્રંથો) લખાવવા, ૩૬. ધર્મની જાહોજલાલી વધે તેમ તીર્થની પ્રભાવના કરવી, નિત્ય-પ્રતિદિન સદ્ગુરુનો ઉપદેશ અનુસાર શ્રાવકોના (૩૬ કર્તવ્યો) હંમેશા કરવાનાં ((૪૮) શ્રી “સંતિકર સ્તવનમ) સંતિકર સંતિજિર્ણ, જગ-સરણ જયસિરીઇદાયા! શાંતિ કરનારા, શાંતિનાથ ભગવાનને, જગતના જીવોને શરણરૂપ, જય અને શ્રી ને (લક્ષ્મીને) આપનારને, સમરામિ ભત્ત-પાલગ-નિવાણી-ગરુડ-કય-સેવં III સ્મરણ કરું છું ભક્તોનું પાલન કરનારા નિર્વાણી દેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા. શબ્દાર્થ – સંતિક-શાંતિના કરનારને, સંતિજિર્ણ-શાંતિનાથ જિનને, જગસરજગતને શરણભૂત, જયસિરીઈ-જય અને લક્ષ્મીના, દયારં-દાતાર-આપનારને, સમરામિ-સ્મરણ કરું છું, ભરપાલગ-ભક્તનું પાલન કરનાર, નિવાણી-ગરુડનિર્વાણીદેવી અને ગરુડ યક્ષ, કયસેવં-કરે છે સેવા જેની એવાને. અર્થ - જેઓ (ઉપદ્રવોને નાશ કરીને) શાંતિ કરનારા છે, જગતના જીવોને શરણરૂપ (આધાર રૂપ) છે, જય અને લક્ષ્મીને આપનારા છે તથા ભક્તોનું પાલન કરવા સમર્થ એવી નિર્વાણીદેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા છે એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું સ્મરણ કરું છું. ૐ નમો વિપ્રોસહિ*-પત્તાણું સંતિસામિ-પાચાણ 1 3ૐ નમઃ સંયુક્ત, વિપુડૌષધિ નામની લબ્ધિ (શક્તિ) પ્રાપ્ત કરનારને, શ્રી શાંતિનાથ ભગવાનને પૂજય, ગ્ર સ્વાહા-મંતેણં, સવ્વાસિવ-દુરિઅ-હરણાર્ણ રા * “ૐ નમો વિષ્પોસહિ પત્તાણું પ્રૌં સ્વાહા. * સૂરિમંત્રમાં કહેલ મંત્રીબીજ છે. XAVAX28282828ABROADB828RRURO28282828RRUR કcવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રીતે બનાવશો ? ૧૧૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ગ્રો સ્વાદાવાળા મંત્રો વડે (મંત્રાધિષ્ઠ થયેલ) સર્વ ઉપદ્રવ અને પાપહરણ કરવા સમર્થ. ૐ સંતિ નમુક્કારો, ખેલોસહિમાઈ-લદ્ધિ-પત્તાણું ! મંત્ર વડે શ્રી શાંતિનાથ ભગવાનને (કરાયેલો) નમસ્કાર, શ્લેખૌષધ્યાદિક લબ્ધિ પામેલાને, સી હીં નમો સવ્વોસહિ-પત્તાણં ચ દેઈ સિરિ II3II સૌ ડ્રીં નમઃ એ મંત્ર સર્વોષધિ નામક લબ્ધિ પ્રાપ્ત કરનારને અને આપે છે શ્રી ને. શબ્દાર્થ - સનમો- કાર સહિત નમસ્કાર, વિષ્પોસહિ-વિમુડૌષધિ લબ્ધિને, પત્તાણું-પામેલાને, સંતિસામિપાયાણું-શાંતિસ્વામી પૂજ્યને, ઝૌસ્વાહામંતેણેઝૌસ્વાહા મંત્ર વડે, સવ્વ-સર્વ- (બધા), અસિવદુરિઅહરણાર્ણ-ઉપદ્રવ અને પાપને હરનારાને, સંતિનમુક્કારો-શાંતિનાથને કરેલ નમસ્કાર, ખેલો સહિમાઈ-પ્લેખૌષધિ આદિ, લદ્ધિપત્તાણું-લબ્ધિ પામેલાને, સૌ હીં- હીં સહિત, સબ્યો સહિપતાસર્વોષધિ લબ્ધિ પામેલાને, દેઈ આપે છે, સિરિ-દ્રવ્ય અને ભાવલક્ષ્મી. અર્થ - વિપુડોષધિ (જે લબ્ધિના પ્રભાવે, વિષ્ટા અને ઘૂંક પણ રોગને શિમાવનારું ઓષધ થાય છે) શ્લેખૌષધિ* (છીંડો આદિ ઔષધિરૂપ હોય) સર્વોષધિ (જેના શરીરના સર્વ પદાર્થો ઔષધિરૂપ હોય) આદિ લબ્ધિઓને પામેલા તથા સર્વ ઉપદ્રવને દૂર કરનારા, શ્રી શાંતિનાથ ભગવાનને “ૐ નમ:, ઝીં સ્વાહા તથા સૌ હીં નમઃ આવા મંત્રાક્ષરીપૂર્વક નમસ્કાર હો. શ્રી શાંતિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર લક્ષ્મીને આપે છે. વાણીવિહુઅણસામિણિ-સિરિદેવી જમ્બરાયગણિપિડગા . સરસ્વતી, ત્રણ ભુવનની સ્વામિની, શ્રી દેવી, યક્ષરાજ ગણિપિટક, ગહદિસિપાલસુરિંદા, સચા વિ રíતુ જિણભd III ગ્રહો, દિપાલો, દેવેન્દ્રો, નિરંતર-સદા માટે પણ રક્ષણ કરો જિન-ભક્તોનું શબ્દાર્થ - વાણી-શ્રુત દેવી, તિહુઅણસામિણિ-ત્રણ ભુવનની સ્વામિની, સિરિદેવી-લક્ષ્મીદેવી, જખરાયગણિપિડગા-યક્ષરાજ-ગણિપિટક (દ્વાદશાંગીનો અધિષ્ઠાયક દેવ), ગહ-ગ્રહ (નવ), દિસિપાલ-દિક્પાલ (દશ), સુરીંદા-દેવેદ્રો, સયાવિ-સદાય, રખતુ-રક્ષણ કરો, જિણભત્તેજિનેશ્વરના ભક્તોને. * ૐ હ્ નમો ખેલો સહિલદ્ધિ પતાણું ઝ સ્વાહા * ૐ હ્રીં નમો સવ્વો સહિ પત્તાણ (આ મંત્રજાપ આત્મકલ્યાણના ભાવથી કરાય). 88888888888888888RAVACAURURURUSUARACAVA ૧૧૬ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #156 -------------------------------------------------------------------------- ________________ અર્થ - સરસ્વતી, ત્રણ ભુવનની સ્વામિની (ત્રિભુવન સ્વામિની), શ્રી દેવી, ક્યક્ષરાજ ગણિપિટક, ગ્રહો, દિપાલો, દેવેન્દ્રો નિરંતર-નિત્ય (સદા કાળ માટે) જિનેશ્વર ભગવંતોના ભક્તોનું રક્ષણ કરો. રખંતુ મમ રોહિણી-પન્નતી, વજસિંખલા ય સયા ! રક્ષણ કરો મારું રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા અને સદા માટે, વજંકુસિ ચશ્કેસરિ-નરદત્તા – કાલિ – મહાકાલી પણ વજાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી, મહાકાલી. શબ્દાર્થ - મમ-મુજને, રોહિણી-રોહિણીદેવી, પન્નતી-પ્રજ્ઞપ્તિ દેવી, વજ્રસિંખલા-વજશૃંખલા, વર્જકુસિ-વજાંકુશી, ચક્કેસરિ-ચક્રેશ્વરી, નરદત્તાનરદત્તા (પુરુષદત્તા), કાલિ-કાળી, મહાકાલી-મહાકાળી અર્થ - રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વાંકુશી, ચકેશ્વરી, નરદત્તા, કાલી અને મહાકાલી મારું સદા માટે રક્ષણ કરો. ગોરી તહ ગંધારી, મહજાલા માણવી આ વઈરા ! ગૌરી તથા ગાંધારી, મહાજવાલા, માનવી અને વૈરોટ્યા, અચ્છતા માણસિઆ, મહામાણસિયા ઉ દેવીઓ આશા અચ્છતા, માનસી, મહામાનસી વળી દેવીઓ વિદ્યાદેવીઓ. અર્થ - વળી ગૌરી, ગાંધારી, મહાજવાલા, માનવી, વૈરોચ્યા તેવી જ રીતે અચ્છુપ્તા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ. જદ્ધા ગોમુહ-મહજન્મ-તિમુહ-જખેસ-તુંબરુ કુસુમો . યક્ષો, ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ અને “તુંબરુ “કુસુમ, માયંગ-વિજય-અજિઆ, બંભો મણુઓ સુરકુમારો lol માતંગ, વિજય અને અજિત, બ્રહ્મ, ૧૧મનુજ, સુરકુમારો. શબ્દાર્થ - જકખા યક્ષો, ગોમુહ-ગોમુખ, મહજકખ-મહાયક્ષ, તિમુહ-ત્રિમુખ, જમ્મસ-યશ, તુંબરુ-તુંબરુ, કુસુમો-કુસુમ, માયંગવિજયઅજિઆ-માતંગ વિજય અને અજિત, ખંભો-બ્રહ્મ, મણુઓ-મનુજ, સુરકુમારો-સુરકુમાર. અર્થ - તેમ જ એવા યક્ષ જેમકે ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યશ, તુંબરુ, કુસુમ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મયક્ષ, મનુજ અને સુરકુમાર, છમુહ પચાલ કિન્નર, ગરલો ગંધવ તહ ય જખિદો ! * સૂરિમંત્ર પીઠપંચકની અધિષ્ઠાયિકા દેવી, તેનું ધ્યાન કરનારને સહાય કરનારી. * દ્વાદશાંગીનો અધિષ્ઠાયક દેવ, યક્ષો મધ્યે કાંતિ વડે વિશેષ શોભે છે, માટે તે યક્ષરાજ કહેવાય છે. BAURUAWRERURBARCARVARORSRURAUARACAX8 દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૧૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩ષમુખ, ૧ પાતાલ, ૧૫કિન્નર, ૧Fગરુડ, ૧૭ગંધર્વ તે જ રીતે ૧૮યક્ષેદ્ર, કુબેર વરણો ભિઉડી, ગોમેહો પાસ માચંગો ૮. ૧૯કુબેર, વરુણ, ૨૧ભૂકુટિ, ગોમેધ, પાર્થ અને ૨ માતંગ, શબ્દાર્થ - છમ્મુ-જમુખ, પાયાલ-પાતાળ, કિન્નર-કિન્નર, ગરુડો-ગરુડ, ગંધધ્વ-ગંધર્વ, કિંખદોયફ્રેંદ્ર, કૂબેર-કુબેર, વરુણો-વરુણ, ભિઉડી-ભૂકુટી, ગોમેહગોમેધ, પાસમાયંગો-પાર્શ્વ અને માતંગ. અર્થ - પમુખ (છ મુખવાળો) પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ તે જ રીતે યદ્ર વળી કુબેર, વરુણ, ભૂકુટિ, ગોમેધ, પાર્થ અને માતંગ આ પ્રકારે ચોવીશ યક્ષો. દેવીઓ ચસરિ-અઆિ-દુરિઆરિ-કાલિ-મહાકાલી | દેવીઓ ચક્રેશ્વરી, અજિઆ, દુરિઆરિ, કાલી,મહાકાલી, અર્ચ્યુઅ-સંતા-જાલા, સુતારયાસોચ-સિરિવચ્છા Nલા અય્યતા, શાંતા, જવાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા. શબ્દાર્થ - અજિઓ-અજિતા, દુરિઆરિ-દુરિતારિ, અમ્યુઆ-અય્યતા, સંતાશાંતા, જાલા-જવાલા, સુતારયાસોય-સુતારકા, અશોક, સિરિવચ્છા-શ્રીવત્સા. અર્થ - “ચક્રેશ્વરી, અજિતા, દુરીતરિ, કૈકાલી, મહાકાલી, અય્યતા, શાંતા, “જવાલા, “સુતારકા, ૧૦અશોકા, ૧૧ શ્રીવત્સા દેવીઓ. ચંડા વિજયંકુસિ, પન્નઇત્તિ નિવ્વાણી અય્યઆ ધરણી ! ૧૨ચંડા, ૧૩વિજયા, ૧૪અંકુશા, ૧૫પ્રજ્ઞપ્તિ, નિવણી ૧૭અય્યતા, (બલા) ૧૮ધારિણી, વઈરુટ્ટ છત્ત ગંધારિ, અંબ પઉમાવઈ સિદ્ધા /૧૦માં ૧૯વૈરોટ્યા, અચ્છુપ્તા, ૨૧ગાંધારી, અંબા, પદ્માવતી, સિદ્ધાયિકા. શબ્દાર્થ - ચંડા-ચંડા, વિજયંકસિવિજયા, અંકુશા, પન્નઇતિ-પ્રજ્ઞપ્તિ એમ, નિવાણી-નિર્વાણી, અમ્યુઆ-અયુતા, ધરણી-ધારણી, વઈરુટ્ટછુત્ત-વૈરોટ્યા, અચ્છુપ્તા, ગંધારિ-ગાંધારિ, અંબ-અંબા, પઉમાવઈ-પદ્માવતી, સિદ્ધા-સિદ્ધાયિકા. અર્થ - ચંડા, વિજયા, અંકુશા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી, અય્યતા, ધારિણી, વૈરોટ્ય, અચ્છુપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, સિદ્ધાયિકા (આ ૨૪ યક્ષિણી છે = શાસનદેવીઓ છે. ઈઅ તિત્થરખણરયા, અન્ને વિ સુરાસુરી ચ ચઉહાવિ ! એ પ્રકારે તીર્થ (ચતુર્વિધ સંઘોની રક્ષામાં તત્પર (પૂર્વોક્ત યક્ષ, યક્ષિણી) અને બીજા પણ દેવદેવીઓ ચારે પ્રકારના પણ. વંતરજોઈણિપમુહા કુતુ રí સાચા અહં II૧૧|| XACTORSDAVAVARSAX28282828AXARAVALAXR88 ૧૧૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રીતે બનાવશો ? Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર અને યોગિની વગેરે કરો રક્ષણ હંમેશાં અમારું. શબ્દાર્થ - ઈઅ-એ પ્રકારે, તિત્થરખણરયા-તીર્થ રક્ષામાં તત્પર, અવિબીજા પણ, સુરાસુરી-દેવ દેવીઓ, ચઉહાવિ-ચાર પ્રકારના, વંતર-વ્યંતર દેવ, જોઈણિપમુહા-યોગિની પ્રમુખ, કુણંતુ-કરો, રખં-રક્ષણ, અડું-અમારું. અર્થ - એ પ્રકારે ચતુર્વિધ સંઘરૂપ તીર્થની રક્ષામાં તત્પર એવા પૂર્વોક્ત યક્ષ અને યક્ષિણી અને બીજા પણ ચારે ય પ્રકારના દેવદેવીઓ તથા વ્યંતર અને યોગિની વગેરે અમારું હંમેશાં રક્ષણ કરો. એવં સુદિફિસુરગણ-સહિઓ સંઘમ્સ સંતિજિણચંદો ! એ પ્રકારે સમ્યગ્દષ્ટિ દેવોના સમૂહથી સહિત સંઘની શ્રી શાંતિ જિનચંદ્ર, મઝવિ કરેઉ રí મુણિસુંદરસૂરિશુઅમહિમા II૧શા મારું પણ કરો રક્ષણ મુનિઓમાં પ્રધાન શ્રુતકેવલીઓએ સ્તવ્યો છે મહિમા જેનો. શબ્દાર્થ - એનં-એ પ્રકારે, સુદિદ્દિ-સમ્યગ્દષ્ટિ, સુરગણસહિઓ-દેવ સમુદાયે સહિત (શાંતિજિન) સંઘસ્સ-સંઘની, સંતિજિણચંદો-શાંતિજિનચંદ્ર, મક્ઝવિ-મારી પણ, કરેઉ-કરો, રખે-રક્ષા, મુણિ સુંદરસૂરિ-મુનિસુંદરસૂરિએ, થુઅમહિમા-સ્તવ્યો છે મહિમા જેનો એવા. અર્થ - એ રીતે સમ્યગ્દષ્ટિ દેવોના સમૂહ સહિત એવા (અને) મુનિસુંદર સૂરિ દ્વારા સ્તવાયેલા મહિમાવાળા જેનો એવા શ્રી શાંતિજિનચંદ્ર સંઘનું અને મારું પણ રક્ષણ કરો. ઈઅ સંતિનાહ સમ્મદિક્ષિ રખે સરઈ નિકાલ ! આ પ્રમાણે શાંતિનાથની સમ્યગ્દષ્ટિ મનુષ્ય રક્ષાને સ્મરણ કરે છે ત્રણે કાળે સવ્યોવદવરહિઓ સ લહઈ સુહસંપર્યં પરમં II૧all સર્વ ઉપદ્રવથી રહિત થયેલો તે પામે છે સુખસંપદાને ઉત્કૃષ્ટ. શબ્દાર્થ - સમ્મદિક્ટિ-સમ્યગ્દષ્ટિ, સરઈ-ચિંતવે, તિકાલ-ત્રણ કાળ, જો-જે પુરુષ, વિદ્વરહિઓ-ઉપદ્રવ રહિત, સે લહઈ-તે પામે છે, સુહસંપર્ય-સુખસંપદાને, પરમ-ઉત્કૃષ્ટ. અર્થ - એ પ્રકારે શાંતિનાથની અને સમકિતી દેવોથી યુક્ત રક્ષાને (સ્તુતિને) ત્રણે કાળે જે સ્મરણ કરે છે તે સર્વ ઉપદ્રવથી રહિત થઈને ઉત્કૃષ્ટ સુખસંપદાને પામે છે. ૧. ઘંટાકર્ણાદિ બાવન વીર અથવા માણિભદ્રાદિ (વીર) અથવા ક્ષેત્રપાળ. ૨. ભદ્રકાળી પ્રમુખ ચોસઠ યોગિનીઓ (જોગણીઓ). XXXV28282828RXRXIVRYR8A82828282828282828 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રીતે બનાવશો ? ૧ ૧૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ((૪૯) શ્રી સલાહત સ્તોત્ર (પકિન પ્રતિકણનું ચૈત્યવંદન) (પફિખ પ્રતિક્રમણની શરૂઆતમાં બોલાતું ચે.વં.) ચતુર્વિશતિ-જિન-નમસ્કાર સ્તોત્ર સકલાઈબ્રતિષ્ઠાન મધિષ્ઠાન શિવપ્રિયઃ સઘળા અરિહંતોમાં રહેલું, નિવાસસ્થાન મોક્ષ-લક્ષ્મીનું, ભૂર્ભુવઃ સ્વસ્ત્રયી શાન માઈન્ચે પ્રસિદમહે II૧| પાતાળ, મર્યલોક, સ્વર્ગલોક એ ટાણે ઉપર પ્રભુત્વ ધરાવનાર એવા અરિહંતપણાનું અમે ધ્યાન કરીએ છીએ. શબ્દાર્થ - સકલ-સર્વ, અહંતુ-અરિહંત, પ્રતિષ્ઠાન-સ્થાનરૂપ, અધિષ્ઠાનસ્થાનક, શિવાશ્રિય -મોક્ષલક્ષ્મીનું, ભૂર્ભુવઃ સ્વસ્ત્રયી-પાતાળ, મૃત્યુ અને સ્વર્ગરૂપ ત્રણ લોકના, ઇશાન-ઈશ્વર, આહત્ય-અરિહંતપણાને, પ્રદિષ્મહે-અમે ધ્યાન કરીએ છીએ. અર્થ - સઘળા અરિહંતોમાં રહેલું, મોક્ષરૂપ-લક્ષ્મીના નિવાસસ્થાન રૂપ(કારણરૂપ), પાતાળ, મનુષ્યલોક અને સ્વર્ગલોક ઉપર પ્રભુત્વ (સ્વામિત્વ) ધરાવનાર એવા અરિહંતપણાનું અમે ધ્યાન ધરીએ છીએ. નામાડડકૃતિદ્રવ્યભાવે, પુનતજિગજનમ ! નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ વડે પવિત્ર કરતા ત્રણે જગતના લોકોને, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન્નઈતઃ સમુપામહે શા ક્ષેત્રમાં અને કાળમાં સર્વ અરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ. શબ્દાર્થ - નામ-નામનિક્ષેપ, આકૃતિ-સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય-દ્રવ્ય નિક્ષેપ (અને) ભાવે:-ભાવનિક્ષેપ વડે, પુનતઃ-પવિત્ર કરનારા, ત્રિજગજ્જન-ત્રણ જગતના લોકોને, ક્ષેત્રે-ક્ષેત્રમાં, કાલે-કાળમાં, સર્વસ્મિનું-સર્વને વિષે, અહંતા-અરિહંતોને, સમુપાસ્મહે-ઉપાસના કરીએ છીએ. અર્થ - જેઓ સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, એવા અરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ. આદિમ પૃથિવીનાથ માદિમ નિષ્પરિગ્રહમ | પહેલા પૃથ્વીના નાથ (રાજા), પહેલા નિષ્પરિગ્રહી-(સાધુ) આદિમ તીર્થનાથં ચ, 2ષભરવામિન મા II3II અને પહેલા તીર્થના સ્વામી (તીર્થકર), એવા ઋષભદેવની સ્તુતિ કરીએ છીએ. 828282828282828282828282828282828282828282 ૧૨૦ દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #160 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - આદિમ-પહેલા, પૃથિવીનાથં-પૃથ્વીના પતિ-(રાજા) નિષ્પરિગ્રહનિષ્પરિગ્રહી-(સાધુ) તીર્થનાથં-તીર્થપતિ-(તીર્થકર,) ઋષભસ્વામિન-ઋષભદેવને, તુમઃ-અમે સ્તવીએ છીએ. અર્થ - પ્રથમ રાજા, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થકર એવા ઋષભદેવની સ્તુતિ કરીએ છીએ. અહંતમજીત વિશ્વ-કમલાકરભાસ્કરમ્ | અરિહંત અજીતને જગત રૂપી કમલના વનને વિકસાવવા માટે સૂર્ય સમાન, અસ્સાનકેવલાદર્શ-સંક્રાન્તજગતં તુવે Iકા નિર્મળ કેવળજ્ઞાનરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયું છે ત્રણ જગત, હું સ્તવના કરું છું. શબ્દાર્થ - અહંત-અરિહંતને, અજિત-અજિતનાથને, વિશ્વ-જગતરૂપી, કમલાકર-કમળવાળા વનને, ભાસ્કર-સૂર્ય સમાન, અપ્લાન-નિર્મળ, કેવલાદર્શન કેવળજ્ઞાનરૂપ દર્પણમાં, સંક્રાંતજગત-પ્રતિબિંબિત થયું છે ત્રણ જગત જેમનામાં એવાં, સ્તુવેસ્તવું છું. અર્થ - જગતરૂપ, કમળના વનને વિકસાવવા માટે સૂર્ય સમાન, નિર્મળ કેવળજ્ઞાનરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયું છે ત્રણ જગત જેમનામાં એવા શ્રી અજીતનાથ અરિહંતની હું સ્તવના કરું છું. વિશ્વભવ્યજનારામ-કુલ્ચાતુલ્યા જયત્તિ તા: I જગતમાં રહેલ ભવ્ય માણસો રૂ૫ બગીચાને માટે નહેર સમાન જય પામે છે દેશનાસમયે વાચા, શ્રીસંભવજગત્પતેઃ ઉપદેશ સમયના વચનો શ્રી સંભવનાથસ્વામીના. શબ્દાર્થ - વિશ્વ-જગત, ભવ્યજન-ભવ્યજનોરૂપી, આરામ-બગીચાને, કુલ્યાતુલ્યા-પાણીની નીક તુલ્ય, જયંતિ-જયવંતી વર્તે છે, તાઃ-તે, દેશનાસમયેધર્મોપદેશ વખતે, વાચા-વાણીઓ, શ્રીસંભવ-શ્રી સંભવનાથ, જગત્પતેઃ-જગતના પતિ-પ્રભુની. અર્થ - જગતના ભવ્ય જીવો રૂપ બગીચાને સિંચવા માટે નહેર સમાન એવા શ્રી સંભવનાથસ્વામીના તે દેશનાના સમયના વચનો જય પામે છે. અનેકાન્તમતાંભોધિ-સમુલ્લાસનચંદ્રમાઃ | અનેકાન્ત (સ્યાદ્વાદ) મત રૂપી સમુદ્રને ઉલ્લસિત કરવા માટે ચંદ્ર સમાન, 88282828282828282828282828282828282828282 તcવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રીતે બનાવશો ? ૧૨૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ દધાદમદમાનન્દ, ભગવાનભિનંદનઃ IIકા આપો પરિપૂર્ણ આનંદ ભગવાન અભિનંદન. શબ્દાર્થ - અનેકાંતમત-સ્યાદ્વાદ મતરૂપ, અંભોધિ-મહાસાગરને, સમુલ્લાસનઉલ્લાસ કરવામાં, ચંદ્રમા -ચંદ્રતુલ્ય, દદાતુ-આપો, અમંદ-ઘણો, આનંદ-હર્ષને, ભગવાન્-ઐશ્વર્યવાળા, અભિનંદન અભિનંદન સ્વામી. અર્થ - (જેવી રીતે ચંદ્રથી સમુદ્ર વૃદ્ધિને (ભરતીને) પામે છે તેવી રીતે) સ્યાદ્વાદ મત રૂપ સમુદ્રને ઉલ્લસિત કરવા માટે ચંદ્ર સમાન એવા અભિનંદન સ્વામી પરિપૂર્ણ આનંદને આપો. ધુસGિરીટશાણાગો રેજિતષિનખાવલિઃ | દેવોના મુકુટરૂપ સરાણના અગ્રભાગ વડે ચકચકિત (તજવંત) થઈ છે પગના નખોની શ્રેણી જેની, ભગવાન સુમતિસ્વામી, તનો_ભિમતાનિ વઃ Ilol ભગવાન સુમતિનાથ પૂર્ણ કરો મનોરથોને તમારા. શબ્દાર્થ – ઘુસત્-દેવતાઓના, કિરીટશાણાગ્ર-મુકુટરૂપ સરાણ (ધાર કાઢવાનું યંત્ર)ના અગ્ર ભાગ વડે, ઉત્તેજિત-અત્યંત તેજવંત થઈ છે, અંઘિનખ-ચરણના નખની, આવલિઃ-શ્રેણી-પંક્તિ (જની એવા) સુમતિસ્વામી-સુમતિનાથ, તનોતુવિસ્તારો, અભિમતાનિવાંછિતોને, વ -તમારા. અર્થ - દેવોના મુકુટરૂપ સરાણના અગ્ર ભાગ વડે ચકચકિત થઈ છે પગના નખોની શ્રેણી જેની એવા શ્રી સુમતિનાથ ભગવાન તમારા મનોરથોને પૂર્ણ કરો. પદ્મપ્રભમભોëહ-ભાસઃ પુષ્ણનુ વઃ શ્રિયમ્T પદ્મપ્રભુસ્વામીના શરીરની કાન્તિ પોષણ કરો તમારી લક્ષ્મીનું, અંતરંગારિમથને, કપાટોપાદિવારુણાઃ IIટા અત્યંતર શત્રુઓ (અંતરંગ શત્રુઓ કામ, ક્રોધ આદિ) ને દૂર કરવા કોપના આડંબરથી જાણે લાલ થઈ હોય. શબ્દાર્થ - પદ્મપ્રભપ્રભોઃ-પાપ્રભસ્વામીની, દેહભાસ:-દેહની કાંતિઓ, પુણંતુ-પોષણ કરો, વા- તમારી, શ્રિયં-મોક્ષલક્ષ્મીને, અંતરંગ-અત્યંતર, અરિમથનેશત્રુને નાશ કરવામાં, કોપ-ક્રોધના, આટોપાતુ-આડંબરથી, ઈવ-પેઠે, અરુણાઃલાલ. અર્થ - અંતરંગ શત્રુઓને દૂર કરવા (હણવા માટે) કોપના આડંબરથી (ડોળથી) જાણે લાલ થઈ હોય એવી પદ્મપ્રભુસ્વામીના શરીરની કાન્તિઓ (તેજ) તમારી મોક્ષલક્ષ્મીનું પોષણ કરો. XRXARXAURRURALARCRCRURURURURURAWRRRR ૧૨૨ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્રમહિતાંઘચે ! શ્રી સુપાર્શ્વનાથસ્વામીને મોટા ઇન્દ્રોથી પૂજાયેલ છે ચરણો જૈમના, નમચ્ચતુર્વર્ણસંઘ-ગગનાભોગભાસ્વત કલા નમસ્કાર થાઓ ચતુર્વિધ સંઘ રૂપ આકાશના વિસ્તારમાં સૂર્ય જેવા. શબ્દાર્થ - શ્રી સુપાર્શ્વ જિનેન્દ્રાય-શ્રી સુપાર્શ્વ જિનેંદ્રને, મહેંદ્ર-ઇંદ્રોએ, મહિતાંઘયે-પૂજ્યા છે ચરણ જેમના એવા, નમ:-નમસ્કાર હો, ચતુર્વર્ણસંધચતુર્વિધ સંઘ રૂપ, ગગનાભોગ-આકાશ મંડળમાં, ભાસ્વતે સૂર્ય સમાન. અર્થ - (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ) ચતુર્વિધ સંઘ રૂપ આકાશના વિસ્તારમાં (મંડળમાં) સૂર્ય જેવા, મોટા ઇન્દ્રોથી પૂજાયેલ છે ચરણો જેમના એવા શ્રી સુપાર્શ્વનાથસ્વામીને નમસ્કાર થાઓ. ચંદ્રપ્રભપ્રભોચ્ચદ્ર-મરીચિનિચયોજ્વલા ! ચંદ્રપ્રભસ્વામીની. ચંદ્રના કિરણોના સમૂહથી ઉજજવળ, મૂર્તિમૂર્તસિતધ્યાન-નિર્મિતેવ શ્રિગેડસ્તુ વદ ૧૦ પ્રતિમા સાક્ષાત્ શુક્લ ધ્યાન વડે બનાવી હોય તેના જેવી જ્ઞાનલક્ષ્મી માટે થાઓ તમને. શબ્દાર્થ - ચંદ્રપ્રભપ્રભો-ચંદ્રપ્રભસ્વામીની, ચંદ્ર-ચંદ્રમાના, મરીચિનિચયકિરણના સમૂહ જેવી, ઉજ્વલા-શ્વેત, (ધોળી,) મૂર્તિ પ્રતિમા, (શરીરની આકૃતિ) મૂર્તસિતધ્યાન-સાક્ષાત શુક્લ ધ્યાન વડે, નિર્મિતા ઈવ-નિર્માણ કરાયેલી હોય તેવી, શ્રિયે-જ્ઞાનલક્ષ્મીને માટે, અસ્તુ-થાઓ, વા-તમને. અર્થ - ચંદ્રના કિરણોના સમૂહથી ઉજ્જવળ, જાણે સાક્ષાત્ શુક્લ ધ્યાન વડે બનાવી હોય એવી શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા તમને જ્ઞાનલક્ષ્મી માટે થાઓ. કરામલકવ વિશ્વ, કલયન કેવલઢિચા I હાથમાં રહેલ આમળાની જેમ વિશ્વને જાણનાર કેવળજ્ઞાન રૂપ લક્ષ્મી વડે, અચિત્યમાહાસ્યનિધિ, સુવિધિર્બોધયેસ્તુ વઃ |૧૧|| અચિન્ય માહાભ્યના નિધાન, શ્રી સુવિધિનાથ ભગવાન બોધિ (સમ્યક્ત) માટે થાઓ તમારા. શબ્દાર્થ - કર-હાથમાં રહેલ, આમલકવઆમળાની માફક, કલયજાણનારા, કેવલશ્રિયા-કેવળજ્ઞાન રૂપ લક્ષ્મી વડે, અચિંત્ય-અચિંત્ય (વિચારી શકાય નહિ તેવો), માહાભ્યનિધિઃ-માહાભ્યના ભંડાર, સુવિધિઃ-સુવિધિનાથ, બોધયે-સમકિતને માટે. અર્થ - કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી વડે હાથમાં રહેલ આમળાની જેમ વિશ્વને XRXAURU282828282828AXRX282828282828282828A પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રીતે બનાવશો ? ૧૨3 Page #163 -------------------------------------------------------------------------- ________________ જાણનાર, અચિંત્ય માહાભ્યના ભંડાર એવા શ્રી સુવિધિનાથ ભગવાન તમારા સમ્યક્તની પ્રાપ્તિ માટે થાઓ. સત્તાનાં પરમાનન્દ-કcોભેદનવાળુદઃ | પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદામૃતનિસ્યદી, શીતલઃ પાતુ વો જિનઃ II૧૨ના સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન શ્રી શીતલનાથ સ્વામી રક્ષણ કરો તમારું જિનેશ્વર. શબ્દાર્થ - સન્તાનાં-પ્રાણીઓના, પરમાનંદકંદ-ઉત્કૃષ્ટ આનંદના અંકુરને, ઉભેદ પ્રગટ કરવામાં, નવાબુદ -નવીન મેઘતુલ્ય, સ્યાદ્વાદામૃત-અનેકાંત મતરૂપ અમૃતને, નિસ્યદિ-ઝરણા સમાન, શીતલઃ-શીતળનાથ, પાતુ-રક્ષણ કરો. અર્થ - પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન (વરસાવનારા) શ્રી શીતલનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરો. ભવરોગાર્નજનુના મગદંકારદર્શનઃ I સંસાર રૂપ રોગથી પીડા પામેલા જીવોને વૈદ્ય સમાન છે. જેમનું દર્શન (સમ્યક્ત), નિઃશ્રેયસશ્રીરમણ, શ્રેયાંસદ શ્રેયસેડસ્તુ વદ ૧૩ મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ સ્વામી કલ્યાણ માટે થાઓ તમારા. શબ્દાર્થ - ભવરોગાર્ત-સંસારરૂપ રોગથી પીડાયેલા, જંતુનાં-પ્રાણીઓને, અગદંકાર-વૈઘ સમાન, દર્શનઃ-દર્શન છે જેનું એવા, નિઃશ્રેયસ-મોક્ષ રૂપ, શ્રીરમણઃલક્ષ્મીના સ્વામી, શ્રેયાંસ -શ્રેયાંસનાથ, શ્રેયસે-કલ્યાણને અર્થે. અર્થ - સંસાર રૂપ રોગથી પીડા પામેલા જીવોને વૈદ્યના દર્શન જેવું જેમનું દર્શન (સમ્યક્ત) છે. તેમ જ મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણ માટે થાઓ. વિશ્વોપકારકીભૂત-તીર્થકૃત્કર્મનિર્મિતિઃ | વિશ્વને ઉપકાર કરનાર તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરી છે જેમણે, સુરાસુરનરે: પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વા ll૧૪માં દેવ, અસુર અને મનુષ્ય વડે પૂજવા લાયક શ્રીવાસુપૂજય સ્વામી પવિત્ર કરો તમને. શબ્દાર્થ – ઉપકારકીભૂત-ઉપકાર કરનારા, તીર્થકૃત્કર્મ-તીર્થકર નામકર્મની, નિર્મિતિઃ-ઉત્પત્તિ કરી છે જેણે એવા, સુર-વૈમાનિક દેવ, અસુર-ભવનવાસી દેવા 828282828282828AVRUPU282828282828AVRUIXAVA ૧૨૪ દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રી ભણાવો ? Page #164 -------------------------------------------------------------------------- ________________ (અને) નરેઃ-મનુષ્યો વડે, પૂજ્ય -પૂજવા લાયક, વાસુપૂજ્ય -વાસુપૂજય સ્વામી, પુનાતુ-પવિત્ર કરો. અર્થ - વિશ્વ ઉપર ઉપકાર કરનાર એવું તીર્થકર નામકર્મની ઉપાર્જના કરનાર, દેવ-અસુર-મનુષ્યો વડે પૂજવા યોગ્ય એવા શ્રી વાસુપૂજયસ્વામી તમને પવિત્ર કરો. વિમલસ્વામિનો વાચા, કતકણોદાસોદરાઃ | વિમલસ્વામિની વાણીઓ કતક ફળના ચૂર્ણ જેવી, જયંતિ ત્રિજગચ્ચેતોજલર્નર્મલ્યહેતવઃ ||૧૨|| જય પામે છે ત્રણ જગતના ચિત્ત રૂપ પાણી ને નિર્મળ કરવામાં હેતુરૂપ. (કારણભૂત) શબ્દાર્થ - વિમલસ્વામિનઃ-વિમલનાથની, કતકક્ષોદ-કતક (નિર્મની) ફળના ચૂર્ણ, સોદરાઃ-સરખી, ત્રિજગતું-ત્રણ જગતના, ચેતોજલ-ચિત્તરૂપી પાણીને, નિર્મલ્યહેતવઃનિર્મળપણાના કારણભૂત. અર્થ - કતક* ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્ત રૂપી પાણીને નિર્મળ કરવા માટે હેતુ રૂપ શ્રી વિમલનાથ સ્વામીના વચનો જય પામે છે. સ્વયંભૂરમણસ્પદ્ધિ-કરુણારસવારિણા | સ્વયંભૂરમણ (છેલ્લા) સમુદ્રની હરિફાઈ કરનાર કરુણારસ રૂપી પાણી વડે, અનંતજિદનન્તાં વડ, પ્રયચ્છતુ સુખશ્રિયમ્ વઘા શ્રી અનંતનાથ સ્વામી અનંત તમને આપો સુખરૂપ લક્ષ્મીને. શબ્દાર્થ - સ્વયંભૂરમણ-સ્વયંભૂરમણ સમુદ્રની, સ્પદ્ધિ-સ્પર્ધા કરે એવા, કરુણારસ-કરુણારસ રૂપ, વારિણા-પાણી વડે, અનંતજિતુ-અનંતનાથ જિન, અનંતાંજેનો અંત નથી એવી, પ્રયચ્છતુ-આપો, સુખશ્રિયં-મોક્ષના સુખરૂપ લક્ષ્મીને. અર્થ - સ્વયંભૂરમણ સમુદ્રની હરિફાઈ કરનાર (એવા પ્રભુ) કરુણા રસ રૂપ પાણી વડે શ્રી અનંતનાથ સ્વામી તમને અનંતસુખ રૂપ લક્ષ્મી આપો. કલ્પદ્રુમસધમણ-મિષ્ટપ્રાપ્તો શરીરિણામ કલ્પદ્રુમ સમાન વાંછિત ફળની પ્રાપ્તિમાં પ્રાણીઓને, ચતુદ્ધ ધર્મદણ, ધર્મનાથમહામહે II૧ell ચાર પ્રકારે (દાન, શીલ, તપ, ભાવ) ધર્મના ઉપદેશક શ્રી ધર્મનાથસ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. શબ્દાર્થ - કલ્પદ્રુમ-કલ્પવૃક્ષ, સધણં-સમાન ધર્મવાળા, ઇષ્ટપ્રાપ્તો * ગમે તેવા મલિન પાણીમાં કતક ફળનું ચૂર્ણ નાખવામાં આવે તો તે પાણીને નિર્મલ બનાવે છે તેમ પ્રભુની વાણી જગતના ચિત્તના સંક્લેશને દૂર કરે છે. 828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિમાને ભાવે પ્રતિક્રમણ કેવી રીર્ત બનાવશો ? ૧૨૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ વાંછિત ફળની પ્રાપ્તિમાં, શરીરિણાં-શરીરધારીઓ (પ્રાણીઓને), ચતુદ્ધ-ચાર પ્રકારના, ધર્મદેખા-ધર્મને બતાવનારાને, ધર્મનાથમપાસ્મહ-ધર્મનાથની ઉપાસના કરીએ છીએ. અર્થ - પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પદ્રુમ સમાન, ચાર પ્રકારે ધર્મના ઉપદેશક એવા શ્રી ધર્મનાથસ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. સુધાસોદરવાજ્યો સ્ના-નિર્મલીકૃતદિમુખઃ | અમૃત સમાન વાણી રૂપ ચંદ્રિકા વડે નિર્મલ કર્યો છે દિશાઓનો મુખભાગ જેણે, મૃગલસ્મા તમાશાજો, શાન્તિનાથઃ જિનોડસ્તુ વઃ II૧૮મા હરણના લંછનવાળા, અજ્ઞાનની શાંતિ માટે શ્રી શાંતિનાથ જિનેશ્વર થાઓ તમને. શબ્દાર્થ - સુધાસોદર-અમૃત સરખી, વાજ્યોત્સના-વાણી રૂપ ચાંદની (ચંદ્રના અજવાળા) વડે નિર્મલીકૃત-નિર્મળ કર્યો છે, દિમુખ:-દિશાઓનો મુખભાગ જેણે એવા, મૃગલમ્મા-હરણના લંછનવાળા, તમ શાંત્યે-અજ્ઞાનની શાંતિને માટે, શાંતિનાથ જિનઃ-શાંતિનાથ જિનેશ્વર, અર્થ - અમૃત સમાન વાણી રૂપ ચંદ્રિકા (સફેદ પ્રકાશ) વડે નિર્મલ કર્યો છે દિશાઓનો મુખભાગ જેણે, હરણના લંછનવાળા શ્રી શાંતિનાથ જિનેશ્વર તમારા અજ્ઞાન સ્વરૂપ અંધકારની શાંતિ માટે થાઓ. શ્રી કુંથુનાથો ભગવાન, સનાથોડતિશયદ્ધિભિઃ | શ્રી કુંથુનાથ ભગવાન યુક્ત અતિશય ઋદ્ધિ વડે, સુરાસુરનૃનાથાનામેક નાથોડસ્તુ નઃ શ્રિયે ૧લા દેવ-અસુર-મનુષ્યોના સ્વામીઓના (ઇન્દ્ર, ચક્રવર્તી વગેરેના) અદ્વિતીય નાથ થાઓ તમારી લક્ષ્મી માટે. શબ્દાર્થ - શ્રી કુંથુનાથો-શ્રી કુંથુનાથ, સનાથઃ-સહિત, અતિશયદ્ધિભિઃઅતિશયો રૂપ લક્ષ્મી વડે, સુરાસુરનૃનાથાનાં-સુર, અસુર અને મનુષ્યના સ્વામીઓના, એકનાથ:-અદ્વિતીય સ્વામી. અર્થ - અતિશય ઋદ્ધિ વડે યુક્ત, દેવ-અસુર-મનુષ્યોના સ્વામીઓના અદ્વિતીય (અજોડ) નાથ એવા શ્રી કુંથુનાથ ભગવાન તમારી (કલ્યાણ રૂપી) લક્ષ્મી માટે થાઓ. અરનાથસ્તુ ભગવૅ ઐતુથરનાભોરવિઃ | અરનાથ વળી ભગવાન ચોથા આરા રૂપ આકાશમાં સૂર્ય સમાન, (જેવા), GRAVARRARAUZERURURURURUZAURUSAURERRACA ૧૨૬ દશ પ્રતિષમાને ભાવ પ્રતિમet કેવી રીતે બનાવશો ? Page #166 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થપુરુષાર્થશ્રી વિલાસં વિતનોતુ વઃ ૨ ચોથા પુરુષાર્થ (મોક્ષ) રૂપ લક્ષ્મીના વિલાસને વિસ્તારો તમને. શબ્દાર્થ - અરનાથ:-અરનાથ પ્રભુ, ચતુર્થાર-ચોથા આરા રૂપ, નભોરવિઃઆકાશમાં સૂર્ય સમાન, ચતુર્થપુરુષાર્થથ્રી-ચોથા પુરુષાર્થ (મોક્ષ) રૂપ લક્ષ્મીના, વિલાસ-વિલાસને, વિતનોતુ-વિસ્તારો. અર્થ - ચોથા આરા રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રી અરનાથ ભગવાન વળી તમારા ચોથા પુરુષાર્થ (મોક્ષ) રૂપ લક્ષ્મીના વિલાસને વિસ્તારો. સુરાસુરનરાધીશ મયૂરનવવારિદમ્ | દેવ-અસુર-મનુષ્યોના સ્વામી (ઇન્દ્ર, ચક્રવર્તી વગેરે) રૂપ મોરને ઉલ્લસિત કરવા માટે નવીન મેઘ (વાદળા) સમાન, કર્મકૂભૂલને હસ્તિ-મલ્લુ મલ્લિમભિષ્ટ્રમઃ ૨૧ કર્મ રૂપ વૃક્ષને ઉખેડી નાખવામાં ઐરાવત હાથી રૂપ શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ. શબ્દાર્થ - અધીશમયૂર-સ્વામી રૂપ મોરને, નવવારિદં-નવીન (નવા) મેઘ તુલ્ય, કર્મઠુ-કર્મ રૂપી વૃક્ષને, ઉમૂલને-ઉખેડી નાખવામાં, હસ્તિમલ્લ-ઐરાવત હાથી તુલ્ય, મલ્લિ-મલ્લિનાથને, અભિષ્ટ્રમઃ-સ્તુતિ કરીએ છીએ. અર્થ - દેવ-અસુર-(ભુવનપતિ) મનુષ્યોના સ્વામી રૂપ મોરને ઉલ્લસિત (આનંદિત) કરવા માટે નવીન મેઘ સમાન અને કર્મ રૂપ વૃક્ષને ઉખેડી નાખવામાં ઐરાવત હાથી સમાન શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ. જગમહામોહનિદ્રા-પ્રભૂષસમયોપમન્ | જગતના લોકોની ગાઢ મોહનીય કર્મ રૂપ નિદ્રાને દૂર કરવા માટે પ્રભાત સમયની ઉપમાવાળા. મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચન સ્તુમઃ li૨શા મુનિસુવ્રતસ્વામીના દેશનાના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. શબ્દાર્થ - જગતુ-જગતની, મહામોહનિદ્રા-ગાઢ મોહ (મોહનીય કમ) રૂપ નિદ્રાને, પ્રભૂષસમય-પ્રભાતકાળની, (સવારના સમયની) ઉપમં-ઉપમા છે જેને, મુનિસુવ્રતનાથસ્ય-મુનિસુવ્રતસ્વામીની, દેશનાવચન-ઉપદેશની વાણીને, તુમ - અમે સ્તવીએ છીએ. અર્થ - જગતના લોકોની ગાઢ મોહનીય કર્મ રૂપ નિદ્રા દૂર કરવા માટે પ્રભાત સમયની ઉપમાવાળા જેવા શ્રી મુનિસુવ્રતસ્વામીની દેશનાના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. 828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા ની 7ીતે બનાવશો ? ૧૨૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉઠતો નમતાં મુક્તિ, નિર્મલીકારકારણમાં પડતા નમસ્કાર કરનારના મસ્તક ઉપર નિર્મળ કરવાના કારણ રૂપ, વારિપ્લવા ઇવ નમે, પાસ્તુ પાદનખાંશવઃ ||૨૩મા જળના પ્રવાહની માફક શ્રી નમિનાથના રક્ષણ કરો ચરણના નખના કિરણો. શબ્દાર્થ - લુઇંતો-આલોટતા (પડતા), નમતાં-નમસ્કાર કરનારાઓના, મૂર્બિ મસ્તક ઉપર, નિર્મલીકારકારખં-નિર્મલ કરવાના કારણભૂત, વારિપ્લવાપાણીના પ્રવાહ, ઇવ-પેઠે, નમઃ-નમિનાથનાં, પાંત-રક્ષણ કરો, પાદનખાંશવઃચરણના નખના કિરણો. અર્થ - નમસ્કાર કરનારાઓના મસ્તક ઉપર પાણીના પ્રવાહની માફક (જેમ) પડતા અને નિર્મળ કરવાના કારણ રૂપ એવા શ્રી નમિનાથ ભગવાનના ચરણના નખના કિરણો રક્ષા કરો. યદુવંશસમુદ્રન્દુ, કર્મકક્ષહુતાશનઃ | યદુવંશ રૂપ સમુદ્રમાં ચંદ્ર સમાન, કર્મ રૂપ વન માટે અગ્નિ સમાન, અરિષ્ટનેમિર્ભગવાન, ભૂયાદ્ વોડરિષ્ટનાશનઃ ||૨૪ શ્રી અરિષ્ટનેમિ ભગવાન થાઓ તમારા ઉપદ્રવને નાશ કરનારા. શબ્દાર્થ - યદુવંશ-યાદવકુળ રૂપ, સમુદ્રદુઃ-સમુદ્રને ચંદ્ર તુલ્ય, કર્મકક્ષ-કર્મ રૂપ વનખંડને, હુતાશનઃ-અગ્નિ સમાન, અરિષ્ટનેમિડ-અરિષ્ટ (મંગળકારી) નેમિનાથ, ભૂયાત-થાઓ, અરિષ્ટનાશનઃ-ઉપદ્રવને (અપમંગળને) નાશ કરનાર. અર્થ - યદુવંશ રૂપ સમુદ્રમાં ચંદ્ર સમાન, કર્મ રૂપ વનને બાળવા માટે અગ્નિ સમાન, એવા શ્રી અરિષ્ટનેમિ ભગવાન તમારા ઉપદ્રવને (અપમંગળને નાશ કરનારા થાઓ. કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુવતિ | કમઠ તાપસ (મેઘમાળી અસુર) ઉપર ધરણેન્દ્ર ઉપર અને પોતાને ઉચિત કર્મ કરતે જીતે પ્રભુતુલ્યમનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેડડુ વઃ ૨પા ભગવાન સરખી મનોવૃત્તિવાળા શ્રી પાર્શ્વનાથ લક્ષ્મી માટે થાઓ તમારી. શબ્દાર્થ - કમઠે-કમઠ ઉપર, ધરણેન્દ્ર-ધરણંદ્ર ઉપર, સ્વોચિત-પોતાને યોગ્ય, કર્મ કુર્વતિ-કર્મને કરનારા, તુલ્યમનોવૃત્તિઃ-સરખી મનોવૃત્તિવાળા, પાર્શ્વનાથ - પાર્શ્વનાથ સ્વામી. અર્થ - પોતાને ઉચિત એવા કામ કરતા કમઠ (અસુર) ઉપર અને ધરણેન્દ્ર ઉપર સરખી મનોવૃત્તિ રાખનાર શ્રી પાર્શ્વનાથ ભગવાન તમારી જ્ઞાનલક્ષ્મી SAXRX8828282828282828282828282828282828282 ૧૨૮ દ્રવ્ય પ્રતિgમાર્જ ભાવ પ્રતિમા છેવી કૂર્ત બનાવશો ? Page #168 -------------------------------------------------------------------------- ________________ માટે થાઓ. શ્રીમતે વીરનાથાય, સનાવાયાભુતક્રિયા ! શ્રીમાન્ શ્રીમહાવીરસ્વામી યુક્ત (ચોત્રીશ અતિશય રૂપ) અદ્દભુત લક્ષ્મીથી, મહાનંદસરોરાજમરાલાચાહતે નમઃ ||રશા મહા આનંદ રૂપ સરોવર વિષે રાજહંસ સમાન અરિહંતને નમસ્કાર થાઓ. શબ્દાર્થ - શ્રીમતે શ્રીમાનું, વીર નાથાય-મહાવીર સ્વામીને, સનાથાય-સહિત, અભુતશ્રિયા-આશ્ચર્યકારી લક્ષ્મી, (ચોત્રીશ અતિશય રૂપ) વડે, મહાનંદસર:મહા આનંદ રૂપ સરોવરને, રાજમરાલા-રાજહંસ સમાન, અતિ-પૂજયને. અર્થ - (ચોત્રીશ અતિશયરૂપ) અદ્દભુત લક્ષ્મીથી યુક્ત, મહા આનંદ રૂપ સરોવરને વિષે રાજહંસ સમાન, શ્રીમાનું મહાવીર સ્વામી અરિહંતને નમસ્કાર થાઓ. કૃતાપરાધેડપિ જને, કૃપાથરતાયોઃ I કરેલો છે અપરાધ જેણે એવા પણ માણસ ઉપર દયા વડે નમેલી છે આંખની બે કીકીઓ જેની, ઇષદ્ બાપ્પાદ્રિયોર્ભદ્ર, શ્રી વીરજિનનેત્રયો: lol થોડા અશ્રુથી ભીંજાયેલાં કલ્યાણ થાઓ શ્રી વીરજિનેશ્વરનાં બે નેત્રોનું. શબ્દાર્થ - કૃતાપરાધે-અપરાધ કરનાર, અપિ-પણ, જને-મનુષ્ય ઉપર, કપામંથર-દયા વડે નમેલી (સ્થિર થયેલી) છે, તારયો-કીકીઓ જેની એવાં, ઇષ જરા, બાપ્નાદ્રયો -અશ્રુથી ભીંજાયેલાં, ભદ્ર-કલ્યાણ હો, શ્રી વીરજિન-શ્રી મહાવીર પ્રભુનાં, નેત્રયોઃ-બે નેત્રોનું. અર્થ - અપરાધ કરનાર માણસ ઉપર પણ દયા વડે નમેલી છે બે કીકીઓ જેની અને થોડા અશ્રુથી ભીંજાયેલાં શ્રી વીરજિનેશ્વરના બે નેત્રોનું કલ્યાણ થાઓ.* જયતિ વિજિતાન્યતેજા, સુરાસુરાવીશસેવિતઃ શ્રીમાન ! જય પામે છે વિશેષ પ્રકારે જીત્યા છે. અન્યના તેજને જેણે, દેવ-દાનવના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીવાળા, * સંગમ નામના દેવે પ્રભુ ઉપર ઘણા ઉપસર્ગો કર્યા તો પણ પ્રભુ ચલાયમાન થયા નહિ ત્યારે થાકીને તે સ્વસ્થાનકે જતો હતો તે વખતે પ્રભુ અત્યંત કરુણાવાળા હોવાથી તેમનાં નેત્રમાં સહેજ અશ્રુ આવ્યાં, તે એટલા માટે કે મારાથી આ જીવને કાંઈ પણ ઉપકાર થયો નહિ. પ્રભુને વાંદનાર અને ઉપસર્ગ કરનારાને પણ પ્રભુના દર્શનથી સમ્યક્ત પ્રાપ્ત થતું હતું. પણ સંગમ અભવ્ય હતો તેથી તેને પ્રાપ્ત થયું નહિ. એવા અપરાધી ઉપર પણ કરુણભાવ દર્શાવ્યો તે પ્રભુની અત્યંત કરુણા સમજવી. XUXURURURUZURUAVRU28282828282828282828288 ૮૦ પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી áતે બનાવશો ? ૧૨૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ વિમલસ્ત્રાસવિ રહિતસ્ત્રિભુવનચૂડામણિર્ભગવાન્ ૨૮મા નિર્મળ, (૧૮ દોષથી રહિત) વિશેષ પ્રકારે ભયથી રહિત, ત્રણ ભુવનમાં મુકુટ સમાન ભગવાન. શબ્દાર્થ - વિજિતા તેજા-વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા, સેવિતસેવાયેલા, શ્રીમાન્-કૈવલ્ય-લક્ષ્મીવાળા, વિમલઃ-નિર્મળ, ત્રાસવિરહિત-ત્રાસ(ભય)થી રહિત, ત્રિભુવન-ત્રણ ભુવનમાં, ચૂડામણિઃ-મુકુટ સમાન. અર્થ - વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા, દેવ-દાનવના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીવાળા, નિર્મળ, વિશેષ પ્રકારે ભયથી રહિત, ત્રણ ભુવનમાં મુકુટ સમાન (શ્રી વીરસ્વામી) ભગવંત જય પામે છે. વીરઃ સર્વસુરાસુરેન્દ્રમહિતો, વીરં બુધાઃ સંશ્રિતા , શ્રી વીરસ્વામી સર્વ દેવ અને દાનવોના ઇન્દ્રો વડે પૂજાયેલા, શ્રી વીરસ્વામીને પંડિતો આશ્રય કરીને રહેલા છે, વીરેણાભિરતઃ સ્વકર્મનિચયો, વીરાય નિત્ય નમઃ | શ્રી વીર વડે હણાયો છે પોતાના કર્મનો સમૂહ, શ્રી વીરને હંમેશાં નમસ્કાર થાઓ, વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘોર તપો, શ્રી વીરપરમાત્માથી તીર્થ આ પ્રવર્યું છે, તુલના ન થઈ શકે તેવું શ્રી વીર પરમાત્માનું ઘોર તપ છે. વીરે શ્રી ધૃતિકીર્તિકાંતિનિચયા, શ્રી વીર ! ભદ્ર દિશ રહા શ્રી વીર પરમાત્મામાં લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ છે, હે શ્રી વીર ! કલ્યાણને આપો. શબ્દાર્થ - મહિતી-પૂજાયેલા, બુધા -પંડિતો, સંશ્રિતા -આશ્રય, વિરેણ-વીર વડે, અભિહત-હણાયેલા છે, સ્વકર્મનિચય:-પોતાના કર્મનો સમૂહ, નિત્ય હંમેશાં, વીરાત્-મહાવીર દેવ થકી, તીર્થ-તીર્થ, ઈદ-આ (વર્તમાન.) પ્રવૃત્ત પ્રવર્તે છે, અતુલ-તુલના ન થઈ શકે એવું, વરસ્ય-વીરનું, ઘોરં-આકરું (કઠણ), તપો-તપ, વીરે-મહાવીરમાં, શ્રીધૃતિકીર્તિ-લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ, કાંતિનિચયઃ-કાંતિનો સમૂહ, શ્રીવીર-હે મહાવીર દેવ ! ભદ્ર-કલ્યાણને, દિશ-આપો. અ આ શ્લોકમાં શ્રી વીરને જુદી જુદી આઠ વિભક્તિઓ લગાડી શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરી છે. 828ACAURU282828282XAURRERERURURURUZWALA 13 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #170 -------------------------------------------------------------------------- ________________ અર્થ - શ્રી વીરસ્વામી સર્વે દેવ-દાનવોના ઇન્દ્રો વડે પૂજાયેલા છે. પંડિતો શ્રી વીરસ્વામીને સારી રીતે આશ્રય કરીને રહેલા છે. શ્રી વીર વડે પોતાના કર્મનો સમૂહ હણાયો છે. શ્રી વીરને હંમેશાં નમસ્કાર થાઓ. શ્રી વીર પરમાત્માથી આ અજોડ તીર્થ પ્રવર્યું છે. શ્રી વીરસ્વામીનું ઘોર તપ છે. શ્રી વીરસ્વામીમાં લક્ષ્મી, ધિર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ છે. એવા હે શ્રી વીર ! અમને કલ્યાણ આપો. (કલ્યાણનો માર્ગ બતાવો) અવનિતલગતાનાં કૃત્રિમાકૃત્રિમાનાં, વરભવનગતાનાં દિવ્યમાનિકાનામ્ | પૃથ્વીતલ ઉપર રહેલા, અશાશ્વત અને શાશ્વત, શ્રેષ્ઠ ભવનમાં (ભવનપતિ આદિમાં) રહેલા, દેવલોક સંબંધી વૈમાનિકમાં રહેલા, ઇહ મનુભકૃતાનાં દેવરાજાડચિંતાનાં, જિનવરભવનાનાં ભાવતોડહં નમામિ રૂબા અહીં લોકમાં મનુષ્યોએ કરેલા, દેવતાઓના રાજાઓએ પૂજેલ, જિનેશ્વરનાં શ્રેષ્ઠ મૈત્યોને ભાવથી હું નમું છું. શબ્દાર્થ - અવનિતલગતાનાં-પૃથ્વીતળને વિષે રહેલાં, કૃત્રિમાકૃત્રિમાનાંઅશાશ્વતાં અને શાશ્વતાં, વરભવનગતાનાં શ્રેષ્ઠ (ભવનપત્યાદિ દેવના) ભવનને વિષે રહેલાં, દિવ્યવૈમાનિકાનાં-દિવ્ય વૈમાનિકોનાં, ઈહ-આ લોકમાં, મનુજકતાનાં મનુષ્યોએ કરેલાં, દેવરાજચિંતાનાં-દેવના રાજાઓ (ઇંદ્રો) એ પૂજેલાં, જિનવરભવનાનાં-જિનેશ્વરનાં ચૈત્યો (પ્રતિમાઓ) ને, ભાવતઃ-ભાવથી, નમામિ-હું નમું છું. અર્થ - પૃથ્વીતલ ઉપર રહેલા, અશાશ્વત અને શાશ્વત રૂપે, શ્રેષ્ઠ ભવનપતિને આવાસોમાં રહેલા, દિવ્ય વિમાનોમાં રહેલા, આ લોકમાં મનુષ્યોએ કરેલા, દેવતાઓના રાજાઓએ પૂજેલ, એવા જિનેશ્વરના ચૈત્યોને હું ભાવથી નમું છું. સર્વેષાં વેધસામાધ માદિમ પરમેષ્ઠિનામ ! સર્વ જ્ઞાતાઓમાં પ્રથમ, પ્રથમ પરમેષ્ઠિઓમાં, દેવાધિદેવ સર્વજ્ઞ, શ્રી વીરં પ્રસિદષ્મહે II3II દેવોના દેવ, સર્વજ્ઞ, શ્રી વીરસ્વામીનું અમે ધ્યાન કરીએ છીએ. શબ્દાર્થ - સર્વેમાં સર્વે, વેધસાં-જ્ઞાતાઓમાં, આઘં-પહેલા, પરમેષ્ઠિનાંપરમેષ્ઠીઓમાં, દેવાધિદેવ-દેવના દેવ, સર્વજ્ઞ-સર્વને જાણનારા, શ્રી વીર-મહાવીર ––––– –––––– * આ શ્લોકમાં શાશ્વતી અને અશાશ્વતી પ્રતિમાઓને નમસ્કાર કરવા વડે સ્થાપના જિનને નમસ્કાર કરેલ છે. XORVAURURURURUA82828282828282828282828282 દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? 31 Page #171 -------------------------------------------------------------------------- ________________ સ્વામીને, પ્રણિદષ્મહ-અમે ધ્યાન કરીએ છીએ. અર્થ - સર્વ જ્ઞાતાઓમાં પ્રથમ (શ્રેષ્ઠ) પરમેષ્ઠિઓમાં પ્રથમ, દેવના દેવ એવા શ્રી મહાવીર સ્વામીનું અમે ધ્યાન કરીએ છીએ. દેવોડનેકભવાર્જિતોર્જિતમહા-પાપપ્રદીપાનલો, દેવ અનેક ભવોમાં ઉપાર્જન કરેલા ઘણા મોટા પાપોને સળગાવવા માટે અગ્નિ સમાન, દેવઃ સિદ્ધિવધૂવિશાલ૯દયાલંકારહારોપમઃ | જે દેવ સિદ્ધિ રૂપ વહુના વિશાલ હૃદયને અલંકૃત કરવા માટે હાર સમાન છે, દેવોડષ્ટાદશ દોષસિધુરઘટા-નિર્ભેદપંચાનનો, જે દેવ અઢાર દોષારૂપ હાથીના સમૂહને ભેદવામાં સિંહ સમાન છે, ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલે, શ્રી વીતરાગો જિનઃ ||૩શા ભવ્ય જીવોને આપો વાંછિત ફળને શ્રી વીતરાગ જિનેશ્વર. શબ્દાર્થ - અનેકભવાર્જિત-અનેક ભવોમાં ઉપાર્જન કરેલાં, ઊર્જિતમહાપાપઘણાં મોટાં પાપને, પ્રદીપાનલ-પ્રકર્ષે બાળવાને અગ્નિ સમાન, સિદ્ધિવધૂમોક્ષલક્ષ્મીના, વિશાલહૃદય-વિશાળ અંતઃકરણમાં, અલંકારહારોપમઃ-અલંકાર હારની ઉપમાવાળા, અષ્ટાદશદોષ-અઢાર દોષરૂપ, સિંધુરઘટા-હાથીના સમુદાયને, નિર્ભેદ-ભેદવાને, નાશ કરવાને, પંચાનનઃ-કેસરી (સિંહ) સમાન, ભવ્યાનાંભવ્યજનોને, વિદધાતુ-આપો, વાંછિત ફલ ઇચ્છિત ફળને, વીતરાગ-રાગ દ્વેષ રહિત. અર્થ - જે દેવ અનેક ભવમાં ભેગા કરેલા ઘણા મોટા પાપોને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે, જે દેવ સિદ્ધિ રૂપ વધૂના વિશાલ હૃદયને અલંકૃત કરવા માટે હાર સમાન છે, જે દેવ અઢાર દોષરૂપ હાથીના સમૂહને ભેદવામાં સિંહ સમાન છે, તેવા શ્રી વીતરાગ જિનેશ્વર ભવ્યજીવોના વાંછિત ફળને આપો. ગાતોડષ્ટાપદપર્વતો ગજપદક, સંમેતશિલાભિધ, પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદ પર્વત, સંમેતશિખર નામે પર્વત, શ્રીમાન રેવતઃ પ્રસિદ્ધમહિમા-શત્રુંજયો મંડપઃ | શ્રીમાન્ ગિરનાર પર્વત, પ્રગટ મહિમાવાળો શત્રુંજય પર્વત માંડવગઢ, વૈભારઃ કનકાચલોડદગિરિ, શ્રી ચિત્રકૂટાદય, * આ ૩૨મા શ્લોક વડે ભાવજિનની સ્તુતિ કરવામાં આવી છે અને ૩ થી ૨૯ શ્લોક વડે નામજિનની સ્તુતિ કરવામાં આવી છે. અને ૩૦મા શ્લોકમાં સ્થાપના જિનની સ્તુતિ છે. ૩૧મા શ્લોકમાં શ્રી વીર પ્રભુની સ્તુતિ છે. ERURUTURRERA 828XXXARACAURURURURURA 13૨ દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિઉમદા કેવી તે બનાવશો ? Page #172 -------------------------------------------------------------------------- ________________ વૈભારગિરિ, સુવર્ણગિરિ, આબુ પર્વત, શ્રી ચિત્રકૂટ (ચિતોડ) વગેરે. સત્ર શ્રી કષભાદયો જિનવરા, કુવન્ત વો મંગલમ ૩૩* ત્યાં શ્રી ઋષભદેવ વગેરે જિનેશ્વરો તમારું મંગલ કરો. શબ્દાર્થ - ખાતઃ-પ્રસિદ્ધ, અષ્ટાપદપર્વતઃ-અષ્ટાપદ પર્વત, ગજપદા-ગજપદ પર્વત, સંમેતશૈલાભિધઃ-સમેતશિખર નામનો પર્વત, રૈવતક-ગિરનાર, પ્રસિદ્ધમહિમા-પ્રગટ મહિમાવાળો, શત્રુંજય -શત્રુંજય પર્વત, મંડપ -માંડવગઢ, વૈભારા-વૈભારગિરિ, કનકાચલઃ-કનકાચલ પર્વત, અબુદગિરિ-આબુ પર્વત, ચિત્રકૂટાદયઃ-ચિત્રકૂટ- ચિતોડ વગેરે, તત્ર-ત્યાં, ઋષભાદય:-ઋષભદેવ વગેરે. કુર્યન્ત-કરો, વઃ-તમોને, મંગલ-કલ્યાણને. અર્થ - પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદ પર્વત, સંમેતશિખર નામે પર્વત, શ્રીમાન ગિરનાર પર્વત, પ્રસિદ્ધ માહામ્યવાળો શત્રુંજય પર્વત, માંડવગઢ, વૈભારગિરિ, સુવર્ણગિરિ, આબુ પર્વત, શ્રી ચિતોડ વગેરે ત્યાં શ્રી ઋષભાદિ જિનેશ્વરો છે તે તમારું મંગલ કરો.૯ ((૫૦) શ્રી સ્નાતસ્યાની સ્તુતિ (ચાર થોચો)) સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરશિખરે, શય્યા વિભોઃ શૈશવે, સ્નાન કરાયેલ ઉપમા ન આપી શકાય એવા મેરુશિખર ઉપર ઈન્દ્રાણીએ પ્રભુના બાળપણમાં, રૂપાલોકનવિરમયાહુતરસ-ભાત્યા ભ્રમણ્યષા | રૂપને જોવાથી થયેલ આશ્ચર્યના કારણે ઉત્પન્ન અદ્ભુતરસની ભ્રાન્તિથી ફરતા નેત્રવાળી, ઉત્કૃષ્ટ નયનપ્રભાધવલિત, ક્ષીરોદકાશકયા, લુછયું છે આંખની નિર્મલ કાંતિ વડે ઉજ્જવવલ ક્ષીરસમુદ્રનું પાણી રહી ગયાની શંકાથી, * આ શ્લોક વડે ભરત ક્ષેત્રમાં આવેલાં અશાશ્વતા શાશ્વતા તીર્થ ઉપર વિરાજમાન જિન પ્રતિમાઓની સ્તુતિ થાય છે. * પાક્ષિકાદિ પ્રતિક્રમણ વખતે ચૈત્યવંદન તરીકે બોલાતું આ સૂત્ર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચ્યું છે. ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવો સ્વરૂપ (૨૪+૧+૯+૯+૯+=૬૩) ૬૩ મહાપુરુષોના જીવન વૃત્તાંતને વર્ણવવા રચેલા ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' ગ્રંથના પ્રારંભમાં આ સ્તોત્રની મંગલ તરીકે રચના કરી હતી. તેના પ્રથમ પર્વમાં ૧ થી ૨૫ અને ૨૭મી ગાથા છે. છેલ્લી અમુક ગાથાઓ અન્ય મહાપુરુષોએ બનાવેલી છે. YABAVAVAVAVALAVAVAVAVAVAVAVIRAVAX28282828A દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૧33 Page #173 -------------------------------------------------------------------------- ________________ વષ્ય વચ્ચે પુનઃ પુનઃ સ જયતિ, શ્રી વર્લ્ડમાનો જિનઃ III મુખ જેમનું વારંવાર તે જય પામે છે શ્રી વર્ધમાન જિનેશ્વર. શબ્દાર્થ - સ્નાતસ્ય-cવરાવેલા, અપ્રતિમસ્ય-નિરુપમ-(ઉપમા આપી શકાય નહિ એવા), મેરુશિખરે-મેરુ પર્વતની ટોચે, શય્યા-ઇંદ્રાણીએ, વિભોઃ-પ્રભુના, શેશ-બાળપણમાં, રૂપાલોકન-રૂપ જોવાથી થયેલ, વિસ્મય-આશ્ચર્ય વડે, આહતરસભોગવેલ રસની, બ્રાંત્યા-ભ્રાંતિ વડે, ભ્રમચ્ચક્ષુષા-ભમતી છે ચક્ષુ જેની, ઉભૃષ્ટલૂછેલું, નયનપ્રભા-નેત્રની કાંતિ વડે, ધવલિત-ઉજ્જવલ થયેલું, ક્ષીરોદક-ક્ષીરસમુદ્રના પાણીની, આશંકયા-આશંકા વડે, વન્દ્ર-મુખ, યસ્ય-જેનું, પુનઃ પુનઃ વારંવાર, સ જયતિ-તે જયવંત વર્તે છે, શ્રી વર્ધમાનઃ-શ્રી મહાવીર, જિનઃ-તીર્થકર, અર્થ - બાલ્યકાળમાં મેરુ શિખર ઉપર સ્નાન કરાયેલા, નિરુપમ એવું પ્રભુના રૂપને જોવાથી થયેલ આશ્ચર્યના કારણે ઉત્પન્ન થયેલ અદ્ભુતરસની ભ્રાન્તિથી ચંચળ નેત્રવાળી ઇન્દ્રાણીએ આંખની નિર્મળ કાંતિ વડે ઉજજવવલ એવું જેમના મુખને અને ક્ષીરસમુદ્રનું પાણી રહી ગયાની શંકાથી વારંવાર લૂછયું છે તે શ્રી વર્ધમાનસ્વામી જય પામે છે. હિંસાંસાહતપણુકપિશ-ક્ષીરાર્ણવાલ્મીભૂત, હંસ પક્ષીની પાંખો વડે ઉડાડેલી કમળની રજ વડે પીળું થયેલ ક્ષીરસમુદ્રનું પાણી તેના વડે ભરેલા, કુંભૈરપ્સરસાં પયોધરભર-પ્રસ્પર્ધિભિઃ કાંચનેઃ | કળશો વડે અપ્સરાઓના સ્તનના સમૂહની સાથે સ્પર્ધા કરતા સુવર્ણના, ચેષાં મંદરરત્ન શેલશિખરે, જન્માભિષેક: કુત, જે તીર્થકરોનો મેરુ પર્વતના શિખર ઉપર જન્માભિષેક કરેલો છે. સર્વે સર્વસુરાસુરેશ્વરગણે તેષાં નતોડહં ક્રમાન્ |રા. સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઇન્દ્રના સમુદાય વડે તેઓના નમેલો છું હું ચરણોને. શબ્દાર્થ - હંસ-હંસ પક્ષીની, અંસ-પાંખ વડે, આહત-ઉડાડેલી, પદ્મરણકમળની રજ વડે, કપિશ-પીળું થયેલ, ક્ષીરાર્ણવ-ક્ષીરસમુદ્રના, અંભોભૂર્તિ પાણીથી ભરેલા, કુંભૈઃ-કળશો વડે, અપ્સરસ-અપ્સરાઓના, પયોધરભર-સ્તનના સમૂહની, પ્રસ્પદ્ધિભિઃ-અતિ સ્પર્ધા કરનારા, કાંચનૈઃ -સો નાના, યેષાંજેઓ નો, મંદરરત્નશૈલશિખરે-મેર પર્વતના શિખર ઉપર, જન્માભિષેક-જન્માભિષેક, કૃતઃકરેલો છે, સર્વે:-સર્વ પ્રકારના, સર્વસુરાસુર-સમસ્ત સુર (વૈમાનિક દેવ) અને અસુર (ભવનવાસી દેવ)ના ઈશ્વરગણે -ઇંદ્રના સમુદાયે, તેષાં-તેઓના, નતો-નમ્યો, અહં-હું, ક્રમાનું-ચરણોને, અર્થ - હંસ પક્ષીની પાંખો વડે ઉડાડેલી કમળની રજ વડે પીળા થયેલ (કાબર DRURORACURRRRRAAAAARVARVARAAVA ૧3૪ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #174 -------------------------------------------------------------------------- ________________ ચીતરા થયેલ) ક્ષીરસમુદ્રના પાણી વડે ભરેલા, અપ્સરાઓના સ્તનના સમૂહ સાથે સ્પર્ધા કરતા સુવર્ણના કળશો (કુંભો) વડે સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઈન્દ્રના સમુદાય વડે, મેરુ શિખર ઉપર જે તીર્થકરોનો જન્માભિષેક કરેલો છે, તેઓના ચરણોને હું નમેલો છું. અહંકત્રપ્રસૂતં ગણધરરચિત, દ્વાદશાંગ વિશાલ, અરિહંતના મુખમાંથી જન્મેલ, ગણધરોએ રચેલ, દ્વાદશાંગી રૂપ વિશાલ, ચિત્ર બહુવર્ણયુક્તં મુનિગણવૃષભેઘરિત બુદ્ધિમભિઃ | આશ્ચર્યકારી, ઘણા અર્થથી યુક્ત સાધુ સમુદાયના નાયકોએ ધારણ કરેલ બુદ્ધિમંત, મોક્ષાગારભૂતં વતચરણફલ, ચભાવપ્રદીપ, મોક્ષના મુખ્ય દ્વાર સમાન, વ્રત અને ચારિત્રના ફળ રૂપ, જાણવા યોગ્ય પદાર્થોને જણાવવામાં દીપક સમાન, ભજ્યા નિત્યં પ્રપદ્ય કૃતમહમખિલ, સર્વલોકેકસારમ્ III ભક્તિ વડે હંમેશાં સ્વીકાર કરું છું સિદ્ધાંતને, હું સમસ્ત સર્વ લોકને વિષે એક સારભૂત. શબ્દાર્થ - અહંકત્ર-અરિહંતના મુખ થકી, પ્રસૂત-પ્રગટ થયેલ, ગણધરરચિતગણધરોએ રચેલ, દ્વાદશાંગ-બાર અંગરૂપ, વિશાલ-વિશાળ, ચિત્ર-આશ્ચર્યકારી, બહુવર્ણયુક્ત-ઘણા અર્થયુક્ત, મુનિગુણ-સાધુ સમુદાયના, વૃષભૈઃ-નાયકોએ, (આચાર્યોએ), ધારિત ધારણ કરેલું, બુદ્ધિમર્ભિઃ -બુદ્ધિમાન એવા, મોક્ષ-મોક્ષના, અગ્રદ્ધારભૂત-અગ્ર દ્વાર સમાન, વ્રતચરણફલ-વ્રત અને ચારિત્રનું ફળ છે જેમાં એવું, શૈયભાવપ્રદીપ-જાણવા યોગ્ય ભાવોને દીપક સમાન, ભજ્યા-ભક્તિ વડે, નિત્યનિરંતર, પ્રપદ્ય-અંગીકાર કરું છું, શ્રુત-સિદ્ધાંતને, અખિલં-સમસ્ત, લોકેકસારલોકને વિષે અદ્વિતીય. અર્થ - અરિહંતના મુખમાંથી જન્મેલ, (પ્રગટ થયેલ) ગણધરોએ રચેલ, આશ્ચર્યકારી, ઘણા અર્થથી યુક્ત બુદ્ધિમાન એવા મુનિ સમુદાયના નાયકોએ (આચાર્યોએ) ધારણ કરેલ, મોક્ષના મુખ્ય દ્વાર સમાન, વ્રત અને ચારિત્રના ફળરૂપ, જાણવા યોગ્ય પદાર્થોને જણાવવામાં દીપક સમાન, સર્વ લોકને વિષે એક સારભૂત એવા વિશાળ દ્વાદશાંગી રૂપ સમસ્ત સિદ્ધાંતને હું સદા ભક્તિથી અંગીકાર કરું છું. (સ્વીકારું છું) નિષ્પકવ્યોમનીલ-ઘુતિમલસદૃશં, બાલચંદ્રાભદંષ્ટ્ર, વાદળ રહિત આકાશ જેવા નીલવર્ણવાળા, આળસુ-મંદ છે દૃષ્ટિ જેની XAURRURURUARARAPEURCRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૩૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ બીજના ચંદ્રની કાંતિ જેવી ઉજજવળ દાઢાવાળા, મત્તે ઘટ્ટારણ પ્રસૃતમદજલ, પૂરચન્ત સમક્તાત્ મદોન્મત્ત, ઘંટના શબ્દ વડે, પ્રસરતા મદજળવાળા, પૂર્ણ કરતા સર્વ બાજુએ, આરૂઢો દિવ્યનાગ વિચરતિ ગગને, કામદ: કામરૂપી, બેઠેલ દિવ્ય હાથી ઉપર વિચરે છે આકાશમાં મનોવાંછિત આપનાર, ઈચ્છા પ્રમાણે રૂપ કરનાર, ચક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા, સર્વકાર્યેષુ સિદ્ધિમ III યક્ષ સર્વાનુભૂતિ આપો મને હંમેશાં સર્વકાર્યમાં સિદ્ધિને. શબ્દાર્થ - નિષ્પકવ્યોમવાદળ રહિત આકાશ જેવા, નીલઘતિનીલવર્ણવાળા, અલસદશ-મદપૂર્ણિત નેત્રવાળા, બાલચંદ્ર-બીજના ચંદ્રની, આભદંષ્ટ્ર-કાંતિ જેવી દાઢાવાળા, માં-મદોન્મત્ત, ઘંટારવેણ-ઘંટાના અવાજ વડે, પ્રકૃત-પ્રસરતા, હઝરતાં), મદનલ-મદરૂપ પાણીને, પૂરયતં-પુરાવતા, (ફેલાવતા), સમતા-સર્વ બાજુએ, આરૂઢ:-બેઠેલ, દિવ્યનાગે-દિવ્ય હસ્તિ ઉપર, વિચરતિવિચરે છે, ગગને-આકાશમાં, કામદ-મનોવાંછિત આપનાર, કામરૂપી-સ્વેચ્છાચારી, યક્ષ યક્ષ, સર્વાનુભૂતિઃ-સર્વાનુભૂતિ, દિશતુ-આપો, મમ-મને, સદા-હંમેશ, સર્વકાર્યેષુ સર્વ કાર્યોમાં, સિદ્ધિ-સિદ્ધિને. (સફળતાને) અર્થ - વાદળ રહિત આકાશ જેવા નીલવર્ણવાળા, (આસમાની રંગવાળા) (મદ વડે) ઘેરાતી દષ્ટિવાળા, બીજના ચંદ્રની કાંતિ જેવી (ધોળી) દાઢવાળા, ઘંટના અવાજથી મદોન્મત્ત, (ગંડસ્થળમાંથી) ઝરતા મદરૂપી જળને ચારે બાજુ ફેલાવનારા એવા દિવ્ય હાથી ઉપર બેસેલ (ચઢેલ), ઈચ્છિત વસ્તુને આપનાર, કામદેવ જેવા રૂપવાળા (જે આકાશમાં વિચરે છે (તે) સવનભૂતિ યક્ષ મને હંમેશાં સર્વકાર્યોમાં સિદ્ધિને આપો. (સફળતાને આપો.) ((૫૧) શ્રી પાક્ષિકાદિ અતિચાર સૂત્ર) નાસંમિ દંસણંમિ અ, ચરસંમિ તવંમિ તહ ચ વીરિયંમિ આચરણે આયારો, ઈઆ એસો પંચહા ભણિઓ III * શ્રાવકના સમ્યક્ત સહિત બાર વ્રતના ૧૨૪ અતિચારો વંદિત્તા સૂત્રમાં જે સામાન્યથી વર્ણવ્યા છે, તે જ અતિચારોનું વિશેષ સ્વરૂપ અહીં આપવામાં આવેલ છે. પખી, ચોમાસી અને સંવછરી પ્રતિક્રમણમાં આ અતિચારો બોલવાની વિધિ છે, માટે તેનું નામ પાક્ષિકાદિ અતિચાર રાખેલું છે. અતિચાર ગુજરાતી ભાષામાં હોવાથી તેનો અક્ષરશ: અર્થ લખેલ નથી, પણ કઠણ શબ્દના અર્થ ફૂટનોટમાં લખેલ છે. XAURRRRRRRRRRRRRRRURURURLAURERERURBASAUREA ૧૩૬ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #176 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ ના તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર || કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવણે વંજણ અત્ય તદુભએ, અટ્ટવિહો નાણ-માચારો ||૧|| જ્ઞાન કાળ વેળાએ ભણ્યો ગુણ્યો નહીં, અકાળે ભણ્યો વિનયહીન, બહુમાનહીન, યોગ-ઉપધાનહીન, અનેરા કન્ય ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ ગુરુ વાંદણે, પડિક્કમણે સજઝાય કરતાં, ભણતાં, ગુણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો. સૂત્ર પૂરું કહ્યું, અર્થ કૂડો કહ્યો, તદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાર્યા. સાધુતણે ધર્મે કાજો અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહે, ‘વસતિ અણશોધે, અણપવેસે, અસજઝાય અણોજઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગુણ્યો. શ્રાવકતણે ધર્મે સ્થવિરાવલિ, પડિક્કમણાં, ઉપદેશમાળા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગુણ્યો, કાળવેળા કાજો અણઉદ્ધર્યો પડ્યો. જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, પકવલી, નોકારવાળી, સાપડા, સાપડી, “દસ્તરી, વહી, “ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થૂક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માંજ્યો, “ઓશીસે ધર્યો, કહે છતાં આહાર ૧નિહાર કીધો. - --– – – – – – – – – – – – – – – – – * કાજો લીધા વિનાની જગાએ સ્વાધ્યાય કર્યો. * દાંડાનું પડિલેહણ કર્યા વિના સ્વાધ્યાય કર્યો (સવારે તથા સાંજે દાંડાનું પડિલેહણ ઉપધિ પછી સૌથી છેલ્લે છે, એટલે સંપૂર્ણ ઉપધિનું પડિલેહણ કર્યા વિના સ્વાધ્યાય કર્યો.) * જે વસતિમાં આગમાદિનો સ્વાધ્યાય કરવાનો હોય તે વસતિ અશુદ્ધ છે કે શુદ્ધ તે જોયા વિના સ્વાધ્યાય કર્યો. * નિયત અસ્વાધ્યાયના દિવસો જેવા કે આસો અને ચૈત્ર માસમાં સુદ-૫ ના મધ્યાહ્નથી વદી-૨ના સૂર્યોદય સુધી અને ચોમાસી ત્રણ કા.સુ. ૧૪, ફા.સુ. ૧૪ અને અષાઢ સુ. ૧૪ના મધ્યાહ્નથી અનુક્રમે કા.વ. ૨, ફા.વ. ૨ અને આષાઢ વ.રના સૂર્યોદય સુધી તે અસઝાય. * સ્વાધ્યાય કરવો. દા.ત. પંચેન્દ્રિયનું ફ્લેવર, રુધિર, હાડકું, આદ્ર નક્ષત્ર પહેલાં વરસાદ-વીજળી વગેરેમાં સ્વાધ્યાય કર્યો. ૧. સૂત્ર અને અર્થ. ૨. ઉપાશ્રય. ૩. યોગોવહનાદિ ક્રિયા વડે સિદ્ધાંત ભણવામાં પ્રવેશ પામ્યા વિના. (સાર યોગ જોગ) કર્યા વિના આગમ ન ભણાય માટે – જે યોગ કર્યા વિના ભણે તેને અણપવેસેનો અતિચાર (દોષ) લાગે છે.) ૪. કાઢ્યા વિના. ૫. પાનાના રક્ષણનું સાધન (તે લાંબી વાસની સળીઓ ઉપર લૂગડું સીવીને બનાવાય છે.) ૬. પાનાં રાખવાને માટે બે પૂંઠાને જોડીને કરેલું સાધન. (દફતર કે પોથી) ૭, ચોપડો. ૮. કાગળમાં લાઈન પાડવા માટેનું સાધન. ૯. ઓશીકે. ૧૦. ઝાડો. અણોક્ઝાયમાંહે – ભણવાને યોગ્ય કાળ હોવા છતાં પણ આવી પડેલ અનિયત અસઝાય થાય છે - ત્યારે 8888888888888888ABAURURULURU2RU2RAVA દ્રવ્ય પ્રતિષ્ઠમહાન ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? ૧36 Page #177 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. ૧૧પ્રજ્ઞાપરાધે ૧૨વિણાશ્યો, વિણસતો ૧3ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ, મસ્તર ચિતવ્યો, અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં, ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણા તણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધ જ્ઞાનતણી અસદુહણા કીધી. કોઈ તોતડો, બોબડો ૧૪હસ્યો, કવિતર્યો, ૧૫અન્યથા પ્રરૂપણા કીધી // જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મબાદર, જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ હું મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ ના દર્શનાચારે આઠ અતિચાર નિસંકિય નિક્રકંખિચ, નિબ્રિતિગિચ્છા અમૂટદિઠ્ઠિ અT ઉવધૂહ થિરીકરણે, વચ્છલ્લેપભાવણે અટ્ટ III દેવગુરુધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મ સંબંધીયા ફલ તણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલમલિન ગાત્ર દેખી દુગંછા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણે કીધું તથા સંઘમાંહે ગુણવંતતણી ૧૬અનુપબૃહણા કીધી. ૧૭અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નીપજાવી. અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાશ્યો, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. અધોતી, અષ્ટપડ મુખકોશ પાખે દેવપૂજા કીધી. “બિંબપ્રત્યે શ્વાસકૂંપી, ધૂપધાણું, કળશ તણો ઠબકો લાગ્યો. બિંબ હાથ થકી પાડ્યું. ઊસાસનિઃસાસ લાગ્યો. દેહરે, ઉપાશ્રયે, મલશ્લેખાદિક લોહ્યું. દેહરામાંહે હાસ્ય, ખેલ, ૧૯કેલિ, કુતૂહલ, આહાર વિહાર કીધાં, પાન સોપારી, નિવેદીઆ ખાધાં. ૨૧ઠવણાયરિય હાથ થકી પાડ્યાં, પડિલેહવા વિસાર્યા. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ ગુરુણી પ્રત્યે તેત્રીશ આશાતના ૧૧. ઓછી સમજને લીધે, ૧૨. નાશ કર્યો. ૧૩. ઉપેક્ષા કરી. ૧૪. મશ્કરીમાં હસ્યા. ૧૫. સૂત્ર વિરુદ્ધ. ૧૬ ગુણની પ્રશંસા ન કરવી. ૧૭. સમ્યક્તથી પડતાને સ્થિર નહિ કરવો તે. ૧૮. જિનપ્રતિમાને. ૧૯. રમત, ૨૦. નૈવેધ. ૨૧. સ્થાપનાચાર્ય. * અધોતી-ધોતી સિવાયના સીવેલા કપડાથી પૂજા કીધી અને ધોતી પહેર્યા પછી પણ ખેસથી આઠ પડનો મુખકોશ બાંધ્યા વિના પૂજા કરી. • મસ્તર – અદેખાઈ (ઈર્ષા), વિતર્ક કર્યો - ખોટા તર્ક કીધા, મૂઢ દષ્ટિપણું - અંજાઈ જવું, ભોળવાઈ જવું, • અવાત્સલ્ય - પૂજયો તથા સાધર્મિકો તરફ હૃદયનો પ્રેમ (ઉમળકો) ન રાખવો. પાખે - વિના, • વાસકૂંપી - અત્તર આદિની શીશી • ખેલ-ભવાઈ, તમાશો આદિ RRRRRRRRRR888AXRXAN XURRURURURURURU23 ૧૩૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી ?તે બનાવશો ? Page #178 -------------------------------------------------------------------------- ________________ કીધી હોય, ગુરુવચન “તહત્તિ” કરી પડિવવું નહીં / દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ રાં ચારિત્રાચારે આઠ અતિચાર પણિહાણ જોગ7ો, પંચહિં સમઇહિં તીહિ ગુનાહિં | એસ ચરિત્તાયારો, અટ્ટવિહો હોઈ નાયવો III *ઈર્યાસમિતિ તે અણજોયે હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન બોલ્યા. એષણા સમિતિ તે તૃણ અડગલ, અન્ન પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્તનિક્સેવા સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણપુંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું લીધું. પારિષ્ઠાપનિકા સમિતિ તે મલ, મૂત્ર ૨૫શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ-તે મનમાં આર્નરૌદ્ર ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ તે સાવદ્ય વચન બોલ્યાં. કાયગુપ્તિ તે શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવચનમાતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળ્યાં નહીં, ખંડણા વિરાધના હઈ ! ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ રૂા. વિશેષતઃ શ્રાવતણે ધર્મ + શ્રી સમ્યક્ત મૂલ બાર વ્રત સમ્યક્તતણા પાંચ અતિચારા સંકાકંખવિગિચ્છા૦ || * શંકા-શ્રી અરિહંતતણાં બળ, અતિશય ૨૨. અંગીકાર કર્યું. * અહીં ઈર્યાસમિતિ એટલે ઈર્યાસમિતિ સંબંધી અતિચાર એમ સમજવાનું છે, કેમ કે ગાથામાં નામ આપ્યાં છે. તે પ્રમાણે અહીં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનાં નામ અનુક્રમે આપીને તેના અતિચારની સમજ આપી છે. અહીં અતિચારનો વિષય ચાલે છે. માટે ભાષાસમિતિ આદિ દરેક ઠેકાણે એ મતલબ સમજવો. ૨૩. ઘાસ. ૨૪. અચિત્ત માટીનાં ઢેફાં. * અસૂઝતું ન લેવાય તેવું. ૨૫. બડખો લીંટ ૨૬. ઘણા જીવજંતુવાળી. ૨૭. પાપવાળાં. પાંચ આચારો પૈકી જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર એ ત્રણ આચારની વાત સાધુ અને શ્રાવક બન્નેને એક સરખી રીતે સામાન્ય લાગુ પડતી હોવાથી ઉક્ત ત્રણ આચારના અતિચારોનું વર્ણન પ્રથમ સામાન્ય આપ્યું. હવે અહીંથી શ્રાવક યોગ્ય અતિચારનું વર્ણન કરે છે તેથી વિશેષતઃ કહ્યું. * જીવાદિ નવ તત્ત્વના યથાર્થ રહસ્યનું શ્રદ્ધાન-પ્રતીતિ તે સમ્યક્ત. ઝઃ શંકા = અશ્રધ્ધા * અતિશય = સર્વથી ચઢિયાતાપણું Fઆ નિશાની અતિચારની સંખ્યા ગણવાની છે. URMARRUA88XAVAXRV2828282828282828282828EUR દ્રવ્ય પ્રતિમા ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૩૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રી જિનવચનતણો સંદેહ કીધો +* આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, “ગોગો, આસપાલ, ૨૯પાદરદેવતા, જ્ઞોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ, ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, ૩૧જૂજૂઆ દેવ દેહરાના પ્રભાવ દેખી રોગ *આતંક કષ્ટ આબે ઈહલોક પરલોકાર્પે પૂજયા માન્યા. સિદ્ધ, વિનાયક, જીરાઉલાને માન્યું ઇચ્છર્યું. બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ઉભરડા, ભગત, ૩ લિંગિયા, જોગિયા, જોગી, ૩૫દરવેશ, અનેરા દર્શનીયાતણો કષ્ટ, મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભુલાવ્યા *મોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. ૩૦શ્રાદ્ધ, સંવર્ચ્યુરી, હોળી, બળેવ માહિપુનમ, અજાપડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચોથ, નાગપંચમી, ઝીલણાં-છઠ્ઠી, શીલસાતમી, ધ્રુવઆઠમી, નૌલીનવમી, અહવાદશમી, વ્રતઅગ્યારશી, વત્સબારશી, ધનતેરશી, અનંતચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ નૈવેદ્ય કિીધાં. નવોદક, લ્યાગ ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોઘાં. પીંપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં, ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, દ્રો, વાવીએ, સમુદ્ર, કુંડે પુણ્ય હેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોઘાં, દાન દીધાં. ગ્રહણ, શનિશ્ચર, માહમાસે નવરાત્રિ ન્હાયાં. અજાણના થાપ્યાં, અને રાઈ વ્રત વ્રતોલાં કીધાં, કરાવ્યાં + વિતિગિચ્છા-ધર્મસંબંધિયા ફલ તણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર, ઇસ્યા ગુણ ભણી ન માન્યા, ન પૂછ્યા. મહાસતી, મહાત્માની, ઈહલોક પરલોક સંબંધીઆ ભોગ*વાંછિત પૂજા કીધી. રોગ, આતંક, કષ્ટ આબે ખીણ વચન ભોગ માન્યા. * આકાંક્ષા = અન્ય ધર્મો તરફ વલણ ૨૮. નાગદેવ-સર્પ. ૨૯. ગામના પાદરની દેવી. ૯ ગોત્રદેવતા = કુલદેવી. ૩૦. ગણેશ. * નાહ = નાથદેવતા, ૩૧. જુદાં જુદાં * આતંક = ત્રાસ ૩૨. કુમતિ-સ્વાર્થમતિથિ દેવ વિશેષને માન્યા. 2 માન્ય = માનતા કીધી ૩૩. બ્રાહ્મણો. ૩૪. વેષધારી. * જોગીયા = જોગટા ૩૫. ફકીર. ૩૬. ભોળવાણા. * મોહ્યા = આસક્ત થવું, ૩૭. મરી ગયેલા પાછળ તેની મરણ તિથિ સંબંધી ભોજન અગર જ્ઞાતિ ભોજન કરાવે છે તે. * માહિપૂનમ = મહાસુદ-૧૫ ૪ અન્ન પડવો = આસો સુદ-૧, * પ્રેતબીજ = મર્યા પછીની મૃતક કાર્ય કરવાની બીજ, * ગૌરી ત્રીજ = ચૈત્રસુદ-૩, વિનાયક ચોથ = ગણેશચોથ (ભા.સુ-૪) નાગપંચમી = શ્રાવણ વદ-પાંચમે નાગની પૂજા કરે- ઝીલણા છઠ્ઠી = શ્રા.વદ-૬ * શીલસાતમી = શ્રા.વ.૭, ધ્રુવ આઠમી = ભા.સુ.૮ (લીબું ઘાસ ન કાપે અને પૂજે છે.) ક નૌલીનવમી = ભા.વદ-૯ (મરેલી તમામ ડોશીઓનું શ્રાદ્ધ કરે છે.) – અહવાદશમી = આસો સુદ-૧૦, ૯ અનંત ચઉદશી = ભા.સુદ-૧૪, * વાગભોગ = યજ્ઞને ભોગ ધરવો, * ઉતારણાં કીધાં = ઝોડ-ઝપટ કાઢવા, ઉતાર ઉતારવા, * માહમાસ = અધિક મહિનો, ૧. અજાણ માણસોએ સ્થાપેલાં એવા. * વિતિગિચ્છા = જૈનધર્મના ફળમાં સંદેહ રાખવો. * ઇસ્યા = એ, ભણી = માટે ૨. સાધ્વી. ૩. સાધુ મુનિરાજ. ૪. ભોગપ્રાર્થે. ૫. દીન. + આ નિશાની અતિચારની સંખ્યા બતાવવાની છે. XXXRWRAUAVRAXR®RRAXAVAXXXXXRAORURXARXA ૧૪૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? Page #180 -------------------------------------------------------------------------- ________________ મહાત્માનાં ભાત, પાણી, મલ, શોભા તણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. +૯ મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી + દાક્ષિણ્ય લાગે તેહનો ધર્મ માન્યો, કીધો | શ્રી સમ્યક્ત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મને-વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. પહેલે થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત પાંચ અતિચાર / વહબંધ છવિચ્છેએ૦ | દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસવશે ગાઢો ઘાવ ઘાલ્યો, +ગાઢ બંધને બાંધ્યો. અધિક ભાર ઘાલ્યો +નિલંછન કર્મ કીધાં. ચારાપાણી તણી વેળાએ સારસંભાળ ન કીધી. લેહણે દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખે આપણે જમ્યા. કન્ય રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યા ઇંધણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં. તે માંહિ સાપ, વિંછી, ખજૂરા, સરવલા, માંકડ, જૂઆ, ગીંગોડા ‘સાહતાં મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી મંકોડીનાં ઇંડાં વિછોહ્યાં, ૧લીખ ફોડી. ઉદેહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચૂડેલ, પતંગિયાં, દેડકાં, અલસિયાં, ઇયલ, કુંતા, ડાંસ, મસા, બળતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠ્ઠા. માળા હલાવતાં ચલાવતાં પંખી, ચકલા, કાગતણાં ઇંડાં ફોડ્યાં. અનેરા એકેંદ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં અનેરા કાંઈ કામકાજ કરતાં, ૧૧નિર્ધ્વસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાવર્યું. રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા, લુગડાં ધોયાં. ખાટલા તાવડે નાખ્યા, ઝાટક્યા. જીવાકુલ ભૂમિ લીંપી. વાશી જ્ઞાર રાખી. દલણે, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચઉદશના નિયમ ભાંગ્યા. ધૂણી કરાવી | પહેલ સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચન, કાયાએ * ભોગ માન્યા = ભોગ મળ્યા તેમ બોલવું, ભોગ ધરવાની માનતા રાખવી ઃ પ્રભાવના = જાહોજલાલી, * દાક્ષિણ્ય = શરમથી * વિણઠ્ઠા = નાશ કર્યો. ૬. ગાઢો-આકરો, ઘાવ-પ્રહાર, ઘાલ્યો-કર્યો-(સખ્ત માર માર્યો.) ૭. નાક, કાન વીંધવા, ઘોડા, બળદ ખસી કરવા. ૮. તડકે. ૯. ઝાલતાં-પકડતાં. ૧૦. લીખના બે ટુકડા કર્યા. ૧૧. નિર્દયતા. ૧૨. ઝીલ્યા = ન્યાયા. * ગાર = લીંપણ માટેનો તૈયાર કરેલું છાણ * કૂવા, તળાવ, નળ વગેરેના પાણીનો ઉપયોગ કરતાં પહેલાં તેને ગળણા વડે ગાળવું જોઈએ અને ગાળ્યા પછી ગળણામાં રહે તેને સંખારો કહેવાય. પાણી ગાળ્યા બાદ તે ગળણું (સંખારો) કૂવા, તળાવ, નળ વિ.ના (તે તે સંખારો તે તે) પાણીમાં મૂકવો જોઈએ. તેમ ન કરતાં તે ગળણાને સંખારો કાઢ્યા વિના સૂકવી દેવામાં આવે તો અતિચાર લાગે. કૂવાના કૂવામાં, તળાવનો સંખારો તળાવમાં જ નાખવો જોઈએ નહિતર દોષ લાગે. 888888888888888888AXAURRRRRRRRRRUR8888 દવ્ય પ્રતિgમe ભાવ પ્રતિમા છેવી બનાવશો ? ૧૪૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ કરી મિચ્છા મિ દુક્કડ ના. બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતે પાંચ અતિચાર | સહસારહસ્સેદારે. +*સહસાત્કારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા-મંગભેદ કીધો. +અનેરા કુણહીનો મંત્ર, આલોચ મર્મ પ્રકાશ્યો. + કુણહીને ૧૩ અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કૂડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. ૧૪થાપણમોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિસંબંધી લેણદેણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા, ૧૫હાથ પગ તણી ગાળ દીધી. કડકડા મોડ્યા. મર્મવચન બોલ્યાં કે બીજે સ્કૂલ મૃષાવાદવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ હું મને, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં //રા ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતે પાંચ અતિચાર તેનાહડપ્પઓગે૦ +ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ* * વહોરી. +ચોરવાડ પ્રત્યે સંકેત કીધો. તેહને ૧૭ સંબલ દીધું. તેહની વસ્તુ લીધી. -+કવિરુદ્ધ રાજયાતિક્રમ કીધો. +નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેલસંભેલ કીધા. +ફૂડે કાટલે, તોલે, માને, માપે વહોર્યા. દાણચોરી કીધી. કુણહીને લેખે ૧૮ વરસ્યો. * સાટે લાંચ લીધી. કૂડો કરતો કાઢ્યો. વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી. ક્લાસંગ કૂડાં કીધાં. દાંડી ચઢાવી. લહકે ત્રહકે કૂડાં કાટલાં, માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર મિત્ર,૧૯ કલત્ર, રેવંચી કુણહિને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહિને લેખે પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી છે. ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ હું મને, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ III ચોથે સ્વદારાસંતોષ પરસ્ટીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર | અપરિગ્રહિયાઈત્તર + + અપરિગૃહિતાગમન, +ઈત્રપરિંગૃહિતાગમન * સહસાત્કારે – ઉતાવળથી જ સ્વદારા મંત્રભેદ = સ્વ પત્નીની ગુપ્ત વાતને ઉઘાડી પાડવી, ૧૩. કષ્ટમાં-નુકસાનીમાં. ૧૪. પોતાને ત્યાં મૂકેલ થાપણનો ઇન્કાર કરવો. ૧૫, હાથ ભાંગે પગ ભાંગે એમ કહ્યું. ૧૬, ખરીદ કરી. ૧૭. ભાતું. ૧૮. છેતર્યો. ૪ કડકડા મોડ્યા = તિરસ્કારપૂર્વક ટચાકડા (પટાકા) પાડ્યા, ૯ સંકેત = ઇશારો, ત્ર વિરુદ્ધ રાજયાતિક્રમ = રાજ્યના કાયદાથી વિરુદ્ધ વર્તવું, * દાણચોરી = જકાત (ટેક્ષ) ન ભરી, * સાટે = બદલામાં, ૯ કરો = કર (ટેક્ષ), * પાસિંગ = ત્રાંજવાની બંને દોરીઓ * લહકે ત્રહકે = સહેજ સાજ (લહેકાથી = એકસનથી) ૧૯. સ્ત્રી. ૨૦. ઠગી. ૨૧. વેશ્યાગમન. ૨૨. થોડા કાળ માટે રાખેલ સ્ત્રી સાથે ગમન. XDUR8282828282828282828282828282URVASAURUA ૧૪૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #182 -------------------------------------------------------------------------- ________________ કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારાશોકતણે વિષે *દષ્ટિવિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યાં, આઠમ ચઉદશ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા. ઘરઘરણાં કીધાં, કરાવ્યાં. વરવહૂ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો. + અનંગક્રીડા કીધી, સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યા. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યા. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. ૨૫અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અનાચાર સુવણે સ્વપ્નાન્તરે હુઆ કુસ્વપ્ન લાવ્યાં. નટ, *વિટ, સ્ત્રી શું હાંસું કીધું ચોથે સ્વદારાસંતોષ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મને, વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ II પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર ધણધન્ન ખિત્તવત્થ0 | +ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, +રૂપ્ય, સુવર્ણ, +કુષ્ય, +દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂચ્છ લગે * સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્રી, સ્ત્રીતણે જ લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પઢયું નહીં, એક પઢવું વિચાર્યું. અલીધું મેલ્યું. નિયમ વિસાયં // પાંચમે પરિગ્રહ પરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ પી છરું દિગુપરિમાણવ્રતે પાંચ અતિચાર | ગમણસ્સ ઉ પરિમાણે) | ઊર્ધ્વ દિશિ, +અધો દિશિ, તિર્યમ્ દિશિએ જાવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. +અનાભોગે વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. ૨૩. નાતરું-પુનર્લગ્ન. ૨૪, વ્યવહારવિરુદ્ધ અંગો વડે કામક્રીડા કરવી. ૨૫ અતિક્રમ (વ્રત ભંગનો વિચાર), વ્યતિક્રમ (વ્રત ભંગની તૈયારી), અતિચાર (લગભગ ભંગ તરફ પ્રવૃત્તિ), અને અનાચાર (વ્રત ભંગ), આ ચારે દોષ એક એકથી ચઢિયાતા છે, તેનું દૃષ્ટાંત આ પ્રમાણે - જેમ કોઈને રાત્રિ ભોજનનું પચ્ચકખાણ છે, તે માણસને રાત્રિએ ખાવાની ઇચ્છા થાય તે અતિક્રમ, ખાવાનું લેવા જવાનો પ્રયત્ન તે વ્યતિક્રમ, ખાવાનું હાથમાં લીધું ત્યાં અતિચાર અને ખાધું એટલે અનાચાર. * દ્રષ્ટિવિર્યાસ - વિકારવાળી દૃષ્ટિ, * સુહણે = સુવામાં, * વીટ = વાંઢા * સંક્ષેપ ન કીધો == ઓછો ન કર્યો, જ લેખે કીધું = નામે ચડાવ્યું * પઢવું વિસાવું = યાદ કરવાનું ભૂલી ગયા * અલીધું મેલ્યુ = પરિગ્રહનું પરિમાણ ન લીધું હોય, તે પદાર્થ પરિગ્રહમાં મેળવવો. ૧. ઘર વગેરે ઈમારત, ધરવખરી. ૨. સાંબુ પિત્તળ વગેરે ધાતુ. ૩. દાસ, દાસી વગેરે બે પગવાળા, ૪. ચાર પગવાળાં પશુ. ૫. સંભાર્યું. ૬. અજાણતાં. ૭. મોકલવાની ચીજ (પ્રસ્થાન કરવાની ચીજ) BARVAVARURNARVAX2828282828282URVALAXRVA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૪3 Page #183 -------------------------------------------------------------------------- ________________ વહાણવ્યવસાય કીધો. વર્ષાકાલે “ગામતરુ કીધું. +ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમાં વધારી || છકે દિ૫રિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ હું મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડે દા સાતમે ભોગપભોગ પરિમાણવ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મકુંતી પંદર અતિચાર, એવું વીશ અતિચાર / સચ્ચિત્તે પડિબદ્ધo || -સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું +અપક્વહાર, દુપક્વાહાર, +તુચ્છૌષધિતણું ભક્ષણ કીધું. ઓલા, ઉંબી, પોંક, પાપડી ખાધાં // સચ્ચિત્ત દધ્વવિગઈ-વાણહ તંબોલવ–કુસુમેસુ ! વાહણસચણવિલવણ-સંભદિસિન્હાણભસુ | એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહીં ! લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ, આદુ, મૂલા, ગાજર, પિંડ, પિંડાલ, કચરો, સૂરણ કુણી આંબલી, ગલો, વાઘરડાં ખાધાં. વાશી કઠોલ, પોલી રોટલી, ત્રણ દિવસનું ૧દન લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, લ્કરા, ધોલવડાં, અજાણ્યાં ફલ, ટિંબરુ, ગુંદાં, મહોર, બોળ અથાણું, 'આમ્બલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિ ભોજન કીધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણઊગે શીરાવ્યા. તથા કર્મત: પન્નર કર્માદાન + ૧૨ ઇંગાલમે, +વણકમ્મ, સાડીકમે, +ભાડીકમ્મ, +ફોડીકમ્મ, એ પાંચ કર્મ +દંતવાણિજે, લમ્બવાણિજ્જ, +રસવાણિજજે, +કેસવાણિજજે, +વિસવાણિજજે, એ પાંચ વાણિજ્ય, – – – – – – – –– –– – – – – – ૮. બીજે ગામ જવું તે, * પિંડ = ભાતનો ગોળો, * પિંડાલું = ડુંગળી, ૯. કુણી-કુકળી-કાચી. ૯ વાઘરડાં = તદ્દન કૂણાં ચીભડાં, ૧૦. દહીં નાખેલ ભાત. * પીચું = પીચનાં ફલ * પંપોટા = પેપીઓ, * કરતા = કરા, * ઘોલવડાં = દહીંવડા ૧૧. ખાટાં. * સવારનો નાસ્તો કીધો. (સવારમાં વહેલું ખાધું) ૧૨. આ પંદર કર્માદાનનો અર્થ વંદિત્તામાંની ઈંગાલિ. ઇત્યાદિ બે ગાથાના અર્થથી સમજી લેવો. XRRURURUAR 28282828XUARACALAUREAURORURA ૧૪૪ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિભા કેવી રીતે બનાવશો ? Page #184 -------------------------------------------------------------------------- ________________ +જંતપિલુણકર્મો, નિબંછણકમે, +દવચ્ચિદાવણયા, સરદહીલાયસોસણયા, +અસઈ પોસણયા, એ પાંચ સામાન્ય, એ પાંચ કર્મે, પાંચ ક્વાણિજય, પાંચ સામાન્ય એવં પન્નર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ, ૧૩રાંગણ ૧૪લીહાલા કરાવ્યા, ઈંટ નિભાડા પચાવ્યા. ધાણી, ચણા, પક્વાન કરી વેચ્યાં, વાશી માખણ તવાવ્યાં. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલીદો કીધો. અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, સૂડા સાલહિ પોપ્યાં. અનેરાં જે કાંઈ બહુ સાવદ્ય ખરકર્માદિક * સમાચર્યા. ક્વાશી ગાર રાખી. લીંપણે ગૂંપણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલાપ સંધૂક્યા. ઘી, તેલ, ગોળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂક્યાં. તે માંહિ માખી, કુંતિ, ઉંદર, ગીરોલી પડી,કીડી ચડી, તેની જયણા ન કીધી | સાતમે ભોગોપભોગ પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ II આઠમે અનર્થદંડ વિરમણવ્રતે પાંચ અતિચાર છે કંદખે કુલ્ફઈએO || કંદર્પ લગે વિટચેષ્ટા હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ૧૬ ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ૧૭ તાંત કીધી તથા પશુન્યપણું કીધું. આર્ત રોદ્રધ્યાન ધ્યાયાં.+ ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, ૧૯ મુશલ, અગ્નિ, ઘરંટી, ૨૦ નિસાહ, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્યા આપ્યા. પાપોપદેશ કીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવાતણા નિયમ ભાંગ્યા+૨ મુખપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યાં. પ્રમાદાચરણ સેવ્યાં.+૩ અંઘોલે, નાહણે, દાતણે, પગધોઅણે, ૨૪ ખેલા પાણી તેલ છાંટ્યાં. ઝીલણ ઝીલ્યા. જુગટે રમ્યા. હિંચોલે હિંચ્યા. ૨૫નાટક પ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં, આક્રોશ લ્પાંચ સામાન્ય = પાંચ ભારે (કૂર કર્મ), પાંચ વાણિજય = પાંચ વેપાર, ૧૩. રંગાવવાનું કામ. ૧૪. કોયલા. નિંભાડા = વાસણ પકવવા માટે કુંભારે કરેલ ભટ્ટી, દલીદો કીધો = કુટો કર્યો, અંગીઠા = સગડીઓ, *સાલહિ = એક જાતનું પક્ષી ખરકર્મ = જે હિંસા કાર્યથી આત્માના પરિણામો બહુ કઠોર. થાય તે સમાચર્યા = કર્યા, વાશી = આખી રાત પડતર ૧૫. સળગાવ્યા. *ભાજન = વાસણ કંદર્પ લગે = કામ વાસનાને લીધે, વિટચેષ્ટા = વાંઢા માણસ છાગટો) ના ચાળા. હાવભાવ = શૃંગારિક ચેષ્ટા ૧૬. ભોજનઆશ્રી કથા. ૧૭. વાત. ખાંડા = તલવાર, ૧૮. ખાંડણિયો. ૧૯. સાંબેલું. ૨૦. દાળ વાટવાની છીપર. (શિલાતલ) ૨૧. એકઠાં કરી. કદાક્ષિણ્ય લગે = શરમથી, ૨૨. વાચાલપણાને લીધે. જ પ્રમાદાચરણ સેવ્યાં = આળસ અથવા અયોગ્ય કામકાજ, ૨૩. પીઠી ચોળવી. ૨૪. પ્લેખ. અઝીલણે = જળાશયમાં (મોટા તળાવમાં) ૨૫. ગમ્મત. પ્રેક્ષણક = તમાસો, ૨૬. હલકી વસ્તુ. ૨૭. આકરો. *આક્રોશ = ગુસ્સો, SABAVARRORRURURURURURURAWRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૪૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ કીધા. અબોલા લીધા. કરકડા મોડ્યા. મત્સર ધર્યો. સંભેડા લગાડ્યા. શ્રાપ દીધા, ભેંસા, સાંઢ, ૨૯હુડ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાય, ઝૂઝતાં જોયાં. ૩૦ ખાદિ લગે અદેખાઈ ચિતવી. માટી, મીઠું, કણ, કપાસિયા, કાજ વિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, ૩૧આલી વનસ્પતિ ખૂંદી, સૂઈ, શસ્ત્રાદિક નિપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી / આઠમે અનર્થદંડવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મન, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં ટી નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર // તિવિહે દુપ્પણિહાણે સામાયિક લીધે મને આહટ્ટ, દોહટ્ટ ચિંતવ્યું. સાવદ્ય વચન બોલ્યાં. +શરીર અણપડિલેહ્યું હલાવ્યું. +છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા, ઊંઘ આવી, વાત, વિકથા, ઘરતણી ચિંતા કીધી. વીજ, દીવા તણી “ઉજેહિ હુઈ. કણ, કપાસિયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો પાષાણ. પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડ્યા, સ્ત્રી, તિર્યંચતણાં નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તિ *ઉત્સુઘટ્ટી +સામાયિક અણપૂછ્યું પાયું, પારવું વિચાર્યું કે, નવમે સામાયિક વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુરતો હોય તે સવિ હું મન, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ શો દશમે દેશાવગાશિક વ્રતે પાંચ અતિચાર | આણવણે પેસવણે૦ આણવણપ્પઓગે, સિવણપ્પાઓગે, સદ્દાણવાઈ, રૂવાણુવાઈ, બહિયાપુગ્ગલપખેવે તે નિયમિત ભૂમિકામાંહિ બાહિરથી કાંઈ અણાવ્યું. #આપણ કન્ડે થકી બાહેર કાંઈ મોકલ્યું અથવા +રૂપ દેખાડી, +કાંકરો નાખી, +સાદ કરી આપણપણું છતું જણાવ્યું કે દશમે દેશાવગાશિક વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મને, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ / ૧ી. અગ્યારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચાર | સંથારુચ્ચારવિહિ૦ // કરકડા મોડયા = ક્રોધથી દાંત પીસ્યા, મત્સર = અદેખાઈ ૨૮. એક બીજાને સાચું જૂઠું સમજાવીને વઢવાડ કરાવી. ૨૯. બોકડા. ઝુઝાર્યા = લડાવ્યા, ૩૦. હારના (ઇચ્છના) લીધે. ૩૧. લીલી. ૩૨. આર્ત. (આર્તધ્યાન), દોહટ = દુઃખની પીડા (રૌદ્રધ્યાન), વિકથા = નકામી વાત ૧. અજવાળું શરીર ઉપર પડ્યું. હરિયકાય = લીલી વનસ્પતિ, ૨. સ્પર્યા. ૩. અનંતર, (પરસ્પર) સંઘટ્ટ = સ્પર્શ, ઉસંઘટ્ટી = ભેળસેળ કરી, અણપૂગ્ય = વખત થયા પહેલાં ACAURULURURURURURLAVAVAVAVAVAVAVAVAVARSA ૧૪૬ ૮% પ્રતિમાને ભાવ પ્રતિમet કેવી રીતે બનાવશો ? Page #186 -------------------------------------------------------------------------- ________________ અપ્પડિલેહિય દુપ્પડિલેહિય સિજજાસંથારએ, અપ્પડિલેહિય દુપ્પડિલેહિય ઉચ્ચારપાસવણ ભૂમિ || +પોસહ લીધે સંથારા તણી ભૂમિ ન પૂંજી. બાહિરલાં ક્લહુડાં વડાં Úડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. મારું અણપૂંજયું હલાવ્યું, અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં “અણજાણહ, જસુગ્રહો' ન કહ્યો, પરઠવ્યા પૂંઠે વાર ત્રણ” “વોસિરે વોસિરે ન કહ્યું. પોસહશાલામાંહિ પેસતાં *‘નિસીહિ', અનીસરતાં ૮ “આવસતિ વાર ત્રણ ભણી નહીં. પુઢવી અપૂ, તેલ વાઉ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘટ્ટ, સ્પરિતાપ, ઉપદ્રવ હુઆ. સંથારા પોરિસિ તણો વિધિ ભણવો વિસાર્યો. પોરિસિમાંહે ઊંધ્યા. અવિધ સંથારો પાથર્યો. પારણાદિકતણી ચિંતા કીધી. +કાળવેળાએ દેવ ન વાંદ્યા. પડિક્કમણું ન કીધું. પોસહ અસૂરો લીધો, સવેરો માર્યો. પર્વતિથિએ પોસહ લીધો નહીં અગ્યારમે પૌષધોપવાસવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ હું મન, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ || ૧૧ી. બારમે અતિથિ સંવિભાગ વ્રતે પાંચ અતિચાર // સચ્ચિત્તે નિખિવણે) || સચિત્ત વસ્તુ +હેઠ+ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. +દેવાની બુદ્ધ અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણદેવાની બુદ્ધ સૂઝતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું. વહોરવા વેલા ૧૧ટલી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. +૯મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સ્વામી વાત્સલ્ય ન કીધું. અનેરાં ધર્મક્ષેત્ર ૧ સીદાતા છતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. બારમે અતિથિ સંવિભાગવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ હું મન, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ /૧૨ -––– –––––––––– બાહિરલાં = બહારના, લહુડા = પેશાબ, ૪. લઘુનીતિ-પેશાબ અને વડીનીતિ-ઝાડો તે બંનેની જગ્યા દિવસે શોધી રાખી નહિ. વડાં = સંડાસ, સ્પંડિલ = શુધ્ધભૂમિ, ૫. જે અધિષ્ઠાયક દેવની આ જગ્યા હોય તે દેવ મને આ જગ્યા વાપરવાની આજ્ઞા આપો. ૬. પરઠવવા યોગ્ય પદાર્થ ત્યાગ કરું છું. ૭. અન્ય વ્યાપારનો ત્યાગ કરું છું. નિશીહિ = તજુ છું, *નીસરતાં = (ઉપાશ્રય આદિમાંથી) નીકળતાં, ૮. બીજી અવશ્ય કરવાની ક્રિયાઓ બાકી છે માટે બહાર નીકળું છું. સંઘટ્ટ = સ્પર્શ કર્યો, પરિતાપ = હેરાન કર્યા, ૯. રાત્રિને પહેલે પ્રહરે. અસૂરો = મોડો લીધો, (સૂર્ય ઉગ્યા પછી લીધો) સવેરો પાર્યો = વેલો પાર્યો (દહાડા ઉગ્યા પહેલાં પાર્યો.) ૧૦. અને પણીય સાધુને લઈ ન શકાય તેવું અશુદ્ધ. ૧૧. બીજે કામે ગયા. ૧૨. ગોચરીકાળ વીત્યા પછી. મત્સર = અદેખાઈ, અભિમાન. ૧૩-૧૪. નિર્ધન નિર્બળ થયેલાં. ૧૫. દુઃખી. અનુકંપાદાન = પાત્ર, અપાત્રનો વિચાર કર્યો વિના. માત્ર દયા ભાવનાથી અપાતું દાન (દયાદાન) XAURUARVAVAUX82XACRAVAVAVARURXARXA8888 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૪૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ સંલેષણા તણા પાંચ અતિચારા ઈહલોએ પરલોએOા ઈહલોગાસંસપ્પાઓગે, પરલોગાસંસપ્પઓગે, જીવિઆસંસપ્પગે, મરણાસંસપ્પઓગે, કામભોગાસંસપઓગે છે ઈહલોકે ધર્મના પ્રભાવ લગે રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંડ્યા. +પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી, સુખ આવ્ય જીવિતવ્ય વાંછ્યું, દુ:ખ આવ્યે મરણ વાંડ્યું. +કામભોગ તણી વાંછા કીધી ૧૬સંલેષણા વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુરતો હોય તે સવિ હું મને, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ /૧૩ી. તપાચાર બાર ભેદ, છ બાહ્ય, છ અત્યંતર | અણસણમૂણોઅરિઆ૦ || +અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. +ઊણોદરીવ્રત તે કોળિયા પાંચ સાત ઊણા રહ્યા નહીં. +વૃત્તિ સંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહિ. +૧૭૨સત્યાગ તે વિગઈત્યાગ ન કીધો. +કાયક્લેશ લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. +સંલીનતા-અંગોપાંગ સંકોચી રાખ્યા નહીં. પચ્ચખાણ ભાંગ્યા, પાટલો ઋગડગતો ફેડ્યો નહીં. ગંઠસી, પરિસિ, સાઢપોરિસિ, પુરિમઢ, એકાસણું, બિઆસણું નીવિ, આંબિલ પ્રમુખ પચ્ચખ્ખાણ પારવું વિસર્યું. બેસતાં નવકાર ન ભણ્યો. ઊઠતાં પચ્ચખાણ કરવું વિચાર્યું. ઝગઠસિયું ભાંગ્યું. નીવિ, આંબિલ ઉપવાસાદિ તપ કરી કાચું પાણી પીધું. વમન હુઓ. બાહ્ય તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ હું મન, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ ||૧૪| અત્યંતર તપ, પાયચ્છિત વિણઓ૦ | મનશુદ્ધ ગુરુ કજે આલોઅણા લીધી નહીં. ગુરુદત પ્રાયશ્ચિત તપ લેખા શુદ્ધ પહુંચાડ્યો નહીં. +દેવ, ગુરુ, સંઘ, સાહમિ પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું. +વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો. રંધર્મધ્યાન, શુક્લધ્યાન ન ધ્યાયાં, ___ ___ _ _ _ _ _ _ _ _ _ સંલેષણા = અણસણ (મરણ વખતની આરાધના) ૧૬. અનશન. ૧૭. સ્નિગ્ધ રસ (વિગઈ)નો ત્યાગ-લોલુપતાનો ત્યાગ. *વિશેષ પર્વતિથિએ = મોટા પર્વને દિવસે (પકિખઆદિ) સંક્ષેપ = ઘટાડો, *લોચ = માથા વગેરેના વાળા ચૂંટવા, ડગડગતો = કંપતો (ચાલતો), ગંઠસી = ગાંઠવાળી રાખી હોય ત્યાં સુધી અમૂક પ્રકારનું અભિગ્રહ પચ્ચખાણ લેખાશુદ્ધ = ખાતરી બંધ, પુરી ગણતરી પૂર્વક, ગ્લાન = નરમ પડી ગયેલ, વાચના = વાંચવું, સૂત્રપાઠ, પૃચ્છના = પુછવું, પરાવર્તન = પાછળનું (પહેલાનું) બોલી જવું, (વિચારી જવું), અનુપ્રેક્ષા = ઊંડુમનન, ધર્મકથા = ધર્મોપદેશ લક્ષણ = સ્વરૂપ, સ્વાધ્યાય = શાસ્ત્રાભ્યાસ તત્વાભ્યાસ ધર્મધ્યાન = ચાર પ્રકારનું, ધર્મ ભાવના વધારનારું ધ્યાન, શુકલધ્યાન = આત્માને કેવળ જ્ઞાન અપાવનારું ધ્યાન, SARRERERURURURURACAURURXAPROXRUXURRAKARA ૧૪૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી સતે બનાવશો ? Page #188 -------------------------------------------------------------------------- ________________ * આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયાં. +કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ વીશનો કાઉસ્સગ્ન ને કીધો . અત્યંતર તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાાંતિ આદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ હું મન, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ // ૧પ. 3 વીર્યાચારના ત્રણ અતિચાર | અણિમૂહિઅબલવિરિઓ) +પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન +કાયાતણું છતું ૧૨બલ, છતું વીર્ય ગોપવ્યું. રૂડા પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણા તથા આવર્ત વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિક્કમણું કીધું કે વીર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મને, વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ /૧૬ll ૨૧નાણાઈઅટ્ટ પઈવય-સમ્મસંહણ પણ પન્નર કમ્મસુ / બારસ તપ વિરિઅતિગં, ચઉવ્વીસસયં અઈયારા II | પડિસિદ્ધાણં કરણ૦ | પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજભક્ષણ, મહારંભપરિગ્રહાદિક કીધાં. વાજીવાદિક સૂક્ષ્મ વિચાર સદહ્યા નહીં. આપણી કુમતિલગે ઉસૂત્રપ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિઅરતિ, પરંપરિવાદ, કાયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પારસ્થાન કીધાં, કરાવ્યાં અનુમોદ્યાં હોય. કનકૃત્ય-પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોઘું હોય એ ચિહું પ્રકારમાંહે અનેરો જે કોઈ અતિચાર પણ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કયાએ કરી મિચ્છા મિ દુક્કડં ૧ી એવંકારે શ્રાવક તણે ધર્મ શ્રી સમ્યક્ત મૂલ બાર વ્રત, એક સો ચોવીશ પ્રતિચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં જાણતાં હુઓ હોય તે સવિ હુ મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ. ઇતિ શ્રી શ્રાવક પખી, ચોમાસી સંવર્ચ્યુરી ____ અતિચાર સમાપ્ત ___ આર્તધ્યાન = પીડા થવાથી થતી ચાર પ્રકારની ચિંતા રૌદ્ર ધ્યાન = બીજાને કે પોતાના માત્માને પીડા થાય તેવા જ પ્રકારના વિચારો કરવા, પઢવે = ભણવામાં, ગુણવે = નિરાવર્તન કરવામાં ૧૮. ઈન્દ્રજન્ય શક્તિ. ૧૯. આત્મિક શક્તિ. ૨૦. શૂન્ય ચિત્તે. છે. જ્ઞાનાદિ આચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર)ના આઠ આઠ (એટલે ૨૪). ત્યિક વ્રત (શ્રાવકનાં બાર વ્રત) સમ્યક્ત અને સંલેષણાના પાંચ પાંચ (એટલે ૭૦), કર્માદાનના દર, તપના બાર અને વીર્યના ત્રણ મળી કુલ એક સો ચોવીસ અતિચાર શ્રાવકધર્મના સમજવા. ૧. એ પૂર્વોક્ત પ્રકારે. ૨. આ અતિચાર ચોમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં પણ વાય છે. તેથી જ્યાં જયાં પક્ષ દિવસ છે, ત્યાં ત્યાં ચોમાસામાં ચોમાસી દિવસ અને સંવર્ચ્યુરીમાં વચ્છરી દિવસ એમ કહેવું. KAURURUARZURURURURURLAURARDURURURURRABRER જ પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી ર્ત બનાવશો ? ૧૪૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ ((૫૨) શ્રી ભુવન (ભવન) દેવતાની સ્તુતિ* (થોચ)). ભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થo ભવનદેવતાની આરાધના માટે કરુ કાયોત્સર્ગ, જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્ય સ્વાધ્યાયસંચમરતાનામ્ | જ્ઞાન આદિ ગુણથી યુક્ત, હંમેશાં સ્વાધ્યાય અને સંયમમાં રક્ત, વિદધાતુ ભુવનદેવી, શિવ સદા સર્વસાધૂનામ્ III કરો ભુવનદેવી કલ્યાણ હંમેશાં સર્વ સાધુઓનું. શબ્દાર્થ ભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ = ભુવન દેવીની, શાંતિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. જ્ઞાનાદિ-જ્ઞાનાદિક, ગુણયુતાનાં-ગુણયુક્તોનું, સ્વાધ્યાય-સ્વાધ્યાય, સંયમરતાનાં-ચારિત્રમાં રક્ત, વિદધાતુ-કરો, ભુવનદેવી-મકાનની અધિષ્ઠાયક દેવી, શિવ-કલ્યાણ, સર્વસાધૂનામુ-સર્વ સાધુઓનું. અર્થ - જ્ઞાન આદિ ગુણથી યુક્ત, હંમેશાં સ્વાધ્યાય અને સંયમમાં રક્ત એવા સર્વ સાધુઓનું હંમેશાં ભુવનદેવી કલ્યાણ કરો. (સુખ કરો) . ((૫૩) શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ* (થોચ)) ખિત્તદેવયાએ કરેમિ કાઉસગ્ગ, અન્નત્થo ક્ષેત્રદેવતાની આરાધના માટે કરું છું કાયોત્સર્ગ, યસ્યા ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા ! જે દેવીના ક્ષેત્રને આશ્રય કરીને સાધુઓ વડે સધાય છે ધર્મક્રિયા, સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાન્નઃ સુખદાયિની II તે ક્ષેત્રદેવી હંમેશાં થાઓ અમને સુખ આપનારી. શબ્દાર્થ - વસ્યા:-જે દેવીના, ક્ષેત્ર-ક્ષેત્રને, સમાશ્રિત્ય-આશ્રય કરીને, સાધુભિઃસાધુઓ વડે, સાધ્યતે-સધાય છે, ક્રિયા-ધર્મક્રિયા, સા-તે, ક્ષેત્રદેવતા-ક્ષેત્રદેવી, નાણાઈ = જ્ઞાનાદિક, અટ્ટ = આઠ, ૫ઇવય = દરેક વ્રત, સમ = સમ્યક્ત્વ સંલેહણા = સંલેખના, સ્પણ = પાંચ, પન્નર = પંદર કમ્મસુ = કર્માદાનોમાં, બારસ તપ = ૧૨ તપમાં વીરિઅલીગ = વિર્યાચારમાં ત્રણ ચઉવ્વીસ-સય = ૧૨૪ અઈઆર = અતિચારો, પ્રતિષેધ = સર્વજ્ઞ પ્રભુએ નિષેધ કરેલું, *કુમતિ = કુબુદ્ધિ, *ઉત્સુત્ર-પ્રરૂપણા = સૂત્રસિદ્ધાંત વિરુદ્ધ પ્રતિપાદન, *સમજાવટ, વિરુદ્ધ પ્રચાર, દિનકૃત્ય = દિવસનું ધર્મકૃત્ય, (કામ) *એવંકાર = એ પ્રકારે. * આ બંને સ્તુતિઓ પદ્ધિ આદિ પ્રતિક્રમણમાં બોલાય છે. X2888AEAURERERERURURURURX2822BRAVAURORA ૧૫૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિ મણ કેવી રીતે બનાવશો ? Page #190 -------------------------------------------------------------------------- ________________ ભૂયાત્-થાઓ, નઃ-અમને, સુખદાયિની-સુખ આપનારી. અર્થ - જે દેવીના ક્ષેત્રને આશ્રય કરીને સાધુઓ વડે ધર્મક્રિયા સધાય છે. તે ક્ષેત્રદેવી હંમેશાં સુખ આપનારી થાઓ. (૫૪) શ્રી અજીતશાંતિ સ્તવન * (મંગલાચરણ - ૨જા અને ૧૬મા પ્રભુની સ્તુતિ.) અજિઅં જિઅસવ્વભયં*, સંતિ ચ પસંતસળગયપાવું | શ્રી અજિતનાથને, જીત્યા છે સર્વ ભય જેમણે, શ્રી શાંતિનાથને અને શાંત પામ્યા છે સર્વ રોગ અને પાપ જેમના, જયગુરુ સંતિગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ ૧ માહા જગતના ગુરુ, શાંતિ રૂપ ગુણને કરનારા તે બંને પણ જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. શબ્દાર્થ - અજિઅં-અજિતનાથને, જિઅસવ્વભયં-જીત્યા છે સર્વ ભયો જેમણે એવા, સંતિ-શાંતિનાથને, પસંત-વિશેષે શાંત કર્યા છે, સર્વાંગયપાવં-સર્વ રોગ અને પાપ જેમણે એવા, જયગુરુ-જગતના ગુરુ, સંતિગુણકરે-શાંતિરૂપગુણના કરનારા, દોવિ-બંને, જિણવરે-જિનેશ્વરોને, પણિવયામિ-પ્રણામ કરું છુ. અર્થ - જીત્યા છે સર્વ ભય જેમણે એવા શ્રી અજીતનાથને અને શાંત પામ્યા * પૂર્વે શ્રી વર્ધમાન-જિનશિષ્ય શ્રી નંદિષેણજી શ્રી શત્રુંજય તીર્થે યાત્રાર્થે ગયેલા. ત્યાં મૂળ પ્રાસાદમાં પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ જિનને નમસ્કાર કરીને બે પ્રાસાદમાં રહેલા. અજિતનાથ અને શાંતિનાથને નમસ્કાર કરીને તે બંને પ્રાસાદના વચ્ચે કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. યથાશક્તિ કાઉસ્સગ્ગ પૂર્ણ કરીને શ્રી અજિતનાથ અને શાંતિનાથ જિનની એક સાથે સ્તુતિ કરી. એ પ્રમાણે શ્રી મહાવીરજિન શિષ્ય નંદિષેણ મહર્ષિએ આ અજિતશાંતિ સ્તવન રચ્યું. કોઈ આચાર્ય વળી એમ કહે છે કે શ્રી નેમિનાથ શિષ્ય શ્રી નદિષેણગણિ શ્રી શત્રુંજય તીર્થે યાત્રાર્થે આવેલા ત્યારે ઉત્તર-દક્ષિણ દિશામાં રહેલા શ્રી અજિતનાથ અને શાંતિનાથના બે પ્રાસાદના અંતરાલે રહીને શ્રી અજિતનાથ અને શાંતિનાથ જિનની સ્તુતિ એક સાથે કરી. શ્રી શત્રુંજય કલ્પને વિષે કહ્યું છે કે – નેમિવવળેળ જ્ઞત્તાણુળ ગત્તિ સંવિસેળ ખવડ્યા, વિદિયો બિગસંતિયો, નૈયર્ડ યં પુંડરિયં તિથૅ આ પ્રકારે અજિતશાંતિ સ્તવના કર્તા શ્રી નંદિષેણને કોઈ શ્રી મહાવીર જિન શિષ્ય અને કોઈ શ્રી નેમિજિન શિષ્ય કહે છે. અહીં બહુશ્રુત કહે તે પ્રમાણ. * ભય સાત છે તે આ પ્રમાણે - ૧. ઇહલોક ભય, ૨. પરલોક ભય, ૩. આદાન ભય, ૪. અકસ્માત ભય, પ. આજીવિકા ભય, ૬. મરણ ભય અને ૭. અપકીર્તિ ભય. * આ ગાથા છંદ છે SAURUAUREATACAUAYANACAURULERUAAAAAAUA દવ્ય પ્રતિજ્ઞાને ભાવ પ્રતિકમણ કેવી રીતે બનાવશો ? ૧૫૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ છે સર્વ રોગ અને પાપ જેમના એવા શ્રી શાંતિનાથને વળી જગતના ગુરુ અને શાંતિ રૂપ ગુણને કરનારા એવા બંને પણ જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. (સ્તોત્રનો વિષય) વવગયમંગુલભાવે તે હું વિઉલતવનિમ્મલસહાવે । ચાલી ગયો છે ખોટો ભાવ જેમનો, તે બેને હું, વિસ્તીર્ણ એવા તપથી નિર્મલ છે સ્વભાવ જેમનો, નિરુવમમહપ્પભાવે થોસામિ સુદિઢસભાવે ||૨ા ગાહા || નિરુપમ અને મહાન પ્રભાવ છે જેમનો, સ્તવના કરીશ, સારી રીતે જાણ્યા છે. વિદ્યમાન ભાવો (જીવ-અજીવ વગેરે) જેમણે. શબ્દાર્થ વવગય-નાશ થયો છે, મંગુલભાવે-અશોભન (માઠો) ભાવ જેમનો એવા, તે-તે બેને, અહં-હું, વિઉલતવ-વિસ્તીર્ણ તપ વડે, નિમ્મલસહાવેનિર્મળ છે સ્વભાવ જેમનો એવા, નિરુવમ-ઉપમારહિત, (એને) મહપ્પભાવેમહાન છે પ્રભાવ જેમનો એવા, થોસામિ-સ્તુતિ કરીશ, સુદિટ્ટ-રૂડે પ્રકારે દેખ્યા છે, સખ્શાવે-વિદ્યમાન ભાવો જેમણે. અર્થ - ચાલી ગયો છે ખોટો ભાવ જેમનો, વિસ્તીર્ણ તપથી નિર્મલ સ્વભાવવાળા નિરુપમ અને મહાન પ્રભાવવાળા, સારી રીતે જાણ્યા છે વિદ્યમાન ભાવો જેમણે એવા તે બેની હું સ્તવના કરીશ. (બંનેયની સાથે સ્તુતિઓની શરૂઆત) સવ્વદુખપસંતીણં સવ્વપાવપસંતીણું સર્વ દુ:ખો વિશેષે શાંત થયા છે જેમના, સર્વ પાપ વિશષે શાંત થયા છે જેમના, સચા અજિઅસંતીણં નમો અજિઅસંતીણું ||૩|| સિલોગો II નિરંતર-હંમેશાં પરાભવ નહિ પામેલા અને ઉપશાંત થયેલા નમસ્કાર થાઓ. શ્રી અજીતનાથને અને શ્રી શાંતિનાથને. શબ્દાર્થ - સદુષ્મ-સર્વ દુઃખો, પસંતીણું-વિશેષે શાંત થયાં છે જેમના એવા, સવ્વપ્પાવ-સર્વ પાપો, પ્બસંતીણું-વિશેષે શાંત થયા છે જેમના એવા, સયાનિરંતર, અજિઅસંતીર્ણ-પરાભવ નહિ પામેલા અને ઉપશાંત થયેલા, નમોનમસ્કાર થાઓ, અજિઅસંતીર્ણ-અજિતનાથ અને શાંતિનાથને. અર્થ - સર્વ દુઃખો વિશેષે શાંત થયા છે જેમના, સર્વ પાપો વિશેષે શાંત થાય છે જેમના પરાભવ નહિ પામેલા અને ઉપશાંત થયેલા એવા શ્રી અજિતનાથને અને શ્રી શાંતિનાથને સદા નમસ્કાર થાઓ. * આ શ્લોક નામનો છંદ છે. XARXARRACARRERERZURURUR ૧૫૨ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #192 -------------------------------------------------------------------------- ________________ (સ્તુતિનું માહાભ્ય) અજિઅજિણ ! સુહપ્પવરણ તવ પુરિસુત્તમ ! નામકરણ હે અજિત જિનેશ્વર ! સુખ પ્રવર્તાવનારું તમારું હે પુરુષોત્તમ ! નામનું કીર્તન, તહ ચ વિભઈપવત્તર્ણ તવ ચ જિમુત્તમ સંતિ ! કિરણે જ માગહિઆ Iઝ તથા અને સ્થિરતાવાળી બુદ્ધિને પ્રવર્તાવનારું તમારું પણ હે જિનોત્તમ ! શ્રી શાંતિનાથ ! કીર્તન. શબ્દાર્થ - અજિઅજિણ-હે અજિતજિન, તવ-તમારું, પુરિસુત્તમ !-પુરુષમાંહે ઉત્તમ !, નામકિત્તણું-નામનું કીર્તન, તહ ય-તેમજ, ધિઈમઈ-ધીરજ અને બુદ્ધિને, પ્પવત્તર્ણ-પ્રવર્તાવનારું (ઉત્તમ), ય-પણ, પૂર્વોક્ત ગુણવાળું છે, જિસુત્તમ !સામાન્ય કેવળીને વિષે, સંતિ !-હે શાંતિનાથ ! કિરણં-કીર્તન, સ્મરણ. અર્થ - હે અજિત જિનેશ્વર ! પુરુષોત્તમ ! તમારા નામનું કીર્તન સુખને પ્રવર્તાવનારું અને સ્થિરતાવાળી બુદ્ધિ પ્રવર્તાવનારું છે. તે જિનોત્તમ ! શ્રી શાંતિનાથ ! તમારું પણ કીર્તન એવું છે. (બંને પ્રભુને નમસ્કારને યોગ્ય) કિરિઆવિહી સંચિઅકર્મોકિલેસ વિમુખયર, (કાયિકી આદિ પચ્ચીશ) ક્રિયાના ભેદ વડે ભેગા કરેલા કર્મના ક્લેશથી સંપૂર્ણપણે મૂકાવનારું, અજિ નિશિએ ચ ગુણેહિં મહામુણિસિદ્ધિગયું ! નહિ જિતાયેલા, પરિપૂર્ણ ગુણો વડે મહામુનિઓની (અણિમાદિ) સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનારું, અજિઅસ ચ સંતિ મહામુણિણો વિ ચ સંતિકર, શ્રી અજિતનાથને અને શ્રી શાંતિનાથ મહામુનિને પણ, શાંતિ કરનાર, સયચં મમ નિ_ઈકારણચં ચ નમસણય પણ આલિંગણાય ! સદા મને મોક્ષનું કારણ અને નમસ્કાર. શબ્દાર્થ - કિરિઆવિહિ-ક્રિયાના વિધાન વડે, સંચિઅ-એકઠાં કરેલાં, કમ્મકિલેસ-કર્મ અને કષાય થકી, વિમુખપરં-વિશેષે મૂકાવનાર, અજિ-નહિ જિતાયેલ, નિચિએ ગુણહિ-ગુણો વડે વ્યાપ્ત, મહામુણિ-મહામુનિ સંબંધી, સિદ્ધિગયે-અણિમાદિ સિદ્ધિઓને પ્રાપ્ત, અજિઅસ્સ ય-અજિતનાથને અને, * આ માગધિકા છંદ છે. XAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રીતે બનાવશો ? ૧૫3 Page #193 -------------------------------------------------------------------------- ________________ સંતિમહામુણિણો-શાંતિનાથ મહામુનિને, સંતિક-શાંતિને કરનાર, સયાં મમનિરંતર મને, નિવુઈકારણય-મોક્ષનું કારણ, નમસણય-નમસ્કાર. અર્થ - કાયિકી આદિ પચ્ચીશ ક્રિયાના ભેદ વડે ભેગા કરેલા કર્મના ફ્લેશથી સંપૂર્ણપણે મૂકાવનારા, અન્ય દર્શનીય દેવોના વંદનના પુણ્ય વડે નહિ જિતાયેલ, ગુણો વડે પરિપૂર્ણ મહામુનિઓની અણિમાદિક સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનાર, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ મહામુનિને કરેલ નમસ્કાર હંમેશાં મને શાંતિને કરનાર અને મોક્ષનું કારણ થાઓ. (એ બંને પ્રભુ સ્તુત્ય) પુરિસા જઈ દુખવારણ જઈ આ વિમગ્ગહ સુખકારણ ! હે પુરુષો ! જો દુઃખનું નિવારણ, જો અને શોધો છો સુખનું કારણ, અજિઆં સંતિ ચ ભાવઓ, અભયકરે શરણં પહજહા IIઘા માગહિઆ . શ્રી અજિતનાથને શ્રી શાંતિનાથને અને ભાવથી અભય કરનારા શરણને સ્વીકારો. શબ્દાર્થ -પુરિસા-હે પુરુષો, જઈ-જો, દુખવારણ-દુઃખનું નિવારણ, વિમગ્ગહશોધતી હો, સુખકારણ-સુખનું કારણ, ભાવ-ભાવથકી, અભયકરે-નિર્ભયતાને કરનારાને, સરણ-શરણે, પવન્જહા-પ્રાપ્ત થાઓ. અર્થ - હે મનુષ્યો ! જો તમે દુઃખનું નિવારણ અને સુખનું કારણ શોધતા હો તો અભયને કરનારા શ્રી અજિતનાથને અને શ્રી શાંતિનાથનું શરણ ભાવથી સ્વીકારો. (શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિ) આરઈરઈતિમિરવિરિહિઅ-મુવચનજરમરણ, અરતિ, રતિ તથા અજ્ઞાન વડે રહિત અને નિવૃત્ત થયાં છે જરા અને મરણ જેમના, * કાયિકી વગેરે પચ્ચીશ ક્રિયા તેનું સ્વરૂપ નવતત્ત્વમાંથી સમજવું. - અણિમાદિ આઠ સિદ્ધિ આ પ્રમાણે : ૧. કમળના જેવા ઝીણા છિદ્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ તે અણિમા. ૨. મેરુ પર્વત કરતાં પણ મોટું શરીર વિક્ર્વી શકાય તે મહિમા. ૩. અત્યંત ભારે થવાની શક્તિ તે ગરિમા. ૪. વાયુ કરતાં પણ હલકા થવાની શક્તિ તે લધિમા. ૫. ઉપર રહ્યા છતાં અંગુલીના અગ્ર ભાગ વડે મેરુ પર્વતની ટોચ અને સૂર્યાદિને સ્પર્શ કરવાની શક્તિ તે પ્રાપ્તિ. ૬. પાણીમાં પૃથ્વીની જેમ પગે ચાલે અને પૃથ્વી ઉપર પાણીની જેમ ડૂબી જઈ બહાર નીકળે એવી શક્તિ તે પ્રાકામ્ય. ૭. સ્થાવર પણ આજ્ઞા માને એવી શક્તિ-તીર્થકર ચક્રવર્તિની ઋદ્ધિને વિસ્તારી શકે એવી પ્રભુતા તે ઈશિત્વ. ૮. જીવ અને અજીવ સર્વ પદાર્થ વશ થાય એવી શક્તિ તે વશિત્વ. XAYRURKRXURXRXAXDURYE®282828RRURURURUARA ૧૫૪ ૮cશ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #194 -------------------------------------------------------------------------- ________________ સુરઅસુરગરુલભ્યગવઈપયયપણિવઈઅં । સુર, અસુર,ગરુડ અને ભુજગના ઇન્દ્રો વડે આદ૨થી, નમસ્કાર કરાયેલા અજિઅમહમવિ અ સુનયનયનિઊણમભયકરું, શ્રી અજિતનાથને હું પણ, સુંદર ન્યાય છે જેનો એવા, સાતે નયમાં નિપુણ, અભયને કરનારા, સરણમુવસરિઅ ભુવિદિવિજમહિઅં સચયમુવણમે llll સંગયયં શરણને પામીને પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલા (મનુષ્યો) અને સ્વર્ગમાં ઉત્પન્ન થયેલા (દેવો)થી પૂજાયેલા, નિરંતર સમીપ રહેલો નમું છું. શબ્દાર્થ - અરઈરઈ-સંયમને વિષે શોક અને અસંયમને વિષે હર્ષ, તિમિરવિરહિઅં-અજ્ઞાનથી રહિતને, ઉવરય-નિવૃત્ત થયાં છે, જરમરણું-જરા અને મરણ જેના એવાને, સુરઅસુર-વૈમાનિક, ભવનપતિ, ગરુલભુયગવઈ-જ્યોતિષ્મ અને વ્યંતરના ઇન્દ્રો વડે, પયય-આદર વડે, પણિવઈયં-નમસ્કાર કરાયેલાને, અહમવિ-હું પણ, સુનયનયનિઉણું-સુંદર નયની નીતિને વિષે નિપુણને, અભયકરઅભયને કરનારાને, સરણ-શરણ, ઉવસરિઅ-પામીને, ભુવિદિવિજ-મનુષ્ય અને દેવો વડે, મહિઅં-પૂજાયેલાને, ઉવણમે-સમીપ રહ્યો છતો નમું છું. અર્થ - અતિ, રતિ અને અજ્ઞાન વડે રહિત અને નિવૃત્ત થયા છે જરા અને મરણ જેમના, વૈમાનિક દેવ, ભવનપતિ દેવ, જ્યોતિષ્ક દેવ અને વ્યંતરદેવોના ઇન્દ્ર વડે આદરપૂર્વક નમસ્કાર કરાયેલા, સુંદર છે ન્યાય જેનો એવા નૈગમાદિ સાતે નયમાં નિપુણ, અભયને કરનારા, મનુષ્યો અને દેવોથી પૂજાયેલા, શ્રી અજિતનાથને શરણ પામીને નિરંતર સમીપ રહેલો હું નમું છું. (શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ) તં ચ જિષ્ણુત્તમમુત્તમનિત્તમસત્તધરું, તેમને અને સામાન્ય કેવળીને વિષે ઉત્તમ, શ્રેષ્ઠ અને નિર્દોષ સત્ત્વને ધારણ કરનારા, અજ્જવમવખંતિવિમુત્તિસમાહિનિહિં 1 સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના ભંડાર, સંતિકરું પણમામિ દમુત્તમતિત્થચર, શાંતિને કરનારા, પ્રણામ કરું છું. ઇન્દ્રિયના દમન વડે ઉત્તમ તીર્થને કરનારા, * આ સંગતક છંદ છે. *****DURERERERURURURURUAAAACARERUR દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૧૫૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ સંતિમુણી મમ સંતિ સમાવિવર દિસઉ IIટા સોવાણN II શ્રી શાંતિનાથ મુનિ મને શાંતિ વડે સમાધિરૂપ વરદાન આપો. શબ્દાર્થ - તં-તે (શાંતિનાથ)ને, જિષ્ણુત્તમ-સામાન્ય કેવળીને વિષે ઉત્તમને, ઉત્તમ-શ્રેષ્ઠ, નિત્તમસત્તધર-નિર્દોષ સત્ત્વને ધારણ કરનારને, અજ્જવ મદવસરળતા, નમ્રતા, ખંતિ વિમુત્તિ-ક્ષમા, નિર્લોભતા (અને) સમાહિનિહિ-સમાધિના ભંડારને, સંતિક-શાંતિને કરનારાને, પણમામિ-નમસ્કાર કરું છું, દમુત્તમ-ઇંદ્રિયોના જય વડે ઉત્તમ, તિસ્થયરં-તીર્થને કરનારાને, સંતિમુણિ-શાંતિનાથ મુનિ, સંતિસમાવિવરં-શાંતિ વડે સમાધિ (ચિત્તની સ્વસ્થતા) રૂપી વર, દિસ-આપો. અર્થ - સામાન્ય કેવળીને વિષે ઉત્તમ શ્રેષ્ઠ અને નિર્દોષ સત્ત્વને ધારણ કરનારા, સરલતા, મૃદુતા,ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના ભંડાર, શાંતિને કરનારા, ઇન્દ્રિયના દમન વડે ઉત્તમ તીર્થને કરનારા એવા તે શ્રી શાંતિનાથને પ્રણામ કરું છું અને તે મને શાંતિ વડે સમાધિ રૂપ વરદાન આપો. (શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ) સાવત્યિપુત્વપલ્થિ ચ વરહત્યિમ–ચપસ–વિચ્છિન્નસંગિયું, શ્રાવતી નગરીની પહેલાંની નગરીના (અયોધ્યાના) જે રાજા હતા એવા અને શરીરનો આકાર જેનું શ્રેષ્ઠ હાથીના મસ્તક જેવું પ્રશસ્ત (વખાણવા યોગ્ય) અને વિસ્તીર્ણ છે સંસ્થાન, ચિરસચ્છિવચ્છ મચગલલીલાચમાણવગંધહત્યિપલ્યાણ-પત્યિાં સથવારિé T સ્થિર શ્રીવત્સવાળું હૃદય જેનું, મદ વડે ઉન્મત્ત અને લીલા યુક્ત શ્રેષ્ઠ ગંધહસ્તિના ગમન જેવી ચાલ છે જેની, સ્તુતિ કરવા યોગ્ય, હ©િહત્વબાહું દંતકણગરુઅગનિરુવયપિંજર પવરલખણોવરિયસોમચારુરૂવ, I હાથીની સૂંઢ જેવા બાહુ (હાથ) છે જેના, તપાવેલ સોનાની કાંતિ જેવી સ્વચ્છ પીળા વર્ણની કાંતિવાળા, શ્રેષ્ટ લક્ષણથી વ્યાપ્ત, સૌમ્ય અને સુંદર રૂપ છે જેનું, સુઈસુહમણાભિરામપરમરમણિજ્જવરદેવદંહિ નિનામહુરયરસુહાગર III વેફઓ li * આ સોપાનક છંદ છે, જ આવશ્યક નિર્યક્તિમાં ચોવીશ ભગવાનની નગરીનું વર્ણન છે. તેમાં સાવત્થી ત્રીજા ભગવાનની નગરી છે અને તેની પહેલાંની એટલે અજિતનાથ ભગવાનની અયોધ્યા નગરી છે. આવશ્યક નિર્યુક્તિ પહેલાં કંઠસ્થ કરાતી હતી. * આ વેષ્ટક છંદ છે. RXIUDURURURURURURUCRURURU&URURURURURUA ૧પ૬ દA પ્રતિમાને ભાવ પ્રતિમe કેવી રીતે બનાવશો ? Page #196 -------------------------------------------------------------------------- ________________ કાનને સુખકારી, મનને મનોહર, અત્યંત રમણીય, શ્રેષ્ઠ, દેવદુંદુભિના શબ્દ કરતાં વધારે મધુર અને કલ્યાણકારી વાણી છે જેની એવા. શબ્દાર્થ - સાવસ્થિપુવ્ય-શ્રાવસ્તી નગરીની પૂર્વેની નગરી અયોધ્યાના, પત્યિવંજે રાજા હતા, વરહસ્થિમયૂય-પ્રધાન હસ્તિના મસ્તક જેવું, પસંસ્થવિચ્છિન્નસંથિયં-પ્રશસ્ત અને વિસ્તીર્ણ છે સંસ્થાન જેનું એવા, થિરસરિચ્છવચ્છ-સ્થિર શ્રીવત્સવાળું હૃદય છે જેનું એવા, મયગલલીલાયમાણમદ વડે ઉન્મત્ત અને લીલાયુક્ત, વરગંધહત્નિ-પ્રધાન ગંધહસ્તિના, પત્થાણ પસ્થિયં-ગમન જેવી ચાલ (ગતિ) છે જેમની એવા, સંથવારિહ-સ્તુતિ કરવાને યોગ્ય, હત્થિહOબાહુ-હસ્તિની સૂંઢ જેવા બાહુવાળા, ધંતકણગરુઅગ-ધમેલ સુવર્ણના આભરણ જેવો, નિર વહયપિંજરું-સ્વચ્છ પીતવર્ણ છે જેમનો એવા, પવરલખણોવચિય-શ્રેષ્ઠ લક્ષણો વડે વ્યાપ્ત, સોમચારુરૂવં-સૌમ્ય અને સુંદર, સુઈસુહ-કાનને સુખકારી રૂપ છે જેનું એવા, મણાભિરામ-મનને આનંદદાયક (અમે), પરમરમણિજ્જ-અત્યંત રમણિક, વર દેવદુંદુહિ-પ્રધાન દેવદુંદુભિના, નિનાય મહુરયર-શબ્દ કરતાં વધારે મધુર (અને), સુહગિર-કલ્યાણકારી છે વાણી જેની એવા. અજિઆં જિઆરિગણું જિઅસવ્વભયં ભવોહરિ ! અજિતનાથને, દુશ્મનનો સમુદાય જીત્યો છે જેણે, જીત્યા છે સર્વ ભયોને જેણે, ભવ પરંપરાના શત્રુ, પણમામિ અહં પચઓ, પાવં પસમેઉ મે ભયd I૧ના રાસાલુદ્ધઓ II પ્રણામ કરું છું હું આદરપૂર્વક પાપને શાંત કરો મારા ભગવાન. શબ્દાર્થ - અજિ-અજિતનાથને, જિઆરિગણું-જીત્યા છે શત્રુ સમુદાય જેણે એવા, જિઅસÖભયં-જીત્યા છે સર્વ ભય જેણે એવા, ભવોહરિઉં-ભવપરંપરાના શત્રુ, પણમામિ-નમસ્કાર કરું છું, પયઓ-આદર વડે, પાવ-પાપને, પસમેઉ-પ્રકર્ષે શાંત કરો, ભયનં-ભગવાન. અર્થ - અયોધ્યા નગરીને વિષે પૂર્વે રાજા હતા એવા, શ્રેષ્ઠ હાથીના મસ્તક જેવો પ્રશસ્ત અને વિસ્તીર્ણ છે શરીરનો આકાર જેનો, સ્થિર શ્રીવત્સવાળું હૃદય છે જેનું, મદ વડે ઉન્મત્ત અને લીલાયુક્ત શ્રેષ્ઠ ગંધહસ્તિના ગમન જેવી ચાલ છે જેની, સ્તુતિ કરવા યોગ્ય, હાથીની સૂંઢ જેવા છે હાથ જેના, તપાવેલ સોનાની કાંતિ જેવી સ્વચ્છ પીળા વર્ણની કાંતિવાળા, શ્રેષ્ઠ લક્ષણથી વ્યાપ્ત, સૌમ્ય, સુંદર રૂપ છે જેનું, કાનને સુખકારી, મનને મનોહર, અત્યંત રમણીય, શ્રેષ્ઠ દુંદુભિના * આ રાસાલુબ્ધક છંદ છે. XAURRAKASRURURSACALAURORCRURURURURUZAURUS દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રીતે બનાવશો ? ૧૫o. Page #197 -------------------------------------------------------------------------- ________________ અવાજ કરતાં મધુર અને કલ્યાણકારી વાણી છે જેની એવા, દુશ્મનનો સમુદાય જીત્યો છે જેણે, જીત્યા છે સર્વ ભયોને જેણે, ભવપરંપરાના શત્રુ એવા શ્રી અજિતનાથ સ્વામીને પ્રણામ કરું છું અને હે ભગવાન ! મારા પાપને શાંત કરો. (૯, ૧૦) (શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ) કુરજણવયહત્થિણાઉરનરીસરો પઢમં તઓ મહાચક્ક-વટ્ટિોએ મહપ્પભાવો, કુરુદેશના હસ્તિનાપુર નગરીના રાજા પ્રથમ ત્યાર પછી મોટા ચક્રવર્તીના રાજ્યને ભોગવનારા, મોટો પ્રભાવ છે જેમનો, જો બાવત્તરિ પુરવરસહસ્સવર નગર નિગમજણવચવઈ બત્તીસા રાયવરસહસ્સા છુયાયમગ્ગો જે બહોતેર શહેરો મુખ્ય, હજાર, પ્રધાન, નગર*, નિગમ* અને દેશના સ્વામી બત્રીશ રાજાઓ શ્રેષ્ઠ હજાર અનુસર્યા છે માર્ગ જેમનો, ચઉદસવરરયણ નવ મહાનિહિ ચઉસટ્વિસહસ્સ પવર જુવઈણ સુંદરવઈ ચુલસીહયગચરહસયસહસ્સસામી ચૌદ શ્રેષ્ઠ રત્ન, નવ મહાનિધિ*, ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના સુંદર સ્વામી, ચોરાશી લાખ ઘોડા, હાથી, રથના સ્વામી છન્નવગામકોડિ સામી આસી જો ભારહંમિ ભયવં ||૧૧|| વેલુઓ * * જેમાં કર ન હોય તે. * મોટા વ્યાપારીઓની દુકાનવાળાં સ્થાનો-વ્યાપારનાં સ્થાનો. * ચૌદ રત્નો દરેક ચક્રવર્તિને હોય તે આ પ્રમાણે જાણવાં : ૧. ચક્રરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, વૈરીનું મસ્તક છેદે. ૨. છત્રરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, ચક્રવર્તિના હસ્તસ્પર્શે બાર યોજન વિસ્તારવાળું થાય. જે ઉત્તર દિશાના મ્લેચ્છ રાજાના દેવતાએ વરસાવેલા વરસાદને રોકવા સમર્થ થાય. ૩. દંડરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, વાંકી ભૂમિને સરખી કરે, જરૂર પડ્યે હજાર યોજન જમીન ખોદે. ૪. ચર્મરત્ન બે હાથનું હોય, જરૂર પડ્યે ચક્રવર્તિના સ્પર્શે બાર યોજન લાંબુ થાય, તેમાં સવારે શાલિપ્રમુખ ધાન્ય વાવ્યાં હોય, તે સાંજે ઉપભોગયોગ્ય તૈયાર થાય. ૫. ખડ્ગરત્ન બત્રીશ આંગળનું હોય, તે સંગ્રામમાં અત્યંત શક્તિવંત હોય. ૬. કાગિણિરત્ન ચાર અંગુલ પ્રમાણ હોય, તેના વડે ચક્રી વૈતાઢ્ય પર્વતની ગુફામાં બંને બાજુ ઓગણપચાસ પ્રકાશ આપનારાં મંડળ કરે. ૭. મણિરત્ન ચાર આંગળ લાંબુ ને બે આંગળ પહોળું હોય, તે છત્રરત્નના તુંબા ઉપર બાંધ્યું છતું બાર યોજન પ્રકાશ કરે અને હાથે કે માથે બાંધ્યું હોય તો સમસ્ત રોગને હરે. એ સાત રત્ન એકેન્દ્રિય જાતિનાં છે અને બીજાં સાત પંચેન્દ્રિય જાતિના છે. ૮. પુરોહિતરત્ન તે શાંતિકર્મ કરે. XAVAKATANAAAAAAAAAAAAAA ૧૫૮ દ્રવ્ય પ્રતિષ્ઠક્ષણને ભાવ પ્રતિષ્ઠા કેવી રીતે બનાવશો Page #198 -------------------------------------------------------------------------- ________________ છત્રુ ગામ ક્રોડના સ્વામી હતા જે ભરતક્ષેત્રને વિષે ભગવાન. શબ્દાર્થ - છત્રવઈ ગામકોડિ-છગ્ન ક્રોડ ગામના, આસી-હતા, જો-જે, ભારહંમિ-ભરતક્ષેત્રમાં, તં સંતિ સંતિકર સંતિર્ણ સવ્વભયા તે ઉપશાંત રૂ૫, શાંતિને કરનારા, સારી રીતે કર્યા છે સર્વ ભયો જે, સંતિ ગુણામિ જિર્ણ સંતિ વિહેઉ મે 1શા રાસાનંદિઅયં *ii શ્રી શાંતિનાથની સ્તવના કરું છું જિનેશ્વરને શાંતિને કરવાને માટે મને. શબ્દાર્થ - તં સંતિ-તે ઉપશમ રૂપને, સંતિકરં-શાંતિને કરનારા અથવા મોક્ષને ૯. અશ્વરત્ન, ૧૦. ગજરત્ન એ બંને મહાપરાક્રમવાળા હોય. ૧૧. સેનાપતિ રત્ન તે ચક્રવર્તિની સહાય વિના ગંગાસિંધુની બહાર પાસેના ચાર ખંડને જીતે. ૧૨. ગૃહપતિરત્ન તે ગૃહની ચિંતા રાખે. ૧૩. વાર્ષિકર તે મકાનો બાધે, લશ્કરનો પડાવ કરાવે, વૈતાદ્યની ગુફામાં આવેલી ઉન્મના અને નિમ્નગા નદીના પૂલ બાંધે, ઇત્યાદિ બાંધકામ કરે. ૧૪. સ્ત્રીરત્ન અત્યંત અદ્દભુત રૂપવંત અને ચક્રવર્તિને ભોગયોગ્ય હોય. એ પ્રત્યેક રત્ન એક હજાર યક્ષોએ અધિષ્ઠિત હોય અને બે હજાર યક્ષ ચક્રીની બે બાજુના અધિષ્ઠિત હોય, એ ૧૬ હજાર યક્ષ ચક્રવર્તિના સેવક હોય. ચક્ર, દંડ, છટ અને ચર્મ એ ચાર આયુધશાળામાં ઉત્પન્ન થાય. ખડ્ઝ, કાગિણી અને મણિ એ ત્રણ ભંડારમાં ઉત્પન્ન થાય. ગજ અને અશ્વ વૈતાઢય પર્વતમાં ઉપજે. સ્ત્રીરત્ન ક્ષત્રિય રાજાને ઘેર ઉત્પન્ન થાય અને બાકીનાં ચાર ચક્રીના નગરને વિષે ઉત્પન્ન થાય. * નવ નિધાનનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું : ૧. ગ્રામ (ફરતી વાડી હોય તે), આકર (મીઠું પાકે તે), નગર (રાજધાની થાય તે), પાટણ (જળ અને સ્થળના માર્ગ હોય તે), દ્રોણમુખ (જયાં જળમાર્ગ જ હોય), મંડપ (અઢી ગાઉ ફરતાં ગામ ન હોય તે), સૈન્ય અને ગૃહની માંડણી એ સર્વે નૈસર્પ નામે નિધાનને વિષે હોય. ૨. ગણિત, ગીત, ચોવીશ જાતનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર એ સર્વ પાંડુક નિધાનમાં હોય. ૩. સર્વ જાતના આભરણ, અશ્વ તથા હાથીનાં આભરણ, તેના વિધિપિંગલક નિધાનને વિષે હોય. ૪. ચક્રવર્તિનાં ચૌદ રત્ન વગેરે સર્વરત્ન નામે ચોથા નિધાનના યોગે થાય. કેટલાએક કહે છે કે – આ નિધનથી તે રત્નો મહાદીપ્તિવંત થાય. ૫. વસ્ત્રની ઉત્પત્તિના પ્રકાર, રંગની ઉત્પત્તિ, સાત ધાતુ, વસ્ત્ર ધોવાની રીત વગેરે મહાપાનિધાનમાં હોય. ૬. સમસ્ત કાળજ્ઞાન (જ્યોતિષ્ક) તીર્થંકરાદિના વંશાદિકનું કથન, શિલ્પવિદ્યા, કર્પણ (ખેતી), વાણિજય (વેપાર) વગેરે કાળનિધાનમાં હોય. ૭. લોઢું, સોનું, મણિ, મોતી, સ્ફટિક અને પરવાળાના સમૂહ મહાકાળ નિધાનમાં હોય. ૮ શૂરવીર યોદ્ધાની ઉત્પત્તિ હથિયાર વગેરે યુદ્ધસામગ્રી, યુદ્ધનીતિ, દંડનીતિ એ માણવક નિધાનમાં હોય. ૯. નાટ્યવિધિ, ગદ્ય-પદ્યની વિધિ એ મહાશંખ નિધાનમાં હોય. આ નવે નિધાન ઉત્સધાંગુલે આઠ યોજન ઊંચાં, નવ યોજન પહોળાં અને બાર યોજન લાંબા, પેટીના આકારે ગંગા નદીના મુખ આગળ સદા રહે છે. ચક્રવર્તિ ઉત્પન્ન થઈ છ ખંડ સાધીને જયારે પાછા વળે ત્યારે તેની સાથે આવી ચક્રીની નગરીમાં પાતાળમાં રહે. આ નિધાનો વિવિધ રત્નમય છે અને ઘણાં ધન અને રત્નાદિ સમૃદ્ધિએ કરી સહિત છે. આનું વિશેષ વર્ણન જોવાની ઇચ્છાવાળાએ પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથ જોવા. * આ બીજા પ્રકારનો વેષ્ટક છંદ છે. * આ રાસાનંદિતક છંદ છે. 8282828282URVAVAVAVAURURURX28282828282828A દબ પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧પ૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ આપનારાને, સંતિષ્ણ-રૂડે પ્રકારે તર્યા છે, સવ્વભયા-સર્વ ભય થકી, સંતિજિર્ણશાંતિનાથ જિનને, ઘૃણામિ-સ્તવું છું, સંતિ-શાંતિને, વિહેલું-કરવાને, એ-સંબોધન અર્થે વપરાયેલ છે. અર્થ - કુરુ દેશના હસ્તિનાપુર નગરના પ્રથમ રાજા હતા એવા, ત્યાર પછી મોટા ચક્રવર્તીના રાજયને ભોગવનારા, મોટા પ્રભાવવાળા, જે બહોંતેર હજાર મુખ્ય શહેરો, શ્રેષ્ઠ નગરો, નિગમ અને દેશના સ્વામી, બત્રીસ હજાર શ્રેષ્ઠ રાજાઓ જેમનો માર્ગ અનુસરતા હતા, ચૌદ રત્ન, નવ મહાનિધિ અને શ્રેષ્ઠ યૌવન અને સૌંદર્યવાળી ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ રથના સ્વામી તથા છ ક્રોડ ગામના સ્વામી એવા જે ભગવાન ભરતક્ષેત્રને વિષે હતા, તે ઉપશાંત રૂપ હતા, શાંતિને કરનારા, સારી રીતે તર્યા છે સર્વ ભયો જેમણે એ શ્રી શાંતિનાથ જિનેશ્વર મને શાંતિને કરે તે માટે સ્તવના કરું છું. (૧૧, ૧૨) (વિવિધ સંબંધોથી અજિતનાથ પ્રભુની સ્તુતિ) ઇMાગ ! વિદેહનરીસર નરવસહા! મુશિવસહા, ઇક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ, વિદેહ દેશના રાજા, મનુષ્યોમાં શ્રેષ્ઠ, મુનિઓમાં શ્રેષ્ઠ, નવસારયસસિસકલાણણ ! વિગચતમા ! વિહુઅરયા ! નવા શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળા, ચાલી ગયું છે અજ્ઞાન જેમનું, છોડી દીધી છે કર્મ રૂપ રજ જેણે, અજિઉત્તમતેઆ! ગુણેહિંમહામુણિ! અમિઅબલા! વિઉલકુલા ! એ અજિતનાથ ! ઉત્તમ તેજવાળા ગુણો વડે, મહામુનિ ! અપરિમિત (અનંત) બળવાળા, વિશાળ કુલવાળા, પણમામિ તે ભાવભયમૂરણ ! જગશરણા મમ સરણ I૧૩ ચિત્તલેહા II પ્રણામ કરું છું તમને ભવના ભયને છોડનારા, જગતને શરણ રૂપ મને શરણભૂત. શબ્દાર્થ - ઇસ્માગ !-ઇક્વાકુ વંશમાં ઉત્પન્ન, વિદેહ નરીસર !-વિદેહ દેશના રાજા, નરવસહ !-મનુષ્યોમાં શ્રેષ્ઠ, મુસિવસહા!-મુનિઓને વિષે શ્રેષ્ઠ, નવસારયનવીન શરદઋતુના, સસિસકલાણણ !-ચંદ્ર જેવા શોભાયમાન મુખવાળા, વિગતમા !-ગયું છે અજ્ઞાન જે થકી એવા, વિહુઅરયા !-ટાળ્યા છે કર્મરૂપ રજ * આ ચિત્રલેખા છંદ છે. XAURRURURURURURUA YAURURURURURURURURURUA ૧૬૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમe dવી તે બનાવશો ? Page #200 -------------------------------------------------------------------------- ________________ જેણે એવા, અજિ-હે અજિતનાથ, ઉત્તમતેઅ!-ઉત્તમ તેજવાળા, ગુણહિ-ગુણો વડે, મહામુણિ-મોટા મુનિ વડે, અમિઅબલા !-માપી શકાય નહિ (એવા બળવાળા), વિઉલકુલા !-વિસ્તીર્ણ કુળવાળા, પણમામિ-નમસ્કાર કરું છું, તે-તમોને, ભવભયમૂરણ !-ભવભયને તોડનારા, જગસરણા !-જગતને શરણભૂત, મમ-મને, સરણ-શરણભૂત છો. અર્થ - હે ઇક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ, હે વિદેહદેશના રાજા, હે મનુષ્યોમાં શ્રેષ્ઠ, હે મુનિઓમાં શ્રેષ્ઠ, હે નવી શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળા, હે ચાલી ગયું છે અજ્ઞાન જેમનું એવા, હે દૂર કરી છે કર્મરૂપ રજ જેમને, હે ગુણો વડે ઉત્તમ તેજવાળા, હે મોટા મુનિ ! હે અનંત બળવાળા હે વિશાળ કુળવાળા, હે ભવના ભયને છોડનાર, હે જગતના શરણરૂપ અને મને શરણ આપનાર હે અજિતનાથ ! હું તમને પ્રણામ કરું છું. (૧૩) (વિવિધ સંબંધોથી શાંતિનાથ પ્રભુની સ્તુતિ) દેવદાણવિદ ! ચંદસૂરવંદ ! હzતુટ્ટજિટ્ટપરમ-લઢ-રૂવ! હે દેવ અને દાનવના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદના કરવા યોગ્ય. હે આરોગ્યવંત, પ્રીતિવંત, પ્રશસ્ય અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા, ધંતરૂપ્પપટ્ટસેઅસુદ્ધનિદ્ધધવલદંતપંતિ ! ધમાવેલ રૂપાના પાટા જેવી સફેદ, નિર્મળ સ્નિગ્ધ અને ઉજજવળ દાંતની પંક્તિ છે જેમની, સંતિ ! સન્નિકિત્તિમુત્તિજુત્તિગુત્તિપવર દિરતેઅવંદ ઘેઅ ! હે શાંતિનાથ ! હે શક્તિ, કીર્તિ, નિર્લોભતા, યુક્તિ (ન્યાયયુક્ત વચન) અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ, હે દેદીપ્યમાન તેજના સમૂહવાળા, ધ્યાન કરવા યોગ્ય, સવલોઅભાવિ અધ્ધભાવ ! હે ! પઈસ મે સમાહિં II૧૪ નારાયઓ li સર્વ લોકોએ જાણ્યો છે પ્રભાવ જેમનો, તે જાણવા યોગ્ય, આપો મને સમાધિ. શબ્દાર્થ - દેવદાણવિદ-સુર અસુર, ઇંદ્ર, ચંદ સૂર વંદ!-ચંદ્ર અને સૂર્યને વંદન કરવા યોગ્ય, હટ્ટ-આરોગ્યવંત, તુટ્ટ-પ્રીતિવંત, જિદ્ર-પ્રશસ્ય (અને) પરમ લટ્ટરૂવઅત્યંત કાંતિયુક્ત રૂપવાળા, ધંતરૂધ્ધ-ધમેલ રૂપાના, પટ્ટસેય-પાટા જેવી શ્વેત, સુદ્ધ નિદ્ધ-નિર્મળ, સ્નિગ્ધ (અને) ધવલદંતપતિ-ઉજજવળ છે દાંતની પંક્તિ જેમની એવા, સંતિ !-હે શાંતિનાથ, સત્તિ કિત્તિ મુત્તિ-શક્તિ, કીર્તિ, નિલભતા, જુત્તિગુત્તિપવર !-યુક્તિ અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ, દિત્ત/અવંદ-દેદીપ્યમાન તેજના * આ નારાચક છંદ છે. X28XXXV28AXAVAA828AXRXURRURURURURURURUA દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી બનાવશો ? ૧૬૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ સમૂહવાળા, ધેઅ-ધ્યાન કરવા યોગ્ય, સવલોઅ-સર્વ લોકોએ, ભાવિ અધ્ધભાવ :જામ્યો છે પ્રભાવ જેમનો એવા, ણેઅ !-જાણવા યોગ્ય, પઈસ-આપો, મે-મને, સમાહિ-ચિત્તની સ્વસ્થતા, સમાધિ. અર્થ - હે દેવ અને દાનવના ઇન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદના કરવા યોગ્ય, હે આરોગ્યવાળા, પ્રીતિવાળા, પ્રશસ્ય અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા, ધમાવેલ રૂપાના પાટા જેવી સફેદ, નિર્મળ, સ્નિગ્ધ અને ઉજજવળ દાંતની પંક્તિ છે જેમની, હે શક્તિ, કીર્તિ, નિર્લોભતા, યુક્તિ અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ હે દેદીપ્યમાન તેજના સમૂહવાળો, ધ્યાન કરવા યોગ્ય, સર્વ લોકોએ જાણ્યો છે પ્રભાવ જેમનો, તે જાણવા યોગ્ય એવા હે શાંતિનાથ ! મને સમાધિ આપો. (શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ) વિમલસસિકલાઈઅસોમ વિતિમિરસૂરકરાઈઅતેT નિર્મલ ચંદ્રની પ્રભા કરતાં અધિક સૌમ્યતાવાળા, વાદળાં રહિત સૂર્યના કિરણથી અધિક તેજવાળા, 'તિઅસવઈગણાઈરેઆ રૂવે, ધરણિધરપ્પવરાઈરેઅસાર II૧પII કુસુમલયા ૪૯ ઇન્દ્રોના સમૂહથી અધિક રૂપવાળા, શ્રેષ્ઠ મેરુ પર્વત કરતાં પણ અધિક દઢતાવાળા. સત્તે આ સયા અજિએ, સારીરે અ ભલે અજિયા સત્ત્વને વિષે નિરંતર નહિ જિતાય એવા, શારીરિક બળ વિષે પણ જિતાય નહિ એવા તવ-સંજમે આ અજિ. એસ ગુણામિ જિર્ણ અજિઆં II૧દા. *ભુઅગપરિરિગિઅં | તપ તથા સંયમમાં પણ નહિ જિતાયેલા એ પ્રકારે સ્તવના કરું છું જિનેશ્વર શ્રી અજિતનાથને. | શબ્દાર્થ – વિમલસસિકલા-નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં, અઈરેઅસોમ-અધિક સૌમ્યતાવાળા, વિતિમિરસૂરકર-વાદળાં રહિત સૂર્યના કિરણો કરતાં, અઈરેઅતેઅંઅધિક તેજવાળા, તિઅસવઈગણ-દેવતાઓના સ્વામી ઇંદ્રના સમુદાય કરતાં, ૧. સર્વ દેવતા મળી પોતાનું રૂપ એકત્ર કરી ભગવંતની ટચલી આંગળી પાસે મૂકે તો સુવર્ણ અને તાંબાના રૂપમાં જેટલો અંતર લાગે તેટલો ભગવંતના અને દેવતાના એકઠા કરેલ રૂપમાં લાગે. * આ કુસુમલતા છંદ છે. તે છંદને ઔપછંદસિક પણ કહે છે. * આ ભુજંગપરિરિચિત છંદ છે. XARRAXA8282828282828282828282828RRRRRRARA ૧ ૬૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #202 -------------------------------------------------------------------------- ________________ અઈરેઅરૂવં-અધિક રૂપવાળા, ધરણિધરપ્પવર-પર્વતમાંહે શ્રેષ્ઠ (મેરુ પર્વત) કરતાં, અઈરેઅસારં-અધિક સ્થિરતાવાળા. સત્ત-સત્ત્વ (વ્યવસાય)માં, અજિ-નહિ જિતાય એવા, સારીરે બલે-શરીર સંબંધી બળમાં, તવસંજમે-તપ અને ચારિત્રને વિષે, એસ-એ પ્રકારે, જિર્ણ અજિઅં-અજિતનાથ જિનને. અર્થ - નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં વધુ સૌમ્યતાવાળા, વાદળાંરહિત સૂર્યના કિરણથી વધુ તેજવાળા, ઈન્દ્રના સમૂહથી અધિક રૂપવાળા, શ્રેષ્ઠ મેરુ પર્વતથી વધુ દઢતાવાળા, સત્ત્વને (પરાક્રમને) વિષે નિરંતર નહિ જિતાય એવા, શારીરિક બળને વિષે પણ નહિ જિતાએલા, તપ અને સંયમમાં નહિ જિતાએલા, એવા શ્રી અજિતનાથ જિનેશ્વરને હું સ્તવના કરું છું. (૧૫, ૧૬). (શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ) સોમગુણહિં પાવઈ ન ત નવસરચસસી, સૌમ્ય ગુણ વડે પામી શકે નહિ તેને નવા શરદઋતુનો ચંદ્ર, તેઅગુણેહિં પાવઈ ન ત નવસરચરવી ! તેજ ગુણ વડે પામી શકે નહિ તેને નવીન શરદઋતુનો સૂર્ય, રૂવગુણહિં પાવઈ ન ત તિઅસગણવઈ, રૂપ ગુણ વડે પામી શકે નહિ તેને ઇન્દ્ર, સારગુણહિં પાવઈ ન ત ધરણિધરવઈ ૧ ખિજિજઅN I દઢતા ગુણ વડે, પામી શકે નહિ તેને મેરુ પર્વત. શબ્દાર્થ - સોમગુણહિ-સૌમ્ય ગુણ વડે, પાવઈ નન પામે. (ન પહોંચે) તંતે (અજિતનાથ અથવા શાંતિનાથ)ને, નવસરયસસી-નવીન શરદઋતુનો ચંદ્ર, તેઅગુહિ-તેજ ગુણ વડે, નવસરયરવી-નવીન શરદઋતુનો સૂર્ય, રૂવગુણહિ-રૂપ ગુણ વડે, તિઅસગણવઈ-દેવસમુદાયના સ્વામી (ઇન્દ્ર), સારગુણહિ-સ્વૈર્ય ગુણ વડે, ધરણિધરવઈ-મેરુ પર્વત. તિત્વવરાવત્તયંતમરચરહિયં ધીરજણથુએસિંચુઅકલિકલુiા શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક, કર્મ રૂપ રજથી રહિત, ધીર પુરુષો વડે સ્તુતિ કરાયેલ અને પૂજાયેલ, દૂર થયા છે વૈર અને મલિનતા જેના, સંતિસુહUવત્તચંતિગરણપચઓ સંતિમહંમહામુહિં સરણમુવણમે II૧૮માં લલિઅચંઝ- II શાંતિ અને સુખ (મોક્ષ)ના પ્રવર્તક, ત્રણ કરણમાં પ્રયત્નવાળા (મન, વચન, * આ ખીધતક છંદ છે. એને વંશપત્રપતિત પણ કહે છે. ત્રઃ આ લલિતક છંદ છે. POURRURRERURSACRXA828RRRRRRR81828282828 દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૬3 Page #203 -------------------------------------------------------------------------- ________________ કાયાથી સાવધાન) શાંતિનાથને હું મહામુનિને શરણે જાઉં છું. શબ્દાર્થ - તિત્થવર-શ્રેષ્ઠ તીર્થના, પવત્તયં-પ્રવર્તક, તમરયરહિયં-અજ્ઞાન અને કર્મરજથી રહિત, ધીરજણ-બુદ્ધિવાન પુરુષો વડે, થુઅચ્ચિઅં-સ્તુતિ કરાયેલ અને પૂજાયેલ, ચુઅકલિકલુસં-ગયાં છે વૈર અને મલિનતા જેનાં એવા, સંતિસુહમોક્ષસુખના, પયત્તયં-પ્રવર્તક, તિગરણપયઓ-મન, વચન અને કાયાએ સાવધાન છતો, સંતિ-શાંતિનાથને, મહામુણિ-મહાજ્ઞાનીને, સરણ-શરણે, ઉવણમે-જાઉં છું. અર્થ - સૌમ્ય ગુણ વડે તેમને નવીન શરદઋતુનો ચંદ્ર ન પામી શકે, તેજ ગુણ વડે તેમને નવીન શરદઋતુનો સૂર્ય ન પામી શકે, રૂપના ગુણ વડે ઇન્દ્ર તેમને ન પામી શકે અને દઢતા (સ્થિરતા) ગુણ વડે મેરુ પર્વત તેમને પામી શકે નહિ તેવા શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક, કર્મ રૂપ રજથી રહિત, ધીર પુરુષો વડે સ્તુતિ કરાયેલ અને પૂજાયેલ, દૂર થયા છે વૈર અને મલિનતા જેના, મોક્ષના પ્રવર્તક મહામુનિ એવા શ્રી શાંતિનાથનું મન, વચન, કાયાની એકાગ્રતા પૂર્વક હું શરણ સ્વીકારું છું. (૧૭, ૧૮) (દેવકૃત ભક્તિ વર્ણનથી અજિતનાથ જિન સ્તુતિ) વિણઓણયસિરરઈઅંજલિરિસિગણસંયુઅં થિમિઅં, વિનય વડે નમેલા, મસ્તકને વિષે રચી છે અંજલિ જેણે એવા ઋષિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલા, નિશ્ચળ, વિબુહાહિવધણવઈનરવઈયુઅમહિઅચ્ચિઅં બહુસો । ઇન્દ્ર, કુબેર (શ્રેષ્ઠી), ચક્રવર્તી (રાજા) વડે સ્તવાએલા, વંદાએલા, પૂજાએલા, ઘણી વાર, અઈરુઞ્જયસરયદિવાયરસમહિઅસપ્પભં તવસા, તત્કાળ ઉદય પામેલ શરદઋતુના સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા, તપ વડે, ગયણંગણ વિયરણસમુઈઅચારણવંદિઅં સિરસા ॥૧॥ કિસલયમાલા II* આકાશના વિષે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓ (બંધાચારણ અને વિદ્યાચારણ)* વડે વંદાયેલા મસ્તક વડે. શબ્દાર્થ - વિણઓણય-વિનય વડે નમેલા, સિ૨૨ઈઅંજલિ-મસ્તકને વિષે * આ કિસલયમાલા નામે છંદ છે. * ચારણમુનિ મુખ્ય બે પ્રકારના છે : જંઘાચારણ અને વિદ્યાચારણ એ સિવાય બીજા પણ અનેક પ્રકારના ચારણમુનિઓ જ્યોતિરશ્મી ચારણ વગેરે શ્રી પ્રવચનસારોદ્વારાદિમાં બતાવેલા છે. CACACTCACACACAUAAAAAAAUUUA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિભ્રમણ ઠંબા ઐતે બનાવશો ? ૧૬૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ જોડી છે અંજલિ જેણે એવા, રિસિગણસંથુઅં-ઋષિઓના સમુદાય વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા, થિમિઅં-નિશ્ચળ, વિબુહાહિવ-દેવોના અધિપતિ (ઇંદ્ર), ધણવઈકુબેર (અને) નરવઈ-ચક્રવર્તી વડે, થુઅમહિઅર્ચિઅં-સ્તવાયેલા, નમન કરાયેલા અને પૂજાયેલા, બહુસો-ઘણીવાર, અઈરુગ્ગય-તત્કાળ ઊગેલ, સરયદિવાયરશરદઋતુના સૂર્ય કરતાં, સમહિઅ-અત્યંત અધિક, સપ્પભ્રં-શોનિક કાંતિવાળા, તવસા-તપ વડે, ગયણંગણ-આકાશરૂપી આંગણા વડે વંદાયેલા, સિરસા-મસ્તક વડે. અસુરગલપરિવંદિઅં, કિન્નરોરગનમંસિઅં 1 અસુરકુમાર સુવર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે સમસ્ત પ્રકારે વંદાએલા કિન્નર અને મહોરગ વ્યંતર વડે નમસ્કાર કરાયેલા, દેવકોડિસયસંયુઅં, સમણસંઘપરિવંદિઅં ૨૦ના સુમુä × સેંકડો ક્રોડ વૈમાનિક દેવો વડે સ્તવાયેલ, શ્રમણ સંધ વડે સમસ્ત પ્રકારે વંદાયેલા. શબ્દાર્થ - અસુરગલ-અસુરકુમાર અને સુવર્ણકુમા૨ વગેરે ભવનવાસી દેવો વડે, પરિવંદિઅં-સમસ્ત પ્રકારે વંદાયેલા, કિન્નરોરગ-કિંનર અને મહોરગ વગેરે વ્યંતર દેવો વડે, નર્મસિઅં = નમસ્કાર કરાયેલા, દેવકોડિસય સેંકડો કોટી વૈમાનિક દેવ વડે. સંઘુઅં-સ્તુતિ કરાયેલા, સમણસંઘ-શ્રમણ સંઘ વડે, પરિવંદિઅંસમસ્ત પ્રકારે વંદાયેલા. = અભયં અણહં અરયં અરુä । ભયરહિત પાપરહિત આસક્તિ રહિત રોગ રહિત, અજિઅં અજિઅં પયઓ પણમે II૨૧) વિજ્જુવિલસિઅં II* નહિ જિતાએલ અજિતનાથને આદર વડે પ્રણામ કરું છું. શબ્દાર્થ - અભયં-ભય રહિત, અણહું-પાપ રહિત, અરયં-આસક્તિ રહિત, અનુયં-રોગ રહિત, અજિઅં-નહિ જિતાયેલા, અજિઅં-અજિતનાથને, પયઓઆદર વડે, પણમે-પ્રણામ કરું છું. અર્થ વિનય વડે નમેલા, મસ્તકને વિષે રચી છે અંજલિ જેને એવા મુનિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલા, નિશ્ચળ (સ્થિર ઉભા રહેલા) ઇન્દ્ર, કુબેર અને ચક્રવર્તી વડે ઘણી વાર સ્તુતિ કરાયેલ, વંદાએલ અને પૂજાયેલ, તપ વડે તત્કાળ ઉદય પામેલ શરદઋતુના સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા, આકાશરૂપી આંગણાને વિષે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓ વડે મસ્તક વડે વંદાએલા, - * આ સુમુખ છંદ છે. * આ વિદ્યદ્વિલસિત છંદ છે. LACRCRCRCRCRCRURURURURURURURURURURURUR વ્ય પ્રતિજ્ઞક્ષણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૧૬૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમાર સુવર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે સમસ્ત પ્રકારે વંદન કરાયેલ, કિન્નર અને મહોરગ વ્યંતર દેવો વડે નમસ્કાર કરાયેલ, સેંકડો ક્રોડ વૈમાનિક દેવો વડે સ્તુતિ કરાયેલ, શ્રમણ સંઘ વડે સમસ્ત પ્રકારે વંદાએલ, ભય રહિત, પાપ રહિત, આસક્તિ રહિત, રોગ રહિત, નહિ જિતાયેલ એવા શ્રી અજિતનાથને આદર વડે પ્રણામ કરું છું. (૧૯, ૨૦, ૨૧) (દેવકૃત ભક્તિ વર્ણનથી શાંતિનાથ જિન સ્તુતિ) આગયા વરવિમાણદિબ્લકણગ-રહયપહકરસહિં લિએT આવેલા શ્રેષ્ઠ વિમાન અને દિવ્ય સુવર્ણમય રથ અને ઘોડાના સમૂહ સેંકડો વડે શીધ્ર, સસંભમોઅરણખભિઅલુલિચચલકુંડલંગચતિરીડસોહંતમઉલિ માલા ||રા વેકૃઓ * સંભ્રમ વડે આકાશથી ઊતરતા યુભિત ચિત્તવાળા હોવાથી ડોલતા ચંચલ કુંડલ, બાજુબંધ, મુકુટ તથા શોભતી છે મસ્તકની માળા જેમની. શબ્દાર્થ - આગયા-આવેલા, વરવિભાણ-શ્રેષ્ઠ વિમાન, દિવ્યંકણગ-મનોહર સુવર્ણમય, રહત્રય-રથ અને અશ્વના, પહકરસહિં-સમૂહના સેંકડો વડે કરી, હુલિએ-શીધ્ર, સરંભમોઅરણ-ઉતાવળે આકાશ થકી ઊતરવા વડે, ખુલિઆ લલિઅ-ક્ષભિત ચિત્તવાળા છતે ડોલતાં, ચલકંડલ-ચંચળ કુંડલ, અંગયતિરીડબાજુબંધ અને મુકુટ, સોહંતમઉલિમાલા-શોભતી છે મસ્તકની માળા જેમની એવા. જે સુરસંઘા સાસુરસંઘા વેરવિઉત્તા ભત્તિસુજુતા, જે ભગવંતને દેવ સમુદાય અસુરના સમુદાય રહિત, વૈર રહિત, ભક્તિથી સારી રીતે યુક્ત, આચરભૂસિઅ-સંભમપિડિઅ-સુકુસુવિહિય-સબબલોદા | આદર વડે શોભિત, સંભ્રમ વડે એકત્ર થયેલ, અતિશય વિસ્મિત થયેલા છે, સર્વ જાતના સૈન્યના સમૂહ જેમના એવા, ઉત્તમકંચણરયણપરૂવિચભાસુરભૂસણભાસુરિઅંગા, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્ન વડે વિશેષ રૂપ યુક્ત કરેલા દેદીપ્યમાન આભૂષણ વડે શોભાયમાન છે અંગો જેના, ગાયસમોણયભત્તિવસાગરપંજલિપેસિયસીસપણામા ||૨૩ રયણમાલા Ik – – – – – – – – – – – – – – – – – – – * આ વેષ્ટક નામા છંદ છે. * આ રયણમાળા છંદ છે. તેનું પ્રત્યેક પાદ ૩૨ માત્રાવાળું હોય છે. 82828282828282828282828282882828RXAXRX288 ૧ ૬૬ ઢCA પ્રતિમાજે ભાવ પ્રતિમા કેવી 3ીતે બનાવશો ? Page #206 -------------------------------------------------------------------------- ________________ શરીર વડે નમેલા ભક્તિના વશથી આવેલા અને અંજિલ વડે કર્યો છે મસ્તક ઉ૫૨ પ્રણામ જેણે. (એવા દેવોનો સમૂહ) શબ્દાર્થ - જં-જે ભગવંતને, સુ૨સંઘા-દેવસમુદાયો, સાસુરસંઘા-અસુરના સમુદાય સહિત, વેરવિઉત્તા-વૈરરહિત, ભત્તિસુજુત્તા-ભક્તિ વડે સહિત, આયરભૂસિય-આદર વડે શોભિત, સંભમપિંડિઅ-ઉતાવળે એકત્ર થયેલ, સુટ્ઠસુવિમ્તિય-અતિશય વિસ્મિત થયેલ છે, સવ્વબલોઘા-સર્વ જાતનાં સૈન્યના સમૂહ જેમના એવા, ઉત્તમકંચણરયણ-શ્રેષ્ઠ સુવર્ણ અને રત્નવડે, પરૂવિય-વિશેષ રૂપયુક્ત કરેલા, ભાસુરભૂસણ-દેદીપ્યમાન આભૂષણ વડે, ભાસુરિઅંગા-શોભાયમાન છે અંગો જેમના એવા, ગાયસમોણય-શરીર વડે નમેલા, ભત્તિવસાગય-ભક્તિને લીધે આવેલા (અને) પંજલિપેસિય-અંજલિ વડે કર્યો છે, સીસપણામા-મસ્તક વડે પ્રણામ. વંદિઊણ થોઊણ તો જિણં તિગુણમેવ ચ પુર્ણા પાહિણં ! (જે ભગવંતને) વંદન કરીને, સ્તવના કરીને તે પછી જિનેશ્વરે ત્રણ વખત જ ફરીથી પ્રદક્ષિણા કરીને, પણમિઊણ ય જિણં સુરાસુરા પમુઈઆ સભવણાઈં તો ગયા ॥૨૪॥ ખિત્તયં પ્રણામ કરીને અને જિનેશ્વરને દેવદાનવ આનંદિત થયેલા પોતાના ભવન તરફ તે પછી ગયા. શબ્દાર્થ - વંદિઊણ-વાંદીને, થોઊણ-સ્તુતિ કરીને, તો-તે પછી, તિગુણમેવત્રણ વખત જ, પુણો-ફરીથી, પયાહિણ-પ્રદક્ષિણા કરીને, પણમિઊણ-પ્રણામ કરીને, સુરાસુરા-સુરો અને અસુરો, પમુઈઆ-આનંદિત થયેલા, સભવણાઈપોતાનાં ભવનો પ્રત્યે, ગયા-જતા હતા. તં મહામુણિમહંપિ પંજલી રાગદોસભયોહવઅિં 1 તે મહામુનિને હું પણ અંજલિ કરી છે જેને, રાગ, દ્વેષ, ભય અને મોહ રહિત. દેવદાણવનદિવંદિઅં સંતિમુત્તમં મહાતવું નમે ॥૨૫॥ ખિત્તયં I દેવ, દાનવ અને રાજાઓ વડે વંદાયેલ, શાંતિનાથને શ્રેષ્ઠ અને મોટા તપવાળા નમસ્કાર કરું છું. શબ્દાર્થ - તં-તે, મહામુણિ-મહા મુનિઓ છે શિષ્ય જેમના એવા, અહંપિહું પણ, પંજલી-અંજલિ કરી છે જેણે એવો, રાગદોસ-રાગ, દ્વેષ, ભયમોહવજ્જિયં * આ ક્ષિપ્તક છંદ છે. * આ ક્ષિપ્તક છંદ છે. આ ક્ષિપ્તક બીજો જાણવો. રથોદ્ધતા છંદ પણ આ પ્રમાણે હોય. XACACAUAAAAAARRRRRRURURURURULUR વ્ય પ્રતિજ્ઞક્ષણને ભાવ પ્રતિભ્રમણ કેવી રીતે બનાવશો ? ૧૬૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ ભય અને મોહથી રહિત, દેવદાણવ-દેવ, દાનવ (અને), નરિંદવંદિ-રાજાઓ વડે વંદાયેલા, સંતિ-શાંતિનાથને, ઉત્તમ-ઉત્તમ, મહાતવં-વિશાળ તપવાળા, નમેનમસ્કાર કરું છું. અર્થ - શ્રેષ્ઠ વિમાન અને દિવ્ય, સુવર્ણમય સેંકડો રથ અને ઘોડાના સમૂહ વડે શીધ્ર આવેલા, સંભ્રમ વડે આકાશથી ઊતરતાં શુભિત ચિત્તવાળા હોવાથી ડોલતા ચંચલ કુંડલ, બાજુબંધ, મુકુટ તથા શોભતી છે મસ્તકની માળા જેમની, (૨૨) વૈરરહિત, ભક્તિથી. સારી રીતે યુક્ત, આદર વડે શોભિત, સંભ્રમ વડે એકત્ર થયેલ, અતિશય વિસ્મિત થયેલા છે સર્વ જાતના સૈન્યના સમૂહ જેમના, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્ન વડે વિશેષ રૂપ યુક્ત કરેલા દેદીપ્યમાન આભૂષણ વડે શોભાયમાન છે અંગો જેમના, શરીર વડે નમેલા, ભક્તિના વશથી આવેલા અને અંજલિ વડે કર્યો છે મસ્તક ઉપર પ્રણામ જેમને, એવા દેવસમુદાયો જે ભગવંતને (૨૩) વંદન કરીને, તે પછી જિનની સ્તવના કરીને, વળી ફરીથી ત્રણ વખત પ્રદક્ષિણા કરીને અને જિનને પ્રણામ કરીને આનંદિત થયેલા દેવ-દાનવ ત્યાંથી પોતાના ભવન તરફ પાછા ગયા, (૨૪) તે ભગવંતને જે મહામુનિ છે રાગ, દ્વેષ ભય અને મોહથી રહિત છે, દેવ, દાનવ અને રાજા વડે વંદાયેલા છે, શ્રેષ્ઠ અને વિશાળ તપવાળા એવા શ્રી શાંતિનાથને અંજલિ કરી છે જેણે એવો હું નમસ્કાર કરું છું. (૨૨, ૨૩, ૨૪, ૨૫) (દેવાંગનાઓની ભક્તિના વર્ણન સાથે અજિતનાથ ભગવાનની સ્તુતિ) અંબરતરવિઆરણિઆહિં લલિઅહંસવદુગામિણિઆહિં ! આકાશના અંતરાલમાં વિચરનારી, મનોહર હંસલીની જેમ ચાલનારી, પીણસોણિયણસાલિણિઆહિં સકલકમલદલલોઅણિઆહિં IIરબા દીવર્ય Iક પુષ્ટ કેડની નીચેનો ભાગ અને સ્તનો વડે શોભતી, કલાયુક્ત-ખીલેલા કમળના પાંદડા જેવા નયનોવાળી. શબ્દાર્થ - અંબરંતર-આકાશના અંતરાલે, વિઆરણિઆહિ-વિચરનારી, લલિઅહંસવહુ-મનોહર હંસીની પેઠે, ગામિણિઆહિં-ગમન કરનારી, પીણસોણિથણપુષ્ટ કટીતટ અને સ્તન વડે, સાલિણિઆહિ-શોભતી, સકલકમલદલ-ખીલેલા કમળનાં પાંદડાં જેવા, લોઅણિઆહિ-નેત્રવાળી. પીણનિરંતરથણભરવિણમિઅગાચલઆહિં, પુષ્ટ અને અંતરરહિત એવા સ્તનોના ભારથી વિશેષ નમી ગયેલ શરીર * આ પ્રથમનો દીપક છંદ છે. એનું બીજું નામ મંઝિલ છંદ છે, XRXRX28X2RURXURX280XRXASAWARRRRRRRRRRRA ૧૬૮ ૮ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #208 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ વેલડીવાળી, મણિકંચણપસિટિલમેહલસોહિએસોણિતડાહિં ! મણિ અને સુવર્ણની બનાવેલ વિશેષ ઢીલી મેખલા (કંદોરા) વડે શોભાયમાન છે કેડનો પ્રદેશ જેનો, વરબિંબિણિનેઉરસતિલયવલયવિભૂસરિઆહિં શ્રેષ્ઠ ઘૂઘરીઓવાળા ઝાંઝર અને ટપકીવાળા કંકણ (વલય) વડે સુશોભિત એવી, રઈકર ચઉર મરોહર સુંદરÉસણિઆહિં રબા ચિત્તફખરા IIઝ પ્રીતિ ઉપજાવનારી, ચતુર જનના મનને હરનારી, સુંદર દર્શનવાળી. શબ્દાર્થ - પણ નિરંતર-મોટો અને ગાઢ (અંતર રહિત), થણભર-સ્તનના ભાર વડે, વિણમિઅ-વિશેષે નમેલાં છે, ગાયલઆહિ-ગાત્ર જેનાં એવી, મણિકંચણમણિ અને સુવર્ણની, પસિઢિલ-વિશેષે શિથિલ, મેહલસોહિઅ-મેખલા વડે શોભાયમાન છે, સોણિતડાહિ-કટીપ્રદેશ જેનો એવી, વરખિખિણિનેઉર-શ્રેષ્ઠ ઘૂઘરીઓવાળા ઝાંઝર, સતિલયવલય-સુંદર તિલક અને કંકણ વડે, વિભૂણિઆહિવિશેષે શોભિત એવી, રઈકર-પ્રીતિ કરનારું, ચઉરમણોહર-ચતુર જનના મનને હરણ કરનારું, સુંદરદસણિઆહિ-સુંદર છે દર્શન જેનું એવી. દેવસુંદરીહિંપાયવંદિઆહિં વંદિઆ ય જરસ તે સુવિક્રમા કમા, દેવાંગનાઓ વડે, પગમાં વંદન કરતી, વંદાયેલા અને જેમના તે ઘણા પરાક્રમવાળા, બે ચરણો, અપ્પણો નિડાલએહિં મંડણોણપગારએહિં કેહિં કેહિં વિતા પોતાના લલાટે કરીને આભૂષણની રચનાના પ્રકાર વડે કેવા કેવા પ્રકારો તે વળી, અવંગતિલપત્તલેહનામએહિં ચિલ્લએહિં સંગચંગવાહિં, અપાંગ (નેત્રને વિષે અંજનની રચના-આંખે કાજળ) તિલક, પત્રલેખા (કસ્તૂરી વગેરેની કપાળ ઉપર કરેલી પત્રલેખા-કપાળે તિલક) નામ છે જેનાં, દેદીપ્યમાન, પ્રમાણોપેત અંગવાળી, ભરિસન્નિવિટ્ટવંદણાગમાહિં હુતિ તે વંદિયા પુણો પુણો ૨૮ નારાઓ II * આ ચિત્રાક્ષરા છંદ છે. * આ બીજો બીજો નારાચક છંદ છે. XAURRRRRRRRRRX282828XDURRRRRRRRRRRRRRR દ્રશ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૬e Page #209 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ વડે વ્યાપ્ત વંદના કરવા આવેલી છે તે બે ચરણો વંદાયેલા છે. વળી ફરીથી. શબ્દાર્થ - દેવસુંદરીહિ-દેવાંગનાઓ વડે, પાયવંદિઆહિ-પગમાં વંદન કરતી, વંદિઆ-વંદાયેલા, જસ્મ-જે ભગવંતનાં, તે-તે બે, સુવિક્રમા-પરાક્રમવાળા, કમા-ચરણો, અપ્પણો-પોતાના, નિડાલએહિ-લલાટ વડે, મંડણોણ-આભૂષણની રચનાના, પગારએહિં-મકારો વડે, કેહિ કેહિ વિકેવા કેવા પ્રકારો) વડે ? અવંગતિલય-અપાંગ, તિલક, પત્તલેહનામએહિ-પત્રલેખ નામના, ચિલ્લએહિંદેદીપ્યમાન, સંશય-મળ્યા છે, અંગમાહિ-અંગો જેનાં એવી, ભત્તિસન્નિવિટ્ટ-ભક્તિ વડે વ્યાપ્ત, વંદણ-વંદન કરવાને, આગાહિ-આવેલી, હુંતિ-છે. તમહં જિણચંદં અજિએ જિઅમોહં I. તેમને હું જિનચંદ્રને અજિતનાથને જીત્યા છે મોહ જેને, ધુયસબૂકિલેસ પચઓ પણમામિ રિલા નંદિઅયં I દૂર કર્યા છે. સર્વ દુઃખો જેણે આદર પૂર્વક નમસ્કાર કરું છું. શબ્દાર્થ - તં-તેને, અહં-હું, જિણચંદે-જિનચંદ્રને, અજિઅ-અજિતનાથને, જિઅમોહેં-જીત્યો છે મોહ જેણે એવા, ધુય-ટાળ્યાં છે, સવકિલેસ-સર્વ દુઃખો જેણે એવા, પયઓ-આદર વડે, પણમામિ-પ્રણામ કરું છું. અર્થ - આકાશના અંતરાલમાં (મધ્યમાં) વિચરનારી, મનોહર હંસલીની જેમ ચાલનારી, પુષ્ટ એવા કેડના ભાગ અને સ્તન વડે શોભતી, કલાયુક્ત-ખીલેલા કમળના પાંદડાં જેવા નયનોવાળી, મણિ અને સુવર્ણની બનાવેલ વિશેષ ઢીલી મેખલા (કંદોરા) વડે શોભાયમાન છે કેડનો પ્રદેશ જેનો, શ્રેષ્ઠ ઘૂઘરીઓવાળા ઝાંઝર અને ટપકીવાળા કંકણ (વલય) વડે સુશોભિત એવી, પ્રીતિ ઉપજાવનારી, ચતુર જનના મનને હરનારી, સુંદર દર્શનવાળી, (અજિત) ચરણોને નમેલી આભૂષણની રચનાના પ્રકારો વડે તે વળી કેવા કેવા પ્રકારો ? અપાંગતિલક (આંખે કાજળ) અને પત્રલેખા (કપાળે તિલક) નામ વડે દેદીપ્યમાન પ્રમાણોપેત અંગવાળી, ભક્તિપૂર્વક વંદન માટે આવેલી દેવાંગનાઓ (વડ) પોતાના લલાટો વડે જેમના ઘણા પરાક્રમવાળા ચરણો વંદાયા છે તથા ફરી ફરી વંદાયા છે જેમના તે મોહને સર્વથા જિતનારા, દૂર કર્યા છે સર્વ દુઃખો જેણે તેવા શ્રી જિનેશ્વર શ્રી અજિતનાથને હું આદરપૂર્વક નમસ્કાર કરું છું. (૨૬, ૨૭, ૨૮, ૨૯). યુઅવંદિઅવસા રિસિગણદેવગણેહિં તો દેવવહુહિં પચઓ પણમિઅસ્સા ! સ્તુતિ કરાયેલ, વંદન કરાયેલ, ઋષિઓના સમુદાય અને દેવોના સમુદાય વડે, * આ નંદિતક છંદ છે. ERURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRLA ૧૦૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #210 -------------------------------------------------------------------------- ________________ તે પછી દેવીઓ વડે આદરપૂર્વક પ્રણામ કરાયેલા, જસ જગુત્તમસાસણઅસા ભત્તિવસાગરપિડિઅયાહિં ! (મોક્ષ આપવાને શક્તિમાન હોવાથી) જેમનું જગતને વિષે ઉત્તમ છે શાસન, ભક્તિના વશે આવીને ભેગી થયેલી, દેવવરચ્છરસા બહુઆહિં સુરવરરઈગુણપંડિઅયાહિં ||૩| ભાસુરય IIઝ નર્તકવાદક શ્રેષ્ઠ દેવ અને નૃત્યકુશળ દેવાંગનાઓ વડે, ઘણા, દેવોની સાથે રતિક્રીડા રૂપ ગુણને વિષે પંડિતા. | શબ્દાર્થ - થુઅ-સ્તુતિ કરાયેલા (અને) વંદિઅયસ્સા-વંદન કરાયેલા, રિસિગણઋષિસમુદાય (અને) દેવગણેહિ-દેવ સમૂહ વડે, તો તે પછી, દેવવહુહિ-દેવીઓ વડે, પયઓ-સાવધાનપણે, પણમિઅસ્સા-પ્રણામ કરાયેલા, જસ્મ-મોક્ષ આપવાને શક્તિમાન, જગુત્તમ-જગતને વિષે ઉત્તમ, સાસણઅસ્સા-શાસન છે જેનું એવા, ભત્તિવસાગય-ભક્તિના વશે આવવાથી, પિંડિઅયાહિ-એકત્ર થયેલા, દેવવરચ્છરસા-નર્તકવાદક શ્રેષ્ઠ દેવ અને નૃત્યકુશળ દેવાંગનાઓ વડે યુક્ત, બહુઆહિ-બહુ, સુરવર-દેવોની સાથે શ્રેષ્ઠ, રઈગુણ-રતિ, ક્રીડારૂપ ગુણને વિષે, પંડિઅયાહિ-પંડિતા, ડાહી. (શ્રી શાંતિનાથ પ્રભુની દેવાંગનાઓએ કરેલી સ્તુતિ) વંસદતંતિતાલમેલિએ' તિઉદ્ધરાભિરામસદમીસએ કએ આ વાંસળીનો શબ્દ, વીણા અને તાલ (ચપટી, પટાદિ ઢોલના તાલ અથવા કાંસી, કરતાલ વગેરેના તાલ) મળ્યું તે, ત્રિપુષ્કર નામના વાજિંત્રના મનોહર શબ્દ વડે મિશ્રિત કર્યો છd, સુઈસમાણણે આ સુદ્ધસજ્જગીચપાયજાલઘંટિઆહિં, સાંભળવાનું સમાનપણું કર્યું છતે, નિર્દોષ અને ગુણયુક્ત ગીતો ગાનારી, પગમાં જાળના આકારવાળી ઘૂઘરાવાળી, વલપમેહલાકલાવનેઉરાભિરામસદમીસએ કએ આ ! વલય, કટિસૂત્ર (કંદોરો), કલાપ (ઘણી સેરવાળાં કટિસૂત્ર) અને ઝાંઝરના મનોહર શબ્દ વડે મિશ્રિત કર્યો છd, ----- -- --------- * આ ભાસુરક છંદ છે. ૧. એક મુખવાળા અને બે મુખવાળા વાજિંત્ર મળીને ત્રણ મુખવાળું વાજિંત્ર તે ત્રિપુષ્કર. ૨. અનુનાસિકાદિ દોષરહિત શુદ્ધ ઉચ્ચારવાળું. ૩. પજ, મયૂર, કેકા શંખ આદિના શબ્દો વડે (સ૬) સારું અથવા સંઘ તત્કાળ ગાયેલું, એવો અર્થ પણ થાય છે. YACABARBARABARABARBARCALABARRAXACA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી રીતે બનાવશો ? ૧૭૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ દેવનકૃિઆહિં હાવ ભાવ વિભમપગારએહિં, દેવનર્તકીઓ વડે હાવ, ભાવ અને વિલાસના પ્રકાર વડે, નઊિણ અંગહારએહિં વંદિઆ ચ જસ તે સુવિમા કમા, નૃત્ય કરીને અંગના વિક્ષેપ વડે વંદાએલા, મોક્ષને આપનાર તે પરાક્રમવાળા બે ચરણ કમળો, તય તિલોયસબસત્તાસંતિકાર્ય પસંતસવ્વપાવદોસમે સહ, તે (શ્રી શાંતિનાથ) ત્રણ લોકના સર્વ પ્રાણીઓના શાંતિ કરનાર, વિશેષ શાંત થયાં છે સર્વ પાપ, દોષ જેમના એવા એમને હું, નમામિ સંતિમુત્તમ જિર્ણ ૩૧. નારાયઓ II નમસ્કાર કરું છું શાંતિનાથ ઉત્તમ જિનેશ્વરને. શબ્દાર્થ વંસસદ્-વેણુધ્વનિ, તંતિતાલમેલિએ-વીણા અને ચપટી વટહાદિ મળે છd, તિઉકખર-ત્રિપુષ્કર નામના વાજિંત્રના, અભિરામ-મનોહર, સદ્દમીએ કિએ-શબ્દ વડે મિશ્રિત કર્યો છતે, સુઈસમાણસે-સાંભળવાનું સમાનપણું કર્યું છતે, સુદ્ધ-શુદ્ધ ઉચ્ચારણવાળું, સજ્જગીય-અધિક ગુણવાળા ગીત વડે સહિત, પાયજાલપગને વિષે જાળીના આકારવાળી, ઘંટિઆહિં-ઘૂઘરીઓ વડે ઉપલક્ષિત છતે, વલય મેહલા-બલિયા (ચૂડીઓ), કંદોરો, કલાવ નેઉર-કલાપ (સમૂહ) અને ઝાંઝરના, અભિરામસદુ-મનોહર શબ્દ વડે, મીસએ કએ-મિશ્રિત કર્યો છતે, દેવનષ્ક્રિઆહિદેવનર્તકીઓ વડે, હાવભાવવિઝ્મમ-હાવ, ભાવ અને વિલાસના, (શંગારિક ચેષ્ટાના) પ્રગારએહિ-પ્રકારવાળા, નચ્છિઊણ-નૃત્ય કરીને, (નાચીને), અંગહારએહિં-અંગના વિક્ષેપે (મરોડે) કરીને, વંદિઆ-વંદાયેલા છે, જસ્મ-જે (ભગવાન)નાં, તયં-તે (શાંતિનાથ), તિલોયસબ્યસત્ત-ત્રણ ભુવનના સર્વ પ્રાણીઓને, સંતિકારયં-શાંતિના કરનારા, પરંત-વિશેષે શાંત થયાં છે, સવ્વપાવદોસ-સર્વ પાપ અને દોષ જેનાં એવા, એસ-આ, અહં-હું. અર્થ - ભક્તિના વશથી એકત્ર થયેલી, દેવોની સાથે રતિક્રીડા રૂપ ગુણને વિષે પંડિતા. એવી નર્તકવાદક ઘણા શ્રેષ્ઠ દેવોની નૃત્યકુશળ દેવાંગનાઓ વડે ૪. નૃત્યકળામાં કુશળ એવી દેવાંગનાઓ. ૫. મુખની ચેષ્ટાદિ બહુ કામવિકારવાળો. અભિપ્રાય. ૬. ચિત્તમાં રહેલ અલ્પ કામવિકારનો અભિપ્રાય, ૭, વાણી, વસ્ત્ર અને ભૂષણ વગેરેનું ભ્રમથી સ્થાન બદલાવું અથવા વિલાસ. ૮. નેત્ર, મુખ વગેરેના વિકારી ફેરફાર. ૯, હાથ, આંગળી પ્રમુખ અંગના લટકા-અભિનય વડે. ૧૦. શોભિત પંડિત જનોનો આચાર જેના સમીપે છે, એવો અર્થ પણ થાય છે. ઝક આ અન્ય નારાચક છંદ છે. BRUACARRORRURXARDASARRUA282828RCRRRRR ૧૭૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીર્ત બનાવશે ? Page #212 -------------------------------------------------------------------------- ________________ વાંસળીના શબ્દ, વીણા અને તાલ મળે છતે, ત્રિપુષ્કર વાજિંત્રના મનોહર શબ્દ વડે મિશ્રિત કર્યે છતે, સાંભળવાનું સમાનપણું કર્યે છતે, નિર્દોષ અને ગુણયુક્ત ગીતો ગાનારી તથા પગે જાળીના આકારવાળા ધૂધરા બાંધેલી એવી દેવનર્તકીઓ વડે વલય (ચૂડીઓ), કટિસૂત્રના, સમૂહ અને ઝાંઝરના મનોહર શબ્દ વડે મિશ્રિત કર્યો છતે, હાવ ભાવ અને વિભ્રમ (શૃંગાર)ના પ્રકારવાળા અંગના વિક્ષેપ (મરોડ) વડે નૃત્ય કરીને, મોક્ષ આપનાર જે જગતમાં ઉત્તમ શાસનવાળા, ઋષિસમુદાય અને દેવોના સમુદાય વડે સ્તવના કરાયેલ અને વંદાયેલ પાછળથી દેવવધૂઓ વડે પ્રણામ કરાએલા એવા પરાક્રમવાળા જેમનાં બંને ચરણકમળો વંદાય છે તે ત્રણે લોકમાં શાંતિ કરનાર, સર્વ પાપ અને દોષથી રહિત ઉત્તમ શ્રી શાંતિનાથ જિનેશ્વરને નમસ્કાર કરું છું. (૩૦, ૩૧) (અજિતનાથ પ્રભુ તથા શાંતિનાથ પ્રભુની સ્તુતિઓ) છત્તચામરપડાગજુઅજવમંડિઆ, છત્ર, ચામર, પતાકા, યૂપ (યજ્ઞસ્તંભ) અને જવ (લક્ષણો) વડે શોભિત, ઝયવરમગરતુરચસિરિવચ્છસુલંછણા I શ્રેષ્ઠ ધ્વજ, મગર, ધોડો અને શ્રીવત્સ એવા શુભ લાંછનો છે જેમને, દીવસમુદ્દમંદરદિસાગયસોહિયા, દ્વીપ સમુદ્ર, મેરુ પર્વત અને (ઐરાવણ હાથીના ચિહ્નથી શોભિત) દિગ્ગજફૂટ વડે શોભિત, સત્યિહવસહસીહરહચક્કવરંકિયા [૩૨]ા લલિઅયં 11* સ્વસ્તિક વૃષભ, સિંહ, રથ અને શ્રેષ્ઠ ચક્રથી અંકિત. શબ્દાર્થ છત્તચામરપડાગ-છત્ર, ચામર, પતાકા, જુઅજવડિઆ-યૂપ (થાંભલો) અને જવ વડે સુશોભિત, ઝયવર-શ્રેષ્ઠ ધ્વજ, મગર તુરય-મગર, અશ્વ (અને) સિરિવચ્છસુલંછણા-શ્રીવત્સ એ શોભાયમાન છે લંછનો જેને એવા, દીવ સમુદ્ર મંદર-દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત (અને) દિસાગયસોહિયા-દિગ્ગજ (અને) ચક્કવર્રકિયા-ચક્ર વડે શ્રેષ્ઠ રીતે ચિન્ડિત. સહાવલઠ્ઠા સમપ્પઈટ્ટા અોસદુઠ્ઠા ગુણૈહિં જિા । સ્વભાવથી સુંદર, સમતા ભાવમાં સ્થિર, દોષ વડે વિકાર નહિ પામેલા, ગુણો વડે શ્રેષ્ઠ, પસાયસિટ્ટા તવેણ પુઠ્ઠા, સિરીહિં ઇટ્ટા રિસીહિં જુટ્ઠા ||33|| વાણવાસિઆ * આ બીજો લલિતક છંદ છે. * આ વાનવાસિકા છંદ છે. *AAA*AEREREREREREREREREAUCRA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૧૭૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ કૃપા કરવામાં શ્રેષ્ઠ, તપ વડે પુષ્ટ, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી સેવાયેલા. શબ્દાર્થ સહાવલટ્ટા-સ્વભાવે કરીને શોભાયમાન, સમપ્પઈટ્ટા-સરખી ભૂમિને વિષે રહેલા, અદોસદુટ્ટા-દોષ વડે અદુષ્ટ, ગુણહિં-ગુણો વડે, જિટ્ટા-જયેષ્ઠ. (મોટા), પસાયસિટ્ટા-નિર્મળતા વડે શ્રેષ્ઠ, તવેણ-તપ વડે, પુટ્ટા-પુષ્ઠ, સિરીહિંલક્ષ્મી દેવી વડે, ઇટ્ટા-પૂજિત, રિસીહિં-મુનિઓ વડે, જુટ્ઠા-સેવાયેલા, - તે તવેણ અસવ્વપાવચા, સવ્વલોઅહિઅમૂલપાવયા । તેઓને તપ વડે દૂર કર્યા છે સર્વ પાપ જેમણે, સર્વ લોકના હિતના મૂળને પ્રાપ્ત કરાવનારા, સંથુઆ અજિઅસંતિપાયયા, હૂંતુ મે સિવસુહાણદાયચા ||૩૪॥ અપરાંતિકા II સારી રીતે સ્તવેલા છે, પૂજ્ય એવા શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ, થાઓ મને શિવસુખને આપનારા. શબ્દાર્થ - તવેણ-તપ વડે, ધુઅસવ્વપાવયા-ટાળ્યાં છે સર્વ પાપ જેણે એવા, સવ્વલોઅ-સર્વ લોકના, હિઅમૂલપાવયા-હિતના મૂળને પ્રાપ્ત કરાવનાર, સંઘુઆસ્તુતિ કરાયેલા, પાયયા-પૂજ્ય, હુંતુ-થાઓ, સિવસુહાણ-મોક્ષસુખના, દાયયા આપનારા. અર્થ - છત્ર, ચામર, પતાકા, સ્તૂપ (થાંભલો) અને જય વડે શોભિત, શ્રેષ્ઠ ધ્વજ, મગર, ઘોડો અને શ્રીવત્સ એવા શુભ લંછનવાળા, દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત અને દિગ્ગજ વડે શોભિત, સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ અને ચક્ર વડે અંકિત, સ્વભાવથી સુંદ૨, સમતાભાવમાં સ્થિર, દોષ વડે વિકાર નહિ પામેલા, ગુણો વડે શ્રેષ્ઠ, કૃપા કરવામાં શ્રેષ્ઠ, તપ વડે પુષ્ટ, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી સેવાયેલા, તપ વડે દૂર કર્યા છે સર્વ પાપ જેમણે, સર્વ લોકના હિતના મૂળને પ્રાપ્ત કરાવનારા, સારી રીતે સ્તુતિ કરાયેલા તે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પૂછ્યો મને મોક્ષસુખ આપનારા થાઓ. (૩૨, ૩૩, ૩૪) (ઉપસંહાર) એવં તવબલવિઉલ થુઅં મએ અજિઅસંતિજિણજુઅલં । એ પ્રકારે તપના બળથી મહાન સ્તવના કરી છે મેં અજિતનાથ અને શાંતિનાથ સ્વામીના યુગલની, વવગયકમ્મરયમલ ગઈં ગયું સાસયં વિઉલ્લે ૧૩૫]ા ગાહા || દૂર થયાં છે કર્મ રૂપ રજ અને મલ જેમનાં, ગતિને પામેલ શાશ્વત વિસ્તીર્ણ. * આ અપરાંતિકા છંદ છે. MARCARRERURURACAYACACACAURUAUR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી રીતે બનાવશો ? ૧૭૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - એવં એ પ્રકારે, તવબલવિકલ-તપ સામર્થ્ય વડે વિશાળ, યુએસ્તવ્યું, મએ-મેં, અજિઅસંતિજિણ-અજિતનાથ અને શાંતિનાથ જિનનું, જુઅલંયુગલ, (જોડી), વવગય-ગયાં છે, કમ્મરયમલ-કર્મરૂપ રજ અને મલ જેનાં એવું, ગય-પ્રાપ્ત થયેલું, સાસયં-શાશ્વતી, વિઉલ-વિસ્તીર્ણ. અર્થ - એ પ્રકારે તપના બળથી મહાન, દૂર થયાં છે. કર્મ રૂપ રજ અને મલ જેમનાં, વિસ્તીર્ણ અને શાશ્વત ગતિને પામેલા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ સ્વામીના યુગલની મેં સ્તવના કરી. (સ્તુતિ કરવાનું ફળ) તે બહુગુણપ્રસાચું, મુખસુહેણ પરમેણ અવિસાયં ! તે ઘણા ગુણોના પ્રસાદવાળું, મોક્ષસુખ વડે ઉત્કૃષ્ટ વિષાદ રહિત, નાસૈઉમે વિસાયં કુણઉ આ પરિસાવિ અ પસાયારૂધ્રા ગાહા નાશ કરો મારા વિષાદને કરો (સ્તવન સાંભળનારી) સભાને પણ (અને મારા ઉપર પણ) પ્રસાદ (અનુગ્રહ). શબ્દાર્થ - બહુગુણપ્રસાયં-બહુગુણના પ્રસાદવાળું, મુખસુહેણ-મોક્ષસુખ વડે, પરમેણ-ઉત્કૃષ્ટ, અવિસાયં-વિષાદરહિત, નાસ-નાશ કરો, વિસાયં-વિકલતાને (ખેદન), કુઉ-કરો, પરિસાવિ-સભા પણ, પ્રસાયં-અનુગ્રહ, (મહેરબાની.). અર્થ - ઘણા ગુણોના પ્રસાદવાળું ઉત્કૃષ્ટ મોક્ષસુખ વડે વિષાદ રહિત તે યુગલ મારા વિષાદને (ખેદને) નાશ કરો તથા સભાને અને મને પણ અનુગ્રહ કરો. (અંતિમ આશીર્વાદ) તં મોએઉ અ નંદિ, પાવેઉ અ નંદિસેણમભિનંદિંગ તે યુગલ (ભવ્ય જીવોને) હર્ષ કરાવો, સમૃદ્ધિ પ્રાપ્ત કરાવો અને નંદિષણને સમસ્ત પ્રકારે આનંદ કરાવો, પરિસાવિ અ સુહનંદિ, મમ ય દિસઉ સંજમે નંદિારૂoll ગાહા II શ્રોતાજનોની સભાને પણ સુખ સમૃદ્ધિ આપો તથા મને આપો સંયમમાં આનંદ. શબ્દાર્થ - મોએઉહર્ષને આપો, નંદિ-સમૃદ્ધિને, પાવેલ-પ્રાપ્ત કરાવો, - આ નંદિપેણ મુનિ શ્રેણિકના પુત્ર કે બીજા કોઈ મહર્ષિ છે તેનો બરાબર નિર્ણય થતો નથી કેટલાક વળી એમ કહે છે કે શ્રી શત્રુંજયની ગુફામાં અજિતનાથ અને શાંતિનાથ વર્ષાઋતુમાં રહેલા હતા, તે જગ્યાએ અનુપમ સરોવરની સમીપે અજિતનાથજીનું ચૈત્ય હતું અને મરુદેવી ટૂંકની પાસે શાંતિનાથજીનું ચૈત્ય હતું. ત્યાં નેમિનાથજીના ગણધર નંદિષેણજીએ અજિતશાંતિ સ્તવનની રચના કરી. તેથી તે બન્ને ચૈત્યો પૂર્વાભિમુખ થયાં. મૂળ ગ્રંથકારે અહીં સુધી રચના કરી છે. તેમાં ૩૭ ગાથા અને ૨૪૨૩ અક્ષરો આવે છે. બાકીની ગાથાઓ અન્યની કરેલી છે. LRVZUARVIULUI VIORSAURURURURXORUL88888888 દશ પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી વાર્ત બનાવશો ? ૧૭૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ નંદિસેણું-નંદિષણમુનિને, અભિનંદિ-સમસ્ત પ્રકારે આનંદ, પરિસાવિ-સભાને પણ, સુહનંદિ-સુખસમૃદ્ધિ, દિસઉ-આપો, સંજમે-ચારિત્રને વિષે. અર્થ - તે યુગલ ભવ્ય જીવોને હર્ષ કરાવો, સમૃદ્ધિ પ્રાપ્ત કરાવો અને નંદિણને સમસ્ત પ્રકારે આનંદ કરાવો, શ્રોતાજનોની સભાને પણ સુખ સમૃદ્ધિ આપો તથા મને પણ સંયમને વિષે આનંદ આપો. (આ સ્તોત્ર બોલવાના ખાસ પ્રસંગો) પજ્ઞિક્ષ્મય ચાઉમ્માસિઅ, સંવચ્છરિએ અવસ્ય ભણિઅવ્યો । પક્ષી પ્રતિક્રમણને વિષે, ચાતુર્માસિક પ્રતિક્રમણને વિષે અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિષે અવશ્ય ભણવા યોગ્ય છે, સોઅો સવ્વહિં ઉવસગ્ગનિવારણો એસો ॥૩૮॥ સાંભળવા યોગ્ય છે દરેકે ઉપસર્ગનું નિવારણ કરનાર આ. શબ્દાર્થ પક્ષિઅ-પક્ષી પ્રતિક્રમણને વિષે, ચાઉમ્માસિઅ-ચોમાસી પ્રતિક્રમણને વિષે, સંવચ્છરિએ-સંવત્સરી પ્રતિક્રમણને વિષે, અવસ-અવશ્ય, ભણિઅવ્વો-ભણવું, સોઅવ્વો-સાંભળવું, સવ્વહિં-સર્વેએ, ઉવસગ્ગ-નિવારણોવિઘ્નનું નિવારણ કરનાર, એસો-એ (છે). અર્થ - આ સ્તોત્ર ઉપસર્ગનું નિવારણ કરનાર છે. તેથી પક્ખી પ્રતિક્રમણને વિષે ચાતુર્માસિક પ્રતિક્રમણને વિષે અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિષે (એક જણે) અવશ્ય ભણવા યોગ્ય છે અને સર્વે માણસોએ સાંભળવા યોગ્ય છે. (રોજ બંને વખત આ સ્તોત્ર ગણવાથી થતા લાભ) - જો પઢઈ જો અ નિસુણઈ, ઉભઓ કાલં પિ અજિઅ સંતિથયું । જે ભણે છે, અને જે સાંભળે છે બંને વખત પણ અજિતશાંતિસ્તવનને, ન હુ હૂંતિ તસ્સ રોગા, પુછુપ્પન્ના વિ નાસંતિ ॥૩૯લા નથી નિશ્ચયે થતા તેને રોગો, પૂર્વે ઉત્પન્ન થયેલા પણ નાશ પામે છે. શબ્દાર્થ - પઢઈ-ભણે છે, નિસુણઈ-સાંભળે છે, ઉભઓ-બન્ને, કાલંપિવખતે, અજિઅસંતિથયું-અજિતશાંતિસ્તવ, ન હુ-ન જ, હુંતિ-થાય, રોગા-રોગો, પુવ્વુપ્પન્ના-પૂર્વે થયેલા, વિ-પણ, નાસંતિ-નાશ પામે છે. અર્થ - શ્રી અજિતશાંતિસ્તવનને બંને વખત જે ભણે છે અને જે સાંભળે છે તેને રોગો થતા નથી અને પૂર્વે ઉત્પન્ન થયેલા પણ નાશ પામે છે. (અંતિમ ઉપદેશ) જઈ ઇચ્છહ પરમપરું, અહવા કિર્ત્તિ સુવિત્યં ભુવણે । જો ઇચ્છો છો પરમપદને, અથવા કીર્તિને વિસ્તાર પામેલી ભુવનને વિષે, CARACARRERAAAAAURURURURUTUR ૧૦૬ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિભ્રમણ કેવી રીતે બનાવશો ? Page #216 -------------------------------------------------------------------------- ________________ તા તેલકુદ્ધરણે, જિણવયણે આયર કુણહ Idoll તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનને વિષે આદર કરો. શબ્દાર્થ - જઈ-, ઇચ્છહ-ઇચ્છો છો, પરમપયં-મોક્ષપદને, અહવા-અથવા, કિર્તિ-કીર્તિને, સુવિOડ-સારી રીતે વિસ્તાર પામેલી, ભુવણે-ત્રણ ભુવનમાં, તાતો, તેલુક્ક-ત્રણ લોકનો, ઉદ્ધરણે-ઉદ્ધાર કરનાર, જિણવયણે-જિનેશ્વરના વચનમાં, આયરે-આદર, કુણહ-કરો. અર્થ - જો તમે પરમપદને અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિને ઇચ્છો છો, તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનને વિષે આદર કરો. * આ ૪૦ ગાથા પ્રસિદ્ધ છે તે સર્વત્ર બોલાય છે, તે સિવાય બીજી બે ગાથાઓ પણ જોવામાં આવે છે, તે નીચે મુજબ : વગાયકલિકલુસાણ, વવગચનિદ્ધતરાગદોસાણ | વવગપુણભવાણ, નમોલ્યુ તે દેવાહિદેવાણં ૧૫ નાશ પામ્યાં છે ક્લેશ અને મલિનતા જેનાં એવા, નિક્ળપણે નાશ પામ્યા છે રાગદ્વેષ જેના એવા, ગયા છે પુનર્જન્મ જેના એવા તે દેવાધિદેવોને નમસ્કાર હો. સવું પસમઈ પાવે, પુણે વઈ નમસમાણસ સંપૂર્ણચંદવરણમ્સ, કિરણે અજિયસંતિસ્સ શા સંપૂર્ણ ચંદ્રના જેવા મુખવાળા અજિતનાથ અને શાંતિનાથ જિનનું કીર્તન કર્યું છતે વંદન કરનારનાં સર્વ પાપ વિશેષે શાંત થાય છે અને પુણ્ય વધે છે. (૫૫) શ્રી બ્રહથ્થાંતિ (મોટી શાંતિ) સ્તોત્ર : ૧. (અહંતપણાના પ્રભાવથી શાંતિ હો) * આ મોટી શાંતિના કર્તાએ ગ્રંથને અંતે પોતાનું નામ જણાવ્યું નથી, તો પણ અહં તિસ્થયરમાયા સિવાદેવી. એ ગાથાની ટીકા લખતાં ટીકાકાર શ્રી હર્ષકીર્તિસૂરિ લખે છે કે – શ્રી નેમિનાથની માતા શિવાદેવી કહે છે - હું તીર્થંકરની માતા શિવાદેવી નામની તમારા નગરને વિષે રહનારી છું ઇત્યાદિ. તે ઉપરથી શિવાદેવી માતાએ દેવીપણાની અવસ્થામાં આ અશાંતિ રચી છે, એમ નિર્ણય થાય છે. તીર્થકરનો જન્મ થાય ત્યારે ચોસઠ ઈંદ્રો પ્રભુના જન્મસ્થાને આવે અને જે દિશાના ક્ષેત્રમાં જન્મ થયો હોય તે દિશાના નાયક ઇંદ્ર (સૌધર્મ અથવા ઇશાન), સર્વને અવસ્વામિની નિદ્રા મૂકી, ભગવંતનું પ્રતિબિબો ભગવંતની માતા આગળ સ્થાપીને પોતે પાંચ રૂપ કરી, પ્રભુને ગ્રહણ કરી, મેરુ પર્વત ઉપર લઈ જઈ, પાંડુક વનમાં આવેલી શિલાના ઉપર સિંહાસનને વિષે પ્રભુને ખોળામાં લઈને બેસે છે અને બીજા દેવો ઉત્તમ ઔષધિમિશ્રિત જળના મોટા એક ક્રોડ અને સાઠ લાખ કળશો વડે પ્રભુને જુવરાવે છે અને ઉત્તમ દ્રવ્ય વડે પૂજે છે. પછી સર્વને શાંતિ થાય તે માટે શાંતિપાઠ ભણે છે. એ પ્રકારે ઇંદ્રાદિક દેવો પ્રભુની જે પ્રકારે ભક્તિ કરે છે, તેનું અનુકરણ કરવાના બહાને આપણે પણ પ્રભુભક્તિ અવશ્ય કરવી. (જે સ્નાત્ર મહોત્સવ આપણે કરીએ છીએ તે) જોઈએ, તે કેવી રીતે કરવી એ વગેરે હકીકત આ સ્તોત્રને વિષે આવે છે. નોંધ : “સાર્થશ્રી આવશ્યક ક્રિયાના સૂત્રો” નામના પુસ્તકમાં સંકલનકારશ્રી આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજી મ.સા છે. તે પુસ્તકની વિ.સ. ૨૦૫૧માં તૃતીય આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. તેના પાન ને ૨૪૮ ઉપર એવો ઉલ્લેખ છે કે શ્રી બૃહદ્ શાંતિ (મોટી શાંતિ)ના રચયિતા શ્રી વાદિ વેતાલ શ્રી શાંતિસૂરિશ્વરજી મહારાજા છે. XAVAXRURURURURURXARXAUR8282ULERURRUREAUA દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૧૭ Page #217 -------------------------------------------------------------------------- ________________ ભો ભો ભવ્યા કૃણુત વચન પ્રસ્તુત સર્વમત, હે ભવ્ય લોકો સાંભળો વચનને અવસર ઉચિત સર્વ આ, યે યાત્રામાં ત્રિભુવનગુરોરાઈતા ભક્તિભાજ: I જેઓ યાત્રાને વિષે ત્રિભુવનગુરુની શ્રાવકો ભક્તિ વડે યુક્ત છે, તેષાં શાંતિભવતુ ભવતામહેંદાદિપ્રભાવા, તેઓને શાંતિ થાઓ તમોને અરિહંતાદિ પંચપરમેષ્ઠિ માહાસ્ય થકી, દારોગ્યશ્રીકૃતિમતિકરી લૈસવિધ્વંસહેતુ III આરોગ્ય અને લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને ઉત્પન્ન કરનારી રાગદ્વેષાદિના નાશના કારણભૂત. શબ્દાર્થ - ભો ભો ભવ્યા:-હે ભવ્ય લોકો, કૃણત-સાંભળો, વચન-વચનને, પ્રસ્તુત-અવસરઉચિત, સર્વ-સર્વ, એત-આ, યે-જેઓ, યાત્રામાં યાત્રાને વિષે, ત્રિભુવનગુરો -ત્રિભુવનગુરુની, આઈતા-હે શ્રાવકો, ભક્તિભાજઃ-ભક્તિ વડે યુક્ત (છો), તેષાં-તેઓને, શાંતિઃ-શાંતિ, ભવત-થાઓ, ભવતાં-તમોને, અહંદાદિઅરિહંતાદિ પંચપરમેષ્ઠીના, પ્રભાવાતુ-માહાભ્ય થકી, આરોગ્યશ્રી-આરોગ્ય-લક્ષ્મી, ધૃતિમતિકરી-સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી, ફ્લેશવિધ્વસહેતુઃ-રાગદ્વેષાદિના નાશના કારણભૂત. અર્થ - હે ભવ્યલોકો આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળો ! જે શ્રાવકો ત્રણ લોકના ગુરુ (વીતરાગ)ની યાત્રા (જન્મ મહોત્સવ પ્રસંગે)ને વિષે ભક્તિને ભજનારા છે. તેઓને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહાભ્ય થકી (પ્રસાદ) આરોગ્ય લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગદ્વેષાદિના નાશના કારણભૂત એવી શાંતિ થાઓ. ૨. (શાંતિની ઉદ્ઘોષણા સાંભળો) ભો ! ભો! ભવ્યલોકા! ઇહહિ ભરતૈરાવતવિદેહસંભવાનાં, હે ભવ્ય લોકો અહીં જે કારણ માટે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, મહાવિદેહક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા, સમસ્તતીર્થકતાં જન્મભ્યાસનપ્રકમ્પાનાર સમગ્ર તીર્થકરોના જન્મ સમયે આસન ચલાયમાન થયા પછી, મવિધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘટા-ચાલનાનત્તર અવધિજ્ઞાનના ઉપયોગ વડે જાણીને સૌધર્મેન્દ્ર સુઘોષા નામની ઘંટાને વગાડચા પછી, CRURIERACRURUAURRERADURVARPAPARACA ૧૦૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી સતે બનાવશો ? Page #218 -------------------------------------------------------------------------- ________________ સકલસુરાસુરેઃ સહ સમાગ, સવિનયમહંભટ્ટારક સર્વ સુર, અસુરના ઈંદ્રોની સાથે રૂડે પ્રકારે આવીને પરમ વિનય સહિત અરિહંત ભટ્ટારકને, ગૃહીત્યા, ગત્વા કનકાદ્રિધૃગે, વિહિત જન્માભિષેક: ગ્રહણ કરીને જઈને મેરુ પર્વતના શિખર ઉપર કર્યો છે જન્મસ્નાત્ર મહોત્સવ જેણે એવો, શાંતિમુદ્દોષયતિ યથા તતોડહં કૃતાનુકારમિતિ કૃત્વા શાંતિને મોટા શબ્દ વડે ભણે છે. જેમ તેથી હું કરેલું અનુકરણ થાય એમ કરીને, મહાજનો ચેન ગતઃ સ પત્થા, ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્યા ઇંદ્રાદિ દેવસમૂહ જે માર્ગે ગયો તે જ રસ્તો પ્રમાણ એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે આવીને, સ્નાત્રપીઠે સ્નાત્ર વિધાય, શાંતિમુદ્દોષયામિ સ્નાત્ર પીઠિકા ઉપર સ્નાત્ર કરીને, શાંતિ માટે ઉદ્ઘોષણા કરું છું, તપૂજાયાત્રાસ્નાત્રાદિમહોત્સવાનન્તરમિતિ તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવ કર્યા પછી એ પ્રમાણે કૃત્વા કર્ણ દત્તા નિશમ્યતાં નિશચતાં સ્વાહા III કૃત્ય કરીને કાનને સાવધાન કરીને સાંભળો (તમે) સ્વાહા. શબ્દાર્થ - ઈહ-અહીં, હિ-જે કારણ માટે, ભરતૈરાવત-ભરતક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર (અને) વિદેહસંભવાનાં-મહાવિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા, સમસ્તતીર્થકૃતાંસમગ્ર તીર્થકરોનાં, જન્મનિ-જન્મ સમયે, આસનપ્રકંપાનંતર-આસન ચલાયમાન થયા પછી, અવધિના-અવધિજ્ઞાન વડે, વિજ્ઞાય-જાણીને, સૌધર્માધિપતિઃ-સૌધર્મેન્દ્ર, સુઘોષાઘંટા-સુઘોષા નામની ઘંટાને, ચાલનાનંતર-વગાડ્યા પછી, સકલ-બધા, સુરાસુરેદ્ર -સુર, અસુર અને ઇદ્રોની, સહ-સાથે, સમાગય-રૂડે પ્રકારે આવીને, સવિનયં-પરમ વિનય સહિત, અહંભઢાર-અરિહંત ભટ્ટારકને, ગૃહીત્વા-ગ્રહણ કરીને, ગત્વા-જઈને, કનકાદ્રિશગે-મેરુ પર્વતના શિખર ઉપર, વિહિત જન્માભિષેક:કર્યો છે જન્મસ્નાત્ર મહોત્સવ જેણે એવો, શાંતિ-શાંતિને, ઉદ્ઘોષયતિ-મોટા શબ્દ ભણે છે, યથા-જેમ, તતઃ-તેથી, અહં-હું, કૃતાનુકાર-કરેલનું અનુકરણ થાય, ઇતિ કૃત્વા-એમ કરીને, મહાજનો-ઇંદ્રાદિ દેવસમૂહ, યેન-જે માર્ગે, ગતઃ-ગયો, સ પંથા - તે જ રસ્તો પ્રમાણ, ઇતિ-એ કારણથી, ભવ્યજનૈઃ સહ-ભવ્ય પ્રાણીઓ સાથે, સમેત્ય-આવીને, સ્નાત્રપીઠે-સ્નાત્ર પીઠિકા ઉપર, સ્નાત્ર-સ્નાત્ર કરીને, ઉદ્ઘોષયામિ828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમા છેવી બનાવશો ? ૧૭e Page #219 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ઘોષણા કરું છું, તત્તે, પૂજાયાત્રાસ્નાત્રાદિ-પૂજા, યાત્રા ને સ્નાત્ર વગેરે, મહોત્સવાનંત-મહોત્સવ કર્યા પછી, કર્ણ-કાન, દત્ત્વા-દઈને, નિશમતાં-સાંભળો, સ્વાહા-સ્વાહા. (મંત્ર શાસ્ત્ર પ્રસિદ્ધ મંગળમય અવ્યય છે.) અર્થ - હે ભવ્ય જીવો અહીં જે કારણ માટે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા સમગ્ર તીર્થકરોના જન્મ સમયે સૌધર્મ-દેવ લોકના ઇંદ્રના આસન ચલાયમાન થયા પછી ઇંદ્ર વડે અવધિજ્ઞાનના ઉપયોગ વડે (જિન જન્મને) જાણીને (હર્ષ પામેલ) સુઘોષા નામના ઘંટ વગાડ્યા પછી સર્વ સુર (વૈમાનિક દેવો) અસુર (ભવનપતિના દેવો) અને તેના ઇંદ્રોની સાથે (જિન જન્મ સ્થાને) ભક્તિ વડે રૂડે પ્રકારે આવીને પરમ વિનય સહિત સૌધર્મેન્દ્ર અહંદ ભટ્ટારક (પૂજય)ને કરસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વતના શિખર ઉપર જેમણે સ્નાત્ર મહોત્સવ કર્યો, પછી તે (સ્નાત્ર મહોત્સવના અંતે) શાંતિને મોટા શબ્દો વડે ઉદ્ઘોષણા કરે છે તેથી તે પ્રમાણે કરેલું અનુકરણ થાય તે માટે હું વળી ઇંદ્રાદિદેવસમૂહ જે માર્ગે ગયો તે જ માર્ગ પ્રમાણ એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે (જિનાલય) ભક્તિથી રક્ત થઈને આવીને સ્નાત્ર પીઠિકા ઉપર વિધિ પ્રમાણે સ્નાત્ર કરીને હું મોટા શબ્દો વડે શાંતિ વડે ઉદ્દઘોષણા કરું છું, તે પૂજા,યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવ કર્યા પછી એ પ્રમાણે કૃત્ય કરીને કાનને સાવધાન કરીને તમે સાંભળો ! સ્વાહા. ૩. (શાંતિની ઉદ્દઘોષણાનો પ્રારંભ જગતની વ્યવસ્થા અને પવિત્રતાનો મુખ્ય આધાર તીર્થકરો ઉપર છે.) » પુચાહં પુણ્યાતું પ્રીચંતાં પ્રીચંતા ભગવન્તોડઉત્ત, ૐ પદ વડે નમસ્કાર કરીને (૩૪ પદ વડે શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિ) ઉત્તમ દિવસ છે, ઉત્તમ દિવસ છે સંતુષ્ટ થાઓ, સંતુષ્ટ થાઓ ઐશ્વર્યાદિ યુક્ત તીર્થકરો, સર્વજ્ઞાઃ સર્વદર્શિનત્રિલોકનાથાત્રિલોકમહિતા સર્વ પદાર્થને જાણનારા, સર્વને જોનારા, ત્રણ લોકના નાથ, ત્રણ લોક વડે પૂજાયેલા, સ્મિલોકપૂજ્યાત્રિલોકેશ્વરાત્રિલોકો ધોતકરાઃ IIMa ત્રણ લોકના, (લોકને) પૂજય, ત્રણ લોકના ઈશ્વર, ત્રણ લોકનો (માં) ઉદ્યોત (પ્રકાશ) કરનારા. શબ્દાર્થ - પુણ્યાહ-ઉત્તમ (પવિત્ર) દિવસ છે, પ્રીયંતાં-સંતુષ્ટ થાઓ, ભગવંતઃઐશ્વર્યાદિ યુક્ત, અહંતઃ-તીર્થકરો, સર્વજ્ઞાઃ-સર્વ જાણનારા, સર્વદર્શિનઃ-સર્વને જોનારા, ત્રિલોકનાથઃ-ત્રણ લોકના નાથ, ત્રિલોકમહિતાઃ-ત્રણ લોક વડે પૂજાયેલા, XAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRARA ૧૮૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #220 -------------------------------------------------------------------------- ________________ ત્રિલોકપૂજયાઃ-ત્રણ લોકના (માં) પૂજય, ત્રિલોકેશ્વરાટ-ત્રણ લોકના ઈશ્વર, ત્રિલોકોદ્યોતકરા-ત્રણ લોકને પ્રકાશ કરનારા. અર્થ - ૐ પદ વડે (શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને) કહે છે કે આજનો દિવસ ઉત્તમ છે. કેવળજ્ઞાન વડે સર્વ પદાર્થને જાણનારા, કેવળદર્શન વડે સર્વને જોનારા, જે ત્રણ લોકના સ્વામી, ત્રણ લોક વડે (ત્રિભુવનવાસી જીવો વડે) પુષ્પાદિકે પૂજાયેલા, ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્વર અને ત્રણ લોકને ઉદ્યોત (પ્રકાશ) કરનારા એવા ઐશ્વર્યાદિ યુક્ત (ચોવીશ) તીર્થકરો અત્યંત સંતુષ્ટ થાઓ. (પ્રસન્ન થાઓ), ૪. (શાંતિના ભંડાર ૨૪ તીર્થકરો છે.) કષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભ 3ૐ પદ વડે શોભાયમાન થયેલા ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિસ્વામી, પદ્મપ્રભુસ્વામી, સુપાર્શ્વ ચન્દ્રપ્રભ સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભસ્વામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજયસ્વામી, વિમલ-અનન્ત-ધર્મ-શાંતિ-કુંથુ-અર-મલિ-મુનિસુવ્રતા વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિ-નેમિ-પાર્જ-વર્ધમાનાન્તા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા જા નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી પર્યત (ચોવીશ) તીર્થકરો ઉપશમ પામેલા ક્રોધાદિ કષાયના ઉપદ્રવોને શાંત કરનારા થાઓ. શબ્દાર્થ - શાંતાઃ-ઉપશાંત થયેલા, શાંતિકરા-શાંતિને કરનારા, ભવંતુથાઓ. ' અર્થ - નમસ્કાર કરીને ૐ પદ વડે શોભાયમાન થયેલા ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદસ્વામી, સુમતિનાથ, પનપ્રભસ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભસ્વામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજયસ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ મહાવીર સ્વામી પર્યત (સુધીના) ઉપશાંત થયેલા એવા હે (ચોવીશ) તીર્થકરો ઉપશમ ભાવ (સમતાભાવ) વડે કષાયો, દ્વેષાદિ વગેરે ઉપદ્રવોને નાશ કરનારા થાઓ - શાંતિ કરનારા થાઓ. YOUTURURURUAURRURUZURRURERRURXARRAGA દ્રમાં પ્રતિષ્ઠમા ભાવ પ્રતિgમet કેવી બનાવશો ? ૧૮૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૫. (ભાવના બળથી-સદાના રક્ષણ કરાયેલા મુનિ મહાત્માઓ) ૐ મુનયો મુનિપ્રવરા રિયુવિજય ૐ પદ વડે, નમસ્કાર કરીને એવા હે મુનિઓ મુનિઓમાં શ્રેષ્ઠ શત્રુના વિજયને વિષે, દુભિક્ષકાન્તાવેષ દુર્ગમાર્ગેષ રસન્તુ વો નિત્યં સ્વાહા આપણા દુકાળ અને મહાઇટવીને વિષે વિકટ માર્ગોને વિષે રક્ષણ થાઓ તમારું સદા. શબ્દાર્થ - મુનયઃ-હે મુનિઓ, મુનિપ્રવરા-મુનિઓમાં શ્રેષ્ઠ, રિપુવિજયશત્રુનો વિજય, દુભિક્ષકાંતારેષ-દુષ્કાળ અને મહા અટવીને વિષે, દુર્ગમાષવિકટ માર્ગોને વિષે, રક્ષતુ-રક્ષણ કરો, વઃ-તમારું, નિત્યં-નિરંતર. અર્થ - પદ વડે નમસ્કાર કરીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા હે મુનિઓ ! શત્રુના વિજયને વિષે, દુષ્કાળ અને મહાઇટવીને વિષે, વિકટ માર્ગોને વિષે તમારું સદા રક્ષણ થાઓ. ૬. (જિનેશ્વર પ્રભુના નામ માત્રથી જ વિવિધ કાર્યમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.) ૐ હ્રીં શ્રીં શ્રુતિ-મતિ-કીર્તિ-કાંતિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધાવિધાસાધના ૐ (પ્રાણ મંત્ર-પ્રણવ બીજ), હીં (માયા બીજ-વશ કરનાર), શ્રી (લક્ષ્મીને આપનાર) ધીરજ મતિ-દીર્ધદષ્ટિ, યશ, શોભા, બુદ્ધિ, સંપત્તિ, ધારણ કરવાની બુદ્ધિ, વિદ્યાની સાધનામાં, પ્રવેશ-નિવેશનેષ સુગૃહીતનામાનો જયંતુ તે જિનેન્દ્રા બ્રા પ્રવેશ, નિવાસસ્થાનોને વિષે રૂડે પ્રકારે નામોને ગ્રહણ કરાય જેના જયવંતા વર્તે તે જિનેશ્વરો. શબ્દાર્થ - હ્રીં શ્રીં-આ ત્રણે મંત્ર બીજ છે, ધૃતિમતિકીર્તિ ધીરજ, મતિ (વિચારશક્તિ), યશ, કાંતિબુદ્ધિલક્ષ્મી-શોભા, બુદ્ધિ, સંપત્તિ, મેધાવિદ્યાસાધનધારણ કરવાની બુદ્ધિ વિદ્યાસાધન- વિદ્યાની સાધનામાં, પ્રવેશ- પ્રવેશ અને નિવેશનેષ-નિવાસસ્થાનોને (નીકળવાને) વિષે, સુગૃહીતનામાનઃ-રૂડે પ્રકારે ગ્રહણ કરાયાં છે નામો જેના એવા, જયંત-જયવંતા વર્તો, તે જિનંદ્રાઃ-તે જિનેશ્વરો. અર્થ - ૐ (પ્રાણ મંત્ર કે પ્રણવમંત્ર), હીં (માયા બીજ વશ કરનાર) શ્રીં (લક્ષ્મીને આપનાર) ધીરજ, મતિ (દીર્ધદષ્ટિ), યશ, શોભા (તજ), બુદ્ધિ (કાળ પ્રમાણે), સંપત્તિ, ધારણ કરવાની બુદ્ધિ, વિદ્યાની સાધનામાં પ્રવેશ કરવામાં, નિવાસસ્થાનોને વિષે (સ્થાપનામાં) રૂડે પ્રકારે જેમના નામ ગ્રહણ કરાયા છે તેવા XR8RCRUR&RV28AKARAVACACACACAURURURDURUR ૧૮૨ દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #222 -------------------------------------------------------------------------- ________________ જિનેન્દ્રો જયવંતા વર્તો. ૭. (૧૬ વિદ્યા દેવીઓ દ્વારા રક્ષણની કામના) ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજશૃંખલા-વાજાંકુશઅપ્રતિચક્રા 3ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, અપ્રતિચક્રા (ચક્રેશ્વરી), પુરુષદના-કાલી-મહાકાલી-ગૌરી ગાંધારી નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાગ્રામહાવાલા-માનવી-વેરોલ્યા-અચ્છુપ્તા-માનસી સર્વ અસ્ત્રવાળી મહાજવાલા, માનવી, વૈરોચ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી ષોડશ વિધાદેવ્યો રક્ષતુ વો નિત્યં સ્વાહા JIONI મહામાનસી (એ) સોળ વિદ્યાદેવીઓ રક્ષણ કરો તમારું સદા માટે. શબ્દાર્થ - સર્વાન્ઝામહાજ્વાલા-સર્વ અસ્ત્રવાળી મહાજવાલા, ષોડશ-સોળ, વિદ્યાદેવ્યઃ-વિદ્યાદેવીઓ, રક્ષતુ-રક્ષણ કરો. અર્થ - ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજકુશી, અપ્રતિચક્ર (ચક્રેશ્વરી) નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વ અસ્ત્રવાળી મહાજવાલા, માનવી, વૈરોચ્યા, અચ્છતા, માનસી, મહામાનસી, એ સોળ વિદ્યાદેવીઓ તમારું હંમેશાં રક્ષણ કરો. ૮. (શ્રી સંઘમાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ હો) છે આચાર્યોપાધ્યાયપ્રવૃતિચાતુર્વર્ણચ ૐ આચાર્ય, ઉપાધ્યાય પ્રમુખ ચાર પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) છે જેને વિષે, શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ ટા શ્રી મહાવીર પ્રભુના સંઘને થાઓ, (સર્વ પ્રકારે) સંતોષ થાઓ, (સર્વ પ્રકારે) ધર્મની (સર્વ પ્રકારે) ઉપશાંતિ થાઓ, પુષ્ટિ થાઓ. શબ્દાર્થ - આચાર્યોપાધ્યાયપ્રભૃતિ-આચાર્ય, ઉપાધ્યાય વગેરે, ચાતુર્વર્ણસ્યચાર પ્રકારો છે જેને વિષે એવા, શ્રીશ્રમણ સંઘસ્ય-શ્રી મહાવીર પ્રભુના સંઘને, (શ્રમણ મુખ્ય છે. જેમાં એવા જ પ્રકારના સંઘને) ભવતુ-થાઓ, તુષ્ટિ:-સંતોષ, પુષ્ટિઃ-ધર્મની પુષ્ટિ. અર્થ - ૐ આચાર્ય, ઉપાધ્યાય, પ્રમુખ ચાર પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) છે જેને વિષે, એવા શ્રી મહાવીર પ્રભુના સંઘને ઉપશાંતિ થાઓ. સર્વ પ્રકારે સંતોષ થાઓ, સર્વ પ્રકારે ધર્મની પુષ્ટિ વૃધ્ધિ) થાઓ. ૯. (વિવિધ પ્રકારના દેવોની પ્રસન્નતા). XXXRVAVAUX8282828AARVAVARURAWA RASA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિgમet કેવી રીર્ત બનાવશો ? ૧૮૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ » ગ્રહાશ્ચન્દ્રસૂર્યાગારક બુધબૃહસ્પતિશુક્રશનૈશ્ચર ૐ નવ ગ્રહો, ચન્દ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુકેતુસહિતાઃ સલોકપાલા સોમયમવરુણકુબેર રાહુ કેતુ સહિત, લોકપાળના દેવો સહિત સોમ, યમ, વરુણ, કુબેર, વાસવાદિત્યસ્કંદવિનાયકોપેતા એ ચાન્ટેડપિ ઇંદ્ર, બાર સંક્રાંતિના સૂર્ય, કાર્તિકેય, ગણેશ સહિત જે બીજા પણ, ગ્રામનગરક્ષેત્રદેવતાધ્યતે સર્વે પ્રચંતાં પ્રીયતાં ગામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. અક્ષીણકોશકોઠાગારા નરપતયચ્ચ ભવન્તુ સ્વાહા લ અક્ષય ભંડાર (અને) ધાન્યના કોઠારોવાળા રાજાઓ થાઓ. શબ્દાર્થ - ગ્રહ -નવ ગ્રહો, અંગારક-મંગળ, સહિતાઃ-સહિત, સલોકપાલા - લોકપાળ દેવોએ સહિત, વાસવ-ઇંદ્ર, આદિત્ય-બાર સંક્રાંતિના સૂર્ય, સ્કંદ-કાર્તિકેય, વિનાયકોપેતાઃ-ગણેશ સહિત, યે-જે, અવેડપિ-બીજા પણ, ગ્રામનગરક્ષેત્રદેવતાદયઃ-ગામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે, પ્રીયંતાંપ્રસન્ન થાઓ, અક્ષીણકોશ-અક્ષય ભંડાર (અને) કોઠાગારા-ધાન્યના કોઠારોવાળા, નરપતય રાજાઓ. અર્થ - ૐ નવગ્રહો, ચન્દ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, (પૂંછડિયા તારા) સહિત, લોકપાળના દેવો સહિત, સોમ, યમ, વરુણ, કુબેર, ઇંદ્ર, બાર સંક્રાંતિના સૂર્ય, કાર્તિકેય, ગણેશ સહિત ને બીજા પણ ગામ, નગર (શહેર) અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે તે સર્વે પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ, (અને) ક્ષય ન પામે તેવા (નિધિ) અક્ષય ભંડાર, (અ) ધાન્યના કોઠારોવાળા રાજા પ્રાપ્ત થાઓ. (હોજો) ૧૦. (કુટુંબોમાં આનંદ અને પ્રમોદ) - ૩ પુત્ર-મિત્ર-ભાતૃ-કલત્ર-સુહૃસ્વજન-સંબંધિ ૐ પુત્ર, હિતેચ્છુ, સહોદર-ભાઈ-સ્ત્રી, મિત્ર, જ્ઞાતિજન, સગાં, બંધુવર્ણસહિતા નિત્યં ચામોદપ્રમોદકારિણઃ પોતાના ગોત્રીઓ પિત્રાઈ સહિત હંમેશા આમોદ-પ્રમોદ કરવાવાળા અરિમચ્છ-ભૂમડલાયતનનિવાસિ-સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાણાં, ARRASARKARAVARVARVARIABRAVARRARA ૧૮૪ ૮cવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? For Page #224 -------------------------------------------------------------------------- ________________ આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓનાં, રોગોપસર્ગવ્યાધિદુઃખ દુર્ભિક્ષદર્મનસ્યોપશમનાય શાંતિ ર્ભવતુ II૧૦ગા. રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના નિવારણને માટે શાંતિ થાઓ. શબ્દાર્થ - મિત્ર-હિતકારી, ભ્રાતૃ-સહોદર, કલત્ર-સ્ત્રી, સુહૃમિત્ર, સ્વજનજ્ઞાતિજન, સંબંધિ-સગાં, બંધુવર્ગ-પોતાના ગોત્રીઓ પિત્રાઈ, ચામોદપ્રમોદકારિણ:આમોદ પ્રમોદને કરવાવાળા, અસ્મિનું-આ, ભૂમંડલ-આયતન-પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે, નિવાસિ-વસનારા, સાધુસાધ્વી-સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાણાંશ્રાવક અને શ્રાવિકાઓનાં, રોગોપસર્ગવ્યાધિ-રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખદુભિક્ષદૌર્મનસ્ય-દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના, ઉપશમનાયનિવારણને માટે. અર્થ - ૐ પુત્ર, હિતેચ્છ, સહોદરબંધુ, સ્ત્રી, મિત્ર, જ્ઞાતિજન, (કુટુંબીઓ), સગાં, પોતાના કુળની ગોત્રીઓ (ભાયાતવર્ગ) હંમેશાં આમોદ-પ્રમોદ કરનારા થાઓ અર્થાત્ સર્વ વિશેષ કરીને પરસ્પર આનંદને કરવાવાળા થાઓ. વળી આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનાં રોગ, ઉપસર્ગ, (મુશ્કેલી), વ્યાધિ, દુ:ખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતા (મનનો કંટાળો)ના નિવારણને માટે શાંતિ થાઓ. (સ્થપાઓ) ૧૧. (એકંદર ઋધ્ધિ વૃધ્ધિ વધો અને કષ્ટો, પાપો અને શત્રુઓ ન હો) ૐ તુષ્ટિ પુષ્ટિ બહદ્ધિ વૃદ્ધિ માંગલ્યોત્સવાઃ સદા પ્રાદુર્ભૂતાનિ ૐ ચિત્તનો સંતોષ થાઓ, ધર્મની પુષ્ટિ થાઓ, ધનસંપત્તિ, વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવો સદા ઉદયમાં આવેલા, પાપાનિ શાખ્યન્તુ, દુરિતાનિ, શત્રવઃ પરામ્બુખા ભવન્તુ સ્વાહા II૧૧il. પાપો શાંત થાઓ, અશુભ કર્મફળો, શત્રુઓ અવળા મુખવાળા થાઓ. શબ્દાર્થ - ઋદ્ધિ-દોલત, વૃદ્ધિ-વંશવૃદ્ધિ, માંગલ્યોત્સવાઃ-કલ્યાણ અને ઉત્સવો, પ્રાદુર્ભતાન-ઉદયમાં આવેલાં, પાપાનિ-પાપો, શાયંત-શાંત થાઓ, દુરિતાનિઅશુભ કર્મફળો, શત્રવઃ-શત્રુઓ, પરાશ્મખાઃ-અવળા મુખવાળા. અર્થ - ૩ૐ ચિત્તનો સંતોષ, ધર્મ પ્રત્યેની પુષ્ટિ (વૃધ્ધિ), ધનસંપત્તિ, વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવ થાઓ. ઉદયમાં આવેલાં પાપો નિરંતર સદા માટે શાંત થાઓ, 8282828282828282828282828282828282828282 ૮cથ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? ૧૮૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ અશુભ કર્મફળો શાંત થાઓ, શત્રુઓ અવળા મુખવાળા થાઓ. ૧૨. (શાંતિ કરનાર શ્રી શાંતિનાથ પ્રભુનું સ્મરણ) શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને ! શ્રીમાન્ શાંતિનાથને નમસ્કાર થાઓ શાંતિને કરનારા, મૈલોક્યસ્યામરાવીશ-મુકુટાવ્યચિંતાંpયે III ત્રણ લોકના દેવેન્દ્રોના મુકુટો વડે સેવાયેલા છે ચરણકમળ જેમનાં એવા. શબ્દાર્થ - શ્રીમતે-શ્રીમાન, શાંતિનાથાય-શાંતિનાથને, નમઃ-નમસ્કાર થાઓ, શાંતિવિધાયિને-શાંતિને કરનારા, ગૈલોક્યસ્ય-ત્રણ લોકની, અમરાધીશ-દેવેંદ્રોના, મુકુટ-મુકુટો વડે, અભ્યર્ચિતાંઘયે-પૂજાયેલ છે ચરણકમળ જેમના એવા. અર્થ - શ્રીમાનુ, ત્રણ લોકની શાંતિને કરનારા, દેવેન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા છે ચરણ કમળ જેમના એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન શાંતિ દિશતુ મે ગુર શાંતિનાથ, શાંતિને કરનારા શ્રીમાન્ શાંતિને આપો મને ગુરુ, શાંતિદેવ સદા તેષાં, ચેષાં શાંતિગૃહે ગૃહે શા શાંતિ જ હંમેશાં તેઓને થાય છે જેઓના શાંતિનાથ પૂજાય છે ઘર ઘરમાં. શબ્દાર્થ - શાંતિઃ-શાંતિનાથ, શાંતિકર:-શાંતિને કરનારા, દિશતુ-આપો, ગુરુ-તત્ત્વના ઉપદેશ કરનારા, તેષાં-તેઓના, યેષાં-જેઓના, ગૃહ-ધરને વિષે. અર્થ - તત્ત્વનો ઉપદેશ કરનારા શ્રીમાન, (ગુરુ) શાંતિને કરનારા એવા શ્રી શાંતિનાથ મને શાંતિ આપો. જેઓના ઘર ઘરમાં શ્રી શાંતિનાથ પૂજાય (બિરાજે) છે, તેઓને હંમેશાં શાંતિ જ થાય (હોય) છે. ઉત્કૃષ્ટરિષ્ટદુષ્ટ-ગ્રહગતિ દુરસ્વપ્નદુનિમિત્તાદિ દૂર કર્યા છે ઉપસર્ગો, (ખરાબ રીતે અસર) ખરાબ ગ્રહની ગતિ ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત વગેરે જેણે એવું. સમ્માદિત હિતસંપન્નામગ્રહણ જયતિ શાન્તઃ Ilal પ્રાપ્ત કરી છે શુભલક્ષ્મી જેણે એવું નામોચ્ચારણ જયવંત વર્તે છે શાંતિનાથનું. શબ્દાર્થ – ઉત્કૃષ્ટરિષ્ટ-દૂર કર્યા છે ઉપદ્રવ, દુષ્ટગ્રહગતિ-માઠા ગ્રહની ગતિ, દુઃસ્વપ્નદુનિમિત્તાદિ-ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત વગેરે જેણે એવું, સંપાદિતસંપાદન કરી છે, હિતસંપત-શુભ લક્ષ્મી જેણે એવું, નામગ્રહણં-નામોચ્ચારણ, જયતિ જયવંત વર્તે છે, શાંતે-શાંતિનાથનું. અર્થ - ઉપદ્રવ, જે ખરાબ રીતે અસર કરે છે તેવી દુષ્ટ ગ્રહની ગતિ, ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત (ખરાબ અંગનું ફરફવું) વગેરે દૂર કર્યા છે અને સંપાદન XXXXXXXARXAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR ૧૮૬ દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? Page #226 -------------------------------------------------------------------------- ________________ કરી છે શુભ લક્ષ્મી જેણે એવું શાંતિનાથ પ્રભુનું નામગ્રહણ (નામોચ્ચારણ) જયવંત વર્તે છે. ૧૩. (શાંતિનો જુદાં જુદાં નામો લઈ ઉચ્ચાર કરવો.) શ્રી સંઘજગજ્જનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ ! શ્રી સંઘ, જગત, દેશ, રાજા રૂપ અધિપતિ (અને) રાજાના સારાં રહેવાનાં સ્થાનોનાં, ગોષ્ઠિકપુર મુખ્યામાં, બાહરવ્યહવેચ્છાન્તિમ્ IIII ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં નામ ગ્રહણ કરીને ઉઘોષણા કરવી શાંતિની. શબ્દાર્થ - શ્રી સંઘજગતુ-શ્રી સંઘ, જગત, જનપદરાજાધિપ-દેશ, રાજા રૂપ અધિપતિ (અને) રાજસશિવેશાનાં-રાજાનાં સારાં રહેવાનાં સ્થાનોનાં, ગોષ્ઠિકપુર,ખાણાં-ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં, વ્યાહરણઃનામ ગ્રહણ કરીને, વ્યાહરેતુ-ઉદ્ઘોષણા કરવી. અર્થ - શ્રી સંધ, જગત, રાજારૂપ અધિપતિઓ-મહારાજાઓ અને રાજાના રહેવાનાં સ્થાનોના તેમજ ધર્મસભાના મુખ્ય સભ્યો કે ગાયોના ગોવાળો અને નગરના મોટા પુરુષો (આગેવાનો) નાં નામ ગ્રહણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરવી. (શાંતિ બોલવી) ૧૪. (જુદાં જુદાં નામો લઈને શાંતિનો ઉચ્ચાર) શ્રીશ્રમણ સંઘસ્ય શાતિર્ભવતુ, શ્રી જનપદાનાં શાતિર્ભવતુ શ્રી મહાવીર સ્વામીના સંઘને સંતોષ થાઓ, દેશોની શાંતિ થાઓ, શ્રીરાજાધિપાનાં શાનિર્ભવતુ, શ્રી રાજસન્નિવેશાનાં શાન્તિ ર્ભવતુ, રાજારૂપ અધિપતિઓને શાંતિ થાઓ, રાજાના રહેવાનાં સારા સંસ્થાનોને શાંતિ થાઓ. શ્રી ગોષ્ઠિકાનાં શાનિર્ભવતુ, શ્રી પોરમુગાણાં શાન્તિર્ભવતુ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના મોટા પુરુષોને શાંતિ પ્રાપ્ત થાઓ, શ્રી પીરજનસ્થ શાન્તિર્ભવત, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિભવતુ, નગરમાં વસતા જનોને શાંતિ થાઓ, સમસ્ત જીવલોકને શાંતિ થાઓ, ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા I૧રા ૐ સ્વાહા, ૐ સ્વાહા, શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા. 888XXXRXDURURURURURX2XXXXXXXRUXERURURUDUR દિવ્ય પ્રતિમાજે ભાવ પ્રતિમા કે ડૂત બનાવશો ? ૧૮૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ - શ્રી જનપદાનાં-દેશોની, શ્રી રાજાધિપાનાં-રાજા રૂપ અધિપતિઓની, શ્રી ગોષ્ઠિકાનાં-ધર્મસભાના સભ્યોની, શ્રી પૌરમુખાણાં-નગરના મોટા જનોની, પૌરજનસ્ય-નગરના જનોની, બ્રહ્મલોકસ્ય-સમસ્ત જીવલોકની, શ્રી પાર્શ્વનાથાયશ્રી પાર્શ્વનાથ પ્રભુને, અર્થ - શ્રી શ્રમણસંઘને (સાધુ છે મુખ્ય જેમાં એવા સંઘને શાંતિ થાઓ, શ્રી જનપદદેશોને શાંતિ થાઓ, મહારાજાઓને શાંતિ થાઓ, રાજાઓના રહેવાનાં સ્થાનોને એમાં રહેલા લોકોને) શાંતિ થાઓ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના અગ્રણીઓને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ અને શ્રી બ્રહ્મલોકને સમગ્ર જીવલોકને) શાંતિ થાઓ ૐ સ્વાહા, ૐ સ્વાહા શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા. ૧૫. (શાંતિની ઉદ્દઘોષણા ક્યારે ? અને કોણે કરવી ?) એષા શાન્તિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાધવસાનેષુ શાનિકલશંગૃહીત્યા આ શાંતિ પાઠ પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્રાદિને અંતે શાંતિકળશને ગ્રહણ કરીને, કુંકુમચન્દનકર્પરાગરૂધૂપવાસકુસુમાંજલિસમેત કેસર, સુખડ, બરાસ, અગર, ધૂપવાસ, કુસુમાંજલિ સહિત છતો, સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેતા, શુચિશુચિવપુર સ્નાત્ર મંડપમાં શ્રીસંઘસહિત, પવિત્ર છે શરીર જેનું, પુષ્પવસ્ત્રચદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા - પુષ્પ, વસ્ત્ર, ચંદન, અલંકાર વડે (ધારણ કરીને) શોભાયમાન થઈને ફૂલની માળાને કંઠમાં ધારણ કરીને, શાન્તિમુદ્દોષયિત્વા શાન્નિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ /૧૩ શાંતિની ઉદ્ઘોષણા કરીને શાંતિ જળ મસ્તક ઉપર લગાડવું જોઈએ એ પ્રકારે. શબ્દાર્થ - એષા શાંતિઃ-આ શાંતિપાઠ, પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાદિ-પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્રાદિને, અવસાનેષુ-અંતે (ભણવો), શાંતિકલાં-શાંતિ કળશને, કુંકુમચંદનકર્પર-કેસર, સુખડ, બરાસ, અગરુધૂપવાસ-અગરુનો ધૂપવાસ, અને કુસુમાંજલિસમેતઃ-કુસુમાંજલિ સહિત છતો. સ્નાત્રચતુષ્ઠિકાયાં-સ્નાત્રમંડપમાં, શ્રી સંઘ સમેત -શ્રીસંઘ સહિત છતો, શુચિશુચિવપુઃ-પવિત્ર છે શરીર, પુષ્પવસ્ત્રચંદનપુષ્પ, વસ્ત્ર, ચંદન (અને) આભરણાલંકૃતઃ-અલંકાર વડે સુશોભિત, પુષ્પમાલાંફૂલની માળાને, કંઠે કૃત્વા-કંઠમાં ધારણ કરીને, દાતબં-નાખવું, ઇતિએ પ્રકારે. અર્થ - આ શાંતિપાઠ, (તીર્થકરોની) પ્રતિષ્ઠા, રથયાત્રા અને સ્નાત્ર મહોત્સવના અંતમાં (બોલવો) કુંકુમ (કંકુ) ચંદન, કપૂર, અગરુનો ધૂપવાસ અને કુસુમાંજલિથી યુક્ત બાહ્ય અને અત્યંતર રીતે પવિત્ર શરીરવાળા, પુષ્પ, વસ્ત્ર, ચંદન અને અલંકારોથી સજજ એવા પુરુષે પુષ્પમાળાને કંઠમાં ધારણ કરીને તેનાંખીને) સ્નાત્ર XRBRORS2C28RAVABRX282828RRRRRRRRRRRRRRR ૧૮૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #228 -------------------------------------------------------------------------- ________________ મંડપમાં શ્રી સંઘ સહિત (સાથે) હાથમાં શાંતિકળશને ગ્રહણ કરીને (લઇને) શાંતિની ઉદ્દઘોષણા કરીને શાંતિ જળ મસ્તક ઉપર લગાડવું જોઈએ. ૧૬. (અભિષેક વખતે જિનેશ્વરના ભક્તોની ભક્તિના પ્રકારો) નૃત્યક્તિ નૃત્યં મણિપુષ્પવર્ષ, સૃજત્તિ, ગાયક્તિ ચ મગલાનિા નાચે છે નૃત્યને રત્ન અને પુષ્યને વરસાવવા પૂર્વક, રચે છે, ગાય છે અને અષ્ટમંગલો, સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્નાન, કલ્યાણભા હિ જિનાભિષેકે IIII. સ્તોત્રો, નામગોત્રો, ભણે છે મંત્રોને, પુણ્યવાનો જ જિનસ્નાત્ર પ્રસંગે. શબ્દાર્થ - નૃત્યંતિ-નાચે છે, નૃત્ય-નૃત્યને, મણિપુષ્પવર્ષ-રત્ન અને પુષ્યની વૃષ્ટિ, સુવંતિ-કરે છે, ગાયંતિ-ગાય છે, મંગલાનિ-મંગળકારી ગીતો, સ્તોત્રાણિસ્તોત્રો, ગોત્રાણિ-વંશનાં ગીતો, પઢંતિ-ભણે છે, મંત્રાનુ-મંત્રોને, કલ્યાણભાજ:કલ્યાણને ભજનારા, હિ-નિચ્ચે, જિનાભિષેક-જિનના સ્નાત્ર મહોત્સવમાં. અર્થ - શ્રી જિનસ્નાત્રના પ્રસંગે (અવસરે) રત્ન અને પુષ્પને વરસાવવા પૂર્વક પુણ્યવાનો જ નૃત્યને (નાચ) નાચે છે, અષ્ટમંગલની રચના કરે છે. ગીતો ગાય છે, સ્તોત્રો, તીર્થકરોના ગોત્રો અને મંત્રોને ભણે છે. ૧૭. (ઉપસંહાર) શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ | કલ્યાણ થાઓ સર્વ જગતનું, બીજાના હિતમાં તત્પર થાઓ પ્રાણીઓનો સમુદાય, દોષાક પ્રયાન્ત નાશ, સર્વત્ર સુખીભવનું લોકાઃ . દોષો પામો નાશ, સર્વ ઠેકાણે સુખી થાઓ લોકો. શબ્દાર્થ - શિવં-કલ્યાણ, અસ્ત-હો, સર્વજગતઃ-સર્વ જગતનું, પરહિતનિરતાઃબીજાના હિતમાં તત્પર, ભૂતગણાઃ-પ્રાણી સમુદાયો, દોષાઃ-દોષો, પ્રયાસુ-વિશેષ પામો, નાશ-નાશને, સર્વત્ર-બધે, સુખીભવન્ત-સુખી થાઓ, લોકાઃ-જીવલોકો, અર્થ - સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીઓનો સમુદાય બીજાના હિતમાં તત્પર થાઓ, દોષો નાશ પામો અને સર્વ ઠેકાણે લોકો સુખી થાઓ. અહં તિત્વચરમાયા સિવાદેવી તુહ નાયરનિવાસિની ! હું તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં રહેનારી, અહ સિવં તુહ સિવું, અસિવોસમ સિવં ભવતુ સ્વાહા II3II અમારું કલ્યાણ તમારું કલ્યાણ વિપ્નનો નાશ અને કલ્યાણ થાઓ. શબ્દાર્થ - તિર્થીયરમાયા-નેમિનાથ તીર્થકરની માતા, સિવાદેવી-શિવાદેવી, * અહીં ટીકાકાર નાગપુરિયા ગચ્છીય શ્રી ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરી લખે છે કે - શ્રી નેમિનાથ તીર્થંકરની માતા શિવાદેવી કહે છે - હું તીર્થકરની માતા શિવાદેવી વગેરે, આ ઉપરથી આ શાંતિસ્તવ નેમિનાથ પ્રભુની માતા શિવાદેવી જે માહેંદ્ર દેવલોકે ગયેલાં છે, તેમણે રચ્યું હોય એમ સંભવે છે. 82828282828282828282828282828282828RAVA 4CA પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૮૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ તુમ્હ-તમારા, નયરનિવાસિની-નગરમાં રહેનારી, અન્ડ-અમારું, સિવ-કલ્યાણ, અસિવોવસમ-વિદનનો નાશ. અર્થ - હું શ્રી નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં રહેનારી છું. અમારું કલ્યાણ થાઓ, તમારું કલ્યાણ થાઓ. વિપ્નનો નાશ અને કલ્યાણ થાઓ.-સ્વાહા. ઉપસર્ગો ક્ષય યાન્તિ છિધને વિષ્નવલયઃ | ઉપસર્ગો ક્ષય પામે છે. છેદાય છે વિપ્ન રૂપી વેલડીઓ, મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે IIII મન પ્રસન્નતાને પામે છે. પૂજાયે છતે જિનેશ્વર. શબ્દાર્થ - લયં યાન્તિ-ક્ષય પામે છે, છિદંતે-છેદાય છે, વિદનવલય:વિપ્નની વેલડીઓ, મનઃ-મન, પ્રસન્નતાં-પ્રસન્નતાને, એતિ-પામે છે, પૂજ્યમાનેપૂજાયે છતે, જિનેશ્વરે-જિનેશ્વરને. અર્થ - શ્રી જિનેશ્વરની પૂજા કરે છતે ઉપસર્ગો ક્ષય પામે છે. વિપ્ન રૂપી વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. સર્વમંગલમાંગલ્ય સર્વકલ્યાણકારણમ્ | સર્વમંગલમાં મંગલકારી, સર્વ કલ્યાણનું કારણ, પ્રધાનં સર્વધર્માણાં જેન જયતિ શાસનમ કૃપા મુખ્ય સર્વ ધર્મોમાં જૈન જય પામે છે શાસન. શબ્દાર્થ - કારણે-હેતુ, પ્રધાનશ્રેષ્ઠ, ધર્માણાં-ધર્મોને વિષે, જૈન-જિનેશ્વરનું પ્રવર્તાવેલું, જયતિ-જયવંત વર્તે છે, (જીતે છે) શાસન-શાસન. અર્થ - સર્વ મંગલોમાં મંગલકારી, સર્વ કલ્યાણનું સુખનું) કારણ, સર્વ ધર્મોમાં મુખ્ય એવું શ્રી જૈનશાસન (સર્વજ્ઞધર્મ) જય પામે છે. (જીતે છે.) વિધિઓ ((પદ) ગુરુવંદનની વિધિ). ૧. પહેલાં ઊભા થઈ બે ખમાસમણ દેવાં. ૨. ત્યારબાદ ઊભા રહી ઇચ્છકારી સૂત્રનો પાઠ બોલવો. (આચાર્ય ભગવંત અથવા પદસ્થ સાધુ હોય તો ઊભા થઈ એક ખમાસમણ દેવું.) ૩. પછી ઊભા થઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભૂઢિઓમિ અભિતર દેવસિએ ખામેઉં ? ઇચ્છે ખામેમિ દેવસિએ, આટલું બોલ્યા બાદ જમણો હાથ જમીન પર સ્થાપી ડાબો હાથ મુખ પાસે રાખી બાકીનો અભુઢિઓ પૂર્ણ બોલવો. ૪. પછી ઊભા થઈ એક ખમાસમણ દેવું. • નોંધ : સવારે “રાઈએ” શબ્દ અને મધ્યાહ્ન પછી “દેવસિઅં’ શબ્દ બોલવો. બંને સાથે ન બોલાય. GALAXRXAXXX2XR&RURORURALAR®2828282BRUAR ૧૯૦ દ્રવ્ય પ્રતિમાર્જ ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #230 -------------------------------------------------------------------------- ________________ ((૫૦) સામાયિક લેવાની વિધિ સામાયિક કરવામાં જોઈતી વસ્તુઓ ૧. શુદ્ધ વસ્ત્રો ૨. કટાસણું ૩. મુહપત્તિ ૪. સાપડો ૫. ધર્મનું પુસ્તક ૬. ચરવળો ૭. ઘડી ૨. પ્રથમ શુદ્ધ વસ્ત્રો પહેરવાં, પછી ચરવળાથી જગ્યા પૂંજી સ્થાપનાજી સ્થાપવા માટે પુસ્તક સાપડા પર મૂકીને મુહપત્તિ ડાબા હાથમાં રાખી જમણો હાથ પુસ્તક સામે રાખી નવકાર પંચિંદિય કહીને સ્થાપનાજી સ્થાપવા. ૩. પછી એક ખમાસમણ દઈને ઊભા થઈને ઇરિયાવહિયં), તસ્ય ઉત્તરી), અન્નત્થ૦ કહી એક લોગસ્સનો (“ચંદેસુ નિમ્મલયર સુધી’ ન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ્ન કરવો, કાઉસ્સગ્ગ પારીને (નમો અરિહંતાણું કહીને હાથ જોડવા) પ્રગટ લોગસ્સ બોલવો. પછી – ૪. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? ઇચ્છે. કહીને મુહપત્તિ પડિલેહવી. ૫. પછી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું સામાયિક સંદિસાહું? ઇચ્છે, કહી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? ઈચ્છે કહી બે હાથ જોડી એક નવકાર ગણવો. ૬. પછી ઈચ્છકારી ભગવત્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી, એમ કહી કરેમિ ભંતે સૂત્ર પોતે બોલવું, અથવા ગુરુ કે વડીલ હોય તો તેમની પાસે બોલાવવું. ૭. પછી એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણું સંદિસાહું? ઇચ્છે કહી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણું ઠાઉં ? ઇચ્છે કહી એક ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું ? ઇચ્છે કહી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય કરું ? ઇચ્છે, કહી બે હાથ જોડીને ત્રણ નવકાર ગણવા. ૮. પછી બે ઘડી અર્થાત અડતાલીસ (૪૮) મિનિટ સુધી સ્થિર આસને બેસી ધર્મધ્યાન કરવું. સામાયિકમાં સંસારની વાત ન થાય. (ખમાસમણ અને આદેશ માગવાની ક્રિયા ઊભા થઈને અપ્રમત્ત રીતે અને ચરવળાપૂર્વક કરવી. * અને ખમાસમણ પણ ૧૭ સંડાસાપૂર્વક દેવું.) ((૫૮) સામાયિક પારવાની વિધિ) ૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઇરિયાવહિયં), તસ્ય ઉત્તરી), અન્નત્થ૦ કહી એક લોગસ્સનો (ન આવડે તો ચાર નવકાર) કાઉસ્સગ્ન કરવો. (નમો અરિહંતાણં કહીને) પારીને પ્રગટ લોગસ્સ બોલવો. LAURAURBROAVBURURU28282828282828282828288 ઢCA પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી સતે બનાવશો ? ૧૯૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨. પછી એક ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું, કહીને મુહપત્તિ પડિલેહવી. ૩. પછી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક પારું ? એમ આદેશ માગવો પછી યથાશક્તિ બોલી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પાર્યું ? એમ કહી તત્તિ કહેવું પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને એક નવકાર ગણી સામાઈય વયજુત્તો∞ સૂત્ર બોલવું. ૪. સ્થાપના સ્થાપેલ હોય તો જમણો હાથ સવળો રાખી એક નવકાર ગણી સ્થાપનાજી ઉત્થાપી લેવા. (૫૯) ચૈત્યવંદનની વિધિ ૧. પ્રથમ ઇરિયાવહી કરી ત્રણ ખમાસમણ દેવાં પછી ડાબો ઢીંચણ ઊભો રાખવો, પછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ?’ ‘ઇચ્છે’ કહી, ૨. ‘સકલકુશલવલ્લી’ કહી ‘ચૈત્યવંદન' કહેવું. સકલકુશલવલ્લી, પુષ્કરાવર્તમેઘો । સઘળા કુશળની વેલડી સમાન, પુષ્કરાવર્તના મેઘ સમાન, દુરિતતિમિરભાનુઃ, કલ્પવૃક્ષોપમાનઃ ॥૧॥ અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન, કલ્પવૃક્ષ સમાન ભવજલનિધિપોતઃ, સર્વસંપત્નિહેતુઃ । સંસાર રૂપ સમુદ્રમાં વહાણ સમાન, સર્વ સંપત્તિના કારણ રૂપ સ ભવતુ સતતં વઃ, શ્રેયસે શાંતિનાથઃ ||રા તે થાઓ હંમેશાં તમારા કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાન અર્થ - સઘળા કુશળની વેલડી સમાન, પુષ્કરાવર્તના મેધ સમાન, અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન, કલ્પવૃક્ષ સમાન, સંસાર રૂપ સમુદ્રમાં વહાણ સમાન, સર્વ સંપત્તિના કારણ રૂપ, તે શ્રી શાંતિનાથ હંમેશાં તમારા કલ્યાણ માટે થાઓ. પછી કોઈ પણ એક ચૈત્યવંદન કહેવું. ૩. પછી ‘જકિંચિ’ કહી ‘નમુન્થુણં’ કહેવું. ૪. પછી ‘જાવંતિ ચેઈઆઈં' કહી એક ખમાસમણ દેવું. ૧૯૨ ૫. પછી ‘જાવંત કેવિ સાહૂ’ કહી ‘નમોઽર્હ’ કહેવું. ૬. પછી સ્તવન કહેવું. ૭. પછી બે હાથ લલાટે ધરી જયવીયરાય ‘આભવમખંડા’ સુધી કહેવા. પછી બે હાથ નીચે ઉતારી જયવીયરાય પૂરા કહેવા. (નોંધ. જયવીયરાય સૂત્રને પ્રારંભમાં મુક્તાશક્તિ મુદ્રાપૂર્વક કહેવું અને આભવમખંડા પછી યોગમુદ્રાપૂર્વક બોલીને પૂરું કરવું) SACAAACAGAYANANAYAKAKAUAUAURURURUAUACAUT દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિષ્ઠમણ દેવી તે બનાવશો ? Page #232 -------------------------------------------------------------------------- ________________ ૮. પછી ઊભા થઈ અરિહંત ચેઈયાણંઇ કહી અન્નત્ય. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૯. પછી કાઉસ્સગ્ગ પારીને નમોડર્ણ૦ કહીને એક થોય કહેવી પછી એક ખમાસમણ દેવું. ((૬૦) દેવસિસ પ્રતિક્રમણની વિધિ) ૧. પ્રથમ સામાયિક લેવું. ૨. પછી પાણી વાપર્યું હોય, તો (ખમાઇ દઈ ઇચ્છાકારેણ સંદિભગવન, મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. ૩. આહાર વાપર્યો હોય તો “વાંદણાં બે વખત દેવા, બીજા વાંદણામાં આવસ્સિયાએ પાઠ ન કહેવો. ૪. યથાશક્તિ પચ્ચખાણ કરવું (દિવસ ચરિમં વગેરે) પછી. ૫. ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિ૦ ભગવનું ચૈત્યવંદન કરું? ઇચ્છે કહી, વડીલે અથવા પોતે ચૈત્યવંદન જંકિંચિ૦ કહેવું પછી – ૬. નમુસ્કુર્ણ૦ કહી ઊભા થઈને અરિહંત ચેઈઆણંઅન્નત્થ0 કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નમોડહંતુ કહીને પ્રથમ થોય કહેવી પછી – ૭. લોગસ્સ૦ સવ્વલોએ અરિહંત ચેઈઆ૦ કહીને એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને બીજી થોય કહેવી પછી – ૮, પુખરવરદી, કહી,સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી, એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને નમોડહંતુ0 કહી ત્રીજી થોય કહેવી પછી – ૯, સિદ્ધાણં બુદ્ધાણં૦ વેયાવચ્ચગરાણ૦ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારીને નમોડહંતુ0 કહી ચોથી થોય કહેવી પછી – ૧૦. બેસીને નમુત્યુë૦ કહેવું પછી – ૧૧. ચાર ખમાસમણ દેવાપૂર્વક ભગવાનાં, આચાર્યઉં, ઉપાધ્યાયહ, સર્વસાધુહ કહી પછી ઈચ્છકારી સમસ્ત શ્રાવક વંદું - કહીને – ૧૨. ઈચ્છાકારેણ સં૦ ભગવન્ દેવસિઅ પડિક્કમણે ઠાઉં? ઇચ્છે કહી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને સબ્યસ્સવિ દેવસિઅ) કહેવું. ૧૩. ઊભા થઈ, કરેમિ ભંતેo, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે દેવસિઓ૦ તસ્સ ઉત્તરી અન્નત્થ0 કહી – ૧૪. પંચાચારના અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ન કરવો. આઠ ગાથા ન આવડે, તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો તે પારીને લોગસ્સ) કહેવો પછી – ૧૫. બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી ને વાંદણાં બે દેવા પછી. ૧૬. ઊભા થઈને ઇચ્છાકારેણ સંદિ. ભગવદ્ દેવસિઅં આલોઉં? ઇચ્છે AURORURACAURURXARXAURRRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી સર્ત બનાવશો ? ૧e3 Page #233 -------------------------------------------------------------------------- ________________ આલોએમિ, જો મે દેવસિઓ) કહીને, ૧૭. સાત લાખ કહેવા. ૧૮. સબ્સ્સવિ દેવસિઅ) કહી – ૧૯. બેસીને એક નવકાર ગણી કરેમિ ભંતે, ઈચ્છામિ પડિક્કમિઉ કહીને વંદિતુ0 કહેવું. ૨૦. વંદિg) કહી ને બે વાંદણાં દેવા પછી – ૨૧. ઇચ્છા સંદિ. ભગવદ્ અદ્ભુઢિઓ, ખામીને બે વાંદણાં દેવા પછી ઊભા થઈ આયરિય ઉવજઝાએO કહેવું પછી. ૨૨. કરેમિ ભંતેo, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે દેવસિઓ૦ કહી તસ્સ ઉત્તરી, અન્નત્થ0 કહી બે લોન્ગસ્સ ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને લોગસ્સ કહેવો પછી. ૨૩. સવ્વલોએ અરિહંતચેઈઆણં, કહી, એક લોગસ્સ ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પારીને. ૨૪. પુખરવરદીવ, સુઅ ભગવઓ કરેમિ કાઉ0 વંદણ) કહી, એક લોગસ્સ ન આવડે તો ચારનવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને – ૨૫. સિદ્ધાણં બુદ્ધાણં કહી, સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને પુરુષે નમોડતુ0 કહી સુઅદેવયાની અને સ્ત્રીએ કમલદલની થોય કહેવી. . ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગo કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને નમોડહંતુ૦ કહી ક્ષેત્રદેવતાની થોય પુરુષે તથા સ્ત્રીએ કહેવી. (પુરુષે-જીસે ખિત્તે) અને સ્ત્રીએ યસ્યા: ક્ષેત્ર બોલવું.). ૨૭. પ્રગટ એક નવકાર ગણી, બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવાં. ૨૮. સામાયિક ચઉવિસત્થો, વંદણ, પડિક્કમણું, કાઉસ્સગ્ગ પચ્ચખાણ કર્યું છે , એમ કહી છે આવશ્યક સંભારવાં. ૨૯. ઇચ્છામો અણસર્ફિ નમો ખમાસમણાણે નમોડહંતુ0 કહીને પુરુષ નમોડસ્તુ વર્ધમાનાય) કહે અને સ્ત્રી સંસારદાવાની ત્રણ થોયો કહે. પછી – ૩૦. નમુત્થર્ણ૦, નમોડહતુ0 કહી સ્તવન કહીને વરકનક0 કહી, ચાર ખમાસમણપૂર્વક ભગવાનાં આદિ વાંદવા પછી. ૩૧. જમણો હાથ કટાસણા ઉપર સ્થાપી અઠ્ઠાઈજેસુ કહેવું પછી. ૩૨. ઇચ્છાકારેણ સંદિo ભગવદ્ દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણ€ કાઉસ્સગ્ગ કરું? ઇચ્છે દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી ચાર લોગસ્સ ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી, તે પારી પ્રગટ લોગસ્સવ URRRRRRRRRRRRRRRRRUARUARUARA 282 ૧૯૪ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી ?તે બનાવશો ? Page #234 -------------------------------------------------------------------------- ________________ કહેવો પછી –– ૩૩. ખમાસમણ દઈ, ઇચ્છા૦ સંદિ∞ ભગવન્ સજ્ઝાય સંદિસાહુ ? ઇચ્છું કહી,ખમા દઈ ઇચ્છા૦ સંદિ૰ ભગવન્ સજ્ઝાય કરું ? ઇચ્છું કહીને એક નવકાર ગણી સજ્ઝાય કહેવી પછી એક નવકાર ગણીને. ૩૪. ખમા૦ દઈ. ઇચ્છાકારેણ૦ સંદિ૦ ભગવન્ દુમ્બક્ક્ષય-કમ્મક્ષય-નિમિત્તે કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છ દુક્તક્ષય-કમ્મક્ખય-નિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી સંપૂર્ણ ચાર લોગસ્સે, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ પારી નમોડર્હ લઘુશાંતિ કહી, પ્રગટ લોગસ્સ કહેવો પછી ખમા દઈ જમણો હાથ સ્થાપીને અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં કહેવું. ૩૫. પછી ખમા૦ દઈ ઇરિયાવહી૦ તસ્સ ઉત્તરી૦ અન્નત્થ૦ કહી એક લોગસ્સ, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી લોગસ્સ કહેવો. ૩૬. પછી ચઉક્કસાય૦, નમુન્થુણં કહી જાવંતિ, ખમા જાવંત૦ કહી, નમોડર્હત્, ઉવસગ્ગહરં૦, જયવીયરાય૦ કહી ખમાળ દઈ ઇચ્છાવ મુહપત્તિ પડિલેહી પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. (૬૧) રાઈઅ પ્રતિક્રમણની વિધિ ૧. પ્રથમ પૂર્વ રીતે સામાયિક લેવું પછી — ૨. ખમા૦ દઈ ઇચ્છા૦ સંદિત ભગવન્ કુસુમિણ-દુસુમિણ-ઉડ્ડાવણી રાઈઅ પાયચ્છિત્ત વિસોહણë કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છે ? કુસુમિણ દુસુમિણ ઉડ્ડાવણી રાઈઅ પાયચ્છિત્ત વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી ચાર લોગસ્સ ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સર કહેવો પછી ૩. ખમાસમણ દઈ જગચિંતામણિના ચૈત્યવંદનથી માંડી જયવીયરાય પૂરા સુધી કહેવું – ૪. ચાર ખમાસમણ દઈ ભગવાનહં, આચાર્યહં, ઉપાધ્યાયહં, સર્વસાધુહં કહેવું પછી. ૫. ખમાસમણપૂર્વક સજઝાયના બે આદેશ માગી, એક નવકાર ગણીને ભરહેસરની સજ્ઝાય કહી, એક નવકાર ગણવો પછી - ૬. ઇચ્છકાર સુહરાઈ કહેવું પછી ઇચ્છા સંદિ૦ ભગવન્ રાઈઅ પડિક્કમણે ઠાઉં ? ઇચ્છું. જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને સવ્વસ્સવિ રાઈઅ૦ કહેવું. — ૭. નમ્રુત્યુર્ણ, કરેમિ ભંતે, કહી ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, તસ્સ ઉત્તરી અન્નત્ય કહી એક લોગસ્સ ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી પારીને. ૮. પ્રગટ લોગસ્સ કહી સવ્વલોએ અરિહંત, કહી એક લોગસ્સ ન આવડે તો SACRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ હેવી ીતે બનાવશો ? ' ૧૯૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ચાર નવકારનો કાઉસ્સગ કરી,પારી પુખ્ખરવરદી૦ સુઅસ્સ0 વંદણ૦ કહી, અતિચારની આઠ ગાથા ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી સિદ્ધાણં બુદ્ધાણં) કહીને ત્રીજા આવશ્યકની મુહપતિ પડિલેહી વાંદણા બે દેવાં. ૯. પછી અહીંથી તે અમુઠ્ઠિઓ ખામીને વાંદણાં સુધી સર્વ દેવસિઆ પ્રતિક્રમણની રીતે કહેવું પણ જે ઠેકાણે દેવસિઅ આવે તે ઠેકાણે રાઈઅ કહેવું પછી – ૧૦. આયરિય ઉવજઝાએ૦, કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ), તસ્ય ઉત્તરી અન્નત્થ૦ કહી તપચિંતવણિ ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો તે પારીને – ૧૧. પ્રગટ લોગસ્સ કહી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદણાં બે દેવાં પછી – ૧૨. તીર્થવંદના કરવા સકલતીર્થ૦ કહેવું પછી – ૧૩. યથાશક્તિ પચ્ચક્માણ કરવું પછી – ૧૪. સામાયિક, ચઉવિસત્થોવંદણ, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચખ્ખાણ કર્યું છે છે, એમ કહી છે આવશ્યક સંભારવા, તેમાં પચ્ચખાણ કર્યું હોય તો કર્યું છે જી ! કહેવું અને ધાર્યું હોય તો ધાર્યું છે જી ! કહેવું, પછી ઇચ્છામો અણુસર્દિ નમો ખમાસમણાણે નમોડહેતુકહી – ' ૧૫. પુરુષોએ વિશાલ લોચન) કહી સ્ત્રીઓએ સંસારદાવાની ત્રણ થોય કહી નમુત્થણ૦, અરિહંત ચેઈઆણં” કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને નમોડત) કહી કલ્યાણ કંદંની પ્રથમ થાય કહેવી પછી.. ૧૬. લોગસ્સવ પુખરવરદીવ, સિદ્ધાણં બુદ્ધાણં કહી અનુક્રમે દેવસિ પ્રતિ ની જેમ બાકીની ત્રણે થયો કહેવી પછી – ૧૭. નમુત્થણ૦ કહી ભગવાનાં આદિ ચારને ચાર ખમાસમણે વાંદવા, પછી ૧૮. ફક્ત શ્રાવક શ્રાવિકાએ જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપી અઢાઈજ્જસુ0 કહેવું પછી– ૧૯. શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન કરવું. તેમાં પ્રથમ શ્રી સીમંધરસ્વામીના દુહા બોલવા, દરેક દુહા પછી ખમાસમણ દેવું, ખમા દઈ શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન, સ્તવન, જય વિયરાય૦ કાઉસ્સગ્ગ, થોય સુધી સર્વ ચૈત્યવંદનની વિધિ પ્રમાણે કહેવું. પછી – ૨૦. શ્રી સીમંધરસ્વામીના ચૈત્યવંદનની જેમ શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરવું, દુહા, સ્તવન અને થોય શ્રી સિદ્ધાચલજીના કહેવા, પછી – ૨૧. સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. XAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRURURURUR ૧૯૬ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? Page #236 -------------------------------------------------------------------------- ________________ ((૨) પધ્ધિ પ્રતિક્રમણની વિધિ ) ૧. પ્રથમ દેવસિઅ પ્રતિક્રમણમાં વંદિતુ આવે ત્યાં સુધી સર્વ કહેવું પણ ચૈત્યવંદન સકલાતુ) કહેવું અને થોયો સ્નાતસ્યાની કહેવી. ૨પછી ખમાસમણ દઈને – દેવસિઅ આલોઈઅ પડિઝંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પધ્ધિ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે એમ કહી મુહપત્તિ પડિલેહવી. ૩. બે વાંદણાં દેવાં. ૪. પછી ઈચ્છાકારેણ સંદિ૦ ભગ0 સંબુદ્ધા ખામણેણં, અભુષ્ટિઓમિ અલ્પિતર પખિએ ખામેઉં? ઇચ્છે ખામેમિ પમ્બિએ, એક પખસ્સ, પનરસ રાઈદિયાણ, જંકિંચિ અપત્તિકહી – ૫. ઇચ્છાકારેણ. સંદિo ભ૦ પદ્મિઅં આલોઉં? ઇચ્છે આલોએમિ જો મે પMિઓ અઈયારો કઓ૦ કહી ઇચ્છાકારેણ૦ પદ્ધિ અતિચાર આલોઉં? ઇચ્છે એમ કહી અતિચાર કહેવા. પછી એવંકારે શ્રાવક તણે ધર્મે શ્રી સમકિત મૂલ બાર વ્રત એકસો ચોવીસ અતિચારમાંહે જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહે સૂક્ષ્મબાદર જાણતાંઅજાણતાં થયો હોય, તે સર્વે મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં કહેવું. ૬. સવ્વસ્સવિ પMિઅ દુશ્ચિતિએ, દુક્લાસિસ, દુચ્ચિક્રિએ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડં કહી – ૭. ઈચ્છકારી ! ભગવન્! પસાય કરી પદ્ધિતપ પસાદ કરશોજી એમ ઉચ્ચાર કરીને આવી રીતે કહેવું. પખિ લેખે ચઉત્થણ એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બિઆસણાં, બે હજાર સ્વાધ્યાય યથાશક્તિ તપ કરી પહોંચાડવો. પછી તપ કર્યો હોય તો પઈક્રિઓ કહેવું અને કરવાનો હોય તો તહરિ કહેવું, તથા ન કરવો હોય તો મૌન રહેવું. ૮. પછી વાંદણાં બે દેવાં. ૯. પછી ઇચ્છા સંદિo ભગ0 પત્તે ખામણેણં અભુઢિઓમિ અભિતર પખિએ ખામેઉં? ઇચ્છે ખામેમિ પખિએ, એક પખસ્સ પનરસ રાઈદિયાણં જંકિંચિ અપત્તિઅં૦ કહી. ૧૦. વાંદણાં બે દેવાં. ૧૧. દેવસિઅ આલોઈઅ પડિક્વેતા ઇચ્છા સંદિસહ ભગવનું પકિખ પડિમામિ ? (ગર સમ્મ પડિક્કમેહ કહે), પછી કરેમિ ભંતે ! સામાઈઅંબે કહી ઇચ્છામિ પડિકકમિઉં જો મે પમ્બિઓ૦ કહેવું. ૧૨. પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિ૦ ભગ૦ (પખિસુત્ત કહું?(ત્યારે ગુરુ કશ્નો) કહે છે. * ઇચ્છે એમ કહી – ત્રણ નવકાર ગણી સાધુ હોય, તો પબ્ધિસૂત્ર કહે અને સાધુ ન હોય તો ત્રણ નવકાર ગણીને શ્રાવક વંદિg) કહે પછી સુઅદેવયાની SRXACAURURLAXACARAURERRRRRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિછમહાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? ૧૯૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ થોય કહેવી. ૧૩. પછી નીચે બેસી જમણો ઢીંચણ ઊભો રાખી એક નવકાર ગણી કરેમિ ભંતે! ઇચ્છામિ પડિ) કહી વંદિg) કહેવું. ૧૪. પછી કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે પમ્બિઓ૦ તસ્સ ઉત્તરી, અન્નત્થ૦ કહીને બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. તે લોગસ્સ ચંદેસુ નિમલયારા સુધી કહેવા, ન આવડે તો અડતાલીશ નવકારનો કાઉસ્સગ્ગ કરી પારવો, પારીને પ્રગટ લોગસ્સ કહી, ૧૫. મુહપત્તિ પડિલેહીને વાંદણાં બે દેવાં. ૧૬. પછી ઇચ્છાઓ સંદિo ભગ0 સમત્ત બામણેણં અભુઢિઓમિ અભિતર પખિએ ખામેઉં? ઇચ્છે ખામેમિ પમ્બિએ એક પખસ્સ પનરસ રાઈદિયાણું અંકિંચિ અપત્તિઅં૦ કહેવું. ૧૭. પછી ખમાસમણ દઈને ઇચ્છા) સંદિO ભગ0 પખિ ખામણા ખાયું? ઇચ્છે એમ કહી ખામણાં ચાર ખાવાં. ૧૮, મુનિ મહારાજ ખામણાં કહે અને મુનિ મહારાજ ન હોય તો ખમાસમણ દઈ ઈચ્છામિ ખમાસમણો કહી જમણો હાથ ચરવળા કે કટાસણા પર સ્થાપી એક નવકાર કહી સિરસા મણસા મયૂએણ વંદામિ કહેવું. એમ કુલ ચાર ખમાસમણ આપવા. માત્ર ત્રીજા ખામણાને અંતે તસ્સ મિચ્છામિ દુક્કડં કહેવું. એમ કુલ ચાર ખમાસમણ આપવા. અહીં પખિ પ્રતિક્રમણ પૂરું થાય છે. ૧૯. પછી દેવસિઅ પ્રતિક્રમણમાં વંદિg૦ પછીના, બે વાંદણાંથી દઈને, તિહાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિઅ પ્રતિક્રમણની જેમ કરવું. (પણ સુઅદેવયા) તથા જીસે ખિન્નેની થોયોને ઠેકાણે જ્ઞાનાદિo તથા યસ્યા ક્ષેત્રની થોયો કહેવી) સ્તવન અજિતશાંતિનું કહેવું. સક્ઝાયને ઠેકાણે નવકાર ઉવસગ્ગહરં તથા સંસારદાવાની થોયો ચાર કહેવી. ઝંકારાથી ઊંચે અવાજે સકળ સંઘે એક સરખી રીતે બોલવું. લઘુશાંતિને ઠેકાણે મોટી શાંતિ કહેવી. ((૬૩) ચઉમાસી પ્રતિક્રમણની વિધિ) એમાં ઉપર કહ્યા મુજબ પમ્નિની વિધિ પ્રમાણે કરવું. પણ એટલું વિશેષ કે બાર લોગસ્સનો કાઉસ્સગ્નને ઠેકાણે વીશ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો અને પMિ શબ્દને ઠેકાણે ચઉમાસી શબ્દ કહેવો, વાંદણામાં વઈક્કતોના સ્થાને “ચઉમાસી વઈકિંતા’ ચઉમાસી વઈફકમં કહેવું તથા તપને ઠેકાણે ચઉમાસી લેખે છણે બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોલ બિઆસણાં, ચાર હજાર સ્વાધ્યાય એ રીતે કહેવું. અભુઢિઓ ખામવામાં એક પખસ્સ પનરસ રાઈદિયાણંના સ્થાને ચાર માસાણે આઠ પક્ઝાણું એકસો વીસ રાઈદિયાણું કહેવું. 82AAVAA828AXARXAVAXARX28282828282828A ૧૯૮ દ્રવ્ય પ્રતિમાનેં ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? Page #238 -------------------------------------------------------------------------- ________________ ((૬૪) સંવચ્છરી પ્રતિક્રમણની વિધિ) એમાં પણ ઉપર લખ્યા મુજબ પદ્ધિની વિધિ પ્રમાણે કરવું, પણ એટલું વિશેષ કે બાર લોગસ્સના-કાઉસ્સગ્નને ઠેકાણે ચાલીસ લોગસ્સ અને એક નવકાર, ન આવડે તો એકસોને સાઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તપને ઠેકાણે સંવચ્છરી લેખે અટ્ટમ ભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીસ બિઆસણાં અને છહજાર સ્વાધ્યાય એ રીતે કહેવું, અદ્ભુઢિઓ ખાવામાં એક પર્માસ્સપનરસ રાઈદિયાણના સ્થાને બાર માસાણં ચોવીસ પદ્માણ ત્રણ સો સાઠ રાઈદિયાણું કહેવું અને પદ્ધિ શબ્દને ઠેકાણે “સંવચ્છરો વઈર્ષાતો સંવચ્છરિએ વઈક્કમ' શબ્દ કહેવો. છીંક આવે તો – પખિ-ચઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં અતિચાર પહેલાં છીંક આવે તો ચૈત્યવંદનથી ફરીથી શરૂઆત કરવી જોઈએ અને અતિચાર પછી છીંક આવે તો દુક્ષ્મદ્ભય કમ્મસ્મયના કાઉસ્સગ્ન પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરવો. ((૫) છીંકના કાઉસગ્નની વિધિ) સઝાય કર્યા પછી ઇચ્છા, સંદિસહ ભ૦ મુદ્રોપદ્રવ ઓટ્ટાવણ€ કાઉસ્સગ્ન કરે ? ઈચ્છે, ક્ષુદ્રોપદ્રવ ઓહફ્રાવણ€ કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ૦ ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ન ન આવડે તો ૧૬ નવકારનો કાઉસ્સગ્ન પારી નમોડહO કહી નીચેની થોય કહેવી. સર્વે યક્ષામ્બિકાઘા યે, વૈયાવૃજ્યારા જિને ! શુદ્રોપદ્રવ-સંઘાત,તે કુતં દ્રાવયન્તુ નઃ | અર્થ - જિનેશ્વરને વિષે વૈયાવચ્ચ કરનારા સર્વે યક્ષો અને અંબિકાદિ વગેરે (દેવીઓ) જલ્દીથી અમારા ક્ષુદ્ર ઉપદ્રવના સમૂહને દૂર કરો. પછી લોગસ્સ કહી આગળનો વિધિ ચાલુ કરવો. ( (૬) ક્યોસહ વિધિ) પૌષધ વિધિ તથા સવારના પડિલેહણની વિધિ : * ધર્મની પુષ્ટિને જે ધારણ કરે તેને “પૌષધ' કહીએ. શ્રાવકનાં બાર વ્રતમાં એ અગ્યારમું વ્રત છે. અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વતિથિઓને દિવસે ચાર પહોરનો અથવા આઠપહોરનો પૌષધ કરવામાં આવે છે. તે પૌષધના મુખ્ય ચાર ભેદ છે. ૧. આહાર પોસહ-ઉપવાસ વગેરે તપ કરવો તે. ૨. શરીર સત્કાર પોસહ-શરીરની સ્નાન વિલેપનાદિ વડે વિભૂષા-સત્કાર ન કરવો તે. ૩. બ્રહ્મચર્ય પોસહ-શિયળ પાળવું તે અને ૪. અવ્યાપારપોસહ-સાવદ્ય વ્યાપાર (ક્રિયા)એ સર્વનો ત્યાગ કરવો તે. આ ચારે પ્રકારના પોસહના દેશથી અને સર્વથી એમ બે બે ભેદ થતાં મુખ્ય આઠ ભેદ થાય છે અને સંયોગી ભેદ ૮૦થાય છે, પરંતુ પૂર્વાચાર્યની પરંપરાએ હાલમાં માત્ર આહાર પોષધ દેશથી અને સર્વથી કરવામાં આવે છે. બાકીના ત્રણ પ્રકારના પોસહ તો સર્વથી જ થઈ શકે છે. આહાર પોસહમાં ચઉવિહાર ઉપવાસ કરવો તે સર્વથી અને તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ અને એકાસણું કરવું તે દેશથી સમજવો. માત્ર રાત્રિના ચાર પહોરનો પોસહ કરનારે પણ દિવસે એમાનું કાંઈ પણ વ્રત કરેલું હોવું જોઈએ, એવો નિયમ છે અને ફક્ત રાત્રિ (સાંજે) પૌષધ લેનારે કરેમિ ભંતે માં “જાવ શેષદિવસ રત્તિ પજુવાસામિ' બોલવું. LAURORVAVAVAVARURVAVARRUARRCRURUARVAVA દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશો ? ૧૯૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ પૌષધ આઠ પ્રહરનો અને ચાર પ્રહરનો એમ બે રીતે લઈ શકાય છે. ચાર પ્રહરનો પૌષધ દિવસનો અથવા રાત્રિનો હોય છે. જેણે આઠ પ્રહરનો પૌષધ કરવો હોય અથવા દિવસનો ચાર પ્રહરનો પૌષધ કરવો હોય તેણે સવારે સૂર્યોદય પહેલાં પૌષધ લેવો જોઈએ. દરેક પૌષધમાં બંને ટાઈમ પ્રતિક્રમણ અને તપમાં ઓછામાં ઓછું એકાસણું આવશ્યક છે. સવારે પ્રતિક્રમણ કરીને પૌષધ લઈ શકાય છે તથા પૌષધ લઈને પણ પ્રતિક્રમણ કરી શકાય, પણ સૂર્યોદય પહેલાં પૌષધ લેવાઈ જાય તેમ કરવું. તેની વિધિ નીચે પ્રમાણે છે – સ્થાપનાચાર્ય સ્થાપી અથવા ભગવાનની સમક્ષ પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી લોગસ્સ સુધી ક્રિયા કરવી. પછી ખમા દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોષહ મુહપત્તિ પડિલેહું ?' એમ બોલી, ગુરુ આદેશ આપે એટલે ‘ઇચ્છે' કહીને મુહપત્તિ પડિલેહવી. પછી ખમા “ઇચ્છા, સંદિ0 ભગવત્ પોસહ સંદિસાહું? “ઇચ્છે' ખમા, ઇચ્છાસંદિ૦ ભગવતુ પોસહ ઠાઉં ?” “ઇચ્છે' કહી ઊભા થઈ બે હાથ જોડી નવકાર ગણી, “ઇચ્છકારિ ભગવદ્ પસાય કરી પોસહદંડક ઉચ્ચરાવોજી' કહેવું એટલે ગુરુ પોસહનું કરેમિ ભંતે ઉચ્ચરાવે. શ્રી પોસહનું પચ્ચકખાણ કરેમિ ભંતે! પોસહં, આહાર પોસહં દેસઓ સવ્વઓ, કરે છું ભગવાન ! પૌષધ આહાર પૌષધ દેશથી કે સર્વથી, શરીરસક્કાર પોસહં સવ્વઓ, બંભચેર પોસહં સવ્વઓ, શરીરસત્કાર પૌષધ સર્વથી, બ્રહ્મચર્ય પૌષધ સર્વથી, * આ સૂત્ર વડે પોસહનું પચ્ચખાણ લેવાય છે. પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ ત્યાગ કરવું અને પાળવું-સેવન કરવું, એમ બંને પ્રકારે થાય છે. તેથી આહારપોસહં એટલે આહારનો ત્યાગ કરવારૂપ પોસહ કરું છું એમ અર્થ થાય છે. તેવી જ રીતે શરીરસક્કારપોસહં એટલે શરીરની શોભા ન કરવારૂપ પોસહ કરું છું, એ બંને બાબત ત્યાગ કરવાની છે. બંભચેરપોસહં અને અવ્વાવારપોસહં એટલે બ્રહ્મચર્યને પાળવારૂપ અને અવ્યાપાર (મન, વચન અને કાયાના સાવઘયોગ ત્યાગકરણરૂપ)ને પાળવારૂપ પોસહ કરું છું, એમ બંને પદનો અર્થ પાલન કરવાનો થાય છે. સામાયિક અને પોસહમાં ત્રણ કાળ સંબંધી પચ્ચષ્માણ થાય છે તે આ પ્રમાણે કરેમિ પદ વડે વર્તમાનકાળે સાવઘયોગનો ત્યાગ કરવારૂપ પચ્ચખાણ થાય છે. તસ્સ પદ વડે અતીતકાળે (ભૂતકાળ) કરેલા સાવદ્યયોગનું પ્રતિક્રમણ થાય છે અને સામાયિકમાં પચ્ચક્ઝામિપદવડે અનાગતકાળે (નિયમપર્વતના ભવિષ્યકાળ) સાવઘયોગ નહિ કરીશ, એમ પચ્ચખ્ખાણ થાય છે અને પોસહમાં ઠામિ પદ વડે અનાગતકાળે બે બાબતનો ત્યાગ અને બે બાબતનું પાલન કરીશ, એ પ્રકારનો (ધર્મની પુષ્ટિ આપે તે) પોસહ કરીશ, એમ પચ્ચખ્ખાણ કરાય છે. ૧. ભંતે એ પદના ભદંત (કલ્યાણકારી), ભયાન્ત (ભયનો અંત કરનાર) અને ભવાન્ત (ભવનો અંત કરનાર) એવા ત્રણ અર્થ થાય છે. અંતે એ પ્રકારે ભગવંતને આમંત્રણ કરવા વડે કરીને ગુરુકુલવાસનું સૂચન થાય છે, અર્થાત્ સાધુઓએ ગુરુનિશ્રાએ રહેવું અને ગૃહસ્થ ગુરુ મહારાજ પાસે સામાયિક ઉચ્ચરવું, એમ સૂચવાય છે. 888888888AXACAURURSACR8888888888888888 ૨૦૦ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી ?તે બનાવશો ? Page #240 -------------------------------------------------------------------------- ________________ અન્વાવાર પોસહં 'સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામિ અવ્યાપાર પૌષધ સર્વથી (એમ) ચાર પ્રકારના પૌષધને કરું છું, જાવ દિવસં અહોરૂં પજુવાસામિ I જયાં સુધી દિવસ અથવા દિવસ અને રાત (પૌષધમાં) રહેલો છું ત્યાં સુધી. શબ્દાર્થ - કરેમિ-કરું છું, ભંતે-ભગવાન, પોસહં-પૌષધ, આહારપોસહં-આહાર પૌષધ, દેસઓ-દેશથી, સવ્વઓ-સર્વથી, સરીરસક્કારપોસહં-શરી૨સત્કાર પૌષધ, ખંભેચરપોસહં-બ્રહ્મચર્ય પૌષધ, ચઉવ્વુિ ં-ચાર પ્રકારના, ઠામિ-કરું છું, જાવ-જ્યાં સુધી, દિવસં-દિવસ, અહોરત્ત્ત-દિવસ અને રાત, પન્નુવાસામિ-રહેલો છું. અર્થ - હે ભગવંત ! હું પૌષધ કરું છું. આહાર પૌષધને દેશથી કે સર્વથી, શરીર સત્કાર પૌષધ સર્વથી, બ્રહ્મચર્ય પૌષધ સર્વથી, અવ્યાપાર પૌષધ સર્વથી, એમ ચાર પ્રકારના પૌષધને જ્યાં સુધી દિવસ અથવા દિવસ અને રાત પૌષધમાં રહેલો છું ત્યાં સુધી કરું છું. દુવિહં તિવિહેણે મણેણું વાચાએ કાએણં ન કરેમિ ન કારવેમિ બે પ્રકારે ત્રણ પ્રકારે મન વડે વચન વડે, કાયા વડે, ન કરું, ન કરાવું. તરસ ભંતે ! પડિમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ તે (ભૂતકાળનાં પાપથી) હે ભગવાન ! પાછો ફરું છું. નિંદા કરું છું. ગહ કરું છું. (એવા) આત્માનો ત્યાગ કરું છું. શબ્દાર્થ - વિ ં-બે પ્રકારે, તિવિહેણ-ત્રણ પ્રકારે, મણેણં-મન વડે, વાયાએવચન વડે, કાએણું-કાયા વડે, ન-નહિ, કરેમિ-કરું, કારવેમિ-કરાવું, તસ-તે પાપથી, ભંતે-ભગવાન, પડિક્કમામિ-પાછો ફરું છું, નિંદામિ-નિંદું છું, ગરિહામિ-ગર્હા કરું છું, અપ્પાણું-આત્માને, વોસિરામિ-ત્યાગ કરું છું. અર્થ - - ત્રણ પ્રકારે મનથી, વચનથી, કાયાથી, બે પ્રકારે કરું નહિ અને કરાવું નહિ અને તેનાથી (ભૂતકાળમાં કરેલા પાપથી) પાછો ફરું છું, તેની નિંદા કરું છું, ગહ કરું છું અને (પાપરૂપ) આત્માનો ત્યાગ કરું છું. પછી ખમાસમણ દઈ ‘ઇચ્છા સંદિત ભગત સામાયિક મુહપત્તિ પડિલેહું ?' ‘ઇચ્છું’ કહી, મુહપત્તિ પડિલેહીને, ખમા દઇ ‘ઇચ્છા સંદિ૦ ભગત સામાયિક સંદિસાહું ?’ ‘ઇચ્છું કહી ખમા૦ દઇ ‘ઇચ્છા સંદિત ભગત સામાયિક ઠાઉં ?’ ‘ઇચ્છ’ કહી બે હાથ જોડી, નવકાર ગણી ‘ઇચ્છકારી ભગવન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચ૨ાવોજી' કહેવું એટલે ગુરુ ‘કરેમિ ભંતે સામાઈયં'નો પાઠ કહે. જાવ નિયમં પન્નુવાસામિ ને બદલે જાવ પોસહં પન્નુવાસામિ કહે. પછી ખમા૦ દઇ ઇચ્છા સંદિ∞ ભગ૦ ‘બેસણે સંદિસાહું ?' ઇચ્છું0 ખમા૦ દઇ ઇચ્છા૦ સંદિ∞ ભગત ‘બેસણે ઠાઉં' ? ઇચ્છું. ખમા૦ દઇ ઇચ્છા. સંદિ∞ ભગત ‘સજ્ઝાય સંદિસાહું ?' ઇચ્છું. ખમાળ CARRERERERURRRRRRRRRRRRURER દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી તે બનાવશો ? ૨૦૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ દઈ ઈચ્છા, સંદિO ભગO “સજઝાય કરું?” “ઇચ્છે' કહી, ત્રણ નવકાર ગણવા. પછી પ્રતિક્રમણ ન કર્યું હોય તો પ્રતિક્રમણ કરવું અને કલ્યાણ કંદ પછી ચાર ખમાસમણની પહેલા ખમા) દઈ બહુવેલ સંદિસાહુના બે આદેશ માગવા. પછી બે ચૈત્યવંદન કરવા અને પ્રતિક્રમણ કર્યું હોય તો પછી ખમા) દઈ ઈચ્છા, સંદિ0 ભગ૦ બહુવેલ સંદિસાહું ?' “ઇચ્છે.' ખમા, ઇચ્છા, સંદિ૦ ભગ૭ “બહુવેલ કરશું “ઇચ્છ.” પૌષધ લઈને પ્રતિક્રમણ કર્યું હોય તો તે પછી ઈરિયાવહી પડિક્કમવી પછી ખમા) દઈ ઇચ્છા, સંદિO ભગO “પડિલેહણ કરું?” “ઇચ્છે' કહીને મુહપત્તિ વગેરે પાંચ વાનાં પડિલેહવા. પોસહ લીધા અગાઉ ઘરે અથવા ઉપાશ્રયે પડિલેહણ કરી હોય તેણે અહીં તેમજ ઉપધિ સંબંધી આદેશ વખતે માત્ર મુહપત્તિ જ પડિલેહવી. (મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળો ૧૦ બોલથી, કટાસણું ૨૫ બોલથી, સૂત્રનો કંદોરો ૧૦ બોલથી અને ધોતિયું ર૫ બોલથી પડિલેહવું). પછી ઈરિયાવહી પડિક્કમવી. પછી ખમાસમણ દઈ, ‘ઇચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી.' એમ કહી વડિલ (બ્રહ્મચર્યવ્રતધારી)નું અણપડિલેહ્યું એક વસ્ત્ર (ઉત્તરાસન) પડિલેહવું. પછી ખમા દઈ ઇચ્છા, સંદિ૦ ભગ0 ઉપધિ મુહપત્તિ પડિલેહું?” “ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમા) દઈ ઇચ્છા, સંદિ૦ ભગ0 ‘ઉપધિ સંદિસાહું?' ઇચ્છે કહી ખમા૦ દઈ ઇચ્છા૦ સંદિ0 ભગ ‘ઉપધિ પડિલેહું?” ઇચ્છું કહીને પૂર્વે પડિલેહતાં બાકી રહેલ ઉત્તરાસન, માગું કરવા જવાનું વસ્ત્ર અને રાત્રિ-પોસહ કરવો હોય તો કામળી વગેરે ૨૫-૨૫ બોલથી પડિલેહવા, પછી એક જણે ડંડાસણ જાચી લેવું. તેને પડિલેહી, ઇરિયાવહી પડિક્કમીને કાજો લેવો. પછી કાજો ઉદ્ધરી યથાયોગ્ય સ્થાનકે ૩/નાદિ નાસ્તુ કહીને પરઠવવો. પરઠવ્યા પછી ત્રણ વાર “વોસિરે કહેવું. પછી મૂળ સ્થાનકે આવીને સૌ સાથે દેવ વાંદવા (કાજો લેનારે ગમણાગમણે કરવા) અંતે મન્નજિાણે સજઝાય કરવી. ((૯) A સવારની પોરિસ ભણાવવાની વિધિ) પૌષધ લીધા પછી સઝાય કર્યા પછી સ્વાધ્યાય કરવા બેસવું. પછી સૂર્યોદયથી બે કલાક અને ચોવીશ મિનિટ એટલે છ ઘડી થયા પછી પોરિસી ભણાવવી. ખમાદઈ ઇચ્છા, સંદિo ભગવનું બહુ પડિપુના પોરિસી? (પહેલો પ્રહર મોટો ભાગ પૂર્ણ થયો છે ?) ગુરુ તહત્તિ (તે પ્રમાણે છે) કહે. પછી ખમાળ દઈ ઇચ્છા, સંદિ૦ ભગવનું ઈરિયાવહિયં પડિક્કમામિ ? એ પ્રમાણે પ્રગટ લોગસ્સ સુધી કહી ખમા) દઈ ઈચ્છાસંદિo ભગવનું પડિલેહણ કરું? આદેશ માગી મુહપત્તિનું પડિલેહણ કરવું. પછી ખમા૦ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવું. સઝાયથી માંડીને પચ્ચખાણ પારતા પહેલા સુધીમાં ગુરુ ભગવંતની અનુકૂળતા મુજબ રાઈ મુહપત્તિ કરવી. BARCACAURRURIERERERURURURURURURURURURUA ૨૦૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા સતે બનાવશો ? Page #242 -------------------------------------------------------------------------- ________________ બહાર ખુલ્લામાં જવું હોય તો કામળીના કાળમાં કાળી ઓઢવી. કામળીનો કાળ – * કા. સુ. ૧૫ થી ફા. સુ. ૧૪ સુધી સૂર્યોદયથી ૯૬ મિનિટ સુધી સૂર્યાસ્ત પહેલાં ૯૬ મિનિટથી * ફા. સુ. ૧૫ થી અષાઢ સુ. ૧૪ સુધી સૂર્યોદયથી ૪૮ મિનિટ સુધી સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટથી *અષાઢ સુ. ૧૫ થી કા.સુ. ૧૪ સુધી સૂર્યોદયથી ૨ કલાક ૨૪ મિનિટ સુધી સૂર્યાસ્ત પહેલાં ૨ કલાક ૨૪ મિનિટથી ((6) B પોષધની અંતર્ગત આવતી ક્રિયાઓ) (૧) દેવદર્શન કરીને (દરાસર સો ડગલાની બહાર હોય તો) અથવા ક્યાંય પણ ઉપાશ્રયથી સો ડગલા વધારે જઈને પાછા આવે ત્યારે અથવા ઠલ્લે માત્રુ (સો ડગલાંની અંદર ગયા હોય તો પણ) જઈને આવ્યા બાદ તરત ઈરિયાવહિયં કરવા તથા પ્રગટ લોગસ્સ કહી ખમા૦ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં? (આવતાં જતાં જે વિરાધના થઈ હોય તેની આલોચના કરું ?) ગુરુ ભગવંત આલોએ (આલોચના કરો) એમ આદેશ આપે એટલે “ઈચ્છે' કહી નીચેનો પાઠ બોલવો. ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડ મત્તનિષ્ણવણ સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ વચનગુપ્તિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે પોસહ લીધે રૂડી પરે પાલી ન હોય, ખંડના વિરાધના થઈ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્. (આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો અર્થ “પંચિંદિય સૂત્ર'ની ટિપ્પણીમાં આપેલ છે.) (૨) જેણે સવારે પોસહ લીધો નથી અને ફક્ત રાત્રિએ જ પોસહ કરવો છે, તેને માટે તથા જેણે સવારે દિવસનો જ પોસહ લીધેલ છે પછી રાત્રિ પોસહ કરવાનો વિચાર થયો તેણે પોસહ લેવાની વિધિ પ્રમાણે ઈરિ૦ કહી પ્રગટ લોગસ્સ કરી, જયારે પોસહ દંડક ઉચ્ચરાવવાનો આવે ત્યારે “જાવ દિવસ કે અહોરન્ત' ને બદલે “જાવ સેસદિવસ રત્તિ ચ” પજ્વાસામિ એમ કહેવું. (૩) રાત્રિ પૌષધ કરનારે સાંજે પડિલેહણ કરે ત્યારે “બહુપડિપુન્ના પોરિસિ' એ આદેશ ન માગતાં સીધી ઈરિ. કરવી અને પછી ફક્ત પડિલેહણ કરું ? એ આદેશ માગવો “પૌષધશાલા પ્રમાર્જુ' એ આદેશ ન માગે. (૪) પૌષધમાં વાપરવાનું હોય તો પુરિમઠું પચ્ચખાણ આવે ત્યારે પચ્ચખાણ પારવાની વિધિ પ્રમાણે પચ્ચખાણ પારી જયાં વાપરવાનું હોય ત્યાં જઈ ઈરિ૦ કરી XAURURURURURURLAUAXER820RRURURURLARRURA é ces ulatoarelo era ulashi gd ad Gloricient ? 203 Page #243 -------------------------------------------------------------------------- ________________ (સો ડગલાંથી દૂર હોય તો ગમણાગમણે કરી) થાળી-વાટકી વગેરેનું પડિલેહણ કરી બેસવાની જગા પૂંજવી અને વાપરવા જાય ત્યારે ઘરમાં પ્રવેશ કરતાં ‘જયણા મંગલ’ બોલવું. (૫) વાપર્યા પછી ઈરિત કરી જગચિંતામણિ ચૈત્યવંદન કરી, ‘જય વીયરાય’ સુધી કહેવું. પછી ખમા૦ દઈ ‘અવિવિધ આશાતના મિચ્છામિ દુક્કડં' કહેવું. (૬) ઉપાશ્રયમાં પેસતાં ૩ વાર ‘નિસીહિ’ અને નીકળતાં ૩ વાર ‘આવસહી’ કહેવાનો ઉપયોગ રાખવો. (૭) રાત્રે પૌષધશાળાએ રૂના પુંમડા દિવસે યાચી પડિલેહણ કરી રાત્રે બંને કાનમાં રાખવા. (૮) પૌષધમાં લીલોતરીનો ત્યાગ કરવાનો હોય છે. (૬૬) ૮ માત્રુ (પેશાબ) જવાનો વિધિ માત્રુ કરવા જનારે પ્રથમથી જ કુંડી, પૂંજણી અને અચિત્ત પાણી યાચીને રાખવાં. જ્યારે માત્રુ કરવા જવું હોય ત્યારે માતરિયું (માત્ર કરતાં ૫હે૨વાનું વસ્ત્ર) પહેરી, પૂંજણીથી કુંડી પ્રમાર્જી, તેમાં માત્રુ કરીને પરઠવવાની જગાએ મૂકી, જંતુ વિનાની ભૂમિ જોઈને ‘અણુજાણહ જસ્સુગ્ગહો' બોલી માત્રુ પરઠવીને કુંડી નીચે મૂકી ‘વોસિરે, વોસિરે, વોસિરે.' એમ ત્રણ વાર કહી, કુંડી હાથમાં લઈ મૂળ જગાએ ઇંટાદિ પર મૂકવી. પછી હાથ અચિત્ત પાણીથી ધોઈ (પગ અપવિત્ર થયા હોય તો તે પણ શુદ્ધ કરે) વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ ઈરિત કરી ગમણાગમણે આલોવે. (બોલે). (૬૬) D સ્થંડિલ (ઠલ્લ આદિ માટે શુધ્ધિ ભૂમિ જવાનો વિધિ જ્યારે સ્થંડિલ જવું હોય ત્યારે માતરિયું પહેરી, કામળી કાળ હોય તો કામળી ઓઢી, કટાસણું ખભે મૂકી, ચરવળો ડાબી કાંખમાં નાખી, મુહપત્તિનો ઉપયોગ ન રહે તો કેડે ખોસી, જાચી લીધેલ અચિત્ત પાણીનો નાનો લોટો કે તેવું પાત્ર લઈ જાય. ત્યાં જગા બરાબર જંતુરહિત તપાસીને ‘અણુજાણહ જસુગ્ગહો' કહીને બાધા ટાળે પછી ઊઠતાં ‘વોસિરે, વોસિરે, વોસિરે.' એમ ત્રણ વાર કહી ઉપાશ્રયે આવી પગનું પ્રક્ષાલન કરી, વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ ઈરિ કહી ગમણાગમણે આલોવે. (૬૬) E સત્તર સંડાસા (પ્રમાર્જના)ની વિધિ ખમાસમણ તથા વાંદણા દેતાં સત્તર સ્થાનકે ચરવળાથી પ્રમાર્જવાની જરૂર છે. તે આ પ્રમાણે - (૧) જમણા પગનો કેડથી નીચેનો પગ પર્યંત પાછલો સર્વભાગ (૨) પાછળનો કેડ નીચેનો મધ્ય ભાગ, (૩) ડાબા પગનો કેડ નીચેનો પાછલો પગ પર્યંત સર્વ ભાગ, (૪) તેવી જ રીતે આગળનો જમણો ભાગ, (૫) મધ્ય ભાગ, (૬) ડાબો પગ. SACRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCR ૨૪ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિgમણ દેવી તે બનાવશો ? Page #244 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણના આગલા ભાગો પગ પર્યંત સમજવા. (૭ થી ૯) નીચે બેસતી વખતે ત્રણ વાર ભૂમિ પ્રમાર્જવી. (૧૦) પછી જમણા હાથમાં મુહપત્તિ લઈ તે વડે લલાટની જમણી બાજુથી પ્રમાર્જતાં જતાં આખું લલાટ, ડાબા હાથનો ઉપરનો ભાગ અને નીચે કાંડાથી કોણી પર્યંત, તેવી જ રીતે (૧૧) ડાબા હાથમાં મુહપત્તિ લઈને ડાબી બાજુથી પૂંજતાં આખું લલાટ, જમણા હાથ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાંડાથી કોણી પર્યંત, (૧૨ થઈ ૨૪) ત્યાંથી ચરવળાની દાંડીને મુહપત્તિ વડે પૂંજવી ત્રણ ચરવળાના ગુચ્છા ઉપર, (૧૫ થી ૧૭) ઊઠતી વખતે ત્રણ વાર અવગ્રહની બહાર નીકળતાં કટાસણા ઉપર પૂંજવું. (૬૬) F પૌષધમાં આલોચના ક્યારે આવે ? (૧) એકાસણું કે આયંબિલ કરીને ઊઠ્યા પછી વમન (ઉલટી) થાય તો. (૨) અન્ન એઠું મૂકવામાં (છાંડવામાં) આવે તો. (૩) નિષિધ આહાર (સચિત્ત, લીલોતરી વગેરે)નું ભક્ષણ થાય તો. (૪) પચ્ચક્ખાણ પારવું ભૂલી જવાય તો. (૫) ભોજન કર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય તો. (૬) દહેરાસર જવું ભૂલી જાય તો. (૭) દેવ વાંદવા ભૂલી જાય તો. (૮) રાત્રે વડીનીતિ કરવા (લ્લે) જવું પડે તો. (૯) રાત્રે સંથારાપોરિસિ ભણાવ્યા સિવાય સૂઈ જાય, ઊંઘી જાય ને પોરિસિ ભણાવે જ નહિ તો. (૧૦) મુહપત્તિ ભૂલી જાય ને સો ડગલાં ચાલે તો. (૧૧) મુહપત્તિ કે કટાસણું ખોઈ નાંખે તો. (૧૨) માખી, માંકડ, જુ વગેરે ત્રસજીવોનો પોતાના હાથે ઘાત (મૃત્યુ) થઈ જાય તો. (૧૩) પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર કે પાત્ર વાપરે તો. (૧૪) મુહપત્તિને ચરવળાની આડ પડે તો. (૧૫) મોઢામાંથી એઠું નીકળે તો. (૧૬) રાત્રે કાનમાં કુંડળ નાખવું રહી જાય તો. (૧૭) નવકારવાળી ગણતાં પડી જાય તો. (૧૮) સ્થાપનાજી પડી જાય તો. (૧૯) પુરુષનો સ્ત્રીને અને સ્ત્રીનો પુરુષને સંટ્ટો (સ્પર્શ) થાય તો. (૨૦) કાનમાંથી જીવનું કલેવર નીકળે તો. (૨૧) પડિલેહણ કરતાં બોલે તો. XRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ દેવી ીતે બનાવો ? ૨૦૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ (૨૨) નવકારવાળી ગણતાં બોલે તો. (૨૩) એઠે મોઢે બોલે તો. (૨૪) તિર્યંચનો સંઘટ્ટ થાય તો. (૨૫) એકેન્દ્રિય (સચિત્ત)નો સંઘટ્ટ થાય તો. (૨૬) દિવસે નિદ્રા લે તો. (૨૭) દીવાની, ઇલેક્ટ્રીક કે વીજળી આદિની ઉજેહિ (પ્રકાશ) લાગે તો. (૨૮) માથે કામળી નાખવાના કાળમાં કાળી નાખ્યા સિવાય અગાસી કે ખુલ્લી) જગ્યામાં જાય તો. (૨૯) વર્ષાદિકના છાંટા લાગે તો. (30) વાડામાં સ્થડિલ (વડીનીતિ) જાય તો. (૩૧) બેઠા બેઠા પડિક્કમણું કરે તો. (૩૨) બેઠા બેઠા ખમાસમણ દે તો. (૩૩) ઉઘાડે મુખે બોલે તો. સાધુઓએ ગુરુનિશ્રાએ રહેવું અને ગૃહસ્થ ગુરુ મહારાજા પાસે સામાયિક ઉચ્ચરવું, એમ સૂચવાય છે. અર્થાત્ ગુરઆજ્ઞામાં રહેવું. ((6) G પોસહ પારવાની વિધિનું સૂત્રો સાગરચંદ કામો, ચંદવડિસો સુદંસણો ધનો .. સાગરચંદ્રકુમાર, કામદેવ, ચંદ્રાવતંસરાજા, સુદર્શન શેઠ ધન્ય છે, જેસિં પોસહપડિમા અખંડિઆ વિઅંતે વિ II૧૫. જેઓની પૌષધ પ્રતિમા (વ્રત) અખંડિત રહી જીવનના અંત સુધી પણ. શબ્દાર્થ - સાગરચંદો-સાગરચંદ્ર, કામો-કામદેવ, ચંદવડિંસો-ચંદ્રાવતંસ રાજા, સુદંસણો-સુદર્શન શ્રેષ્ઠી, ધનો-ધન્ય છે, જેસિં-જેઓની, પોસહપડિમા-પૌષધ પ્રતિમા, અખંડિઆ-અખંડિત રહી, જીવિઅંતે-જીવનના અંતે, વિ-પણ. અર્થ - સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતેસ, સુદર્શન શ્રેષ્ઠીને ધન્ય છે જેઓની પૌષધ પ્રતિમા (વ્રત) જીવનના અંત સુધી પણ અખંડિત રહી. ધન્ના સલાહણિજ, સુલસા આણંદ કામદેવા ચ | ધન્ય છે, પ્રશંસાપાત્ર છે, સુલસા શ્રાવિકા, આનંદ, કામદેવ શ્રાવક, જાસ પસંસદ ભવ દઢબ્બયd મહાવરો || જેમની પ્રશંસા કરે છે ભગવાન દઢવ્રતપણાને મહાવીર. શબ્દાર્થ - ધન્ના-ધન્ય, સલાહણિજ્જા-પ્રશંસાપાત્ર, સુલતા-સુલસા, આણંદઆનંદ, કામદેવા-કામદેવ, ય-અને, જાસ-જેમની, પસંસઈ-પ્રશંસા કરે છે, ભયવં AURORLUCRURURURUAXRERERURURURURURURURUR ૨૦૬ દ્રવ્ય પ્રતિષ્ઠમહત્ન ભાવ પ્રતિક્રમણ કેવી તે બનાવશો ? Page #246 -------------------------------------------------------------------------- ________________ ભગવાન, દઢવ્વાયત્ત-દઢવ્રતપણાને, મહાવીરો-શ્રી મહાવીર. અર્થ - સુલસા શ્રાવિકા, આનંદ શ્રાવક અને કામદેવ શ્રાવક ધન્ય છે અને પ્રશંસાપાત્ર છે, જેમના દઢવ્રતપણાની ભગવંત શ્રી મહાવીર સ્વામી પ્રશંસા કરે છે. - પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. ((૯) દેવ વાંદવાની વિધિ) પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમી, લોગસ્સ કહી, ઉત્તરાયણ નાખીને, ખમા) દઈ ઇચ્છા, સંદિ૦ ભગ0 ચૈત્યવંદન કરું? ઇચ્છે, કહી ચૈત્યવંદન કરી, જંકિંચિ૦ નમુત્યુસંઈ અને જય વીયરાય૦ (આભવમખંડા સુધી) કહી, ખમા દઈ, ચૈત્યવંદન કરી, કિંચિ0 નમુત્થણં) કહી યાવત્ ચાર થયો કહેવી. પછી નમુત્યુર્ણ૦ કહીને બીજી વાર ચાર થોયો કહેવી. પછી નમુત્થણ૦ કહી, જાવંતિ), જાવંત) નમોહત કહી, સ્તવન (ન આવડે તો ઉવસગ્ગહર) કહેવું અને જય વીયરાય અડધા (આભવમખંડા સુધી) કહેવા. પછી ખમા૦ દઈ ચૈત્યવંદન કરી, જંકિંચિ નમુત્યુÍ૦ કહીને જય વીયરાય સંપૂર્ણ કહેવા. ત્યાર પછી અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ દઈને, પ્રભાતના દેવવંદનમાં છેવટે સજઝાય કહેવી. (બપોરે તથા સાંજે ન કહેવી). તે સઝાયને માટે એક ખમા૦ દઈ ઇચ્છા૦ સંદિ0 ભગ0 સઝાય કરું? (ઇચ્છે, કહી નવકાર ગણીને ઉભડક પગે બેસી એક જણ મનહ જિણાણની સજઝાય કહે. (ત્યાર પછી નવકાર ન ગણવો) * પોસહમાં ૧૮ દોષ ટાળવા તેનાં નામ : ૧. પોસહમાં વ્રત વિનાના બીજા શ્રાવકનું પાણી ન પીવું. ૨. પોસહ-નિમિત્તે સરસ આહાર લેવો નહિ.૩. ઉત્તરપારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી નહિ. ૪. પોસહમાં અથવા પોસહનિમિત્તે આગલે દિવસે દેહવિભૂષા કરવી નહિ. ૫. પોસહ-નિમિત્તે વસ્ત્ર ધોવરાવવાં નહિ. ૬, પોસહનિમિત્તે આભૂષણ ઘડાવવાં નહિ અને પોસઈમાં આભૂષણ પહેરવાં નહિ. ૭. પોસહ-નિમિત્તે વસ્ત્ર રંગાવવાં નહિ. ૮. પોસહમાં શરીર પરથી મેલ ઉતારવો નહિ. ૯. પોસહમાં અકાળે શયન કરવું નહીં. નિદ્રા લેવી નહિ. (રાત્રિનો પહેલો પ્રહર લગભગ પૂર્ણ થયે સંથારાપોરિસી ભણાવવી.) ૧૦. પોસહમાં સારી કે નઠારી સ્ત્રીસંબંધી કથા કરવી નહિ. ૧૧. પોસહમાં આહારને સારો નઠારો કહેવો નહિ. ૧૨. પોસહમાં સારી યા નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી નહિ. ૧૩. પોસહમાં દેશકથા કરવી નહિ. ૧૪. પોસહમાં પૂંજ્યા પડિલેહ્યા વિના લઘુનીતિ (પેશાબ) વડીનીતિ (ઠલ્લો) પરઠવવી નહિ. ૧૫. પોસહમાં કોઈની નિંદા કરવી નહિ. ૧૬ . પોસહમાં (વગર પોસાતી), માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી વગેરે સંબંધીઓ સાથે વાર્તાલાપ કરવો નહિ. ૧૭. પોસહમાં ચોર સંબંધી વાર્તા કરવી નહિ. ૧૮. પોસહમાં સ્ત્રીનાં અંગોપાંગ નીરખીને (ધારીને) જોવાં નહિ. આ અઢાર દોષ જરૂર ટાળવા. 828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિમeત્ન ભાવ પ્રતિકમણ કેવી નર્ત બનાવશો ? ૨૦૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ ((૧૮) રાઈ મુહપત્તિની વિધિ) ત્યાર પછી ગુરુ હોય તો તેમની સમક્ષ રાઈ મુહપત્તિ પડિલેહવી, તેની વિધિ આ પ્રમાણે – પ્રથમ ખમા૦ દઈ, ઈરિયાવહી પડિક્કમી, ખમા૦ દઈ, ઇચ્છા, સંદિ૦ ભગ0 રાઈ મુહપત્તિ પડિલેહું? ઇચ્છ, કહી મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણાં દેવાં. પછી ઇચ્છા, સંદિ૦ ભગ0 રાઈય આલોઉં? ઇચ્છે, કહી તેનો પાઠ કહેવો. પછી સવ્યસ્તવિ રાઈય૦ કહીને પદસ્થ હોય તો તેમને બે વાંદરાં દેવાં, પદસ્થ ન હોય તો એક ખમાસમણ જ દેવું. પછી ઇચ્છકાર સુતરાઈવ કહીને પદસ્થ હોય તો. ખમાસમણ દઈ, નહિતર સીધો અભુઢિઓ ખાવો. પછી બે વાંદણાં દેવાં. પછી ઇચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચખ્ખાણનો આદેશ દેશોજી, એમ કહીને પચ્ચકખાણ કરવું (લેવું.) પછી ખમાસમણ દવું. ((૯) પચ્ચકખાણ પારવાની વિધિ) ૧. પ્રથમ ઇરિયાવહિ પડિક્કમવા પછી જ ચિંતામણિનું ચૈત્યવંદન)થી જય વિયરાય૦ સુધી કહેવું. ૨. પછી ખમાસમણ દઈ ઇચ્છાસંદિ0 ભગવત્ સક્ઝાય કરું? નો આદેશ માંગી, નવકાર કહી મન્નત જિણાણું૦ ની સઝાય કહી, મુહપત્તિ પડિલેહવી, પછી ખમાસમણ દઈ, ઇચ્છા સંદિ0 ભગ0 પચ્ચખ્ખાણ પારું? યથાશક્તિ કહી ખમા૦ દઈ, ઇચ્છા, સંદિ0 ભગ0 પચ્ચખાણ પાર્યું તત્તિ, એમ કહી, જમણો હાથ કટાસણા કે ચાવલા ઉપર મુદ્રિવાળવાપૂર્વક સ્થાપી એક નવકાર ગણી પચ્ચખાણ કર્યું હોય, તે કહીને પારવું તે આ પ્રમાણે – આયંબિલ વગેરેનું પચ્ચખાણ પારવાનું સૂત્ર ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમઢ મુકિસહિએ પચ્ચખાણ કર્યું ચઉવિહાર, આયંબિલ, નીતિ, એકાસણું, પચ્ચખાણ કર્યું તિવિહાર, પચ્ચખાણ-ફાસિએ પાલિએ, સોહિએ તિરિ, કિક્રિએ, આરાહિઅં, જે ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. પછી એક નવકાર ગણવો (શરૂઆતમાં પણ મુક્ટિ વાળીને નવકાર ગણવો) - આ વિધિ ગુરુ સમક્ષ રાઈ પ્રતિક્રમણ કર્યું હોય તેને કરવાની નથી, તેમ ગુરુન હોય ત્યારે પણ કરવાની નથી. પરિસિ ભણાવ્યા પહેલાં પણ આ ક્રિયા થઈ શકે છે. XAURRAXAURURSACR8282URVAVARURXRRRRRRRR २०८ દિવ્ય પ્રતિઉજાર્ન ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશો ? Page #248 -------------------------------------------------------------------------- ________________ તિવિહાર ઉપવાસનું પચ્ચખ્ખાણ પારવાનું સૂત્ર સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પોરિસિં સાપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમ મુફિસહિએ પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચખાણ-ફાસિએ, પાલિએ, સોહિએ તિરિએ, કિટ્રિઅં. આરાહિઅં, જે ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. પછી એક નવકાર ગણવો. ((૭૦) સાંજના પડિલેહણની વિધિ) પ્રથમ ખમા દઈ ઇચ્છા, સંદિ૦ ભગ) બહુપડિપુન્ના પોરિસી કહી, પછી ખમા૦ દઈ ઇચ્છા સંદિ0 ભગ0 ઇરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છે, કહી, ઈરિયાવહી પડિક્કમવા. પછી ખમાજી દઇ ઇચ્છા, સંદિ૦ ભગ0 ગમણાગમણે આલોઉં ? ઇચ્છ, કહી ગમણાગમણે આલોવવા. પછી ખમા દઈ ઇચ્છા, સંદિ૦ ભગ0 પડિલેહણ કરું? ઇચ્છે, કહી ખમા) દઈ ઇચ્છા સંદિ0 ભગ0 પોસહશાલા પ્રમાણું? ઇચ્છે, કહીને ઉપવાસવાળાએ મુહપત્તિ, કટાસણું ને ચરવળો પડિલેહવાં અને વાપર્યું હોય તેણે કંદોરો, ધોતિયું સહિત પાંચ વાનાં પડિલેહવાં. પછી પાંચ વાનાં કરનારે ઇરિયાવહી કરવી. ખમા) દઇ “ઈચ્છકારી ભગવત્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી” એમ કહીને વડિલનું એક વસ્ત્ર પડિલેહવું. પછી ખમા) દઈ ઇચ્છા, સંદિO ભગ0 ઉપાધિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છે, કહી મુહપત્તિ પડિલેહીને ખમાદઈ ઈચ્છા, સંદિ0 ભગ0 સક્ઝાય કરું ? ઇચ્છે, કહી નવકાર ગણીને મન્નત જિણાણેની સઝાય ઉભડક પગે બેસીને કહેવી, પછી વાપર્યું હોય તો વાંદણાં દઈને પાણહારનું પચ્ચખાણ કરે. તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ લીધું હોય અને પાણી ન પીધું હોય તો આ વખતે ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરે. પછી ખમા) દઈ ઇચ્છા સંદિ૦ ભગ0 ઉપધિ સંદિસાહું? ઇચ્છે. ખમાવદઈ ઇચ્છા–સંદિoભગ0 ઉપધિ પડિલેહું? ઇચ્છે, કહી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડે કહીને પ્રથમ કામળી પડિલેહે. પડિલેહણ થઈ રહે એટલે સર્વ ઉપધિ (વસ્ત્રાદિ) લઈને ઊભા થાય અને એક જણ ડંડાસણ લાવી, પડિલેહી, ઇરિયાવહી પડિક્કમી, કાજો લઈ, શુદ્ધ કરી, વિધિયુક્ત પરઠવે. પછી સર્વે દેવ વાંદે. (કાજો પરઠવે તેને ગમણાગમણે આલોવવા.) ((૭૧) માંડલાની વિધિ) રાત્રે વડીનીતિ (ઠલ્લો) લઘુનીતિ (પેશાબ) વગેરે પરઠવવા યોગ્ય જગ્યા જોઈ આવીને પ્રતિલેખન-(પડિલેહણ) નિમિત્તે નીચે પ્રમાણે માંડલાં કરવાનાં છે. તેમાં પ્રથમ સંથારા-પાસેની જગ્યાએ છ માંડલાં કરવાં – SAURURUXERURURURURURURURURLAUBURURURURUZ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમet કેવી રીતે બનાવશો ? ૨૦૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧. ૧આઘાડે રઆસન્ને ઉચ્ચારે પાસવણે પઅણહિયાસે. ૨. આઘાડે આસને' પાસવણે અણહિયાસે. ૩. આઘાડે મજ્જે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪. આઘાડે ૬મજ્જે પાસવણે અણહિયાસે. ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. આઘાડે દૂરે પાસવણે અહિયાસે. {. બીજા છ માંડલા ઉપાશ્રયના બારણાની તરફનાં માંડલાં ઉપર પ્રમાણે જ કહેવાં. પણ બળદિયાસે ને બદલે અદિયાસે કહેવું. ત્રીજા છ માંડલાં, ઉપાશ્રયના બારણા બહાર નજીક રહીને કરવાનાં તથા ચોથા છ ઉપાશ્રયથી સો હાથને આશરે દૂર રહીને કરવાનાં છે. તે બાર માંડલામાં ફક્ત આધારે ને બદલે અષાડે શબ્દ કહેવો, બાકીના શબ્દો ઉપરના છ છ માંડલામાં લખ્યા પ્રમાણે જ કહેવા. એ પ્રમાણે ૨૪ માંડલાં કર્યા પછી ઈરિયાવહી પડિક્કમીને ચૈત્યવંદન કહેવા પૂર્વક પ્રતિક્રમણ કરે. ૧. આઘાઢ કારણે. ૨. નજીકમાં. ૩. વડીનીતિ. ૪. લઘુનીતિ. ૫. સહન ન થઈ શકે તો. અહીં પ્રમાર્જના કરું છું, એ દરેક ઠેકાણે સંબંધ છે. ૬. વચ્ચે. ૭. છેટે. ૮. સહન થઈ શકે તો. ૯. આઘાટ કારણ ન હોય તો. (૦૨) પૌષધ વગર તપમાં પડિલેહણ કરવાની વિધિ ‘નવકાર’ ‘પંચિંદિઅ’થી સ્થાપનાચાર્ય સ્થાપી ખમા દઈ ઈરિયાવહિયંજ' કહેવા. (સ્થાપનાચાર્ય હોય તો નવકાર પંચિંદિઅ ન કહેવા) પછી ‘તસ્સ ઉત્તરી૦ ‘અન્નત્ય, કહી એક ‘લોગસ્સ’ અથવા ચાર ‘નવકારનો’ કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ ‘લોગસ્સ’ કહી ‘ખમાસમણ દઈ ઇચ્છા૦ સંદિ∞ ભગત પડિલેહણ કરું ? ઇચ્છું કહી ઊભે પગે બેસી મુહપત્તિ ચરવાળો, કટાસણું, ધોતિયું, ઉત્તરાસણ, કંદોરો, માતરિયું આદિનું પડિલેહણ કરવું, પછી કાજો કાઢી કલેવર સચિત્ત, આદિ જોવું. પછી કાજો પરઠવવા જગ્યા શોધી અણુજાહ જસુગ્ગહો કહી, કાજો પરઠવીને ત્રણ વાર ‘વોસિરેઈ’ કહેવું. (૭૩) સ્થાપનાચાર્ય (સ્થાપ્નાજી)ની પડિલેહણની વિધિ ૧. શુદ્ધ સ્વરૂપ ધારક ગુરુ ૨. શુદ્ધ જ્ઞાનમય ૩. શુદ્ધ દર્શનમય ૪. શુદ્ધ ચારિત્રમય ૫. શુદ્ધ શ્રદ્ધામય ૬. શુદ્ધ પ્રરૂપણામય ૭. શુદ્ધ સ્પર્શનામય ૮. પંચાચાર પાળે ૯. પળાવે ૧૦. અનુમોદે ૧૧. મન ૧૨. વચન ૧૩. કાય ગુપ્તિએ ગુપ્તા. સ્થાપનાચાર્યનું પડિલેહણ થયા પછી ‘પડિલેહણા પડિલેહાવોજી'થી આગળના SAVANANAYACACAUAYANACAUAYANACAERURURURREA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ દેવ ઐતે બનાવશો ? ૨૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ આદેશ માગવા. તેમજ સ્થાપનાચાર્યનું પડિલેહણ થતું હોય એટલે કે સ્થાપનાચાર્યજી હાલતા હોય ત્યારે કાયોત્સર્ગ ન કરવો. ((૦૪) સંથારા પોરિસિ વિધિ) સૌ પ્રથમ ખમાદઈ ઇચ્છા, સંદિ૦ ભગ0 બહુપડિપુન્ના પોરિસિ? (ગુરુ કહે તહત્તિ) પછી ખમા) દઈ ઇચ્છા, સંદિ0 ભગ0 ઈરિ૦ પડિક્કમામિ ? ઇચ્છુ. થી લોગસ્સવ સુધી ક્રિયા કરવી. પછી ખમા દઈ ઇચ્છા, સંદિ0 ભગO બહુપડિપુન્ના પોરિસિ રાઈઅ સંથારે ઠામિ ? ઇચ્છે. ચીક્કસાયથી જયવીયરાય. સુધી ક્રિયા કરવી. પછી ખમા) દઈ ઈચ્છા, સંદિ0 ભગ0 સંથારા વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું? ઇચ્છે. કહી મુહપત્તિ પડિલેહી નીચેનું સૂત્ર બોલવું. નીસીહિ નીસીહિ નીસીહિ નમો ખમાસમણાર્ણ ગોયમાઈણે મહામુણીર્ણ પાપ વ્યાપારનો ત્યાગ કરું છું (મન, વચન, કાયાથી એ પ્રમાણે ત્રણ વાર) અને (પાપ વ્યાપારનો સર્વથા ત્યાગ કરનાર) ગૌતમાદિ મહામુનિઓ એવા ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે ! સામાઈએ સાવજ્જ જોગ પચ્ચક્ઝામિ જાવ પોસહં (પૌષધ ન હોય તો નિયમ) પજુવાસામિ દુવિહં તિવિહેણું મeણે વાયાએ કાણું ન કરેમિ ન કારકેમિક તસ્મ ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અધ્ધાણં વોસિરામિ. (નિસિપી... નવકાર... કરેમિ ભંતે ત્રણ વાર બોલવું) અણુજાણહ જિટ્રિક્શા અણુજાણહ પરમગુરૂ I આજ્ઞા આપો જયેઠ આર્યો આજ્ઞા આપો શ્રેષ્ઠ ગુરુ. ગુરુગુણરયણેહિં મંડિચશરીર બહુપડિપુના પોરિસિ રાઈઆ સંથારએ કામિ II?. ગુરુના ગુણ રૂપી રત્નો વડે શોભિત છે શરીર જેનું, બહુ પ્રતિપૂર્ણ થયો છે પ્રહર (તેથી) હું રાત્રિ સંબંધી સંથારામાં રહું ? શબ્દાર્થ - અણુજાણહ-આજ્ઞા આપો, જિટ્ટિા -જયેષ્ઠ આર્યો, ગુરુગુણરયણેહિ ઝક નોંધ : સાધુ મને સામાઈએ શબ્દ પછી સત્વે બોલવું તથા જાવપોસહં પલ્લુ વાસામિ દુવિહંની જગ્યાએ જાવજજીવાએ તિવિહં બોલવું તથા કન કારવેમિય છે. કરંતંપિ અન્ન ન સમણુજાણામિ બોલવું બાકી ઉપરોક્ત રીતે બોલવું. URURURVASAURURURURU28282URURAXACAUR82828 હCA પ્રતિમાને ભાવ પ્રતિમe કેવી તે બનાવશો ? ૨૧૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ગુરુના ગુણ રૂપી રત્નો વડે, મંડિય શરીર-શોભિત છે શરીર જેનું, બહુપડિપુના-ઘણી પ્રતિપૂર્ણ થઈ છે, પરિસિ-પ્રહર, રાઈઅ-રાત્રિક. અર્થ - ગુરના ગણ રૂપી રત્નો વડે શોભિત છે શરીર જેનું તેવા હે જયેષ્ઠ આર્યો. હે શ્રેષ્ઠ ગુરુ ! આજ્ઞા આપો, રાત્રિનો પહેલો પ્રહર ઘણો પ્રતિપૂર્ણ થયો છે એટલે, રાત્રિ સંબંધી સંથારામાં રહું? (શયન કરું?) અણુજાણહ સંથાર બાહુવહાણેણ વામપાસે I આજ્ઞા આપો સંથારાની હાથના ઓશિકા વડે, ડાબા પડખા વડે કુક્કડિપાયપસારણ અંતરંત પમસ્જએ ભૂમિ || કુકડીની જેમ પગ ઊંચા કરીને શ્રમ લાગે તો પ્રમાર્જન કરે ભૂમિને શબ્દાર્થ – બાહુવહાણ-હાથના ઓશિકા વડે, વામપાસેણ-ડાબા પડખા વડે, કુક્કડિયપાય પસારણ-કુકડીની જેમ પગ વિસ્તારીને, અંતરંત-શક્તિ ન હોય તો, પમજ્જએ-પ્રમાર્જીને. અર્થ - હાથનું ઓશીકું કરીને, ડાબે પડખે કુકડીની જેમ પગ ઊંચા રાખીને અને શ્રમ લાગે તો ભૂમિને પ્રમાજીને સંથારાની (પગ લાંબા કરીને શયનની) અનુજ્ઞા આપો. સંકોઈએ સંડાસા, ઉવદ્યુતે ય કાપડિલેહા ! સંકોચન કરતાં સાંધાને (સાથળ વગેરેને) પડખું બદલતાં કાયાનું પડિલેહણ કરવું. દબ્લાઈ ઉવઓગ, ઉસાસ નિરંભણા લોએ II દ્રવ્યાદિના ઉપયોગને કરવો, શ્વાસોચ્છવાસ રૂંધી સ્વસ્થ થઈ જુએ. શબ્દાર્થ – સંકોઈઅ-સંકોચન કરતાં, સંડાસા-સાથળ વગેરે સાંધાને, વિર્દ્રતપડખું બદલતાં, કાપડિલેહા-કાયાનું પડિલેહણ, દવાઈ-દ્રવ્યાદિ, ઉવઓગં-ઉપયોગ, ઉસ્સાસનિર્ભણાલોએ-શ્વાસોશ્વાસ રૂંધીને જુએ. અર્થ - અંગોને સંકોચ કરતાં સાંધા (સાથળ વગેરેને) પ્રમાર્જીને બદલવાનું પડખું તથા પડખું બદલવાની જગાને પ્રમાર્જન કરવું. દ્રવ્યાદિનો ઉપયોગ કરીને (દ્રવ્યથી હું કોણ છું? ક્ષેત્રથી ક્યાં છું? કાળથી હમણાં કયો સમય છે? અને ભાવથી મારું શું કર્તવ્ય છે? ઇત્યાદિ વિચારીને નિદ્રા ન ઊડે તો) ઉવાસ રોકીને સ્વસ્થ થઈ જુએ. જઈ મે હજ્જ પમાઓ, ઈમરૂ દેહસિમાઈ રણીએ ! જો મારો થાય પ્રમાદ (મરણ) આ દેહને આ રાત્રિમાં આહારમુહિદેહં સવ્વ તિવિહેણ વોસિરિ II આહાર ઉપધિ અને દહને સર્વને ત્રણ પ્રકારે વોસિરાવું છું. શબ્દાર્થ – જઈ-જો, મે-મારું, હુજ્જ-થાય, પમાઓ-મરણ, ઈમસ્ટ-આ, દેહસ્સશરીરનું, ઈમાઈ-આ, રયણીએ-રાત્રિમાં, આહાર-આહારને, વિહિ-ઉપધિને, દેહ-દેહને. RURURURLARARASRUDURURSAURURAWAVAARBARA ૨૧૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી {તે બનાવશો ? Page #252 -------------------------------------------------------------------------- ________________ અર્થ - જો નિદ્રામાં આ રાત્રિમાં મારું મરણ થાય તો ચતુર્વિધ આહારને, ઉપધિને અને દેહને સર્વેને મન, વચન અને કાયાથી એમ ત્રણ પ્રકારે વોસિરાવું છું. ચત્તારિ મંગલ, અરિહંતા મંગલં સિદ્ધા મંગલ સાહુ મંગલ કેવલિપનતો ધમ્મો મંગલ અર્થ - ચાર મંગલ સ્વરૂપ છે. અરિહંત ભગવંતો મંગલ છે. સિદ્ધ ભગવંતો મંગલ છે. સાધુ ભગવંતો મંગલ છે. કેવલી ભગવંતે જણાવેલ ધર્મ મંગલ છે. ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલપનાતો ધમ્મો લાગુત્તમો. અર્થ - ચાર લોકમાં ઉત્તમ છે. અરિહંત ભગવંતો લોકમાં ઉત્તમ છે. સિદ્ધ ભગવંતો લોકમાં ઉત્તમ છે. સાધુ ભગવંતો લોકમાં ઉત્તમ છે. કેવલી ભગવંતે પ્રરૂપેલ ધર્મ લોકમાં ઉત્તમ છે. ચત્તારિ શરણં પવન્જામિ અરિહંતે શરણં પવામિ, સિદ્ધ શરણં પવામિ, સાહુ શરણે પવન્જામિ, કેવલિ પનાં ધર્મ શરણં પવન્જામિ. અર્થ - ચારના શરણને સ્વીકારું છું. અરિહંત ભગવંતોના શરણને સ્વીકારું છું. સિદ્ધ ભગવંતોના શરણને સ્વીકારું છું. સાધુ ભગવંતોનું શરણ સ્વીકારું છું. કેવલિ ભગવંતે પ્રરૂપેલ ધર્મનું શરણ સ્વીકારું છું. પાણાઈવાયમલિયં ચોરિક્ક મેહુણ દવિણમુચ્છ ! પ્રાણાતિપાત, જૂઠ, ચોરી, મૈથુન, દ્રવ્યની મૂચ્છ (પરિગ્રહ) કોહં મારૂં માય લોભ, પિસ્જ તથા દો || ક્રોધ, માન, માયા, (ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિધ્ધ કરવાની વૃત્તિ) લોભ, રાગ તથા દ્વેષને શબ્દાર્થ - પાણાઈવાય-પ્રાણાતિપાત, અલીયં-જૂઠને, ચોરિઝં-ચોરીને, દવિણમુઠ્ઠ-દ્રવ્યની મૂર્છાને, (મમતાને) પિન્જ-રાગને. કલહં અભક્તાણ પેસન્ન રઈઆરઈસમાઉત્તા કલહને, અભ્યાખ્યાનને, પશુન્યને, રતિ ગમો અને અરતિ(અણગમો)થી સમાયુક્તને પરપરિવાચં માયામોસ મિચ્છરસલ્લે ચ | પરિપરિવાદને (પારકી નિંદા), માયામૃષાવાદને (કપટપૂર્વક જુઠું બોલવું) મિથ્યાત્વશલ્ય (વ્યવહારથી કુદેવાદિને ગાઢ રીતે માનવા, નિશ્ચયથી આત્મ અનુભવમાં વિઘ્નકર્તા એવો કુપરિણામ)ને અને શબ્દાર્થ - કલહ-કલહ-ઝઘડાને, અલ્પકખાણું-અભ્યાખ્યાનને, પૈસુનં-પૈશુન્યને AURORURX28282URER82828228282URURUZKOA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી સેંતે બનાવશો ? ૨૧3 Page #253 -------------------------------------------------------------------------- ________________ વોસિરિસુ ઈમાŪ, મુમ્બમગ્ગસંસગ્ગવિગ્ધભૂઆઈ । વોસિરાવીએ છીએ એને મોક્ષમાર્ગના સંસર્ગ માટે વિઘ્નભૂત દુર્ગાઈનિબંધણાŪ, અઢારસપાવઠાણાવૈં ॥ દુર્ગતિના કારણ અઢાર પાપસ્થાનોને શબ્દાર્થ - વોસિરિસુ-વોસિરાવીએ છીએ, ઈમાઈ-એને, મુક્તમગ-મોક્ષમાર્ગ, સંસગ્ગવિગ્ધભૂઆઈ-સંબંધ માટે વિઘ્નભૂત, દુગ્ગઈ-દુર્ગતિ, નિબંધણાઈ-કારણ, અટ્ટારસ-અઢાર, પાવઠાણા-પાપસ્થાનોને. અર્થ - પ્રાણાતિપાત (હિંસા), જૂઠ, ચોરી, મૈથુન (કામભોગસેવન), પરિગ્રહ (દ્રવ્યની મૂર્છા) ક્રોધ, માન (અહંકાર), માયા (કપટ), લોભ (સંગ્રહવૃત્તિ), રાગ (પ્રીતિ) તથા દ્વેષ (ખાર), કલહ (ઝઘડો), અભ્યાખ્યાન (ખોટું આળ), પૈશુન્ય (ચાડી ચુગલ), (હર્ષ), રતિ, અતિ (શોક)થી સમાયુક્ત (એટલે બે મળીને એક) પરિપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનો મોક્ષમાર્ગના જોડાણમાં વિઘ્નભૂત છે અને દુર્ગતિના કારણ છે (માટે) એને વોસિરાવીએ છીએ. (ત્યાગ કરું છું.) એગોહં નત્યિ મે કોઈ, નાહ મન્નસ કસ્સઈ । એકલો હું, નથી મારું કોઈ, નથી હું બીજા કોઈનો, એવં અદીણમણસો અપ્પાણમણુસાસઈ I એ પ્રમાણે મનની દીનતા વગર આત્માને શિખામણ આપે. શબ્દાર્થ - એગો-એકલો, હું-હું, નશ્ચિ-નથી, મે-મારું, કોઈ-કોઈ, નાઠું-હું નથી, અન્નસ્સ-બીજા,કસ્સઈ-કોઈનો, અદીણમણસો-મનની દીનતા વગર, અપ્પાણુંઆત્માને, અણુસાસઈ-શિખામણ આપે. અર્થ - હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ બીજા કોઈનો નથી, એ પ્રમાણે મનની દીનતા વગર આત્માને શિખામણ આપે. એગો મે સાસઓ અપ્પા, નાણદંસણસંજુઓ । એકલો મારો શાશ્વત આત્મા જ્ઞાન અને દર્શનથી સંયુક્ત, સેસા મે બાહિરાભાવા, સવ્વ સંજોગલક્ષ્મણા II બાકી મારા બાહ્ય ભાવો સર્વે સંયોગથી ઉત્પન્ન થનારા શબ્દાર્થ - સાસઓ-શાશ્વત, બાહિરા-બાહ્ય, સંજોગલક્ષ્મણા-સંયોગથી ઓળખાતા, અર્થ - જ્ઞાન અને દર્શનથી યુક્ત શાશ્વત આત્મા એકલો મારો છે. બાકી બધા મારા બાહ્ય ભાવો સંયોગથી ઉત્પન્ન થનારા છે. સંજોગમૂલાજીવેણ પત્તા દુક્ખપરંપરા I CRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCR ૨૧૪ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ છે સતે બનાવશો ? Page #254 -------------------------------------------------------------------------- ________________ સંયોગના કારણે જીવે પ્રાપ્ત કરી છે દુઃખની પરંપરા, તમ્હા સંજોગસંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિઅં II તે કારણથી સંયોગનો સંબંધ સર્વ રીતે ત્રણ પ્રકારે વોસિરાવું છું. શબ્દાર્થ - સંજોગમૂલાજીવેણ-સંયોગના કારણે જીવે, પત્તા-પ્રાપ્ત કરી છે, દુપરંપરા-દુઃખની પરંપરા, તન્હા-તેથી, સંજોગસંબંધ-સંયોગનો સંબંધ, અર્થ - સંયોગના કારણે જીવે દુઃખની પરંપરા પ્રાપ્ત કરી છે. તેથી સર્વ પ્રકારે સંયોગનો સંબંધ ત્રણ પ્રકારે (મનથી, વચનથી, કાયાથી) વોસિરાવું છું. અરિહંતો મહ દેવો, જાવજ્જીવં સુસાહૂણો ગુણો । અરિહંત ભગવંત મારા દેવ છે. જીવું ત્યાં સુધી સુસાધુ ભગવંત ગુરુ છે. જિણપણાં તત્તે, ઈઅ સમત્તે મએ ગહિઅં II જિનેશ્વરે પ્રરૂપેલ તત્ત્વ એ પ્રકારે સમ્યક્ત્વ મારા વડે ગ્રહણ કરાયું. (આ ગાથા ત્રણ વાર બોલવી.) શબ્દાર્થ - મહ-મારા, જાવજ્જીવં-જીવું ત્યાં સુધી, સુસાહૂણો-સુસાધુ ભગવંત, જિણપણi-જિનેશ્વરે પ્રરૂપેલ, તાં-તત્ત્વ, ઈઅ-એ પ્રકારે, સમત્ત-સમ્યક્ત્વ, મએમારા વડે, ગહિઅં-ગ્રહણ કરાયું છે. અર્થ - જીવું ત્યાં સુધી અરિહંત ભગવંત એ મારા દેવ છે. સુસાધુ ભગવંત એ મારા ગુરુ છે અને જિનેશ્વરે પ્રરૂપેલ એ તત્ત્વ (ધર્મ) છે, એ પ્રકારે સમ્યક્ત્વ મારા વડે ગ્રહણ કરાયું છે. પછી સાત નવકાર ગણવા. (સાધુએ ત્રણ નવકાર ગણવા) ખમિઅ ખમાવિઅ, મઈ ખમહ સવ્વહ જીવનિકાય । ખમાવીને (હું બીજા જીવોને ક્ષમા આપું છું) ખામીને (મારા અપરાધોની ક્ષમા માગીને) મને ક્ષમા કરો સર્વ જીવનિકાય. સિદ્ધહ સાખ આલોયણહ, મુઝહ વૈર ન ભાવ II સિદ્ધની સાક્ષીએ આલોચના કર મને વૈર નથી ભાવ. અર્થ - હું બીજા જીવોને ક્ષમા આપીને, મારા અપરાધની ક્ષમા માગું છું. સર્વ જીવનિકાય (જીવનો સમૂહ) મને ક્ષમા કરો. સિદ્ધ પરમાત્માની સાક્ષીએ આલોચના કરું છું. કોઈ જીવ પ્રત્યે મને વૈરભાવ નથી. સવ્વ જીવા કમવસ, ચઉદહ રાજ ભમંત ! સર્વ જીવો કર્મવશ છે. ચૌદ રાજમાં ભમતા તે મે સવ્વુ ખમાવિઆ, મુજ્ત વિ તેહ ખમંત II તેઓને મેં સર્વેને ખમાવ્યા, મને પણ તેઓ ખમાવે. TAURKAERCAYAYAYAYAYAYAERERERERURURURURURUA વ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિભ્રમણ કેી રીતે બનાવશો ? ૨૧૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ અર્થ - ચૌદ રાજલોકમાં ભમતા સર્વે જીવો કર્મને વશ છે. તે સર્વેને મેં ખમાવ્યા છે. મને પણ તેઓ ખમાવે. હું જે મણેણ બદ્ધ, જે જે વાએણ ભાસિયં પાવું । જે જે કાએણ કર્યાં, મિચ્છામિ દુક્કડં તસ્સ II જે જે મન વડે પાપકર્મ બાંધ્યું હોય, જે જે વાણી વડે પાપકર્મ બંધાય એવું બોલાયું હોય અને જે જે કાયા વડે પાપકર્મ કરાયું હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ઇતિ સંસ્તારક વિધિ સંપૂર્ણ. *વિવિધ પચ્ચક્ખાણો (અર્થ સહિત) શબ્દાર્થ - ઉગ્ગએ સૂરે-સૂર્ય ઊગ્યે છતે, નમુક્કારસહિઅં-નમસ્કાર સહિત, મુટ્ઠિસહિઅં-મૂઠી સહિત, પચ્ચક્ખામિ-પચ્ચક્ખાણ કરું છું, ચલ્વિ ંપિ-ચારે પ્રકારના, આહાર-આહારને, અસણં-અશન-રસવતી, પાણું-પાણી, ખાઈમં-ખાદિમ, મિઠાઈ વગેરે, સાઈમં-સ્વાદિમ, તાંબુલ વગેરે, અન્નત્ય-સિવાય, અણાભોગેણં-અણજાણતાં, સહસાગારેણં-સહસાત્કારે, મહત્તરાગારેણં-મોટા લાભને અર્થે, સવ્વસમાહિવત્તિયાગારેણું-સર્વ સમાધિ નિમિત્તક ઔષધાદિ કારણે, વોસિરામિ-ત્યાગ કરું છુ. પોરિસિં-પ્રહર દિવસ ચડે ત્યાં સુધી, સાઢપોરિસિં-દોઢ પ્રહર સુધી, પચ્છન્નકાલેણવખતની ખબર નહિ પડવાથી, દિસામોહેણું-દિશાનો વિપર્યાસ થવાથી, સાહુવયણેણંસાધુનું વચન સાંભળીને, પુરિમ-દિવસના પ્રથમના અર્ધ ભાગ સુધી. * પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) શબ્દનો અર્થ ત્યાગ કરવું અને પાળવું એમ બે પ્રકારે થાય છે, તે આ પ્રમાણે - અવિરતિપણાના સ્વરૂપ પ્રત્યે પ્રતિ-પ્રતિકૂળપણે, આ-આગાર મર્યાદાકરણ સ્વરૂપે કરીને, આખ્યાન-કહેવું છે જેને વિષે તે, પ્રત્યાખ્યાન-અથવા પ્રતિ-આત્મસ્વરૂપ પ્રત્યે, આ-અભિવ્યાપીને, અનાશંસારૂપ ગુણનું કરણ તેનું આખ્યાન-કહેવું છે જેને વિષે તે પ્રત્યાખ્યાન. અથવા પરલોક પ્રતિ આ ક્રિયા યોગાર્થે શુભાશુભ ફળનું કથન છે. જેને વિષે તે પ્રત્યાખ્યાન આ પચ્ચક્ખાણ મૂળ ગુણરૂપ અને ઉત્તર ગુણરૂપ એવા બે ભેદે છે. મૂળગુણ પચ્ચક્ખાણના બે ભેદ છે-દેશથી અને સર્વથી. તેમાં સર્વથી મૂળગુણ પચ્ચક્ખાણ પંચ મહાવ્રતરૂપ તે સાધુને હોય અને દેશથી મૂળગુણ પચ્ચક્ખાણ પંચ અણુવ્રતરૂપ તે શ્રાવકને હોય. સર્વથી ઉત્તરગુણ પચ્ચક્ખાણ પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રકારનો તપ, બાર પ્રતિમા અને અભિગ્રહ વગેરે અનેક પ્રકારે છે, તે સાધુને હોય અને દેશથી ઉત્તરગુણ પચ્ચક્ખાણ અનાગતાદિ દશ પ્રકારનું યથાયોગ્ય રીતે હોય. તે દશ ભેદ આ પ્રમાણે છે - ૧. અનાગત પચ્ચક્ખાણ-પર્યુષણાદિ પર્વમાં ગુરુ, ગ્લાન વગેરેનું વૈયાવચ્ચ કરવાના કારણે અગાઉથી અક્રમાદિ તપ કરે તે, ૨. અતિક્રાન્ત પર્યુષણાદિ પર્વમાં વૈયાવચ્ચાદિ કારણે તપ ન થયો હોય તો પછીથી કરે તે, ૩. કોટિ સહિત ચોવિહાર ઉપવાસાદિ પચ્ચક્ખાણ કર્યું હોય તે પૂરું થતાં તેવું જ બીજું પચ્ચક્ખાણ ફરીથી કરે તે,૪. નિયંત્રિત-પુષ્ટ નિરોગી કે ગ્લાનપણે ગમે તેમ હોય તો પણ અમુક દિવસે અમુક તપ કરીશ, એવો અગાઉથી નિયમ લઈધારેલ દિવસે કરે જ તે (આ પચ્ચક્ખાણ પહેલા સંઘયણવાળા દશપૂર્વી અને જિનકલ્પીને હતું, હાલ વિચ્છેદ થયું છે), ૫. અનાગાર-આગાર રાખ્યા વિના પચ્ચક્ખાણ કરે તે, ૬. સાગાર-આગાર સહિત, ૭. નિરવશેષ-ચાર પ્રકારના આહાર અને અણાહાર વસ્તુનું પચ્ચક્ખાણ કરે તે, ૮. પરિમાણકૃત-દત્તિ, કવળ કે ધ૨ની સંખ્યા ધારે તે, ૯. સાંકેતિક-એટલે અંગુઠાદિ ચિહ્ન વડે કરી પચ્ચક્ખાણ પારવાનું ધારે તે અને ૧૦. અઠ્ઠા SAURRERAARAAAAAAAAAAA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ દેવી તે બનાવશો ? ૨૧૬ Page #256 -------------------------------------------------------------------------- ________________ (૫) A 'નવકારશીનું પચ્ચક્ખાણ ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં મુટ્ટિસહિઅં પચ્ચક્ખાઈ, ચઉવિહંપિ આહાર, ૪અસણં, પપાણં, ખાઈમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, ૯સહસાગારેણં, ૧૦મહત્તરાગારેણં ૧૧સવ્વસમાહિવત્તિયાગારેણં ૧૨વોસિરઈ ।।ઈતિ અર્થ - સૂર્યોદય થયે છતે (સૂર્યોદયથી) (બે ઘડી થયા પછી) નમસ્કાર સહિત પચ્ચક્ખાણ-કાળના પરિમાણવાળું પચ્ચક્ખાણ તે અદ્ધાપચ્ચક્ખાણ, તે નમુક્કારસી આદિ દશ ભેદે છે, જે આ પુસ્તકમાં સવિસ્તર કહેવાશે. આ પચ્ચક્ખાણના ૧૪૭ભાંગા છે, તે સામાયિક વ્રતના ૪૯ ભાંગા અગાઉ કહી ગયા છીએ, તે પ્રકારના ૪૯ ભાંગાને અતીત, અનાગત અને વર્તમાનકાળના ભેદે ત્રણ ગુણા કરવાથી થાય છે. પૂર્વોક્ત સાંકેતિક નામનું નવમું પચ્ચાક્ખાણ આઠ ભેદે છે, તે આ પ્રમાણે અંગુટ્ઠસહિઅ (મૂઠીમાં અંગુઠો રાખું ત્યાં સુધી), ૨. મુટ્ઠિસહિઅ- (મૂઠી વાળી રાખું ત્યાં સુધી), ૩. ગંઠસહિઅ-ગાંઠ બાંધી રાખું ત્યાં સુધી, ૪. ઘરસહિઅ-ઘરે જાઉં ત્યાં સુધી, ૫. પ્રસ્વેદસહિઅ-શરીરે પરસેવાના બિંદુ નીકળે ત્યાં સુધી, ૬. ઉસ્સાસહિઅ-શ્વાસોશ્વાસ લઉં અથવા જીવું ત્યાં સુધી, ૭. થિબુકસહિઅ-વાસણે ચોટેલા પાણીના બિંદુ સૂકાય ત્યાં સુધી અને ૮. જોઈફ્સસહિઅ-દીવા પ્રમુખની જ્યોતિ રહે ત્યાં સુધી, આ પચ્ચક્ખાણ પોરિસી આદિના પચ્ચક્ખાણની સાથે કરાય છે. પચ્ચક્ખાણ પૂરું થયું હોય અને ભોજન સામગ્રી તૈયાર ન હોય અથવા કાર્ય પ્રસંગે જમવાને ઢીલ હોય ત્યારે આવા પચ્ચક્ખાણો માંહેનું કોઈ પણ કરી શકાય છે અને પોરિસી આદિ પચ્ચક્ખાણ ન હોય તો પણ થાય છે. સાધુને માંડલીએ ગુરુ વગેરે ન આવ્યા હોય અથવા સાગરિકાદિનું કારણ હોય ત્યારે અભિગ્રહરૂપ સંકેત પચ્ચક્ખાણ થાય છે. ૧. ૧. રાઈપ્રતિક્રમણ કરતાં તપચિંતવણીના કાઉસ્સગ્ગ વખતે અમુક પચ્ચક્ખાણ કરીશ, એમ ધા૨ી લેવું અને પછી ગુરુમુખે અગર સ્થાપનાચાર્ય-સન્મુખ પચ્ચક્ખાણ કરી લેવું અને દેરાસરમાં દેવ-સન્મુખ પણ પચ્ચક્ખાણ લેવું. જો પ્રભાતનું પ્રતિક્રમણ ગુરુ સાથે ઉપાશ્રયે ન કર્યું હોય તો ગુરુ મહારાજને વંદન કરીને પચ્ચક્ખાણ લેવું. આ પચ્ચક્ખાણ લેવા આશ્રયી ચતુર્થંગી આ પ્રમાણે જાણવી. ૧. ગુરુ પચ્ચક્ખાણના જાણ (જાણકા૨) અને શ્રાવક પણ જાણ, ૨. ગુરુ જાણ અને શ્રાવક અજાણ, ૩. ગુરુ અજાણ અને શ્રાવક જાણ (એ ત્રણ ભંગ શુદ્ધ જાણવા) તથા ૪ ગુરુ અને શ્રાવક બંને અજાણ (આ ચોથા ભાંગે પચ્ચક્ખાણ અશુદ્ધ જાણવું). આ પચ્ચક્ખાણનો કાળ સૂર્યોદય થયો ત્યારથી બે ઘડી સુધીનો છે, માટે સૂર્યોદય થયા પહેલાં લેવું અને બે ઘડી દિવસ થયે નવકાર ગણીને પારવું, અન્યથા પચ્ચક્ખાણ ભંગ થાય. આ નવકારશી કર્યા પછી પોરિસિ આદિ પચ્ચક્ખાણ થાય પણ તે વિના થાય નહિ અને જો કરે તો તે પોરિસિ આદિક કાળ સંકેતરૂપ જાણવો. નવકારસીનો બે ઘડીનો કાળ છે, તે રાત્રિભોજનનો દોષ નિવારવા તીરણરૂપ જાણવો. નમુક્કારસહિયના પચ્ચક્ખાણમાં મહત્તરાગારેણં અને સવ્વસમાહિવત્તિયાગારેણું એ બે આગાર લેવા નહિ. એકલી નવકારશીનું પચ્ચક્ખાણ લેવાથી બે ઘડી પછી પચ્ચક્ખાણ પારતાં વાર લાગે તેટલો કાળ ફોગટ અવિરતિપણે જાય, માટે સાથે મુટ્ઠિસહિઅ પચ્ચક્ખાણ પણ લેવામાં આવે છે અને તેથી તે પચ્ચક્ખાણમાં આગાર ચાર કહેવામાં આવે છે. ૨. ગુરુ આદિ પચ્ચક્ખાણ આપતા હોય ત્યારે તેઓ અહીં પચ્ચક્ખાઈ પદ કહે અને લેનારે વખતે પચ્ચક્ખામિ કહેવું. ૩. ભૂખ શમાવવાને સમર્થ એવું કોઈ એક દ્રવ્ય હોય તે આહાર અથવા લવણાદિકની પેઠે મિશ્રણ થવાથી સુસ્વાદ આપે. જેથી કાદવ જેવી અસાર વસ્તુને પણ ક્ષુધાતુર છતો ખાઈ જાય તે આહાર જાણવો. ૪. શીઘ્ર ભૂખ શમાવે તે અશન-મગ, ભાત, સાથુઓ, રોટલી, રોટલા, પુડલા, પ્રમુખ, દૂધ, દહીં, માખણ, ઘી, પ્રમુખ, ખાજાં, દહીંથરા પ્રમુખ પક્વાન્ન, સૂરણ પ્રમુખ, કંદ, ફળ, ફૂલ, શાક વગેરે ZAVAZZURRUNERERERERURUTER વ્ય પ્રતિવ્રુક્ષાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૨૧૦ Page #257 -------------------------------------------------------------------------- ________________ (નવકાર ગણી પારું ત્યાં સુધી), મૂઠી સહિત (નવકાર ગણીને પછી મૂઠી ઉઘાડું ત્યાં સુધી. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કરું છું, તે અજાણતાં, સહસાત્કારે, મોટા લાભને અર્થે અને સર્વ-સમાધિનિમિત્તક ઔષધાદિ કારણ સિવાય ત્યાગ કરું છું. (૭૫) B પોરિસિ સાઢોરિસિનું પચ્ચક્ખાણ. ઉગ્ગએ સુરે, નમુક્કારસહિઅં, પોરિસિં', સાઢપોરિસિં, મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઈ, ઉગ્ગએ સૂરે, ચલ્વિ ંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં સહસાગારેણં, પચ્છન્નકાલેણું ઈંદિસામોહેણં, પસાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વોસિરઈ. જાણવા. ૫. પીવા યોગ્ય પદાર્થો તે પાન-કૂવા પ્રમુખનાં પાણી, છાશની આશ, કેરડાં, જવ, કાકડી પ્રમુખનાં ધોયણ અને મદિરા પ્રમુખ જાણવાં. ૬. જે ખાવાથી થોડી તૃપ્તિ થાય તે ખાદિમ-શેકેલાં ધાન્ય, ફળ, મેવા પ્રમુખ જાણવાં. (મિઠાઈને પણ કેટલાક ખાદ્ય તરીકે આમાં ગણે છે.) ૭. સ્વાદ-લહેજત લેવા માટે ખવાય તે અથવા જેના સ્વાદમાં પ્રથમ ખાધેલા આહારાદિનો સ્વાદ લય પામે તે સ્વાદિમ-સૂંઠ, જીરું, અજમા, પીપર, મરી, એલચી, લવિંગ, પ્રમુખ તથા ચૂરણ કે ગોળીમાં નાખેલ, મધ, ગોળ પ્રમુખ અને તંબોલાદિ જાણવાં. ૮. આ આગારમાં કહેલ અન્નત્ય એ પદ બીજા દરેક આગારમાં લાગુ પડે છે, એટલે જે આગારો (છૂટ) કહ્યા તે સિવાયનું મારે પચ્ચક્ખાણ છે. અનાભોગ એટલે વિસ્મરણ અર્થાત્ કાર્ય-વ્યગ્રતાદિક કારણે લીધેલ પચ્ચક્ખાણ અજાણ્યે ભૂલી જવાય અથવા પચ્ચક્ખાણનો વખત પૂરો થયા વિના અથવા થયો હોવા છતાં પાર્યા વિના ખાવા યોગ્ય પદાર્થ ભૂલથી મોઢામાં નખાઈ જાય તો પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ, એ માટે આગાર રાખવામાં આવેલ છે. પરંતુ કોઈ વસ્તુ મોઢામાં નાખતા કે નાખ્યા પછી યાદ આવે તો તરત તે વસ્તુ બહાર કાઢી નાખવી. જાણ્યા છતાં ખાય તો પચ્ચક્ખાણનો ભંગ થાય અને અજાણતાં મુખમાં નાખેલ પદાર્થ ખવાઈ ગયા પછી યાદ આવે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ, પરંતુ ફરીથી ભૂલ ન થાય તેટલા માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત લેવું. આ પ્રમાણે સર્વ આગારોમાં સમજી લેવું. ૯. સહસાગારેણં (સ્વભાવે જ) મુખમાં આવી પડે એટલે પચ્ચક્ખાણનો ઉપયોગ હોય છતાં વરસાદના છાંટા કે દહીં મથતાં દહીંનાં છાંટા વગેરે અચાનક મોઢામાં પડે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ. ૧૦. મોટી નિર્જરાના હેતુભૂત સંઘાદિ કાર્યને માટે વડીલની આજ્ઞાથી પચ્ચક્ખાણનો કાળ થતાં પહેલાં પારે તો ભંગ થાય નહિ. ૧૧. તીવ્ર શૂળાદિ રોગથી વિહ્વળ થયેલ શરીરની સ્વસ્થતા સાચવવા માટે ઔષધ પથ્યાદિ કારણે પચ્ચક્ખાણનો કાળ પૂર્ણ થયા પહેલાં કાંઈ પદાર્થ લે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ. આવે પ્રસંગે ચિત્તની સ્થિરતાએ પરિણામ ટકે ત્યાં સુધીનો નિયમ સાચવવો, પણ પરિણામ ટકતા ન હોય તો પછી અન્યથા પ્રવૃત્તિ કરતાં દોષ નથી. ૧૨. ગુર્વાદિ પચ્ચક્ખાણ આપતા હોય ત્યારે અહીં વોસિરઈ પદ કહે અને પચ્ચક્ખાણ લેનાર હોય તે વોસિરામિ પદ કહે છે. ૧. પુરુષ પ્રમાણ છાયા જે વખતે હોય તે પોરિસિ અથવા તે છાયાનું માપ આ પ્રમાણે જાણવું - પુરુષે જમણા કાને સૂર્યનું બિંબ રાખીને દક્ષિણાયન (કર્કસંક્રાતિ)ના પહેલે દિવસે ઢીંચણની છાયા જોવી તે બે પગલાં (બાર આંગળનું એક પગલું) છાયા હોય, ત્યારે પોરિસિ જાણવી. તે પછી માસે માસે ચાર ચાર ***RERURURURURURARURRRR દ્રવ્ય પ્રતિષ્ઠમને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી તે બનાવશો ? ૨૧૮ Page #258 -------------------------------------------------------------------------- ________________ અર્થ - સૂર્યોદય થયે છતે એક પ્રહર અથવા દોઢ પ્રહર સુધી મૂઠી સહિત અશન, પાણી, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો હું ત્યાગ કરું છું. તે અન્નત્થ૦ સહસાવે પચ્છન્નકાલ૦, દિસા), સાહુ, મહત્તરા), સવ્વસમાહિ૦, એ આગારોએ છૂટ રાખીને ત્યાગ કરું છું. (નોંધ : આ ૭ આગારીપૂર્વક અને અનાર્થી શબ્દથી બીજા આગારોના ત્યાગપૂર્વક ચાર આહારનો ત્યાગ કરું છું.) ((o૫) c પુરિમકૃ અવફનું પચ્ચખાણ ) સૂરે ઉગ્ગએ પુરિમઠુ અવઢ મુકિસહિએ પચ્ચકખાઈ, ચઉવિડંપિ આહાર, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અનત્યાણાભોગેણં, સહસાગારેણં, પચ્છનકાલેણે, દિસા મોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ / અર્થ - સૂર્યોદયથી માંડીને બે પ્રહર સુધી, ત્રણ પ્રહર સુધી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો હું ત્યાગ કરું છું. તે અન્નત્થ૦, સહસાવે, પન્ન), દિશા), સાહુO, મહત્તરા), સવ્વસમાહિ૦, એ આગારો વડે છૂટ રાખીને ત્યાગ કરું છું. આંગળ છાયામાં વધારવું, એટલે પોષ માસે મકરસંક્રાંતિ (૧૪મી જાન્યુઆરી) (ઉત્તરાયણ)ના દિવસે ચાર પગલાં છાયા હોય ત્યારે પરિસિ થાય અને ત્યાંથી ચાર ચાર આંગળની હાનિ કરતાં આષાઢ માસે બે પગલાંની છાયા હોય. ૨. પરિસિના પચ્ચખાણમાં આપદ (સાઢપોરિસં) બોલવું નહિ. આ સાઢપોરિસિનો કાળ દોઢ પહોરનો સમજવો. ૩. પચ્છનાલેન-કાળની પ્રચ્છન્નતા તે મેઘ, રજ, હાદિ, દિગ્દાહ અને પર્વત પ્રમુખે કરી સૂર્ય ઢંકાઈ જવાથી, વખતની બરાબર ખબર નહિ પડવાથી અધૂરી પરિસિએ થઈ છે એમ માનીને જમે તો પચ્ચષ્માણનો ભંગ થાય નહિ, પણ પાછળથી ખબર પડે તો મોઢામાં હોય તે રાખમાં પરઠવવું અને હાથમાં હોય તે વાસણમાં પાછું મૂકવું. પછી વખત થયે જમવું. દરેક આગારમાં આ વાત સમજી લેવી. ૪. દિમોહેન-દિશાનો વિપર્યાસ (ભ્રમ) થયો હોય એટલે પૂર્વને પશ્ચિમ દિશા છે, એમ ભૂલથી માની લે અને તેથી પચ્ચકખાણના વખતની સમજ નહિ પડવાથી અધૂરા વખતને પૂરો થયો ગણીને જમે તો ભંગ થાય નહિ. ૫. સાધુવચન એટલે ઉગ્ધાડાપરિસિ (ભણાવવાની પરિસિ) એ પ્રકારનું સાધુનું વચન સાંભળીને પોરિસિ થઈ ગઈ જાણી અધૂરા વખતે જમે તો પચ્ચખાણ ભંગ થાય નહિ, પણ પાછળથી એમ માલૂમ પડે કે, સાધુતોછઘડી દિવસ ચડે ત્યારે પોરિસિ ભણે છે, તો પૂર્વની રીતે જમવાનું છોડી દઈ સમય થાય ત્યારે જમવું. ૧. પૂર્વાદ્ધ (પુરિમાઈ) દિવસનો પૂર્વાદ્ધ એટલે પ્રથમનો અર્થો દિવસ-બે પ્રહરનું માન (માપ) આ પચ્ચકખાણનું છે. ૨. અવઢનું પચ્ચખાણ કરવું હોય ત્યારે આ પદને ઠેકાણે “અવઢ’ એ પદ બોલવું. અવઠું (અપાધ)નો કાળ ત્રણ પ્રહરનો સમજવો. (અપાઈ = પોણા દિવસ સુધી) *પચ્ચક્ખાણમાં સૂરે ઉગે લખવાનો હેતુ એ જણાય છે કે બપોર પછી (બે પ્રહર પછી) પણ પચ્ચક્ખાણ ચાલુ રાખવા માટે હશે એવી સંભાવના છે. SAUCXXXXXXXX2RRURER CROALAVAVASAVARAXAXA દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિમા કેવી {તે બનાવશો ? ૨૧e Page #259 -------------------------------------------------------------------------- ________________ ((૦૫) D એકાસણા બિચાસણાનું પચ્ચખાણ) ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિએ પોરિસિં સાઢપોરિસિં મુક્રિસહિઅં પચ્ચખ્ખાઈ, ઉગ્ગએ સૂરે, ચઉવ્વિલંપિ આહારં, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છનકાલણ, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, ‘વિગઈઓ પચ્ચક્કાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં લેવાલેવેણ, ગિહત્ય-સંસણું, ઉન્મિત્તવિવેગેણં, કપડુચ્ચમદ્ધિએણે પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, એકાસણું બિયાસણ, પચ્ચખ્ખાઈ, તિવિલંપિ આહાર, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, ૧ આઉટણપસારેણે ગુરુઅભુટ્ટાણેણં, પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, પાણસ્સ ૧૫લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, ૧૯સસિથેણ વા, અસિત્થણ વા, વોસિરઈ. ઇતિ બિયાસણા એકાસણાનું પચ્ચકખાણ * અહીંથી દરેક પચ્ચખાણમાં ઘણા ખરા આગારો એના એ વખતોવખત આવવાથી શબ્દાર્થ કે ભાવાર્થ લખેલ નથી અને જે જે આગારોમાં અર્થ આવ્યા નથી, તે દરેક ફૂટનોટમાં લખ્યા છે. એક વખત ભોજન કરવાનું છે. જેને વિષે અથવા એક નિશ્ચળ છે આસન જેમાં તે (એકાશન) એકાસણું જાણવું. ૧. બે વખત ભોજન કરવું તે બિયાસણ (દ્રવ્યશન) જાણવું. ૨. વિકૃતિ - વિગઈ છ છે તે આ પ્રમાણે – ૧ દૂધ, ૨ દહીં, ૩ ધી, ૪ તેલ, ૫ ગોળ અને ૬ કડા વિગઈ (કડાઈમાં તળાઈને ઉપર આવે તેવા પકવાન્ન) આ પચ્ચખાણ વડે છ માંહેની કોઈ પણ એક અગર વધારે વિગઈનો ત્યાગ કરવાનો છે. માંસ, મદિરા, માખણ અને મઘ એ ચાર મહાવિગઈનો તો શ્રાવકને ત્યાગ જ હોય છે. ૩. લેપાલેપેન-વૃત (ઘી) પ્રમુખ જે વિગઈનો સાધુને નિયમ હોય તે વૃતાદિ વિગઈથી ગૃહસ્થનો હાથ ખરડાયાથી લૂંછી નાંખ્યો હોય તેવા હાથથી અથવા ખરડાયેલા ચમચાને લૂછી નાંખીને તે વડેવહોરાવે તો પચ્ચખાણ ભંગ થાય નહિ. (સાધુને માટે આ આગાર છે.) ૪. ગૃહસ્થસંસૃષ્ટન-શાક પ્રમુખ દ્રવ્યને ગૃહસ્થ પોતાને માટે વિગઈથી જરા વધારી સંસ્કારિત કર્યા હોય અથવા રોટલી, રોટલા માંડાદિને ગોળ, ઘી પ્રમુખ વિગઈ વડે જરા ચોપડ્યાં કર્યા હોય તેમ છતાં નીવિ કે વિગઈના પચ્ચખાણમાં લેવામાં આવે તો પણ મુનિને પચ્ચકખાણનો ભંગ થાય નહિ. ૫. ઉક્લિપ્તવિવેકન-રોટલી, રોટલાકે માંડાદિઉપરગોળ, પ્રમુખપિંડ(કઠણ) વિગઈમૂકેલ હોય, પછી તે લઈ લેવામાંઆવેછતાં તેનો કંઈક અંશચોંટી રહેલ હોય તેવારોટલા વગેરેલેવામાંઆવેતોમુનિને પચ્ચખ્ખણનો ભંગ થાય નહિ. ગૃહસ્થને આ આગાર હોય નહિ. ૬. પ્રતીત્યમક્ષિતેન-રોટલી, રોટલા, પ્રમુખને કુણા રાખવા માટે, કરતી વખતે તેલ કે ઘીની આંગળીથી ચોપડીને કરે રાખે) તો તેમાં કાંઈક વિગઈનો ભાગ આવ્યાછતાં મુનિને પચ્ચખાણનો ભંગ થાય નહિ. ૭. પારિષ્ઠાપનિકાકારેણ-જે આહાર ગૃહસ્થના ઘરથી વિધિપૂર્વક (એષણીય) લીધો હોય REXXXXRUXORORURALARRURERVAURRRRRRRORCA ૨૨૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી સર્ત બનાવશો ? Page #260 -------------------------------------------------------------------------- ________________ (૭૫) E II *આયંબિલનું પચ્ચક્ખાણ ॥ ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, મુટ્ટિસહિઅં, પચ્ચક્ખાઈ ॥ ઉગ્ગએ સૂરે, ચઉવ્વિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં | આયંબિલ પચ્ચક્ખાઈ || અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહિત્થસંસટ્ટેણં, ઉક્ખિત્તવિવેગેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું ॥ એકાસણું પચ્ચક્ખાઈ ॥ તિવિહંપિ આહારં, અસણં, ખાઈમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, *આઉટણપસારેણં, ગુરુઅબ્દુઢ્ઢાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા, વોસિરઈ ॥ ઇતિ આયંબિલનું પચ્ચક્ખાણ ((૦૫) F II તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ સૂરે ઉગ્ગએ, અમત્તË, પચ્ચક્ખાઈ ॥ તિવિહંપિ આહારં, અસણં, ખાઈમં, અને ઉચિત રીતે મુનિઓને વહેંચી આપ્યો હોય અને વિવેકથી વાપરવામાં આવતો હોય, છતાં વધી પડે અને પરઠવવો જ પડે એમ જણાય તો પરઠવવાથી થતો દોષ બચાવવાની ખાતર ગુરુ મહારાજની આજ્ઞા વડે વધેલ આહારાદિ વાપરતાં પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ. અહીં ચવિહાર ઉપવાસમાં પ્રાસુક પાણી, તિવિહાર ઉપવાસમાં અન્ન તથા પાણી અને આયંબિલના પચ્ચક્ખાણમાંવિગઈ, અન્ન અને પાણી વાપરી શકાય. આ અને બીજા કેટલાક આગાર યતિને માટેછે, પણ પાઠ સંલગ્ન હોવાથી શ્રાવકમાં પણ બોલાય છે. ૮. એકાસણાનું પચ્ચક્ખાણ લેવું હોય ત્યારે આ પદને ઠેકાણે ‘એકાસણું’ પાઠ કહેવો. ૯. અહીં દુવિહંપિ આહારનો પાઠ બોલે તો જમ્યા પછી પાણી અને સ્વાદિમ વાપરી શકાય. તિવિહારનું પચ્ચક્ખાણ કરે તો જમ્યા પછી પાણી વાપરી શકાય અને ચવિહારનું પચ્ચક્ખાણ કરે તો ચઉન્વિહંપિ આહારં પાઠ બોલે અને જમ્યા પછી ચારે આહારનો ત્યાગ કરે. જમ્યા પછી પણ જે પચ્ચક્ખાણે એકાસણું વગેરે કરેલ હોય તે પ્રમાણે દિવસ ચરિમ ચવિહાર તિવિહાર દુવિહારનું પચ્ચક્ખાણ યથાસંભવ લેવું. ૧૦. ચવિહારે અસણં પાણં ખાઈમ સાઈમં અને દુવિહાર રે અસણં ખાઈમં એ પ્રમાણે પાઠ બોલવા, પરંતુ હાલમાં દુવિહારની પ્રવૃત્તિ નથી. ૧૧. સાગારિકાગારેણ-સાગારી એટલે ગૃહસ્થ બંદિવાન પ્રમુખ, તેના કારણે આ આગાર છે. એટલે મુનિને ગૃહસ્થ દેખતાં આહાર પાણી કરવાની મનાઈ છે. તેથી કોઈ ગૃહસ્થ આહાર કરતી વખતે આવ્યો હોય અને થોડી વારમાં જવાનો હોય તો તેટલી વાર આહાર કરવાની ઢીલ કરે અને તે ત્યાં સ્થિર રહેવાનો હોય તો અન્યત્ર જઈ આહાર કરે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ અને ગૃહસ્થને જમતી વખત જેની દૃષ્ટિ પડતાં અન્ન પચે નહિ તેવો બંદિવાનાદિ આવ્યો હોય અથવા સર્પ, અગ્નિ પ્રમુખનો ઉપદ્રવ જણાય તો અન્યત્ર જઈ ભોજન કરતાં ભંગ થાય નહિ. ૧૨. આકુંચનપ્રસારણેન-જમવા બેઠા પછી ખાલી ચડી જવાના કે એવા કોઈ બીજા કા૨ણે હાથ ****ARRERARERERERERERAXACA દ્રવ્ય પ્રતિભ્રમણને ભાવ પ્રતિક્રમણ છે નતે બનાવશો ? ૨૨૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ સાઈમ, અનત્થણાભોગેણં, સહસા-ગારેણં, પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણહાર પોરિસિં સાઢપોરિસિં મુટ્ટિસહિઅં, પચ્ચખાઈ ! અન્નત્થણાભોગેણં, સહસા-ગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા, વોસિરઈ || ઇતિ તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ ((૦૫) G || ચઉવિહાર ઉપવાસનું પચ્ચકખાણ) સૂરે ઉગ્ગએ, અલ્પત્તરું, પચ્ચખાઈ | ચઉવિલંપિ આહાર, અસણં, પાણે, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ટાવણિયાગારેણં, પગાદિ અંગોપાંગ સંકોચવા કે પ્રસારવા પડે તેથી આસન જરા ચલાયમાન થાય તો પચ્ચખાણ ભંગ થાય નહિ. ૧૩. ગુર્વવ્યુત્થાનન-એકાસણાદિ કરતાં પોતાના ગુરુમહારાજ કે પ્રાણુણા (મહેમાન) મુનિ આવ્યા હોય તો તેનો વિનય-સત્કાર સાચવવા ઊભા થવું જોઈએ તે સાચવે તો પચ્ચખાણ ભંગ થાય નહિ. ૧૪. પાનકસ્ય-પાણીના. તિવિહાર કે ચઉવ્િહારે એકાસણું કરનારને આ પાણી સંબંધીના છે આગાર અવશ્ય કહેવા અને દુવિહારમાં અચિત્તભોજી અને અચિત્ત જળ વાપરનારને પણ આ આગાર કહેવા. ૧૫. લેપાદ્રા-અહીં ત્રીજી વિભક્તિ પંચમીના અર્થમાં હોવાથી પંચમી લખી છે. લેપકૃત પાણી તે. ઓસામણ, આંબલી અને દ્રાક્ષનાં પાણી સમજવાં. આ છએ આગારમાં વા શબ્દ મૂક્યો છે. તેથી એકથી બીજા ભેદનું અધિકપણું બતાવેલ છે. એટલે કે લેપકૃત કરતાં અલેપકૃત સારું, તે કરતાં ત્રણ ઉભરાએ ઉકાળેલ સારું એમ યથાયોગ્ય જાણવું. એ છ માંથી ગમે તે પ્રકારનું જળ એકાસણાદિ પચ્ચખાણવાળાને વાપરી શકાય તે માટે આ આગારો છે. ૧૬. અલેપકૃતાઢા-અપકૃત પાણી તે લેપ વગરનું કાંજી પ્રમુખનું ધાવણ કે છાશની આશ વગેરે સમજવું. ૧૭. અચ્છાધા-અચ્છ એટલે નિર્મળ જળ તે ત્રણ ઉકાળાથી ઉકાળેલું ઉષ્ણ જળ અથવા ફળાદિનું ધોયણ જાણવું. ૧૮. બહુલેપાઢા-બહુલેપ એટલે ચોખા પ્રમુખનું ધોવણ . ૧૯. સમિથાલા-આટાથી ખરડાયેલ હાથ કે વાસણનું ધોયણ જેમાં આટાના રજકણો પણ આવી જાય તે. ૨૦. અસિફથા-આટાથી ખરડાયેલ હાથ અથવા વાસણનું ધોયણ જેમાં આટાના રજકણ આવે નહિ એવું ગાળેલું ધોયણનું પાણી, આચાર્તુ-આ તપમાં છ વિગય વિનાનો નીરસ આહાર વાપરવાનો છે. * એકલઠાણા (એકસ્થાન)નું પચ્ચખ્ખાણ કરવું હોય ત્યારે આઉટણપસારેણં એ આગારવર્જીને (છોડીને) બીજા બધા આગાર એકાસણા પ્રમાણે લેવા. આ પચ્ચખ્ખાણમાં જમણો હાથ અને મુખ સિવાય બધાં અંગોપાંગ સ્થિર રાખવા અને જમતી વખતે જ ઠામ ચઉવિહાર કરવો. ARKALARCRXARXARXAURRERERURURURURUARA ૨૨૨ ૮cશ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રસ્તે બનાવશો ? Page #262 -------------------------------------------------------------------------- ________________ મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરઈ | | ઇતિ ચઉવિહાર ઉપવાસનું પચ્ચખ્ખાણ // સાંજનાં પચ્ચખાણો ((૦૫) H I "પાણહારનું પચ્ચખાણ II) પાણહાર "દિવસચરિમં પચ્ચખાઈ | અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણ, વોસિરઈ . ((૦૫) Tu ચઉવિહારનું પચ્ચખાણ !) Fદિવસચરિમં પચ્ચક્કાઈ, ચઉવિલંપિ આહારં, અસણં, પાણું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ || ઇતિ ચઉવિહારનું ! ((૦૫) J II તિવિહારનું પચ્ચખ્ખાણ ) દિવસચરિમં પચ્ચખાઈ, તિવિલંપિ આહારં, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું વોસિરઈ છે. | ઇતિ તિવિહારનું . * ઉપવાસ કરનારને આગળ પાછળ એકાસણું હોય તો અહીં ચઉત્થભાં અલ્પત્તરું એ પાઠ લેવાનો છે. બે ઉપવાસવાળાને છઠ્ઠભક્ત, ત્રણવાળાને અટ્ટમમાં એ પ્રમાણે પાઠ લેવાનો જાણવો. તે પછી દરેક ઉપવાસે બે બે ભક્ત વધારેનું પચ્ચખાણ જાણવું. ૧. પોરિસી આદિ જે પચ્ચકખાણ છે ત્યાં સુધી પાણીના આહારનું પચ્ચખાણ (ત્યાગ) કરું છું. ૨. અભક્તાર્થ-એટલે જમવાનું જેમાં નથી તે - ઉપવાસ. ૩. સાંજે પચ્ચખાણ લેવાનું હોય ત્યારે આ આગાર ન લેવો. ૪. બિયાસણ, એકાસણ, આયંબિલ અને તિવિહાર ઉપવાસ કરનારને સાંજે પ્રતિક્રમણમાં આ પચ્ચક્માણ લેવાનું છે. પ્રતિક્રમણ ન કરે તેમને પણ ઉક્ત વ્રતોમાંનું કોઈ કર્યું હોય તો લેવાનું છે. ૫. દિવસનો બાકીનો ભાગ રહ્યો ત્યારથી આખી રાત્રિ પર્યત પાણીના આહારનો ત્યાગ કરું છું. ૬. અહીં અલ્પ આયુષ્ય બાકી હોય અને ચારે આહારનો ત્યાગ કરવો હોય તો ભવચરિમે એ પદ કહેવું. * ચૌદ નિયમ ધરનારને આ પચ્ચખાણ લેવાનું છે. ૧. દેશાવકાશિ-સર્વ વ્રતોમાં થોડો અવકાશ એટલે અમુક અમુક વસ્તુ વાપરવા સિવાય બીજા બધા ભોગપભોગ્ય પદાર્થનો ત્યાગ કરું છું. અહીં એકલી દિશિનો નિયમ રાખનારને ઉપભોગં પરિભોગ પાઠ કહેવાનો નથી. ૨. આહાર-વિલેપનાદિ એક વાર ભોગવવા યોગ્ય પદાર્થો તે ઉપભોગં. (તે ભોગ કહેવાય.) ૩. સ્ત્રી, આભરણ, વસ્ત્ર વગેરે વારંવાર ભોગવવા યોગ્ય પદાર્થો તે પરિભોગં. (તે ઉપભોગ કહેવાય) જયાં ભોગપભોગ કહે ત્યાં ઉપરનો અર્થ ભોગનો ને આ ઉપભોગનો સમજવો. 828282828282828282828282828282828282828282 દ્રશ્ર પ્રતિgમાર્ન ભાવ પ્રતિક્રમણ કેવી #તે બનાવશો ? ૨૨૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ ((o૫) K || દુવિહારનું પચ્ચખાણ ) દિવસચરિમં પચ્ચખ્ખાઈ, દુવિહંપિ આહારં, અસણં, ખાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણે વોસિરાઈ છે. ((૦૫) L II દેશાવકાશિકનું પચ્ચખાણ II) ૧દેસાવગાસિય, ૨ઉપભોગ, પરિભોગ પચ્ચક્કાઈ // અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણે વોસિરઈ ઈતિ // સ્મરણ - ૪ ((૦૬) ૪ શ્રી તિજજપહુત સ્તોત્રમ્) તિજય-પહત્ત-પ્રયાસ, અટ્ટ-મહાપાડિહેર-જૂનાણું, સમયકિખત્ત-ઠિઆણં, સરેમિ ચક્ક જિણિદાણું. ૧ પણવીસા ય અસીઆ, પનરસ પનાસ જિણવર સમૂહો, નાસે સયલ-દુરિઅ, ભવિઆણું ભત્તિ જુત્તાણું. ૨ વિસા પણયાલા વિય, તીસા પનારી જિણવરિંદા, ગહ-ભૂઅ-૨-ખ-સાઈણિ, ઘોરુવસગ્ગ પણાસંતુ. ૩ સત્તરિ પણતીસા વિય, સટ્ટી પરોવ જિણગણો એસો, વાહિ-જલ-જલણ-કરિ-હરિ, ચોરારિ-મહાભય હરઉ. ૪ પણપના ય દસેવ ય, પન્નટ્ટી તહય ચેવ ચાલીસા, રકખંતુ મે સરીરં, દેવાસુર-પણમિઆ સિદ્ધા. ૫ 38 હરહુંહઃ સરસું , હરહુંહઃ તહય ચેવ સરસ્સા , આલિહિય-નામ-ગર્ભ, ચક્ક કિર સવઓ ભદ્દ. ૬ » રોહિણિ પત્નત્તી, વજ્જસિંખલા તય વર્ષાઅંકુસિઆ, ચક્ટ સરિ નરદત્તા, કાલી મહાકાલી તહ ગોરી. ૭ ગંધારિ મહજ્જાલા, માણવી વઈરુટ્ટ તહય અછુત્તા, માણસિ મહમાણસિઆ, વિજ્જાદેવીઓ રખંતુ. ૮ પંચદસ કમ્પભૂમિસ, ઉપ્પન સત્તરિ જિણાણ સાં, વિવાહ-યણાઈ-વનો, વસોહિ હર દુરિઆઈ. ૯ ચઉતીસ અઈસય-જુઆ, અટ્ટ મહાપાડિહેર કયસોહા, તિસ્થયરા ગયોહા, ઝાએ અલ્લા પયણ. ૧૦ URURURURSACRURURSAVARURXARXAYRURORX28282 ૨૨૪ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ છેવી તે બનાવશો ? Page #264 -------------------------------------------------------------------------- ________________ ૐ વરણય સંખવિદુમ-મરગય ઘણસનિહં વિગ મોહં, સત્તરિય જિણાણે, સવ્વામર -પૂઈએ વંદે સ્વાહા. ૧૧ » ભચણવઈ વાણવંતર, જોઈ સવાસી વિમાણવાસી અ, જે કેવિ દુટ્ટદેવા, તે સવૅ ઉવસમતુ મમ સ્વાહા. ૧૨ ચંદણકપૂરેણં, ફલએ લિહિઊણ ખાલિએ પીએ, એગતરાઈ-ગણ-ભૂખ, સાઈણિ-મુઞ પણાસે ઈ. ૧૩ ઈઅ સત્તરિસર્ષ જંત, સમ્મ માં દુવારિ-પડિલિહિ. દુરિઆરિ વિજયવંત, નિર્ભત નિશ્ચ-મએહ. ૧૪ રમરણ - ૫ ((૦૬) ૫ | શ્રી નમિઊણ સ્તોત્રમ્ II) નમિઊણ પણયસુરગણ-ચૂડામણિકિરણરંજિએ મુણિણો | ચલણજુઅલ મહાભય, પણાસણ સંથાવ વર્લ્ડ ||૧|| સડિય કર-ચરણ નહ-મુહ, નિબુડુ-નાસા વિવન લાયના કુક મહારોગાનલ,-ફુલિંગ નિદ્દઢ સવંગ પર તે તુહ ચલણારાહણ-સલિલંજલિ-સેય-વુદ્ધિ-પચ્છાયા ! વણદવ દઢા ગિરિપાયવલ્વ પત્તા પુણો લરિંછ all દુવ્વાય બુભિય-જલનિહિ, ઉદ્ભડ કલ્લોલ ભીસણારાવે ! સંભાત-ભય-વિસં હ્રલ- નિઝામય-મુક્ક-વીવારે ||૪|| અવિદલિઅજાણવત્તા, ખણણ પાવંતિ ઇચ્છિએ કૂલ ! પાસજિણ-ચલણ-જુઅલ, નિર્ચા અિ જે નમંતિ નરા //પા ખર૫વણુદ્ધય વણદવ-જાલાવલિમિલિય સયલઘુમ ગહણે ! ડઝંત-મુદ્ધ-મયવહુ-ભીસણરવ-ભીસણંમિ વણે દી. જગગુરુણો કમજુઅલ, નિવ્વાવિઅનસયલ તિહુઅણા-ભો. જે સંભવંતિ મછુઆ, ન કુણઈ જલણો ભય તેસિ | વિલસંત-ભોગભીસણ,-કુરિઆરુણનયણ-તરલજીહાલ ! ઉચ્ચ-ભુજંગ નવ-જલય-સન્થોં ભીસણાયારું તો મનંતિ કીડ-સરિસ, દૂર-પરિષ્કૃઢ-વિસમ-વિસ-વેગા ! તુહ નામકુખર-ફુડસિદ્ધ-મંતગુરુઆ નરા લોએ ll ll અડવીસુ ભિલ્લ-તફકર, પુલિંદ-સદુલ-સદ્-ભીમાસુ ભયવિહુર-વનકાયર-ઉલૂરિય-પહિય-સત્યાસુ ૧૦ના XXRV CARRUARDAVAUX82828282828282828282 દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિષ્ઠમા કેવી નર્ત બનાવશો ? ૨૨૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ અવિલુત્ત-વિહવ-સારા, તુહ નાહ ! પણામ-મત્ત-વાવારા / વવગય વિશ્થા સિડ્યું, પત્તા હિય ઇચ્છિયં ઠાણું ||૧૧|| પન્જલિઆનલ-નયણું, દૂર-વિયારિઅ મુહં મહાકાય ! નકુલિસ-વાય-વિઅલિએ,-ગઈદ-કુંભસ્થલાભો અં ||૧ રા પણય-સરંભમ-પસ્થિવ, નહ મણિ-માણિક્ક-પડિઅ-પડિમસ્સા તુહ વયણ-પહરણ ધરા, સહ કુદ્ધપિ ન ગણંતિ /૧૩ સસિ-ધવલ-દંતમુસલ, દાહ-કરલાલ વુદ્ધિઉછાઈ | મહુપિંગ-નયણજુઅલ, સલિલ-નવ-જલહરારાવ ૧૪મી ભીમ મહાગ ઈદ, અચ્ચાસનંપિ તે ન વિ ગણંતિ ! જે તુહ ચલણ-જુઅલ, મુણિવઈ તુંગ સમલીણા //પણી સમરશ્મિ તિફખખમ્મા, ભિશ્યાય પવિદ્ધ-ઉદ્ભય-કબંધ | કુંત-વિણિભિન્ન-કરિકલહ, મુક્ક-સિક્કાર-પરિંમિ /૧ ૬/. નિર્જિઅ-દપુદ્ધર-રિલ, નરિદનિવહા ભડા જસં ધવલ પાવંતિ પાવ-પસમિણ, પાસજિણ ! તુહપ્પભાવેણ //૧૭ રોગ-જલ-જલણ-વિસહર-ચોરારિ-મઈદ-ગય રણભાઈ ! પાસરિણ-નામસંકિરણ, પસમંતિ સવ્વાઈ ||૧૮ એવું મહા-ભયહર, પાસજિર્ણિદસ્ય સંથવગુઆર | ભવિયજણાણંદયર, કલ્યાણ પરંપર નિહાણ ૧૯ો રાયભય-જન્મ-૨ખસ, કુસુમિણ-દુસ્સઉણ- રિખપીડાનું ! સંઝાસુ દોસુ પંથે, ઉવસગે તહય રયણીસુ ||૨|| જો પઢઈ જો આ નિસુણઈ, તાણં કઈણો ય માણતુંગસ્સ ! પાસાં પાવ પસંમેલ, સલવણચિરાઅચલણો |૨ ૧|| ઉવસગ્મતે કમઠા સુમિ ઝાણાઓ જો ન સંચલિઓ | સુરનર-કિનર જુવઇહિ, સંયુઓ જયઉ પાસજિણો ૨ ૨ એ અસ્ત મજઝયારે, અઢારસાખરેહિ જો મંતો | જો જાણઈ સો ઝાયઈ, પરમ-પયë ફર્ડ પાસ //ર૩ પાસહ સમરણ જો કુણઈ, સંતુ હિયણ ! અદ્રુત્તરસય વાહિ ભય, નાસઈ તસ્સ દૂરેણ ૨૪ll (૦૬) ૭ |શ્રી ભક્તામર સ્તોત્રમ્ | ભકતામર પ્રણત મૌલિમણિપ્રભાણા-મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાનમ્ | સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદા - વાલમ્બનું ભવજલે પતતાં જનાનામ્ ૧/l 82828RXABARLARUARUREREAVARURACAURUR ૨૨૬ ૮cથ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #266 -------------------------------------------------------------------------- ________________ યઃ સંસ્તુતઃ સકલ વાડુમય તત્ત્વબોધા-દુદ્દભુતબુદ્ધિપટુભિઃ સુરલોકનાર્થઃ સ્તોત્રેર્જગતિયચિત્તહરેરુદારેઃ સ્તોષ્ય કિલામપિ તે પ્રથમ જિનેન્દ્રમ્ | રા/ બુદ્ધ્યા વિનાપિ વિબુધા-ચિત-પાદપીઠ !, સ્તોતું સમુદત મતિર્વિગત ત્રપોહમ્ | બાલ વિહાય જલ સંસ્થિત મિત્બિમ્બ-મન્યઃ ક ઇચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ llll વક્ત ગુણાનું ગુણસમુદ્ર ! શશાંકકાન્તા, કસ્તે ક્ષમઃ સુરગુરુ પ્રતિમોપિ બુધ્ધા? | કલ્પાતકાલ-પવનોદ્ધત નકચક્ર, કો વા તરી, મલ મખ્ખનિધિં ભુજાભ્યામ્ ? જો સોહં તથાપિ તવ ભક્તિવશાનુનીશ !, કતું સ્તવં વિગતશક્તિ-રપિ પ્રવૃત્તઃ પ્રીત્યાત્મવીર્ય-મવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાગ્યેતિ કિં નિજશિશોઃ પરિપાલનાર્થમ્ પા અલ્પશ્રુત શ્રતવતાં પરિહાસ-ધામ, ત્વદ્ભક્તિરેવ મુખરીકુરુતે બલાત્મા ! યસ્કોકિલઃ કિલ મધ મધુર વિરૌતિ, સચ્ચારુ-મૂત- કલિકાનિકર કહેતુઃ ૬ll ત્વત્સસ્તવેન ભવ-સત્તતિ-સનિબદ્ધ, પાપં ક્ષણાત્સયમુપૈતિ શરીર ભાજામ્ | આકા-તલોક-મલિ-નીલ-મશેષમાશુ, સૂયાંશુ-ભિન્નમિવ શાર્વર- મન્ધકારમ્ | મત્વેતિ નાથ ! તવ સંસ્તવન મદ-મારભ્યો તનુધિયાપિ તવ પ્રભાવાતુ . ચેતો હરિષ્યતિ સતાં નલિનીદલેષ, મુકતાફલ-ઘુતિ-મુપૈતિ નનૂદબિન્દુઃ ૫૮૫. આસ્તાં તવ સ્તવન-મસ્ત-સમસ્ત દોષ, વત્સકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ ! દૂરે સહસ્ત્રકિરણઃ કુરુતે પ્રર્ભવ, પદ્માકરે જલજાનિ વિકાસમાંજિ લો. નાત્યભુત ભુવન- ભૂષણ ભૂત - નાથ ! ભૂલૈગુૌભુવિ ભવન્તમભિષ્ટ્રવાઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેની કિંવા, ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મસમ કરોતિ /૧૦ll દેટ્યા ભવન-મનિમેષ-વિલોકનીયં, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ | પીવા પયઃ શશિકર-ઘુતિ-દુધસિન્ધોઃ, ક્ષારં જલ જલનિધેરશિતું ક ઈચ્છેતુ /૧૧ વૈઃ શાનત્તરાગ-રુચિભિઃ પરમાણુભિજ્વ, નિમપિતા- સ્ત્રિભુવનૈક-લલામભૂત ! I તાવા એવ ખલુ તેણવઃ પૃથિવ્યાં, યત્તે સમાન-મપરં નહિ રૂપમસ્તિ ||૧૨|| વન્ને કુવ તે સુર-નરોરગ-નેહારિ, નિઃશેષ-નિર્જિત જગત્રિતયોપમાનમ્ | બિલ્બ કલંક-મલિન કવ નિશાકરસ્ય ? ય વાસરે ભવતિ પાડુ- પલાશ-કલ્પમ્ ૧૩ સંપૂર્ણ-મણ્ડલ-શશાંક-કલા કલાપ, શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લંઘયતિ | યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વર ! નાથમેકં, કસ્તાનિવારયતિ સંચરતો યથેષ્ટમ્ ? ||૧૪ ચિત્ર કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિ, નત મનાગપિ મનો ન વિકાર-માર્ગમાં કલ્પાતકાલ-મરુતા ચલિતા-ચલેન, કિ મન્દરાદ્રિ-શિખરં ચલિતં કદાચિત્ ? ll૧પો નિધૂમવર્તિ-ઉપવર્જિત-તૈલપુર, કૃમ્ન જગત્રય-મિદં પ્રકટીકરોષિ | ગમ્યો ન જાતુ મરુતાં ચલિતાચલાનાં, દીપોપરત્વમસિ નાથ ! જગત્મકાશઃ ૧૬ો નાસ્તં કદાચિદુપયાસિ ન રાહુગમ્યઃ સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્જગત્તિ ! નાસ્મો ધરોદર-નિરુદ્ધમહાપ્રભાવઃ, સૂર્યાતિશાયિ-મહિમાસિ મુનીન્દ્ર ! લોકે ૧ણા VURULURURUAXACAVAUX28882828282828282828 દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમહા કેવી તે બનાવશો ? ૨૨૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ નિત્યોદય દલિતમોહ-મહાધકારં, ગમ્યું ન રાહુવદનસ્ય ન વારિદાનામ્ | વિભ્રાજવે તવ મુખાજ-મનકલ્પકાત્તિ, વિદ્યોતયજગદપૂર્વ- શશાંક-બિમ્બન્મ ૧૮ કિં શર્વરીષ શશિનાનિ વિવસ્વતા વા? યુધ્ધભુપેન્દુ-દલિતેષ તમસુ નાથ !! નિષ્પન-શાલિ-વન-શાલિની જીવલોકે, કાર્ય કિજ્જલધર-ર્જલભાર- નરૈઃ ? ૧૯ll જ્ઞાન યથા ત્વયિ વિભાતિ ફાવકાશ, નૈવ તથા હરિહરાદિષ નાયકેષ તેજઃ સ્ફરન્મણિષ યાતિ યથા મહત્ત્વ, નૈવંત કાચ સકલે કિરણ કુલેપિ ૨૦. મન્ય વર હરિહરાદય એવ દે, દેખેષ યેષુ હૃદયં ત્વયિ તોષમેતિ | કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્યઃ કશ્ચિન્મનો હરતિ નાથ ! ભવાન્તરેપિ ૨૧ સ્ત્રીણાં શતાનિ શતશો જયન્તિ પુત્રાનુ, નાન્યા સુતં ત્વદુપમ જનની પ્રસૂતા ! સર્વા દિશો દધતિ ભાનિ સહયરમિ, પ્રાથ્થવ દિગજનયતિ ફુરદંશુજાલમ્ // ૨૨ll –ામામનનિત મુનઃ પરમં પુમાંસ-માદિત્યવર્ણ-મમલ તમસઃ પરસ્તાત્ | ત્વમેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર ! પત્થાઃ ૨૩|| –ામવ્યય વિભુમચિત્યમસંખ્યમાદ્ય બ્રહ્માણમીશ્વરમના-મનગhતમૂ | યોગીશ્વર વિદિતયોગમને કમેકે, જ્ઞાનસ્વરૂપ-મમાં પ્રવદતિ સતઃ ૨૪ બુદ્ધત્વમેવવિબુધાર્ચિત-બુદ્ધિ-બોધાતુ, વં શંકરસિ ભુવનત્રય- શંકરવાતું ધાતાસિ ધીર ! શિવમાર્ગવિધવિધાનાદ્, વ્યક્ત ત્વમેવ ભગવદ્ પુરુષોત્તમોસિ રિપો તુલ્યું નમસ્ત્રિભુવનાહિરાય નાથ ! તુલ્યું નમ: ક્ષિતિ-તલામલ-ભૂષણાય ! તુભ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુલ્યું નમો જિન ! ભવોદધિ-શોષણાય ૨૬ કો વિસ્મયોત્ર? યદિ નામ ગુૌરશેષ સંશ્રિતો નિરવકાશયા મુનીશ !! દોબૈરુપાર-વિવિધાશ્રય-જાત-ગર્વેઃ સ્વપ્નાન્સરેપિ ન કદાચિદપીક્ષિતસિ .ર૭ી. ઉચ્ચેરશોકતર-સંશ્રિત-મુન્મભૂખ,-માભાતિ રૂપમમલ ભવતો નિતામુ / સ્પષ્ટોલ્લસસ્કિરણમસ્ત-તમોવિતાન, બિલ્બ રવેરિવ પયોધર પાર્શ્વવર્તિ / ૨૮ સિંહાસને મણિ-મયૂખ-શિખા-વિચિત્ર, વિભાજતે તવ વપુઃ કનકાવદતમૂ | બિમ્બ વિયદિલ સદંશુ-લતા-વિતાનં, તુગોદયાદ્રિ-શિરસીવ સહસ્રરમેઃ ૨૯ કુદાવદાત-ચલચામર-ચારુશોભે, વિભાજને તવ વપુઃ કલધૌતકાતમૂ | ઉદ્યચ્છશાક- શુચિ-નિઝર-વારિધાર-મુચ્ચસ્ત૮ સુરગિરેરિવ શાતકૌમ્મમ્ ૩૦ll છત્રત્રયં તવ વિભાતિ શશાકકાન્ત-મુચ્ચે સ્થિત સ્થગિત-ભાનુકર-પ્રતાપમ્ | મુક્તાફલ-પ્રકર-જાલ-વિવૃદ્ધ- શોભે, પ્રખ્યાપત્રિજગતઃ પરમેશ્વરત્વમ્ ૩૧ ઉનિદ્ર-હેમ-નવપકંજ-પંજ-કાન્તિ,- પર્યુલસનખ-મયૂખ-શિખાભિરામ | પાદી પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધન, પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પત્તિ ૩રા ઈન્ધ યથા તવ વિભૂતિ-રભૂજિનેન્દ્ર !, ધર્મોપદેશન-વિધી ન તથા પરસ્ય ! યાદ૬ પ્રભા દિનકૃતઃ પ્રહતાધકાર, તાદેફ કુતો ગ્રહ-ગણમ્યવિકાશિમોપિ ? ૩૩ XDURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRORCA ૨૨૮ દA પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી શર્ત બનાવશો ? Page #268 -------------------------------------------------------------------------- ________________ રચ્યોતન્મદાવિલ-વિલોલ-કપોલમૂલ, મત્ત-ભ્રમભ્રમર-નાદ-વિવૃદ્ધ કોપમ્ | ઐરાવતાભભિમુદ્ધત-માપતાં, દર્દી ભય ભવતિ નો ભવદાશ્રિતાનામ્ li૩૪ll ભિન્નભ-કુમ્ભ-ગલદુwવલશોણિતાક્ત, મુક્તાફલ-પ્રકર-ભૂષિત-ભૂમિભાગઃ | બદ્ધક્રમ: ક્રમગત હરિણાધિપોપિ, નાક્રમતિ મયુગા-ચલ-સંશ્રિતં તે રૂપા કલ્પાતકાલ- પવનોદ્વત-વદ્વિકલ્પ, દાવાનલ જ્વલિતમુજવલ-મુસ્કુલિંગમ! વિશ્વ જિસુમિવ સંમુખમાપતાં, ત્વનામ-કીર્તન-જલ શમયત્યશેષમ્ III રક ક્ષણે સમદ-કોકિલ- કઠનીલ, ક્રોધોદ્ધાં ફણિનમુત્કણ-માપતામ્ | આક્રામતિ ક્રમ-યુગેન નિરસ્ત-શંક, સ્વનામ-નાગદમની હદિ યસ્ય પુંસઃ II૩૭ll વલ્ગારગ-ગજગર્જિત-ભીમનાદ,માજો બલ બલવતામપિ ભૂપતીના ઉદ્યદિવાકર-મયૂખશિખાપવિદ્ધ, ત્વત્કીનારામ ઈવાશુ ભિદામુપૈતિ /૩૮ કુતાગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિવાહ, વેગાવતાર-તરણા-તુર- યોધભીમે ! યુદ્ધ જયં વિજિત-દુર્જય-જયપક્ષા, સ્વત્પાદપંકજ-વનાયિણો લભતે ૩૯ાા અલ્મોનિધૌ શુભિત-ભીષણ-નકચક,-પાઠીનપીઠ-ભય-દોલ્બણ-વાડવાગ્ની ! રંગત્તરંગ-શિખર-સ્થિત-યાનપાત્રા,-સ્ત્રાસ વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજન્તિ //૪oll ઉદ્દભૂત-ભીષણ-જલોદર-ભાભગ્ના, શોચ્યાં દશા-અપગતાશ્રુત-જીવિતાશા . તંત્પાદપંકજ-રજો મૃત-દિગ્ધ-દેહા, મર્યા ભવનિત મકરધ્વજ-તુલ્યરૂપાઃ ૪૧ આપાદકઠ-ગુરુ-શૃંખલ-વેષ્ટિતાંગા, ગાઢ બૃહનિગડ-કોટિ-નિવૃષ્ટ-જંઘા ! ત્વનામ- મન્ન-મનિશ મનુજાઃ સ્મરન્તઃ, સદ્યઃ સ્વયંવિગત-બધ-ભયા ભવન્તિ ૪રા મા-દ્ધિપેન્દ્ર- મૃગરાજ-દવાનલાહિ, સંગ્રામ-વારિધિ-મહોદર-બન્ધનોથમ્ | તસ્યાશુ નાશ-મુપયાતિ ભયં ભિયેવ, પસ્તાવક સ્તવમિમ મતિમાનધીતે ૪all સ્તોત્રગ્ન તવ જિનેન્દ્ર ! ગુણૂર્તિબદ્ધ, ભજ્યા મયા રુચિર-વર્ણ-વિચિત્ર-પુષ્પા ! ધરે જનો ય ઈહ કઠ-ગતા- મજસ, તું માનતુંગ-મવશા સમુપૈતિ લમીઃ ૪૪ ((૦૬) ૮ શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમ્ (વસન્તતિલકા વૃત્તમ) કલ્યાણમન્દિર-મુદાર-મવલ્લભેદિ, ભીતાભયપ્રદ-મનિદિત-મઘિપઘમ્, સંસારસાગર-નિમજ્જ-દશેષજવુ, - પોતાયમાન-અભિનમ્ય જિનેશ્વરસ્ય. ૧ યસ્ય સ્વયં સુરગુરુર્ગરિમામ્બરાશેઃ, સ્તોત્ર સુવિસ્તૃત-મતિર્ન વિભુર્વિધામ, તીર્થેશ્વરસ્ય કમઠ-સ્મય-ધૂમ-કેતો, - સ્તસ્યાહમેષ કિલ સંસ્તવનું કરિષ્ય યુગ્મ.... ૨ સામાન્યતોડપિ તવ વર્ણયિતું સ્વરૂપ, - મસ્માદેશાઃ કથામધીશ ! ભવન્યધીશા? પૃષ્ઠોડપિ કૌશિકશિશુ-ર્યદિ વા દિવાધો, રૂપે પ્રરૂપતિ કિં કિલ ઘર્મરમેઃ? ૩ SRRRRRRRRRRRRRRRRRRRAPARX28XORUZURURUR દવ્ય પ્રતિgમહાને ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશો ? ૨૨૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ મોહક્ષયા-દનુભવનપિ નાથ ! મર્યો, જૂનું ગુણાનું ગણયિતું ન તવ ક્ષમત, કલ્પાન્ત-વાત-પયસઃ પ્રકટોડપિ યસ્માનીયેત-કેન જલધર્મનુ રત્નરાશિઃ? ૪ અભ્યઘતોડસ્મિ તવ નાથ ! જડાશયોડપિ, કતું સ્તવં લસદસંખ્ય-ગુણાકરસ્ય, બાલોડપિ, કિં ન નિજબાહુ-યુગ વિતત્ય, વિસ્તીર્ણતાં કથથતિ સ્વપિયામ્બરાશેઃ ? પ યે યોગનામપિ ન યાત્તિ ગુણાસ્તવેશ, વક્ત કર્થ ભવતિ તેષુ મામાવકાશઃ? જાતા તદેવ-મસમીક્ષિત-કારિતેય, જલ્પનિત વા નિજગિરા નનુ પક્ષિણડપિ. ૬ આસ્તા-મચિન્ય-મહિમા-જિન ! સંસ્તવસે, નામાપિ પતિ ભવતો ભવતો જગત્તિ, તીવાતપોપહત-પાથજનાનું નિદાઘ, પ્રણાતિ પવસરસઃ સરસોડનિલોડપિ. ૭ હર્તિનિ ત્વયિ વિભો! શિથિલીભવન્તિ, જન્તોઃ ક્ષણેન નિબિડા અપિ કર્મબન્ધા, સદ્દો ભુજગ-મયા ઈવ મધ્યભાગ, - અભ્યાગતે વનશિખડિનિ ચન્દનસ્ય. ૮ મુણ્યના એવા મનુજાઃ સહસા જિનેન્દ્ર ! રૌદ્ર-રુપદ્રવ-શતૈત્વયિ વીક્ષિતેડપિ. ગોસ્વામિનિ સ્કુરિત-તેજસિ દષ્ટમારો, ચૌરે-રિવાશુ પશેવઃ પ્રપલાયમાનૈઃ. ૯ – તારકો જિન ! કથં ભવિનાં ત એવ, ત્વા-મુદ્રકન્તિ હૃદયેન યદુત્તરનાર, યદ્ધા તિસ્તરતિ યજલ-મેષ જૂન, - મતર્ગતસ્ય મરુતઃ સ કિલાનુભાવ: ૧૦ યસ્મિન્ હર-પ્રભૂતયોડપિ હતપ્રભાવાડ, સોડપિ ત્વયા રતિપતિઃ ક્ષપિતઃ ક્ષણેન, વિધ્યાપિતા હુતજઃ પયસાડથ યેન, પીતું ન કિં તદપિ દુર-વાડવેન? ૧૧ સ્વામિનલ્પ-ગરિમાણ-મપિ પ્રપના, - જ્યાં જન્તવઃ કથમતો હૃદયે દધાના, જન્મોદધિ લઘુ તરજ્વતિલાઘવેન, ચિત્યો ન હન્ત મહેતાં યદિ વા પ્રભાવ: ૧૨ ક્રોધરૂયા યદિ વિભો ! પ્રથમ નિરસ્તો, ધ્વસ્તારૂંદા બત કર્થ કિલ કર્મચૌરાઃ?, પ્લોષયમુત્ર યદિ વા શિશિરાપિ લોકે, નલદ્રુમાણિ વિપિનાનિ ન કિં હિમાની ? ૧૩ ત્યાં યોગિનો જિન ! સદા પરમાત્મરૂપ, મન્વેષયક્તિ હૃદયાબુજ-કોશ-દેશે, પૂતસ્ય નિર્મલરુ-ર્યદિ વા કિમન્ય, - દક્ષસ્ય સંભવિ પદે નનુ કર્ણિકાયાઃ ? ૧૪ ધ્યાનાજ્જિનેશ ! ભવતો ભવિનઃ ક્ષણેન, દેહ વિહાય પરમાત્મ-દશાં વ્રજન્તિ, તીવ્રાનલા-દુપલભાવમપામ્ય લોકે, ચામીકરત્વ-મચિરાદિવ ધાતુભદા. ૧૫ અન્તઃ સદૈવ જિન ! યસ્ય વિભાવ્યસે ત્વ, ભવ્ય: કર્થ તદપિ નાશયસે શરીરમ? એતસ્વરૂપ-મથ મધ્ય-વિવર્તિનો હિ, યહિગ્રહ પ્રશમનિા મહાનુભાવાઃ ૧૬ આત્મા મનીષિભિ-રયં ત્વદભેદ-બુધ્યા, ધ્યાતો જિનેન્દ્ર ! ભવતીહ ભવભ્રભાવઃ, પાનીય-મધ્ય-મૃત-મિત્ય-નુચિત્યમાન, કિં નામ નો વિષવિકાર-મપાકરોતિ ? ૧૭ ત્વમેવ વીત-તમસં પરવાદિનોડપિ, નૂન વિભો ! હરિહરાદિ-ધિયા પ્રપન્ના, કિં કાચ-કામલિભિરીશ ! સિતોડપિ શબ્દો, નો ગૃહ્યતે વિવિધવર્ણ-વિપર્યયણ.? ૧૮ ધર્મોપદેશ-સમયે સવિધાનુભાવા, - દાસ્તાં જનો ભવતિ તે ત૨-૨પ્યશોક, અભ્યગતે દિનપતૌ સમહરુહાડપિ, કિં વા વિબોધ-મુપયાતિ ન જીવલોકઃ? ૧૯ 828282828282828282828282828282828282UXXA88 ૨૩૦ દ્રવ્ય પ્રતિમાને ભાવે પ્રતિક્રમા કેવી સતે બનાવશો ? Page #270 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર વિભો ! કથ-મવામુખ-વૃન્સમેવ, વિષ્પક પતત્ય-વિરલા સુર-પુષ્પ-વૃષ્ટિ:, ? ત્વદ્ગોચરે સુમનસાં યદિ વા મુનીશ !, ગચ્છત્તિ નૂનમધ એવ હિ બંધનાનિ. ૨૦ સ્થાને ગભીર-હૃદયોદધિ-સંભવાયા, પીયૂષતાં તવ ગિર સમુદીરયન્તિ, પીવા યતઃ પરમ-સંમદ-સગભાજો, ભવ્યા વ્રજન્તિ તરસાપ્ય-જરામરત્વમ્. ૨૧ સ્વામિનું ! સુદૂર-મવનમ્ય સમુત્પતન્તો, મન્થ વદન્તિ શુચયઃ સુર-ચામરૌઘાર, વેડર્મ નહિં વિદધતે મુનિપુડુંગવાય, તે નૂન-મૂર્ધ્વગતય: ખલુ શુદ્ધભાવાઃ ૨૨ શ્યામં ગભીર-ગિર-મુવલ-હેમરત્ન, - સિંહાસન-સ્થમિહ ભવ્ય-શિખણ્ડિનસ્વામુ, આલોક્યક્તિ રભસેન નદત્ત-મુસૈ, - શ્યામકરાદ્રિ-શિરસીવ નવાબુવાહમ્. ૨૩ ઉચ્છતા તવ શિતિયુતિ-મણ્ડલેન, લુપ્તચ્છદચ્છવિ-રશોકતરુ-ર્બભૂવ, સાનિધ્યતોડપિ યદિ વા તવ વીતરાગ!, નીરાગતાં વ્રજતિ કો ન સચેતનોડપિ? ૨૪ ભો ભોઃ પ્રમાદ-અવધૂય ભજથ્વ-મેન, - માગત્ય નિવૃતિ-પુરી પ્રતિ સાર્થવાહમ્, એતનિવેદયતિ દેવ ! જગત્રયાય, મન્ય નદનભિનભઃ સુરદુદુભિપ્ટે. ૨૫ ઉદ્યોતિષ ભવતા ભુવનેષુ નાથ !, તારાન્વિતો વિધુરય વિહતાધિકાર , મુક્તા-ક્લાપ-કલિતોઙ્ગવસિતાતપત્ર, - વ્યાજાત્રિધા પૃતતનુ-વ-મભ્યપેતા. ૨૬ સ્કેન પ્રપૂરિત-જગત્રય-પિણ્ડિતેન, કાન્તિ-પ્રતાપ-યશસામિવ સંચયેન, માણિજ્ય-હેમ-૨જત-પ્રવિનિમિતે, સાલ-ત્રણેય ભગવન્નભિત વિભાસિ. ૨૭ દિવ્યસ્રજો જિન ! નમત્રિદશાધિપાના, - મુસૂજય રત્નચિતાનપિ મૌલિબન્ધાનું, પાદૌ શ્રયન્તિ ભવતો યદિ વા પરત્ર, વત્સ ગમે સુમનસો ન રમા એવ. ૨૮ – નાથ ! જન્મજલધે-ર્વિપરાશ્મખોડપિ, યત્તારયસ્વસુમતો નિજ-પૃષ્ઠ લગ્નાનું, યુક્ત હિ પાર્થિવ-નિપસ્ય સતસ્તવૈવ, ચિત્ર વિભો ! યદસિ કર્મ-વિપાક-શૂન્યા. ૨૯ વિશ્વેશ્વરોડપિ જનપાલક ! દુર્ગતત્વ, કિં વાક્ષરપ્રકૃતિ-રસ્વલિપિસ્વમીશ! અજ્ઞાનવત્યપિ સદૈવ કથંચિદેવ, જ્ઞાન ત્વયિ હૃતિ વિશ્વ-વિકાસ-હેતુ. ૩૦ પ્રાભાર-સંભૂત-નભાંસિ રજાંસિ રોષા-દુસ્થાપિતાનિ કમઠન શહેન યાનિ, છાયાપિ તૈસ્તવ ન નાથ ! હતા હતાશો, ગ્રસ્તત્ત્વમીભિ-રયમેવ પર દુરાત્મા. ૩૧ યદ્ ગર્જદૂર્જિત-ઘનૌઘ-મદભ-ભીમ, ભ્રશ્યૉડિમુસલ-માંસલ-ઘોર-ધારમ્, દૈત્યેન મુક્ત-મથે દુસ્તર-વારિ દધે, તેનૈવ તસ્ય જિન ! દુસ્તર-વારિ-કૃત્યમ્. ૩૨ ધ્વસ્તોદ્ધ-કેશ-વિકતા-કતિ-મર્યમુખ્ત, - પ્રાલમ્બભૂદ્દ ભયદ-વત્ર-વિનિર્મદનિઃ પ્રેતવ્રજ: પ્રતિભવન્ત-મપીરિતો ય, સોડમ્યાડભવત્પતિભવં ભવ-દુઃખહેતુ. ૩૩ ધન્યાસ્ત એવ ભવનાધિપ ! યે ત્રિસધ્યમારાધયન્તિ વિધિવત્ વિધુતાડચકૃત્યા, ભજ્યોલ્લસત્પલક-પર્મલ-દેહદેશાઃ પાદદ્વયં તવ વિભો ! ભુવિ જન્મભાજ:. ૩૪ અસ્મિન્નપાર-ભવ-વારિનિધૌ મુનીશ ! મન્થ ન મે શ્રવણગોચરતાં ગતોડસિ, આકર્ણિત તુ તવ ગોત્ર-પવિત્ર-મન્ટ, કિં વા વિપદ્વિષધરી સવિધ સમેતિ ? ૩૫ URURURURRERURURLAURERRURERERURURLAURORA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૨૩૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ જન્માન્તરેડપિ તવ પાદયુગ ન દેવા, મન્ય મયા મહિત-મીહિત-દાનદક્ષ, તેને જન્મનિ મુનીશ ! પરા-ભવાનાં, જાતો નિકેતન-મહં કથિતા-શયાનામ્. ૩૬ નૂન ન મોહ-તિમિરા-વૃત-લોચન, પૂર્વ વિભો ! સદપિ પ્રવિલોકિતોડસિ, મર્યાવિધો વિધુરયન્તિ હિ મા-મનથઃ, પ્રોદ્ય...બન્ધ-ગતયઃ કથ-મન્યશૈકે. ? ૩૭ આકર્ષિતોડપિ મહિતોડપિ નિરીક્ષિતોડપિ, નૂન ન ચેતસિ મયા વિધૃતોડસિ ભજ્યા, જાતોડસ્મિ તેન જનબાધવ! દુઃખપાત્ર, યસ્માત્ ક્રિયાપ્રતિફલત્તિ ન ભાવશૂન્યાઃ ૩૮ – નાથ ! દુઃખિજન-વત્સલ ! હે શરણ્ય ! કારુણ્ય-પુણ્ય-વસતે ! વશિનાં વરેણ્ય ! ભજ્યા નતે મયિ મહેશ ! દયાં વિધાય, દુઃખાકુરોદલન-તત્પરતાં વિધેહિ. ૩૯ નિઃસંખ્ય-સાર-શરણં શરણં શરણ્ય, - માસાદ્ય સાદિત-રિપુ-પ્રથિતા-ડવદાતમ્, તંત્પાદ-પકજમપિ પ્રણિધાન-વળ્યો, વધ્યોડસ્મિ ચેક્ ભુવનપાવન ! હા હતોડસ્મિ. ૪૦ દેવેન્દ્રવજ્ય ! વિદિતા-ડખિલ-વસ્તુસાર !, સંસાર-તારક ! વિભો ! ભવનાધિનાથ !, ગાયસ્વદેવ ! કરુણા-હંદ ! માં પુનીહિ, સીદન્ત-મદ્ય ભયદ-વ્યસનાબુરાશેઃ ૪૧ યઘસ્તિ નાથ ! ભવદઘિ-સરોહાણાં, ભકઃ ફલ કિમપિ સત્તતિ-સંચિતાયા, તને ત્વદેક-શરણસ્ય શરણ્ય ! ભૂયા , સ્વામી ત્વમેવ ભુવનેડત્ર ભવાન્તરેડપિ. ૪૨ ઈલ્થ સમાહિત-ધિયો વિધિવસ્જિનેન્દ્ર !, સાક્નોલ્લસત્પલક-કંકિતાન્ગ-ભાગા, ત્વબિમ્બ-નિર્મલ-મુખાબુજ-બદ્ધલક્ષ્યા, યે સંસ્તવ તવ વિભો! રચયન્તિ ભવ્યા. ૪૩ જનનયન-કુમુદચન્દ્ર ! - પ્રભાસ્વરા, સ્વર્ગસમ્પદો ભકત્વા, તે વિગલિત- મલ- નિચયા, અચિરાત્મોક્ષ પ્રપદ્યતે. ૪૪ (યુમમ્) XR8888888888888888888XXXXXXXXXXXXXXXX ૨૩૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી સર્ત બનાવ ? Page #272 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ સ્તુતિઓ-દુહાઓ-ચૈત્યવંદનો-સ્તવનો-હાલરડું-થોયો-સજ્જાયો (૦) ભગવાનની આગળ બોલાતી સંસ્કૃત સ્તુતિઓ) જિનધર્મ વિનિર્મુક્તો મા ભૂર્વ ચક્રવર્યપિ . ચાં ચેટોડપિ દરિદ્રોડપિ , જિનધર્માધિવાસિતઃ ||૧|| જિને ભક્તિ જિને ભક્તિ ર્જિને ભક્તિ દિને દિને I સદા મેડતુ સદા મેડસ્તુ સદા મેડસ્તુ ભવભવે ારા દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ્ | દર્શન સ્વર્ગસોપાન, દર્શને મોક્ષસાધનમ્ II3 તુલ્ય નમિસ્ત્રિભુવનાર્તિહરાય નાથ !! તુભ્ય નમઃ ક્ષિતિતલામલભૂષણાયા તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાયા તુભ્ય નમો જિન ! ભવોદધિશોષણાય ll ll વૈઃ શાન્તરાગચિભિઃ પરમાણુભિસ્વા નિર્માપિત સ્ત્રિભુવનૈકલલામભૂત ! તાવજો એવ ખલુ તેડપ્રણવઃ પૃથિવ્યાં! યત્તે સમાનમપર ન હિ રુપમસ્તિ //પી. દેવેન્દ્રવંદ્ય ! વિદિતાખિલવસ્તુસાર ! સંસારતારક ! વિભો ! ભવનાધિનાથ ! ત્રાયસ્વ દેવ ! કરુણાહૃદ! માં પુનહિ ! સીદન્તમઘ ભયદ: વ્યસનાબુરાશેઃ Ill યદ્યસ્તિ નાથ ! ભવદંથ્રિસરોરૂહાણાં ! ભક્ત: ફલ કિમપિ સંતતિસંચિતાયાઃ | તન્મે ત્વદેકશરણસ્ય શરણ્ય ! ભૂયાઃ | સ્વામી ત્વમેવ ભુવનેડત્ર ભવાન્તરેડપિ /lી. અદ્ય મે સફલ જન્મ, અદ્ય મે સફલા ક્રિયા ! અઘ મે સફલ ગાત્ર, જિનેન્દ્ર ! તવ દર્શનાર્ ll૮ની PALABRYRKA VASASAYASASRURVASAURORXUR&RURXA દ્રવ્ય પ્રતિષ્ઠમહત્ન ભાવ પ્રતિષ્ઠમણ છેવી તે બનાવશો ? ૨.૩૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ દર્શનાત્ દુરિતધ્વસી, વંદનાત વાંછિતપ્રદ: || પૂજનાત્ પૂરકા શ્રીરાં, જિનઃસાક્ષાત્ સુરદ્યુમ: leો. પૂર્ણાનન્દમય, મહોદયમય, કેવલ્ય ચિદુશ્મયી રૂપાતીતમય, સ્વરૂપમાં, સ્વાભાવિક શ્રીમયમ્ | જ્ઞાનોદ્યોતમય, કૃપારસમય, સ્યાદ્વાદવિદ્યાલય / શ્રી સિદ્ધાચલ તીર્થરાજમનિશ, વજે યુગાદીશ્વરમ્ ૧૦I અન્યથા શરણે નાસ્તિ, ત્વમેવ શરણં મમ: તસ્માત્ કારુણ્યભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર ! I૧૧/ પાતાલે યાનિ બિબાનિ, યાનિ બિબાનિ ભૂતલે ! સ્વર્ગેપિ યાનિ બિંબાનિ તાનિ વંદે નિરંતરમ્ ૧૨ા અદ્યાભવત્સફલતા નયનદ્રયસ્યા દેવ ! ત્વદીયચરણામ્બુજ વીક્ષણેન ! અદ્ય ત્રિલોકતિલક ! પ્રતિભાસતે મે ! સંસારવારિધિરાં ચુલુકપ્રમાણ: ૧૩. નેત્રાનન્દકરી, ભવોદધિતરી, શ્રેયસ્તરોર્મઝરી / શ્રીમદ્ધર્મ મહાનરેન્દ્રનગરી, વ્યાપલ્લતા ઘૂમરી II હર્ષોત્કર્ષ શુભપ્રભાવલહરી, રાગદ્વિષાં જિત્વરી ! મૂર્તિઃ શ્રી જિનપુંગવસ્ય ભવતુ, શ્રેયસ્કરી દૈહિનામ્ /૧૪ll કિં કપૂરમય સુધારસમયે કિં ચંદ્રરીચિર્મયા કિં લાવણ્યમય મહામણિમય કારુણ્યકેલિમયી વિશ્વાનંદમયં મહામણિમય શોભામય ચિન્મય શુક્લોધ્યાનમય વપુર્જિન પતે“યાદ્ ભવાલમ્બનમ્ ૧પા ગુજરાતી સ્તુતિઓ તથાપિ બાલ તારો છું પ્રભુ જેવો ગણો તેવો, તથાપિ બાલ તારો છું; તારે મારા જેવા લાખો, પરંતુ એક મારે તું; નથી શક્તિ નીરખવાની, નથી શક્તિ પરખવાની; નથી તુજ ધ્યાનની લગની, તથાપિ બાલ તારો છું. ૧ UABRUARLARRURLARRUVARLAZURURURLAURUARA ૨૩૪ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી ૪તે બનાવશો ? Page #274 -------------------------------------------------------------------------- ________________ નથી તપ જપ મેં કીધા, નથી કંઈ દાન પણ દીધાં; અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાલ તારો છું; અરિહંત દેવ હો પ્યારા, ગુન્હા કર માફ સૌ મારા; ભૂલ્યો ઉપકાર હું તારા, તથાપિ બાલ તારો છું ! ૨ દયા કર દુઃખ સહુ કાપી, અભયને શાંતિ પદ આપી; પ્રભુ હું છું પૂરો પાપી, તથાપિ બાલ તારો છું; કૃપા કર હું મુંઝાઉં છું, સદા હૈયે રીબાઉં છું; પ્રભુ તુજ ધ્યાન ઉર ચાહું, તથાપિ બાલ તારો છું ! ૩ દયા સિંધુ ! દયા કરજે દયા સિંધુ દયા સિંધુ, દયા કરજે દયા કરજે; મને આ જંજીરોમાંથી, હવે જલ્દી છૂટો કરજે. ૧ નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જ્વાળા; વર્ષાવી પ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે. ૨ બધી શક્તિ વિરામી છે, તુંહી આશે ભ્રમણ કરતા; પ્રભુતાના કટોરાથી, ભીતરની પ્યાસ છીપવજે. ૩ ઘવાયા મોહની સાથે, નયનથી આંસુડા સારે; રૂઝાવી ઘા કલેજાના, મધુરી વાસના ભરજે. ૪ પુરાયો હંસ પિંજરમાં, ઊડીને ક્યાં હવે જાશે; ભલે સારો અગર બૂરો, નિભાવ્યો તેમ નિભવજે. ૫ કરું પોકાર હું તારા, જપું છું રાતદિન પ્યારા; વિનંતી ધ્યાનમાં લઈને, દુઃખી આ બાળ રીઝવજે. ૬ MAURERURURURURURUCUR દ્રવ્ય પ્રતિષ્ઠક્ષણને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી રીતે બનાવશો ? ૨૩૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ ((૦૮), શ્રી સિમંધર સ્વામીના ચૈત્યવંદનની પૂર્વે) (બોલાતા દુહાઓ) અનંત ચઉવીશી જિન નમું સિદ્ધ અનંતી ક્રોડા કેવલપર મુગતે ગયા વંદે બે કર જેડ...(૧) ખમાસમણ૦ અર્થ – અનંતી ચોવીશીના જિનેશ્વરોને નમન કરું છું, અનંત ક્રોડ સિદ્ધને નમન કરું છું અને જે કેવળજ્ઞાન ધારણ કરીને મુક્તિપદે ગયા તેમને બે હાથ જોડીને વંદન કરું બે કોડી કેવલધરા, વિહરમાન જિન વીશ. સહસકોડી યુગલ નમું સાધુ નમું નિશદિશ...(૨) ખમાસમણ અર્થ - બે ક્રોડ કેવળજ્ઞાનને ધારણ કરનારાઓને, વિચરતા વીશ જિનેશ્વરોને અને બે હજાર ક્રોડ સાધુ ભગવંતોને હંમેશાં નમસ્કાર કરું છું. જે ચારિત્રે નિર્મલા જે પંચાનન સિંહા વિષય-કષાયનાગ જીયા તે પ્રણમું નિશદિન...(૩) ખમાસણા અર્થ - જે સાધુ ભગવંતો પાંચ મુખવાળા એવા સિંહની જેમ પરાક્રમી બનીને વિષય-કષાય રૂપ હાથીને જીતીને ચારિત્રમાં નિર્મળ છે, તેમને હંમેશાં નમસ્કાર કરું છું. રાંક તણી પરે રડવડ્યો નિર્ધનીચો નિરધાર શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ ઇણ સંસાર... (૪) અર્થ - હે શ્રી સીમંધરસ્વામી ! તમારા વિના આ સંસારમાં હું ગરીબની જેમ (ભિખારીની જેમ) છું અને નિર્ધન-ધન વગરનો નિરાધાર રખડ્યો છું. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી સીમંધરસ્વામી જિન આરાધનાથં ચૈત્યવંદન કરું? ઇચ્છે. ((૭૮), શ્રી શત્રુંજય મહાતીર્થના ચેત્યવંદનની પૂર્વે બોલાતા) (દુહાઓ) સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર... (૧) ખમાસમણ અર્થ - મનુષ્ય જન્મને પામીને સોરઠ દેશની મધ્યમાં આવેલ શ્રી સિદ્ધાચલ તીર્થનું હું સદા સ્મરણ કરું છું અને હજાર વાર વંદન કરું છું. * આ ચાર દુહામાંથી કોઈપણ ત્રણ બોલવા, એક એક દુહા પછી એક એક ખમાસમણ આપવું. 888AXACAURURURUVARAURRRRRRRRRRRRRRRRA ૨૩૬ કcવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #276 -------------------------------------------------------------------------- ________________ એકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ રીખવ કહે ભવ ક્રોડનાં, ફર્મ ખપાવે તેહ... (૨) ખમાસમણ અર્થ - ઋષભદેવ કહે છે કે વ્યક્તિ શત્રુંજય તરફ એક એક ડગલું ભરે છે તે વ્યક્તિ કરોડો ભવનાં કર્મને ખપાવે છે. ૠષભ સમો નહિ દેવ શત્રુંજય સમો તીરથ નહિ, ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ... (૩) ખમાસમણ અર્થ - જગતમાં શત્રુંજય જેવું તીરથ નથી ઋષભદેવ સમાન દેવ નથી, શ્રી ગૌતમસ્વામી જેવા ગુરુ નથી, માટે હું તેમને વારંવાર વંદન કરું છું. જગમાં તીરથ દો વડાં, શત્રુંજય ગિરનાર એક ગઢ ૠષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર... (૪)* અર્થ - જગતમાં બે તીર્થ મોટા છે - (૧) શત્રુંજય (૨) ગિરનાર. જેમાં એક પર્વત ઉપર શ્રી ઋષભદેવ પધાર્યા અને એક પર્વત ઉપર શ્રી નેમનાથ પધાર્યા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી શત્રુંજય મહાતીર્થ આરાધનાર્થ ચૈત્યવંદન કરું ? ઇચ્છું. (૭૯), શ્રી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન ૧ શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો, કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો. ૧ સકલ ભક્ત તુમ ધણી, જો હોવે અમ નાથ, ભવોભવ હું છું તાહરો, નહીં મેલું હવે સાથ. ૨ સયલ સંગ છંડી કરી, ચારિત્ર લઈશું, પાય તુમારા સેવીને, શિવરમણી વરીશું. ૩ એ અલજો મુજને ઘણોએ, પૂરો સીમંધર દેવ, ઈહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. ૪ કર જોડીને વિનવું, સામો રહી ઈશાન, ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમકિત દાન. ૫ પછી જંકિંચિત નમુન્થુણં જાવંતિ∞ ખમાસમણ૦ જાવંત૦ નમોઽર્ણ કહી સ્તવન કહેવું. * ગમે તે ત્રણ દુહા બોલી, એક એક દુહા પછી ખમાસમણ દેવું. SAURURURURURURURRURER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી રતે બનાવશો ? 2.30 Page #277 -------------------------------------------------------------------------- ________________ ((૭૯), શ્રી સિમંધર આદિ વીશ વિહરમાન જિન ચૈત્યવંદન સીમંધર યુગમંધર પ્રભુ, બાહુ સુબાહુ ચાર; જંબુદ્વીપના વિદેહમાં, વિચરે જગદાધાર ||૧|| સુજાત સાહેબ ને સ્વયંપ્રભુ ઋષભાનન ગુણમાલ; અનંતવીર્ય ને સુરપ્રભુ, દશમાદેવ વિશાલ /ર// વજાધર ચંદ્રાનન નમું, ધાતકીખંડ મોઝાર; અષ્ટકર્મ નિવારવા, વંદુ વાર હજાર ૩ી ચંદ્રબાહુ ભુંજગમપ્રભુ, નમિ ઈશ્વર વીરસેન; મહાભદ્ર ને દેવયશા, અજિતવીર્ય નામે ણ |૪|| આઠે પુષ્કર અર્ધમાં, અષ્ટમીગતિ દાતાર; વિજય અડ-નવ ચકવીશમી, પણવીશમી નિસ્તાર //પા. જગનાયક જગદીશ્વર એ જગબંધવ હિતકાર; વિહરમાનને વંદતા, જીવ લહે ભવપાર //// ((૮૦), શ્રી શત્રુંજય મહાતીર્થના ચૈત્યવંદનો) ચૈત્યવંદન (૧) શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠો દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે. //. અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીરથનો રાય, પૂર્વ નવ્વાણું ઋષભદેવ જ્યાં ઇવીયા પ્રભુ પાય. રા. સૂરજકુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ, નાભિરાયા કુલમંડણો જિનવર કરું પ્રણામ ||૩ી. ((૮૦), શ્રી શત્રુંજયનું ચૈત્યવંદન) સોના રૂપાને ફૂલડે, સિદ્ધાચલને વધાવું; ધ્યાન ધરી દાદા તણું, આનંદ મનમાં લાવું. [૧] પૂજા કરી પાવન થયો, અમ મન નિર્મળ દેહ; રચના રચું શુભ ભાવથી, કરું કર્મનો છેહ. જેરા અવિને દાદા વેગળા, ભવિને હૈડા હજુર; તન મન ધ્યાન એક લગનથી, કીધા કર્મ ચકચૂર. ૩ SAURURULLR88828282828282BRUARIORURAUAVA ૨૩૮ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિકમણ કેવી સર્ત બનાવશો ? Page #278 -------------------------------------------------------------------------- ________________ કાંકરે કાંકરે સિદ્ધ થયા, સિદ્ધ અનંતનું ધામ; શાશ્વત ગિરિવર પૂજતાં, જીવ પામે વિશ્રામ. ૪ દાદા દાદા હું કરું, દાદા વસિયા દૂર; દ્રવ્યથી દાદા વેગળા, ભાવતી હૈડાં હજૂર. ||પની દુ:ષમ કાળે પૂજતાં, ઈન્દ્ર ધરી બહુ પ્યાર; તે પ્રતિમાને વંદના, શ્વાસમાંહે સો વાર. |૬|| સુવર્ણગુફામાં પૂજતાં, રત્નપ્રતિમા ઇન્દ્ર; જયોતિમાં જયોતિ મીલે, પૂજો ભવિ સુખકંદ. શા રિદ્ધિ સિદ્ધિ ઘેર સંપજે, પહોંચે મનની આશ; ત્રિાકરણ શુદ્ધ પૂજતાં, જ્ઞાનવિમલ પ્રકાશ. ||૮|| ((૮૦), શ્રી શત્રુંજયનું ચૈત્યવંદન) ઋષભની પ્રતિમા મણિમયી, ભરતેશ્વરે કીધી તે પ્રતિમા છે ઈણગિરિ, એહ વાત પ્રસિદ્ધિ. ||૧|| દેખે દરિસણ કોઈ જાસ, માનવ ઈહલોકે ત્રીજે ભવ જે મુક્તિ યોગ્ય, નર તેહ વિલોકે. રા સ્વર્ણ ગુફા પશ્ચિમ દિશિએ, એ છે જાસ અહિઠાણ દાન સુરંકર વિમલગિરિ, તે પ્રણમું હિત આણ. ૩ી. ((૮૧), શ્રી આદિનાથજીનું ચૈત્યવંદનો અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો. અ૦ |૧| પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અદ્ભુત અતિશયનિધિ, પ્રવચન જલધિમયંક નમો. અવે !! રા. તિયણ ભવિયણ જણમન વંછિય, પૂરણદેવ રસાલ નમો; લળી લળી પાય નમું હું ભાલે, કરજોડીને ત્રિકાલ નમો. અO ||૩|| સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહનિશસેવ નમો. અO ||૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિ ને હિતવત્સલ, તુંહ કૃપારસ સિંધુ નમો. અO //પી કેવલજ્ઞાનાદ દર્શિત, લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અOાદી. XAURUXOROR&RERURURURURURURURURURURLARACA દભ પ્રતિકમણને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? ૨3e Page #279 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ જગગુરુ, જગહિત કારક જગજન નાથ નમો; ઘોર અપાર ભવોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અO અશરણ શરણ નિરાગ નિરંજન, નિરૂપાધિક જગદીશ નમોઃ બોધિ દિઓ અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમલ સૂરીશ નમો. અO ||૮|| ((૮૧), શ્રી આદિનાથજીનું ચૈત્યવંદન-૧) આદિદેવ અલવેસરું, વિનીતાનો રાય, નાભિરાયા કુલમંડણ મરુદેવા માય. ૧ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ, ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભ લંછન જિન વૃષ ધરુ એક ઉત્તમ ગુણ મણિખાણ, તસ પદ “પદ્મ’ સેવન થકી લહીએ અવિચલ ઠામ. ૩ ((૮૨) શ્રી પુંડરીક સ્વામીજીનું ચૈત્યવંદના આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરિક જાસ, મહિમાએ મહંત. ૧// પંચ ક્રોડ મુણિંદ સાથ, અણસણ જીહાં કીધ; શુક્લધ્યાન ધ્યાતા અમૂલ, કેવલ ત્યાં લીધા // રા ચૈત્રી પૂનમને દિન એ, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ. ||૩|| ( (૮૩) શ્રી રાયણ પગલાનું ચૈત્યવંદન આદિ જિનેશ્વર રાયના, છે પગલાં મનોહાર; ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર |૧|| રાયણ રુખ તળે બિરાજી, દીએ જગને સંદેશ; ભવિયણ ભાવે જુહારીએ, દૂર કરે સંલેશ //// પગલે પડીને વિનવું, પૂરજો મારી આશ; જ્ઞાન તણી વિનતી સુણો, દેજો શિવપદ વાસ. ||૩ ૧. રુખ-વૃક્ષ. PURURURURURERERURERERURURURURURURURURURUA ૨૪૦ દભ પ્રતિષ્ઠમહાને ભાવ પ્રતિમા કેવી ર્ત બનાવશો ? Page #280 -------------------------------------------------------------------------- ________________ - - ((૮૪) શ્રી ઘેટી પગલાનું ચૈત્યવંદનો સર્વ તીર્થ શિરોમણિ, શત્રુંજય સુખકાર; ઘેટી પગલાં પૂજતાં, સફળ થાય અવતાર || ૧૫ પૂર્વ નવાણું પધારીયા, જિહાં શ્રી અરિહંત: તે પગલાંને વંદીએ, આણી મન અતિ ખેત || રા ચોવિહારો છઠ્ઠ કરી, ઘેટી પગલે જાય; ધર્મરત્ન પસાયથી, મનવાંછિત ફળ થાય એવા ((૮૫) શ્રી પંચતીર્થનું ચૈત્યવંદનો સુખદાયી શ્રી આદિનાથ, અષ્ટાપદ વંદો; ચંપાપરી શ્રી વાસુપૂજય, મુખ પૂનમ ચંદો ||૧|| ગિરનાર શ્રી નેમિનાથ, સુખ સુરતકંદો; સમેતશિખરે શ્રી પાર્શ્વનાથ, પૂજી આણંદો રી. અપાપા નયરી વીરજી એ, કલ્યાણક શુભ ઠામ; રૂપવિજય કહે સાહિબા, એ પાંચે આતમરામ all (૮૬) શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદના ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત; વજ લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત. તેના દશ લાખ વરસનું આઉખું, વપુ ધનું પીસ્તાલીશ; રત્નપુરીનો રાજીયો, જગમાં જાસ જગીસ. | રા' ધર્મ મારગ જિનવર કહે એ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરું નિરધાર. Hall ((૮૦) શ્રી શાંતિનાથજીનું ચૈત્યવંદન-૨) શાંતિ જિનેશ્વર સોળમા, અચિરાસુત વંદો, વિશ્વસેન કુળ નભોમણિ, ભવિજન સુખ કંદો. ૧ મૃગ લંછન જિન આઉખ, લાખ વરસે પ્રમાણ, હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિખાણ. ૨ ચાલીશ ધનુષની દેહડી, સમચોરસ સંડાણ, વદન પા' જયે ચંદલો, દીઠ પરમ કલ્યાણ. ૩ YURURURURURURUS𔏈EURURURURURURURURUA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી બનાવશો ? ૨૪૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ ((૮૮) શ્રી નેમનાથજીનું ચૈત્યવંદન) ને મનાથ બાવીશમા, શિવાદેવી માય, સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય... ૧ દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર, શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર... ૨ શૌરીપુરી, નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન, જિન ઉત્તમ પદ “પદ્મને નમતાં અવિચલ ધામ... ૩ ((૮૯), શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચૈત્યવંદનો) સકલ ભવિજન ચમત્કારી, ભારી મહીમા જેહનો; નિખિલ આતમરમા રાજિત, નામ જપીયે તેહનો, દુષ્ટ કર્માષ્ટક ગંજરી જે, ભવિક જન મન સુખકરો; | નિત્ય જાપ જપીયે પાપ ખપીયે, સ્વામી નામ શંખેશ્વરો. I/૧ બહુ પુન્ય રાશિ દેશ કાશિ, તત્થ નારી વાણારસી; અશ્વસેન રાજા રાણી નામા, રૂપે રતિ તનુ સારિખી; તસ કૂખે સુપન ચૌદ સૂચિત, સ્વર્ગથી પ્રભુ અવતર્યો, નિત્ય ||રા પોષ માસે કૃષ્ણ પક્ષે, દશમી દિને પ્રભુ જનમીયા; સુરકુમારી સુરપતિ ભક્તિ ભાવે, મેરૂ શૃંગે સ્નાપિયા; પ્રભાતે પૃથ્વીપતિ પ્રમોદે, જન્મ મહોત્સવ અતિ કર્યો. નિત્ય૦૩ી ત્રણ લોક તરૂણી મન પ્રમોદી, તરૂણ વય જબ આવીયા; તવ માત તાતે પ્રસન્ન ચિત્તે, ભામિની પરણાવિયા; કમઠ શઠ કૃત અગ્નિ કુંડે, નાગ બળતો ઉદ્ધર્યો. નિત્ય ll૪l. પોષ વદી એકાદશી દિને, પ્રવ્રજયા જિન આદરે; સુર અસુર રાજા ભક્તિ સાજા સેવના ઝાઝી કરે; કાઉસ્સગ્ગ કરતાં દેખી કમઠે, કીધો પરિસહ આકરો. નિત્ય//પી. તવ ધ્યાન ધારા રૂઢ જિનપતિ, મેઘ ધારે નવિ ચલ્યો; ચલિત આસન ધરણ આયો, કમઠ પરિસહ અટકળ્યો; દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પરો. નિત્ય૦ || ક્રમે પામી કેવળજ્ઞાન કમલા, સંઘ ચતુર્વિધ સ્થાપીને; પ્રભુ ગયા મોક્ષે સમેતશિખરે, માસ અણસણ પાળીને; શિવરમણી રંગ રમે રસિયો, ભવિક તસ સેવા કરો. નિત્ય) IIણા XAVAXROACAURURURURX2828282828282828AURA ૨૪૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી તે બનાવશો ? Page #282 -------------------------------------------------------------------------- ________________ ભૂત પ્રેત પિશાચ વ્યંતર, જલણ જલોદર ભય ટળે; રાજ રાણી રમા પામે, ભક્તિ ભાવે જો મળે; કલ્પતરૂથી અધિકદાતા, જગત ત્રાતા જય કરો. નિત્ય ll જરા જર્જરી ભૂત યાદવ, સૈન્ય રોગ નિવારતા; વઢીયાર દેશે નિત્ય બીરાજે, ભવિક જીવને તારતા; એ પ્રભુ તણા પદ પદ્મ સેવા, રૂપ કહે પ્રભુતા વરો. નિત્ય પાલા ((૮૯), શ્રી શંખેશ્વર પાશ્વજિન ચૈત્યવંદન) ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વ-ચિન્તામણિયતે; હું ધરણેન્દ્ર વૈરુઢ્યા, પદ્માદેવી-યુતાય તે. |૧ાા. શાન્તિ-તુષ્ટિ-મહા-પુષ્ટિ-વૃતિ-કીર્તિ-વિધાયિને; ૐ હૂ દ્વિડ-વાલ વૈતાલ-સર્વાધિ-વ્યાધિ નાશિને. ૨ા. જયાજિતાખ્યા વિજયાખ્યા પરાજિતયાન્વિતઃ દિશા પાલૈ હર્યક્ષે-ર્વિદ્યાદેવીભિરન્વિતઃ || ૐ અસિઆઉસાય નમસ્તત્ર રૈલોક્યનાથતામ્; ચતુ:ખષ્ટિ-સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છરી-ચામરેઃ ||૪|| શ્રી શંખેશ્વરમંડન ! પાર્શ્વજિન ! પ્રણત-કલ્પતરુકલ્પ ! ચૂરય દુદ્રાd, પૂરય મે વાંછિત નાથ ! "પા ((૮૯), શ્રી શંખેશ્વર પાર્શ્વજિન ચૈત્યવંદન સેવો પા શંખેશ્વરો મન શુદ્ધ નમો નાથ મિશ્ર કરી એક બુદ્ધ, દેવી દેવલા અન્યને શું નમો છો? અહો ભવ્યલોકો ભૂલા કાં ભમો છો? I[૧] ત્રિલોકના નાથને શું તજો છો? પડ્યા પાસમાં ભૂતને કાં ભજો છો? સુરધનું ઠંડી અજાશું અજો છો ? મહાપંથ મૂકી કુપંથે વ્રજો છો /રા તજે કોણ ચિંતામણિ કાચ માટે? ગ્રહ કોણ રાસભને હસ્તિ સાટે ? સુરદ્યુમ ઉખાડી કોણ આક વાવે? મહામૂઢ તે આકુલા અંત પાવે. Hall કહાં કાંકરો ને કહાં મેરૂશૃંગ? કહાં કેશરી ને કહાં તે કુરંગ; ? કીમાં વિશ્વનાથ કીહાં અન્ય દેવા,? કરો એક ચિત્તે પ્રભુ પાર્શ્વ સેવા. llll પૂજો દેવ પ્રભાવતી પ્રાણનાથ, સહુ જીવને જે કરે છે સનાથ; મહાતત્ત્વ જાણી સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દૂરે પલાવે. પણ PRVAVALAVACAURVASARASACALAUREAUARRUARA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી ?તે બનાવશો ? ૨૪3 Page #283 -------------------------------------------------------------------------- ________________ પામી મનુષ્યત્વને વૃથા કાં ગમો છો ? કુશીલે કરી દેહને કાં દમો છો ? નહિ મુક્તિવાસ વિના વીતરાગ, ભજો ભગવંત તો દૃષ્ટિરાગ. ॥૬॥ ૨૪૪ ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ માહરે મોતીડે મેહ વુઠ્યા, પ્રભુ પાર્શ્વશંખેશ્વરો આપ તુક્યા. II|| (૮૯), શ્રી પાર્શ્વનાથજીનું ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, તોડે ભવ પાશ, વામા માતા જનમીયા, અહિ લંછન જાસ... ૧ અશ્વસેન સુત સુખકરું, નવ હાથની કાય, કાશી દેશ વાણારસી, પુણ્યે પ્રભુ આય... ૨ એકસો વરસનું આઉખું, એ પાળી પાર્શ્વકુમાર, ‘પદ્મ' કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર... ૩ (૯૦) શ્રી મહાવીરસ્વામીજીનું ચૈત્યવંદન સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાનો જાયો, ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગાયો ... ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય, બહોતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાય... ૨ ખીમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણ અવદાત, સાત બોલથી વર્ણવ્યો, ‘પદ્મ' વિજય વિખ્યાત... ૩ (૯૧) શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન શ્યામલ વાન સોહામણા, શ્રી નેમિ જિનેશ્વર; સમવસરણ બેઠા કહે, ઉપદેશ સોહંકર ||૧|| પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વરસ પંચ માસનો, એ છે તપ પરિમાણ, ॥૨॥ જિમ વરદત્ત ગુણમંજરીએ, આરાધ્યો તપ એહ; ‘જ્ઞાનવિમલ’ગુરુ એમ કહે, ધનધન જગમાં તેહ. ॥૩॥ CARRERERERERERERCARRERA દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિક્ષણ કેવી રીતે બનાવશો ? Page #284 -------------------------------------------------------------------------- ________________ ((૯૨) શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન) મહા સુદિ આઠમ દિને, વિજયાસુત જાયો; તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આયો. ના ચૈતર વદની આઠમે, જન્મ્યા ઋષભજિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. રા માઘવ સુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. |૩|| એહિજ આઠમ ઉજળી, જન્મ્યા સુમતિનિણંદ; આઠ જાતિ કળશે કરી, હવરાવે સુર ઇંદ્ર ||૪|| જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. //પા. શ્રાવણ વદની આઠમે, નમિ જમ્યા જગભાણ; તેમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. / ભાદરવા વદ આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવલાસ. | ((૯૩) શ્રી એકાદશીનું ચૈત્યવંદન) શાસન નાયક વીરજી, પ્રભુ કેવળ પાયો; સંધ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આયો. || ૧il. માઘવ સિત એકાદશી, સોમિલ હિજ યજ્ઞ; ઇન્દ્રભૂતિ આજે મળ્યા, એ કાદશ વિજ્ઞ. | રાજી એકાદશ ચઉ ગુણો, તેમનો પરિવાર; વેદ અર્થ અવળો કરે, મન અભિમાન અપાર. ૩. જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર; વીરે થાપ્યા વંદિયે, જિનશાસન જયકાર. [૪] મલ્લિ જન્મ અર-મલ્લિ-પાસ, વ્રત ચરણ વિલાસી; ઋષભ-અજિત-સુમતિ-નમી, મલ્લિ ઘનઘાતી વિનાશી. પા. પદ્મપ્રભ શિવવાસ પાસ, ભવભવના તોડી; એકાદશી દિન આપણી, ઋદ્ધિ સઘળી જોડી . || દો! દશ ક્ષેત્રે ત્રિોં કાળના, ત્રણસેં કલ્યાણ; વરસ અગ્યાર એ કાદશી, આરાધો વરનાણ. //શા SAURURURURURURURURURURULURUOKAKAURERRURER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી શર્ત બનાવશો ? ૨૪પ Page #285 -------------------------------------------------------------------------- ________________ અગિયાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં; પંજણી ઠવણી વીંટણી, મશી કાગળ ને કાઠાં. || અગિયાર અવ્રત જીંડવાએ, વહો પડિમા અગિયાર; ક્ષમાવિજય જિનશાસનને, સફળ કરો અવતાર. ૧૯ ((૯૪) શ્રી પર્યુષણપર્વનું ચૈત્યવંદના પર્વ પર્યુષણ ગુણ નીલો, નવ કલ્પી વિહાર; ચાર માસાન્તર થિર રહે, એવીજ અર્થ ઉદાર. //II. અષાઢ સુદી ચઉદશ થકી, સંવત્સરી પચ્ચાસ; મુનિવર દિન સિત્તેરમેં, પડિક્કમતાં ચૌમાસ. || રા' શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળે થઈ એકતાન. //૩ી. જિનવર ચૈત્ય જુહારીયે, ગુરુભક્તિ વિશાલ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ વરમાળ. ૪ દર્પણથી નિજ રૂપનો, જુવે સુદષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણે, જ્ઞાન રમણ મુનિ ભૂપ. /પી. આતમ સ્વરૂપ વિલોકતાએ, પ્રગટ્યો મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. | ll નવ વખાણ પૂજી સુણો, શુક્લ ચતુર્થી સીમા; પંચમી દિને વાંચે સુણે, હોય વિરાધક નિયમ. Iણા એ નહીં પર્વે પંચમી, સર્વ સમાણી ચોથે; ભવ ભીરુ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. શ્રુતકેવલી વયણાં સુણીએ, લહી માનવ અવતાર; શ્રી શુભવીરને શાસને, પામ્યા જયજયકાર. ૧૯ો. ((૫) સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન ) અરિહંત પદ ધ્યાતો થકો, દÖહ ગુણ પક્ઝાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે ||૧| રૂપાતીત સ્વભાવ જે, કેવળદંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે //રા 8282828AXRLAUASAERBAASRVASARAXAURRACARREA ૨૪૬ દ્રવ્ય પ્રતિક્રમાર્જ ભાવ પ્રતિમા છેવી સર્ત બનાવશો ? Page #286 -------------------------------------------------------------------------- ________________ ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભધ્યાની રે; પંચપ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે {૩ી તપ સજઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમાં, જગબંધવ જગભ્રાતા રે || અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમાં, શું મૂંડે શું લોચે રે. //પા. શમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહિજ આતમાં, શું હોય નામ ધરાવે રે. ૬. જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે. શા જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવિ ભમતો રે. ૧૮ ઇચ્છારો સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહિ જ આતમા, વરતે નિજગુણ ભોગે રે. હા ઈય નવપય સિદ્ધ, લદ્ધિ વિજ્જા સમિઠું; પયડીય સરવગું હી તિરેહા સમગ્ગ; દિસિવઈ સુરસાર, ખાણી પીઢાવયારે; તિજય વિજય ચક્ક, સિદ્ધ ચક્ક નમામિ. ((), સામાન્ય જિન ચૈત્યવંદનો જગન્નાથને તે નમું હાથ જોડી, કરું વિનતિ ભક્તિશું માન મોડી; કૃપાનાથ સંસાર; પાર તારો, લહ્યો પુન્યથી આજ દેદાર તારો. લા. સોહિલા મળે રાજ્યદેવાદિભોગો, પરમદોહિલો એક તુજ ભક્તિ જોગો; ઘણા કાલથી તું લહ્યો સ્વામિ મીઠો, પ્રભુ પારગામી સહુ દુઃખ નીઠો. મેરા ચિદાનંદ રૂપી પરબ્રહ્મ લીલા, વિલાસી વિભો ત્યક્ત કામાગ્નિકિલા; ગુણાધાર જોગીશ નેતા અમાયી, જય વૅ વિભો ! ભૂતલે સુખદાયી. ફll ન દીઠી જેણે તાહરી યોગ મુદ્રા પડ્યા રાત દિને મહામોહ નિદ્રા; કિસી તાસ હોસે ગતિ જ્ઞાનસિંધો, ભ્રમતા ભવે હે જગજીવ બંધો. ૪ સુધાઢંદીની દર્શન નિત્ય દેખે, ગણું તેહનો તે વિભો જન્મ લેખે; ત્વદરજ્ઞા વશે જે રહ્યા વિશ્વમાંહે, કરે કર્મની હાણ ક્ષણ એકમાંહે. પા જિનેશાય નિત્યં પ્રભાતે નમસ્તે, ભવિ ધ્યાન હોજો હૃદય સમસ્તે; સ્તવિ દેવના દેવને હર્ષ પૂરે, મુખાંભોજ ભાલી ભજે હેજ ઉરે. [૬] 828RORXAX282828282828282828282828282828RRA દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા ર્ત બનાવશો ? ૨૪૦ Page #287 -------------------------------------------------------------------------- ________________ કહે દેશના સ્વામી વૈરાગ્ય કેરી, સુણે પર્ષદા બાર બેઠી ભલેરી; સુધાંભોદધારા સમીતાપ ટાળે, બહુ બાંધવા સાંભળે એક ઢાળે //૭માં લહે મોક્ષના સુખ લીલા અનંતી, વરસાયિક જ્ઞાન ભાવે લહંતી; ચિંદાનંદ ચિત્તે ધરે ધ્યેય જાણી, કહે રામ નિત્યે જપો જિનવાણી. ૮ ((૬), સામાન્ય જિન ચૈત્યવંદન) આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ; જયાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ. શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખવ જુહાર. રા/ અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચોવીશે જોય; મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય. [૩] સમેતશિખર તીરથુ વડું, જિહાં વીસે જિન પાય; વૈભારગિરિવર ઉપરે, શ્રી વીર જિનેસર રાય. ૪ માંડવગઢનો રાજિયો, નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ //પણા ((૬), સામાન્ય જિન ચૈત્યવંદન જિનવર બિંબને પૂજતા હોય શતગણુ પુણ્ય સહસગણું પુણ્ય ચંદને જે લેપે તે ધન્ય /૧TI લાખગણું ફલ કુસુમની માળા પહેરાવે; અનંતગણું ફલ તેહથી ગીત ગાન કરાવે ||રા તીર્થકરપદવી લહે, જિનપૂજાથી જીવ; પ્રીતિ ભક્તિ પણે કરી સ્થિરતાપણું અતીવ ||રા જિનપડિમા જિન સારિખી, સિદ્ધાંતે ભાખી; નિક્ષેપ સહુ સારીખ, થાપના તિમ દાખી //૪ ત્રણ કાળ ત્રિભુવનમાં કરે તે પૂજન જેહ; દરિસન કે હું બીજ છે, એમાં નહિ સંદેહ //પી જ્ઞાનવિમલ પ્રભુ એહને, હોય સદા સુપ્રસન્ન; એહી જ જીવીત ફળ જાણે છે, તેથી જ ભવિજન ધન્ય ||૬|| URURURURAXXX2RRACAXRRRRRRRRRRRRRRRRRR ૨૪૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #288 -------------------------------------------------------------------------- ________________ ((૯૦) શ્રી વીશરસ્થાનકનું ચેત્યવંદન) પહેલે પદ અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ; ત્રીજે પ્રવચન મન ધરો, આચારજ સિદ્ધ. ||૧|| નમો થેરાણે પાંચમે, પાઠક પદ છે; નમો લોએ સવ્વ સાહૂણં, જે છે ગુણ ગરિકે. / રા નમો નાણસ્સ આઠમે, “દર્શન મન ભાવો; વિનય કરો ગુણવંતનો, ચારિત્ર પદ થાવો. All નમો બંભવધારીણ, તેરમે ક્રિયા જાણ; નમો તવસ્સ ચૌદમે, ૧૫ગોમા નમો જિણાવ્યું. જા સંયમ “જ્ઞાનસુઅસ્સનેએ, નમો તત્થસ્ય જાણી; જિન ઉત્તમ પદ પધને, નમતાં હોય સુખ ખાણી. //પા. (૯૮) ચોત્રીશ અતિશય વર્ણન ગર્ભિત ચૈત્યવંદના અદ્ભુત અતિશય જેહને, હોયે જન્મથી ચાર; રોગ સ્વેદ મલ રહિત દેહ, હોય રૂપ ઉદાર. ૧|| સવિ શુભ પરિમલથી અધિક, જાસ સાસ ઉસાસ; રૂધિર માંસ ઉજવલ અનિંદ્ય, ગોક્ષીર સમ ભાસ. //રા/ ચર્મચક્ષુ ગોચર નહિએ, આહારને નિહાર; જ્ઞાનવિમલ પ્રભુ જિનતણા, જન્મ સંઘાતે ચાર. Hall ભગવદલંકૃત ક્ષેત્રમાં, “સુરનર રહે હરસી; વાણી યોજન ગામિની, સવિ° ભાષા સરસી. //૪ ભામંડલ પૂંઠે રહે, ચઉદિશિ અહે ઉદ્દે; પણવીસ જોજન લગે નહિ, ‘રૂજા વૈર અનિઢ. //પા ઇતિ 'મારી દુર્મિક્ષ નહિએ, સ્વપરચક્ર અતિવૃષ્ટિ; ૧૫ અનાવૃષ્ટિ એકાદશી, ઘાતિકર્મ ક્ષયની વૃષ્ટિ. ||૬ll *ધર્મચક્ર ચામર ૧૮ધ્વજા, સિંહાસન છત્ર; ૨૧ત્રિગડે અચૌમુખ સોહીયે, સુવર્ણ નવકમલ પવિત્ર. // URBARKARBAURURURURURURURURURURURRAKASKUS દ્રવ્ય પ્રતિgમહત્ન ભાવ પ્રતિક્રમણ કેવી ર્ત બનાવ ? ૨૪૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ અચૈત્યતરૂ ૨૫સવિ તરૂ નમે, કંટક અધોવદને; ૨૭રોમ કેશ વાઘે નહિ, “અનુકૂલતા પવને. ICI પ્રદક્ષિણા પંખી દિયે અતિહિ૩૦ દુદુભિ નાદ; "સુરભિગંધ જલવૃષ્ટિશું, પંચવર્ણ કુસુમ પાદ Nલા. ઉચઉવિ દેવનિકાય કોડી, સેવે જશ પાય; ૩ખઋતુ અનુકૂળ હુએ, સમકાલ નિવાય / ૧૦ના ઇન્દ્રિય અર્થ અનુકૂળતા, દુઃખ શીલ ન ભાસે; સુરકૃત ઓગણીશ સહુએ, ચઉતીસ મીલી ખાસે |૧૧ના. જ્ઞાનવિમલ ગુણથી લઈએ, અતિશય ગુણ નહિ પાર; ધ્યાન ધરું તે પ્રભુતણું, તે મુજ પ્રાણ આધાર /૧રા ( (૯) શ્રી દેરાસર જવાના ફલ વિશે ચૈત્યવંદન પ્રણમું શ્રી જિનરાજ આજ, જિન મંદિર કેરો; પુન્ય ભણી કરીશું સફલ, જિન વચન ભલેરો. ૧ાા દહેરે જાવા મન કરે, ચોથ તણું ફલ પાવે; જિનવર જુહારવા ઊઠતાં, છઠ્ઠ પોતે આવે. ||રા. જાવા માંડ્યું જેટલે, અઠ્ઠમતણાં, ફલ જોય; ડગલું ભરતા જિન ભણી, દશમ તણો ફલ હોય. |૩|| જાઈસ્ય જિનવર ભણી, મારગ ચાલતા; હોવે દ્વાદશ તણું, પુન્ય ભક્તિ માલેતા. ૪ અર્ધ પંથ જિનવર ભણી, પનરે ઉપવાસ; દીઠું સ્વામી તણું ભુવન, લહિએ એક માસ. પી! જિનવર પાસે આવતાં એ, છ માસી ફલ સિદ્ધ; આવ્યા જિનવર બારણે, વર્ષીતપ ફળ લીધું. ||૬|| સો વરસ ઉપવાસ પુન્ય, પ્રદક્ષિણા દેતા; સહસ વરસ ઉપવાસ પુન્ય, જિન નજરે જોતા. કા. ભાવે જિનહર જુહરિએ, ફલ હોવે અનંત; તેહથી લહીએ સો ગુણો, જો પૂજો ભગવંત. 12 ફલ ગણો ફૂલની માલનો, પ્રભુ કંઠે ઠવતાં; પાર ન આવે ગીત નાદ, કેરો ફલ ભણતાં. હા XXXRVIERUCRUXARRAXAVRURXXX2RVARVAVAUX ૨પ૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમet નર્ત બનાવશે ? Page #290 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજી પૂજા કરે એ, સૂર ધુપ તણું ધુપ; અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુ રૂપ. / ૧૦ના નિર્મલ તનમન કરીએ, થુણંતા ઈમ જગીશ; નાટક ભાવનાં ભાવતાં પામે પદવી જગીશ. // ૧૧ાાં જિનવર ભક્તિ વલિ એ, પુન્ય પ્રકાશી; સુણી શ્રી ગુરુ વચણસાર, પુરવ ઋષિએ ભાખી. /૧૨ ટાલવા આઠ કર્મને, જિન મંદિર જામ્યું; ભેટી ચરણ ભગવંતના, હવે નિર્મલ થાર્યું. ૧૩. કીર્તિવિજય ઉવઝાયનો એ, વિનય કહે કર જોડ; સફલ હો જો મુજ વિનંતી, પ્રભુ સેવાના કોડ. // ૧૪ ((૧૦૦), શ્રી સીમંધર સ્વામિનું સ્તવન) કોટ કોટારો કેવડો હો સાહેબ, ઝરમરીયા પાનારી ખજુર મોરી રાજ, સીમધર સ્વામીરી ઓળું ઘણી આવે હો રાજ જયવંતા બાબારી ઓળું ઘણી આવે હો રાજ... ૧ ઓળુડી તો મહાવિદેહ ક્ષેત્રમાં હો સાહિબ ઓર પંડરીકગિણિમાં તો મારા રાજ સીમંધર૦ જયવંતા૦ ૨ તુમે તો વસિયા મહાવિદેહ ક્ષેત્રમાં હો સાહિબ હુંતો વસિયો ભરત ક્ષેત્રમાં હો મોરા રાજ. સીમંધર૦ જયવંતા) ૩ કાગળ કીણ સાથે મોકલું હો સાહિબ વાટલડી ન ચાલે રે વિશેષો મોરા રાજ. સીમંધર૦ જયવંતા૦ ૪ પાખ હોવે તો ઊડી મળું હો સાહેબ દાખું દાનું મનડા કેરી વાતો મારા રાજ. સીમંધર૦ જયવંતા) ૫ ઘાટી ડુંગર આડા અતિઘણા હો સાહેબ નદી નાળોરો નહિ પારો મોરા રાજ. સીમંધર૦ જયવંતા૬ રાણી શ્રુકમણી નાહલા હો સાહેબ મેં તો મારા જીવન ના આધારો મારા રાજ . સીમંધર૦ જયવંતા) ૭ * આ ખીઘતક છંદ છે. એને વંશપત્રપતિત પણ કહે છે. XAVAXXXXXXXXXXXXRVAVRAXRXUAWRRRRRX282 દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા છેવી ફૂર્ત બનાવશે ? ૫૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ જિમ જિમ તુમ ગુણ સાંભળે હો સાહેબ તિમ તિમ ધ્યાવું દિનને રાતો મોરા રાજ. સીમંધર૦ જયવંતા૦ ૮ શું શું કહીને દાખવું હો સાહેબ તુમે તો સકલરા જાણો મોરા રાજ. સીમંધ૨૦ જયવંતા૦ ૯ મુજરો મોનો સવિતણો હો સાહેબ સત્ય કી નંદન દેવો મોરા રાજ. સીમંધ૨૦ જયવંતા ૧૦ માનવિજય કહે મુજ ભણોજી હો સાહેબ દેજો દેજો તુમ પાય સેવું મો૨ા રાજ. સીમંધર૦ જયવંતા૦ ૧૧ (૧૦૦), શ્રી સીમંધર જિન સ્તવન ૨૫૨ શ્રી સીમંધર સાહિબા હું કેમ આવું તુમ પાસ તુમ વચ્ચે અંતર ઘણું, મને મળવાની ઘણી હોંશ હું તો ભરતને છેડે....૧ હું તો ભરતને છેડલે કાંઈ, પ્રભુજી વિદેહ મોઝાર, ડુંગર વચ્ચે દરિયા ઘણાં કાંઈ, કોશ તો કેઈ હજાર... હું૦ ૨ પ્રભુ દેતા હશે દેશના, કાંઈ સાંભળે ત્યાંના લોક, ધન્ય તે ગામ નગર પૂરી જ્યાં વસે છે પુણ્યવંત લોક હું તો ભરતને છેડે... ૩ ધન્ય તે શ્રાવક શ્રાવિકા, જે નીરખે તુમ મુખચંદ પણ એ મનોરથ અમતણા, ક્યારે ફળશે ભાગ્યઅમંદ હું તો ભરતને છેડે... ૪ વર્તારો વર્તી જુઓ કાંઈ, જોશીએ માંડ્યા લગન કયારે સીમંધર ભેટશું મને લાગી એહ લગન....પ પણ કોઈ જોશી નહીં એવો, જે ભાંજે મનની ભ્રાંત પણ અનુભવ મિત્ર કૃપા કરે, તુમ મળવો તિણે એકાંત... હું૦ ૬ વીતરાગ ભાવે સહી તમે, વર્તો છો જગનાથ. મેં જાણ્યું તુમ કેણથી રે, થયો સ્વામી હું સત્તાથ... હું૦ ૭ પુષ્કલાવતી વિજય વસો કાંઈ, નયી પુંડરીગિણી સાર, સત્યકી નંદન વંદના, અવધારો ગુણધામ... હું૦ ૮ XAAAAAAAAARRRRRUZIA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ દેવી ીતે બનાવશો ? Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેયાંસનુપકુલચંદલો રૂકમણી રાણીનો કંત, વાચક “રામવિજય' કહે, તુમ ધ્યાને હોજો મુજ ચિત. હું તો ભરતને છેડે... હું૦ ૯ ((૧૦૦), શ્રી સીમંધર જિન સ્તવન સીમંધર તેડા મોકલે તમે મહાવિદેહ ક્ષેત્રે જઈ, કહેજો ચાંદલિયા (૨) સીમંધર તેડા મોકલે તમે ભરત ક્ષેત્રના દુઃખ, કહેજો ચાંદલિયા (૨) સીમંધર તેડા મોકલે... તુમે૦૧ અજ્ઞાનતા અહી છવાઈ ગઈ છે, તત્ત્વોની વાતો બધી ભૂલાઈ ગઈ છે, એવા આત્માના દુઃખ મારા, કહેજો ચાંદલિયા (૨). સીમંધર તેડા મોકલે... તુમે૦૨ પુગલના મોહમાં ફસાઈ ગયો છું, કર્મોની જાળમાં જકડાઈ ગયો છું, એવા કર્મોના દુઃખ મારા, કહેજો ચાંદલિયા (૨) સીમંધર તેડા મોકલે... તુમે૦ ૩ મારું નહોતું તેને મારું કરી નાખ્યું, મારું હતું એને નહિ રે પિછાનું, એવા મૂર્ખતાના દુઃખ મારા, કહેજો ચાંદલિયા (૨) સીમંધર તેડા મોકલે... તુમે૦૪ સીમંધર સીમંધર હૃદયે ધરતો, પ્રત્યક્ષ દરિશનની આશા હું કરતો, એવા વિયોગના દુઃખ મારા, કહેજો ચાંદલિયા (૨) સીમંધર તેડા મોકલે... તુમેરુ પ સંસારી સુખ અને કારમું જ લાગે, તુમ વિણ વાત કહું કોની આગે, એવા અમૃતના દુ:ખ, મારા કહેજો ચાંદલિયા (૨) સીમંધર તેડા મોકલે... તુમે) ૬ કોઈ પણ એક સ્તવન કહી પછી જય વયરાય સૂત્ર કહી ઊભા થઈ અરિહંત ચેઈઆરંતુ અન્નત્થ૦ કહી ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી મારી નમોડર્ડકહી સ્તુતિ કહી ખમાસમણ દેવું. U2UXUR&&&&&RURIERUARURORX2826RURURLARDA દિવ્ય પ્રતિછમને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૨૫૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ -- -- ((૧૦૦), શ્રી સીમંધર જિન સ્તવનો સ્વામી સીમંધરા ! વિનતિ, સાંભળો મારી દેવ ! રે; તાહરી આણ હું શિર ધરુ, આદરું તારી સેવ રે; સ્વામી સીમંધરા ! વિનતિ. સ્વા) ૧ કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે; તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક રે. સ્વા૦ ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; લુંટિયા તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે. વા૦ ૩ જેહ નવિ ભવતર્યા નિરગુણી, તારશે કેણી પર તેહ રે ? ઈમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે. સ્વા૦ ૪ કામકુંભાદિક અધિકનું ધર્મનું કો નવિ મૂલ રે; દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગ શૂલ રે. સ્વા. પ અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે; - પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથરે ? સ્વાવ ૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપુર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે. સ્વા) ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે. સ્વા૦ ૮ કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે. સ્વા૦ ૯ બહુ મુખે બોલ એમ સાંભળી, નવિ ધરે લોક વિશ્વાસ રે; ઢંઢતા ધર્મને તે થયા, ભ્રમર જિમ કમલની વાસ રે. સ્વા૦ ૧૦ ((૧૦૦), વીશ વિહરમાન તીર્થકરનું સ્તવ) સીમંધર, યુગમંધર બાહુ, ચોથા સ્વામી સુબાહુ; જબૂદ્વીપ વિદેહે વિચરે, કેવલ કમલા નાહો; રે ભવિકા ! વિહરમાન જિન વંદો, આતમ પાપ નિકંદો રે. ભવિકા૦ ૧ સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અનંતવીરય ચિત્ત ધરિયે; સુરપ્રભ, સુવિશાળ, વજંધર, ચંદ્રાનન ધાતકીયે રે. ભવિકા, ર EXERCRURBACAURURUZARZURULURRRRRRRRRLARA ૨૫૪ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી ?તે બનાવશો ? Page #294 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રબાહુ, ભુજંગ ને ઈશ્વર, નેમિનાથ, વીરસેન; દેવજશા, ચંદ્રજશા, અજિતવીર્ય, પુષ્કરદ્વીપ પ્રસન્ન રે. ભવિકા) ૩ આઠમી-નવમી-ચોવીસ-પચવીશમી, વિદેહ વિજય જયવંતા; દશલાખ કેવળી સો ક્રોડ સાધુ, પરિવારે ગહગહેતા રે. ભવિકા ૪ ધનુષ પાંચસે ઊંચી સોહ, સોવન વરણી કાયા; દોષરહિત સુર મહિત મહીતળ, વિચરે પાવન પાયા રે. ભવિકા૦૫ ચોરાશી લાખ પૂરવ જિન જીવિત, ચોત્રીશ અતિશયધારી; સમવસરણ બેઠા પરમેશ્વર, પડિબોયે નરનારી રે. ભવિકા૦ ૬ ખિમાવિજય જિન કરૂણાસાગર, આપ તર્યા પર તારે; ધર્મ નાયક શિવમારગ દાયક, જન્મ જરા દુઃખ વારે રે. ભવિકા૦ ૭ ((૧૦૧), શ્રી સિદ્ધગિરિનું સ્તવન જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ, કરીએ તો ભવજલ તરીકે વિમલગિરિ જાત્રા નવાણુ કરીએ પૂરવ નવાણું વાર શેત્રુજાગિરિ, ઋષભ નિણંદ સમોસરીએ વિમલગિરિ... ૧ કોડી સહસંભવ પાતક તૂટે, શેનું જા સમો ડગ ભરીએ... ૨ સાત છઠ દોય અઠ્ઠમ તપસ્યા કરી ચઢીએ ગિરિવરીએ... વિમલગિરિ... ૩ પુંડરીકાદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ.. વિમલગિરિ... ૪ પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ... વિમલગિરિ... ૫ ભૂમિ સંથારો ને નારી તણો સંગ દૂર થકી પરિહરીએ... વિમલગિરિ... ૬ સચિત્ત પરિહારીને એકલ આહારી, ગુરુ સાથે પદ ચરીએ... વિમલગિરિ... ૩ પડિક્કમણાં દોય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીએ... વિમલગિરિ... ૮ કલિકાલે એ તીરથ મોટું, પ્રવહણે જેમ ભરદરિયે... વિમલગિરિ... ૯ ઉત્તમ એ ગિરિવર સેવંતા પદ્મ કહે ભવ તરીએ... વિમલગિરિ... ૧૦ ((૧૦૧), શ્રી સિદ્ધગિરિનું સ્તવન) આજ મારાં નયણાં સફળ થયાં, શ્રી સિદ્ધાચલ નીરખી. ગિરિને વધાવું મોતીડે, મારા હૈડામાં હરખી. આજ0 ૧ ધન્ય ધન્ય સોરઠ દેશને, જિહાં એ તીરથ જોડી, વિમલાચલ ગિરનારને, વંદું બે કર જોડી. આજO 828RURURURU&8282828282828AVAVAVAVRURSAURER દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમા કેવી સર્ત બનાવશો ? ૨૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ સાધુ અનંતા ઈણ ગિરિ, સિદ્ધયાં અણસણ લેઈ, રામ પાંડવ નારદ ઋષિ, બીજા મુનિવર કે ઈ. આજ૦ ૩ માનવ ભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે. પાપ કરમ જે આકરાં, કહો કેણી પેરે મટે. આજ૦ ૪ તીર્થરાજ સમરું સદા, સારે વાંછિત કાજ, દુઃખ દોહગ દૂર કરી, આપે અવિચલ રાજ, આજ૦ ૫ સુખના અભિલાષી પ્રાણિયા, વાંછે અવિચલ સુખડાં, માણેક મુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુખડાં. આજO ૬ ((૧૦૧), શ્રી સિદ્ધગિરિનું સ્તવનો સિદ્ધાચલ વાસી પ્યારો, લાગે મોરા રોજીંદા; ઈણ રે ડુંગરીઆમાં ઝીણી ઝીણી કોરણી, ઉપર શિખર બિરાજે - મો૦ સિ૦ ૧ કાને કુંડળ માથે મુગટ બિરાજે, બાહે બાજુબંધ છાજે – મો૦ સિવ ૨ ચઉમુખ બિંબ અનોપમ છાજે, અભુત દીઠે દુઃખ ભાંજે - મો૦ સિ0 ૩ યુવા યુવા ચંદન ઓર અગરજા, કેસર તિલક વિરાજે - મો૦ સિ૦ ૪ ઈણગિરિ સાધુ અનંતા સિધ્યા, કહેતાં પાર ન આવે – મો૦ સિ0 ૫ જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બોલે, આ ભવ પાર ઉતારો - મો૦ સિ૦ ૬ ((૧૦૧), શ્રી સિદ્ધગિરિનું સ્તવન) ભવજલ પાર ઉતાર નિણંદજી, મુજ પાપીને તું તાર; શ્રીસિદ્ધાચલ તીરથરાજા, ટોણ ભુવનમાં સાર; પૂર્વ નવ્વાણું વારા શત્રુંજય, આવ્યા શ્રી નાભિકુમાર. નિણંદજી૧ આજ હમારે સુરતરૂ પ્રગટ્યો, દીઠો તુજ દેદાર; ભવોભવ ભટકી શરણે આવ્યો, રાખો લાજ આ વાર. નિણંદજી) ૨ ભરતાદિ અસંખ્યને તાર્યા, તિમ પ્રભુ મુજને તાર; માતા મરૂદેવાને દીધું, કેવળજ્ઞાન ઉદાર. નિણંદજી૦ ૩ સાયિક મુજને સમકિત આપો, એહી જ પરમ આધાર; દીનદયાળુ દરિશન દીજે, પાય પડું સો વાર. નિણંદજી૦ ૪ અવસર પામી અરજ સુણીને, વિનતડી અવધાર; નીતિવિજયના બાલસિદ્ધિની, આવાગમન નિવાર. નિણંદજી૦ ૫ ––––––––– આ ક્ષિપ્તક છંદ છે. આ ક્ષિપ્તક બીજો જાણવો. રથોદ્ધતા છંદ પણ આ પ્રમાણે હોય. BACAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRVAVA દ્રવ્ય પ્રતિમહાત્ન ભાવ પ્રતિક્રમણ કેવી સર્ત બનાવશે ? ૨૫૬ Page #296 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧), શ્રી સિદ્ધગિરિનું સ્તવન તુમે તો ભલે બિરાજો જી; સિદ્ધાચલકે સાહિબ ! તુમે તો ભલે બિરાજોજી મરૂદેવીનો નંદન રૂડો, નાભિ નહિંદ મલ્હાર; જુગલા ધર્મ નિવારણ આવ્યા, પૂરવ, નવાણું વાર. તુમે તો૦ ૧ મૂળ નાયકની સનમુખ રાજે, પુંડરીક ગણધાર; પંચક્રોડક્યું ચૈત્રી પૂનમે, વરીઆ શિવવધુ સાર. તુમે તો૦ ૨ સહસકુટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ ચોવીશ; ચઉદશેં બાવન ગણધરનાં, પગલાં વામ જગીશ; તુમે તો૦ ૩ પ્રભુ પગલાં રાયણ હેઠે, પૂજી પરમાનંદ; અષ્ટાપદ ચવીશ જિનેશ્વર સમ્મત વીશ જિણંદ, તુમે તો૦ ૪ મેરૂપર્વત ચૈત્ય, ધોરાં, ચમુખ બિંબ અનેક; બાવન જિનાલય દેવળ નીરખી, હરખ લહુ અતીરેક. તુમ તો૦ ૫ સહસફણાને શામળા પાસજી, સમોવસરણ મંડાણ; છીપાવશીને ખરતરવશી, કંઈ પ્રેમાવશી પરમાણ. તુમે તો૦ ૬ સંવત અઢાર ઓગણ પચાશે, ફાગણ અષ્ટમી દિન; ઉજ્જ્વળ પક્ષે ઉજવળ હુઓ કાંઈ, ગિરિ ફરસ્યા મુજ મન. તુમે તો૦ ૭ ઇત્યાદિક જિન બિંબ નિહાળી, સાંભરી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેણિ પરે વીસરે, પદ્મવિજય કહે જેણ. તુમે તો૦ ૮ (૧૦૧) શ્રી સિદ્ધગિરિનું સ્તવન વંદના; ગિ૦ ૧ ગિ૦ ૨ ગિ૦ ૩ વંદના વંદના વૃંદના રે, ગિરિરાજકું સદા મોરી વંદના; વંદના તે પાપ નિકંદના રે, આદિનાથકું સદા મોરી જિનકો દરિસણ દુર્લભ દેખી, કીધી તે કર્મ નિકંદના રે. વિષય કષાય તાપ ઉપશમીયે, જિમ મલે બાવન ચંદના રે. ધન ધન તે દિન કબહી હોશે, થાશે તુમ મુખ દર્શના રે, તિહાં વિશાલ ભાવ પણ હોશે, જિહાં પ્રભુ પદકજ ફર્શના રે. ગિ૦ ૪ ચિત્તામાંહેથી કબહુ ન વિસારું, પ્રભુ ગુણગણની ધ્યાવના રે. ગિત ૫ વળી વળી દરસણ વહેલું લહીયે, એહવી રહે નિત્ય ભાવના રે. ગિ ૬ ભવો ભવ એહીજ ચિત્તમાં ચાલુ, મેરી ઔર નહિ વિચારણા રે. ગિ ૭ ચિત્રગયંદના મહાવતની પેરે, ફેર ન હોય ઉતારણા રે. ગિ૦ ૮ જ્ઞાનવિમલ પ્રભુ પૂર્ણકૃપાથી, સુકૃત સુબોધ સુવાસના રે ગિ૦ ૯ LAVAVARUREREREREREREREREREAAEAAACAERIA દ્વવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી રીતે બનાવશો ? ૨૫૦ Page #297 -------------------------------------------------------------------------- ________________ ((૧૦૧), શ્રી સિદ્ધગિરિનું સ્તવન) સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, ગિરિ ભેટી પાવન થઈએ; સોરઠદેશે જાત્રાનું મોટું ધામ છે; જયાં ધર્મશાળાઓ બહુ સોહે, મહેલાતો મનડાં મોહે; એવું સુંદર પાલીતાણા ગામ છે. સૌ૦ ૧ જયાં તળેટી પહેલી આવે, ગિરિ દર્શન વિરલા પાવે; પ્રભુજીના પગલાં પુનિત ને અભિરામ છે. સૌ૦ ૨ જયાં ગિરિવર ચડતાં સમીપે, દેવાલય દિવ્યજ દીપે; બંગાળી બાબુનું અવિચળ એ તો ધામ છે. સૌ૦ ૩ જયાં કુંડ વિસામા આવે, થાક્યાનો થાક ભુલાવે; પરબો રૂડી પાણીની ઠામ ઠામ છે. સૌ૦ ૪ જ્યાં હડો આકરો આવે, કેડે દઈ હાથ ચડાવે; એવી દેવી હિંગલાદ એનું નામ છે. સૌ૦ ૫ જય ગિરિવર ચડતાં ભાવે, રામ પોળ છેલ્લે આવે; ડોળીવાળાનું વિસામાનું ઠામ છે. સૌ૦ ૬ જ્યાં શત્રુંજી નદી વહે છે, સૂરજકુંડ શોભા દે છે; હાયો નહીં જે એનું જીવન બે બદામ છે. સૌ૦ ૭ જ્યાં સોહે શાંતિ દાદા, સોલમાં જિન ત્રિભુવન ભ્રાતા; પોળે જાતાં સૌ પહેલાં પ્રણામ છે. સૌ૦ ૮ જયાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરી દે સુખશાતા; કવડજક્ષાદિ દેવતાઓ તમામ છે. સૌ૦ ૯ જયાં આદિશ્વર બિરાજે, જે ભવની ભાવઠ ભાંજે; પ્રભુજી પ્યારા નિરાગી ને નિષ્કામ છે. સૌ૦ ૧૦ જ્યાં સોહે પુંડરીક સ્વામી, ગિરૂઆ ગણધર ગુણગામી; અંતરજામી આતમના આરામ છે. સૌ૦ ૧૧ જયાં રાયણ છાંય નિલુડી, પ્રભુ પગલાં પરે જે રૂડી; શીતળકારી એ વૃક્ષનો વિશ્રામ છે. સૌ૦ ૧૨ જયાં નીરખીને નવ ટૂંકો, જબ થાયે પાતિક ભૂક્કો, દિવ્ય દેહરાનાં અલૌકિક કામ છે. સૌ૦ ૧૩ LAURER2C282828282828AVARU28282828RRARAR ૨પ૮ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ છેવી તે બનાવશો ? Page #298 -------------------------------------------------------------------------- ________________ જ્યાં ગૃહિલિંગ અનંતા, સિદ્ધિ પદ પામ્યા સંતા; પંચમ કાલે એ મુક્તિનું મુકામ છે. સૌ૦ ૧૪ જયાં કમલસૂરિ ગુણ ગાવે, તે લાભ અનંતો પાવે; જાત્રા કરવા હૈડાને મોટી હામ છે. સૌ૦ ૧૫ ((૧૦૨), શ્રી આદિનાથજીનું સ્તવનો દાદા આદિશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન ઘો; કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચઢે પલાણે; કોઈ આવે પગપાળ, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર, દાદા આદિશ્વરજી. ૧ શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે; હું આવું પગપાળે, દાદાને દરબાર. હાં હાં, દાદા, ૨ કોઈ મુકે સોના રૂપા, કોઈ મૂકે મહોર; કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર. હાં હાં દાદા૦ ૩ શેઠ મૂકે સોનારૂપા, રાજા મૂકે મહોર; હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર. હાં હાં, દાદા, ૪ કોઈ માગે કંચનકાયા, કોઈ માગે આખ; કોઈ માગે ચરણની સેવા, દાદાને દરબાર. હાં હાં દાદા૦૫ પાંગળો માગે કંચનકાયા, આંધળો માગે આંખ; હું માગું ચરણની સેવા, દાદાને દરબાર. હાં હાં, દાદા, ૬ હીરવિજય ગુરુ હીરલો ને વીરવિજય ગુણ ગાય; શત્રુંજયના દર્શન કરતાં, આનંદ અપાર. હાં હાં... દાદા૦ ૭ ((૧૦૨), શ્રી આદિનાથજીનું સ્તવન) સુણ જિનવર શેત્રુજા ધણીજી, દાસ તણી અરદાસ; તુજ આગળ બાળક પરેજી, હુંતો કરું ખાસરે; જિનાજી મુજ પાપીને તાર, તું તો કરૂણારસ ભર્યોજી, તું સહુનો હિતકાર રે. જિનજી) ૧ હું અવગુણનો ઓરડોજી, ગુણ તો નહીં લવલેશ; પરગુણ પેખી નવિ શકુંજી, કેમ સંસાર તરીશ રે ? જિનજી) ૨ GRUAUACRURU28282828282828282828282URURU282 દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિષ્ઠમા કેવી 1ર્ત બનાવશ ? ૨૫e Page #299 -------------------------------------------------------------------------- ________________ જીવ તણાં વધ મેં કર્યાજી, બોલ્યા મૃષાવાદ; કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ રે. જિનજી૦ ૩ હું લંપટ હું લાલચુંજી, કર્મ કીધાં કેઈ ક્રોડ; ત્રણ ભુવનમાં કો નહીંજી, જે આવે મુજ જોડ રે. જિનજી૦ ૪ છિદ્ર પરાયાં અહોનિશેજી, જોતો રહું જગનાથ; કુગતિ તણી કરણી કરીજી, જોડ્યો તેહશું સાથ રે. જિનજી૦ ૫ કુમતિ કુટીલ કદાગ્રહીજી, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણી માહરીજી, શી સંભલાવું, તુજ રે, જિનજી૦ ૬ પુન્ય વિના મુજ પ્રાણીઓજી, જાણે મેલું રે આથ; ઉંચા તરુવર મોરીયાજી, ત્યાંહી પસારે હાથ રે. જિનજી૦ ૭ વિણ ખાધાં વિણ ભોગવ્યાંજી, ફોગટ કર્મ બંધાય; આર્તધ્યાન મીટે નહીંજી, કીજે કવણ ઉપાય રે. જિનજી૦ ૮ કાજળથી પણ શામળાજી, મારા મન પરિણામ; સોણામાંહી તાહરુંજી, સંભારું નહીં નામ રે. જિનજી૦ ૯ મુગ્ધ લોક ઠગવા ભણીજી, કરું અનેક પ્રપંચ; ફૂડ કપટ બહુ કેળવીજી, પાપતણો કરું સંચ રે. જિનજી૦ ૧૦ મન ચંચળ ન રહે કીમેજી, રાચે રમણી રે રૂપ; કામ વિટંબણા શી કહુંજી ? પડીશ હું દુર્ગતિ કૂપ રે. જિનજી૦ ૧૧ કિશ્યાં કહું ગુણ માહરાજી, કિશ્યાં કહું અપવાદ ? જેમ જેમ સંભારું હૈયેજી, તેમ તેમ વર્ષે વિખવાદ રે. જિનજી૦ ૧૨ ગિરૂઆ તે વી લેખવેજી, નિર્ગુણ સેવકની રે વાત; નીચતણે પણ મંદિરેજી, ચંદ્ર ન ટાળે જ્યોત રે. જિનજી. ૧૩ નિર્ગુણ તો પણ તાહરોજી, નામ ધરાવ્યું દાસ; કૃપા કરી સંભારજોજી, પૂરજો મુજ મન આશ રે. જિનજી. ૧૪ પાપી જાણી મુજ ભણીજી, મત મૂકો રે વિસાર; વિષ હળાહળ આદર્યોજી, ઈશ્વર ન તજે તાસ રે. જિનજી. ૧૫ ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણ રે. જિનજી, ૧૬ ********URURURURURURURURURURUTULURURUR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ હેવી રીતે બનાવશો ? ૨૬ Page #300 -------------------------------------------------------------------------- ________________ તું ઉપકારી ગુણનીલોજી, તું સેવક પ્રતિપાળ; તું સમરથ સુખ પૂરવાજી, કર મારી સંભાળ રે. જિનજી. ૧૭ તુજને શું કહીએ ઘણુંજી, તું સઉ વાતે રે જાણ; મુજને થાજો સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે. જિનજી, ૧૮ નાભિરાયા કુળચંદલોજી, મરૂદેવીનો રે નંદ; કહે જિન હરખ નિવાજયોજી, દેજો પરમાનંદ રે. જિનજી. ૧૯ (૧૦૨), શ્રી આદિનાથ જિન સ્તવનો ડુંગરે ડુંગરે તાહરા દેહરા, ડુંગરા ઉપર કીધો તમે વાસરે, આદિશ્વર દાદા, ચઢતી રાખો ને જૈન ધર્મની... આદિ૧ નાભિરાયાનો કુલચંદલો, મરૂદેવા છે તમારી માતરે..આદિ. ૨ ભરતજી રાજપાટ ભોગવે, ઋષભજી ચાલ્યા વનવાસ રે..આદિ. ૩ બ્રાહ્મી સુંદરી બે બેનડી, આવી વનમાં કીધી તમને જાણ રે...આદિ. ૪ પાલીતાણા નગર સોહામણો, પર્વત ઉપર કીધો તમે વાસ રે...આદિ. ૫ આઠે ટૂંકો ત્યાં રળિયામણી, નવમી ટૂંકે કીધો તમે વાસ રે...આદિ૬ સૂરજકુંડ સોહામણો, ચક્કસરી દેવીને કરીએ પ્રણામ રે...આદિ. ૭ કેસર ચંદનના ભર્યા વાટકા, પુષ્પો ચઢાઉ પ્રભુજીને આજ રે...આદિ. ૮ હીરવિજય ગુરુહીરલો, વીરવિજય ગુણ તમારા ગાય રે..આદિ. ૯ ((૧૦૩), શ્રી અજિતનાથ જિન સ્તવનો) પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશું, પ્રભુ પાખ ક્ષણ એક મને ન સુહાય જો; ધ્યાનની તાળી રે લાગી નેહશું, જલદ-ઘટા જેમ શિવ-સુત વાહન દાય જો. પ્રીતલડી) ૧ નેહધેલું મન મારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન તે કારણથી પ્રભુ મુજ જો; મારે તો આધાર રે સાહિબ રાઉલો, અંતરગતની પ્રભુ આગળ કહું ગુંજ જો પ્રીતલડી૨ સાહેબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરી રહું? બિરુદ તમારું તારણ તરણ જહાજ જો . પ્રીતલડી) ૩ તારકતા તુજમાં રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ ! જો; તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ? જાણ આગળ કૃપાળ ! જો પ્રીતલડી) ૪ કરણાદષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો; મનોવાંછિત ફળિયા રે તુજ આલંબને, કરજોડીને મોહન કહે મનરંગ જો. પ્રીતલડી૦૫ BRACAKALAURERERURURURURURURUARAURRURER દ્રવ્ય પ્રતિમાને ભાવે પ્રતિમા છેવી તે બનાવશો ? ૨૬૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ ((૧૦૩), અજિતનાથ જિન સ્તવન (રાગ : નયર માહણ કુંડમાં વસેરે મહાઋદ્ધિ ઋષભદત્ત નામ) જીવડા વિષમ વિષયની હેવા, તુજ કાંઈ જાગે; હજી કાંઈ જાગે - જીવડા) અકળ સરૂપ અજિત જિન નીરખ્યો, પરખ્યો પૂરણ ભાગેજી. જીવડા) ૧ સરસ સુકોમળ સુરત પામી, કંટક બાઉલ માગે; ઐરાવણ સાટે કુણ મૂરખ, રાસભા પંઠે લાગે. જીવડા૦ ૨ ઘોર પહાડ ઉજાડ ઓલંઘી, આવ્યો સમકિત માગે; તૃષ્ણાએ સમતારસ બિગડે કુંભ ઉદક જિમ કાગે જીવડા. ૩ જિમ કોઈક નર જાન લઈને, આવ્યો કન્યા રાગે; સરસ આહાર નિદ્રાભર પોલ્યો, કરડ્યો વિયા નાગે. જી. ૪ વિજયાનંદન વયણ સુધારસ, પીતાં શુભમતિ જાગે; પાંચ ઇન્દ્રિય ચપલ તુરંગમ, વશ કરી જ્ઞાન સુવાગે જીવડા) ૫ ક્ષમાવિજય જિન ગુણ કુસુમાવલી, શોભિત ભક્તિ પરાગે; કંઠે આરોપી વિરતિ વનિતા, વરી કેસરીએ, વાઘે. જીવડા) ૬ ((૧૦૪), શ્રી સંભવ જિન સ્તવન સાહેબ સાંભળો રે, સંભવ અરજ અમારી; ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તમારી; નરક નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમિયો; તુમ વિના દુઃખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ધમધમિયો. સાહેબ) ૧ ઇન્દ્રિયવશ પડ્યો રે, પાળ્યાં વ્રત નવિ સૂસે; ત્રસ પણ નવિ ગણ્યા રે, હણિયા થાવર હુસે ! વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બોલ્યું; પાપની ગોઠડી રે, તિહાં જઈ હઈડું ખોલ્યું. સાહેબ૦ ૨ ચોરી મેં કરીરે, ચઉહિ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન આણશું રે, મેં નહિ સંયમ પાળ્યું ! મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો; રસના લાલચે રે નીરસ પિંડ ઉવેખ્યો. સાહેબ૦ ૩ 888888888882828282828282828282828RRURA ૨૬૨ દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમet કેવી રેતે બનાવશો ? Page #302 -------------------------------------------------------------------------- ________________ નરભવ દોહિલો રે, પામી મોહવશ પડિયો; પરસ્ત્રી દેખીને રે, મુજ તન તિહાં જઈ ચડિયો; કામ ન કો સર્યા રે, પાપે પિંડ મેં ભરિયો શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીયો. સાહેબ૦ ૪ લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી; તો પણ નવિ મળી રે મળી તો નહિ રહી રાખી; જે જન અભિલશે રે, તે તો તેહથી નાસે; તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સાહેબ૦ ૫ ધન્ય ધન્ય તે નરા રે, એહનો મોહ વિછોડી; વિષય નિવારીને રે, તેહને ધર્મમાં જો ડી; અભક્ષ્ય તે મેં ભખ્યાં રે, રાત્રિભોજન કીધાં; વ્રત નવિ પાળિયાં રે, જેહવા મૂળથી લીધા. સાહેબ, ૬ અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહેબ મળિયો; તમ વિણ કોણ દિએરે ? બોધિ-રયણ મુજ બળિયો; સંભવ આપજો રે, ચરણકમળ તુમ સેવા; નય એમ વિનવે રે, સુણજો દેવાધિદેવા. સાહેબ૦ ૭ ((૧૦૪), શ્રી સંભવ જિન સ્તવન) હાં રે હું તો મોહ્યો રે લાલ, જિન મુખડાને મટકે; જિન મુખડાને મટકે વારી જાઉં, પ્રભુ મુકડાને મટકે. હાંરે. ૧ નયન રસીલા વયણ સુખાળાં, ચિતડું લીધું હરી ચટકે: પ્રભુજીની સાથે ભક્તિ કરતાં, કર્મ તણી કસ હટકે. હાંરે. ૨ મુજ મન લોભી ભ્રમર તણી પરે, પ્રભુ પદ કમળ અટકે; રત્ન ચિન્તામણિ મૂકી રાચે, કહો કોણ કાચને કટકે ? હાંરે. ૩ એ જિન ધ્યાને ક્રોધાદિક જે, આસપાસથી અટકે; કેવલનાણિ બહુ સુખખાણી, કુમતિ કુગતિને પટકે, હાંરે. ૪ એ જિનને જે દિલમાં ન આણે, તે તો ભૂલા ભટકે; પ્રભુજીની સાથે ઓળખ કરતાં, વાંછિત સુખડાં સટકે, હાંરે. ૫ મૂર્તિ સંભવ જિનેશ્વર કેરી, જોતાં, હૈડું હરખે; નિત્ય લાભ કહે પ્રભુ કીર્તિ મોટી, ગુણગાઉ હું લટકે. હરે. ૬ URURURURURURURURAWALAXRXAUREROASARKA8R દ્રવ્ય પ્રતિમeત્ન ભાવ પ્રતિષ્ઠમા કેવી તે બનાવશો ? ૨૬૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ ((૧૦૫) શ્રી અભિનંદન જિન સ્તવન) અભિનંદન સ્વામિ હમારા, પ્રભુ ભવદુઃખ ભંજણહારા; યે દુનિયા દુખકી ધારા, પ્રભુ ઈનસે કરો રે નિતારા. અભિ૦ ૧ હું કુમતિ કુટિલ ભરમાયો, દૂરનીતિ કરી દુઃખ પાયો; અબ શરણ લીયો હૈ થારો, મુઝે ભવજલ પાર ઉતારો. અભિ૦ ૨ પ્રભુ શીખ હૈયે નવિ ધારી, દુર્ગતિમાં દુઃખ લીયોભારી; ઈન કર્મોકી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી. અભિ૦ ૩ તમે કરુણાવંત કહાવો, જગતારક બિરુદ ધરાવો; મેરી અરજીનો એક દાવો, ઈણ દુઃખસે કયું ન છુડાવો. અભિO ૪ મેં વિરયા જન્મ ગુમાવ્યો, નહીં તન ધન સ્નેહ નિવાર્યો; અબ પારસ પરસંગ પામી, નહીં વીરવિજયકું ખામી. અભિO ૫ ((૧૦૬) શ્રી સુમતિનાથ જિન સ્તવન) સુમતિનાથ ગુણશું મિલિજી, વાધે મુજ મન પ્રીતિ; તેલબિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ; સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ સોભાગી... ૧ સજ્જનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણોજી, મહી માંહે મહેકાય. સો ભાગી... ૨ અંગુલીયે નવિ મેરૂ ઢંકાયે, છાબડિયે રવિ તેજ; અંજલીમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજ. સોભાગી) ૩ હુંઓ છીપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી ૪ ઢાંકી ઈશ્ક પાલગુંજી, ન રહે લહી વિસ્તાર; વાચક “યશ' કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. સોભાગી ૫ (૧૦૦) શ્રી પદ્મપ્રભ સ્વામિ જિન સ્તવન પદ્મપ્રભ પ્રાણસે પ્યારા, છુડાવો કર્મકી ધારા; કર્મફેદ તોડવા ધોરી, પ્રભુજીસે અર્જ હૈ મોરી. ૧ લઘુવય એક થે જીયા, મુક્તિ મેં વાસ તુમ કીયા; ન જાની પીર હૈં મોરી, પ્રભુ અબ ખિચલે દોરી. ૨ 8282828282828282828282828282828282828288 ૨૬૪ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિઝમણ કેવી તે બનાવશો ? Page #304 -------------------------------------------------------------------------- ________________ વિષયસુખ માની મોં મનમેં, ગયો સબ કાલ ગફલતમેં; નરક દુ:ખ વેદના ભારી, નિકલવા ના રહી બારી. ૩ પરવશ દીનતા કીની, પાપકી પોટ સિર લીની; ભક્તિ નહીં જાની તુમ કેરી, રહ્યો નિશદિન દુઃખ ઘેરી. ૪ ઇસવિધ વિનંતિ તોરી, કરું મૈં દોય કર જોડી; આતમ આનંદ મુજ દીજો, વીરનું કાજ સબ કીજો. ૫ (૧૦૮) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન ક્યું ન હો સુનાઈ સાઈ, ઐસા ગુન્હા ક્યા કિયા; ઔરોકી સુનાઈ જાવે, મેરી બારી નાહીં આવે; તુમ બિન કૌન મેરા, મુજે ક્યું ભૂલા દિયા, ૦ ૧ ભક્ત જનો તાર દીયા, તારનેકા કામ કિયા; બિન ભક્તિવાલા મોં પે, પક્ષપાત ક્યું કીયા. ક્યું૦ ૨ રાય ટંક એક જાનો, મેરા તેરા નાહીં માનો; તરન તારન ઐસા, બિરુદ ધાર ક્યું લિયા. ક્યું૦ ૩ ગુન્હા મેરા બક્ષ દીજે, મોં પે અતિ રહેમ કીજે; પક્કા હી ભરોસા તેરા, દિલ મેં જમા લિયા. ક્યું૦ ૪ તુંહી એક અંતરજામી, સુનો શ્રી સુપાસ સ્વામી; અબ તો આશા પૂરો મેરી, કહેના સો તો કહ દિયા. ક્યું૦ ૫ શહેર અંબાલે ભેટી, પ્રભુજીકા મુખ દેખી; મનુષ્યજનમકા લ્હાવા, લેના સો તો લે લીયા. ક્યું૦ ૬ ઉન્નિસો છાસઠ છબીલા, દીપમાલા દિન રંગીલા; કહે વીરવિજય પ્રભુ, ભક્તિ મેં જમા લીયા. ક્યું૦ ૭ ૧. એટલી (૧૦૯) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન (રાગ : કેદારો-ગોડી) દેખણ દે રે સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ. સખી૦ ઉપશમ રસનો કંદ, ગત કલિમલ દુ:ખદંદ. સખી૦ ચંદ્ર૦ ૧ સુહુમ નિગોદે ન દેખિયો સખી૦ બાદર અતિહિ વિશેષ. સખી પુઢવી આઉ ન પેખિયો સખી૦ તેઉ વાઉ ન લેશ. સખી૦ ચંદ્ર૦ ૨ CURRRRRRRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી રીતે બનાવશો ? ૨૬૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ, અતિ ઘણ દીહા સખી દીઠો નહીં દીદાર. સખી) બિતિ ચઉરિદિ જળલિહા સખી ગતસન્ની પણ ધાર. સખી ચંદ્ર) ૩ સુરતિરિ નિરય નિવાસમાં સખી, મનુજ અનારજ સાથ. સખી અપજ્જત્તા પ્રતિભાસમાં સખી) ચતુર ન ચઢીયો હાથ. સખી ચંદ્ર૦ ૪ એમ અનેક થલ જાણિયે સખી દરિસણ વિણ જિનદેવ. સખી આગમથી મતિ આણીયે સખી, કીજે નિરમલ સેવ. સખી ચંદ્રવ ૫ નિર્મલ સાધુ ભગતિ લહી સખી, યોગ અવંચક હોય. સખી) કિરિયા અવંચક તિમ સહી સખી ફળ અવંચક જોય. સખી, ચંદ્ર, ૬ પ્રેરક અવસર જિનવરૂ સખીમોહનીય ક્ષય થાય. સખી કામિતપૂરણ સુરતરૂ સખી આનંદઘન પ્રભુ પાય. સખી ચંદ્ર) ૭ ((૧૧૦) શ્રી સુવિધિ જિન સ્તવન (રાગ : મલ્હાર) (રાગ : વંદો કેવળજ્ઞાન) સુવિધિ જિનેસર સાંભળો રે, તું પ્રભુ નવનિધિ દાય; તુજ સુપસાથે સાહિબા રે, મનવાંછિત ફળ થાય. સાવ સુ) ૧ તું સાહિબ સમરથ લહી રે, બીજાશું કોણ કરે પ્રેમ ? સાવ છોડી સરોવર હંસલો રે, છીલ્લર રીઝે કેમ ? સાવ સુ૦ ૨ રયણ ચિંતામણિ પામીને રે, કુણ કાયે લોભાય? સારુ કલ્પતરૂ છાયા લહી રે, કુણ બાવલ કને જાય ? સા૦ સુ૦ ૩ થોડી હી અધિકી ગણું રે, સેવા તુમચી દેવ, સાવ કરે ગંગાજલ બિંદુઓ રે, નિરમલ સર નિતમેવ. સાવ સુO ૪ સમરથ દેવ શિરતિલો રે, ગુણનિધિ ગરીબ નિવાસ; સાવ મોહે નિવારે મયા કરી રે, સાહિબ સુવિધિ જિનરાજ. સા૦ સુ૦ ૫ તુજ ચરણે મુજ મન રમે રે, જેમ ભ્રમર અરવિંદ; સાવ કેસર કહે સુવિધિ જિન રે, તુમ દરીસણ સુખકંદ. સાવ સુઈ ૬ ((૧૧૧) શ્રી શીતલનાથ જિન સ્તવન (રાગ : સિદ્ધારથના રે નંદન વિનવું) શીતલ જિનવર સાહિબ વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે ફરી ફરી નાચતા, કિમહી ન આવ્યો પાર રે. શી) ૧ લાખ ચોરાશી રે યોનિમાં વળી, લીધાં નવ નવ વેશ; ભમતા ભમતા રે પુણ્ય પામીઓ, આર્ય માનવ વેશ. શ૦ ૨ XARXARRO CAROURRURURURURURURURURURX288 ૨૬૬ દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા છેવી તે બનાવશો ? Page #306 -------------------------------------------------------------------------- ________________ તિહાં પણ દુર્લભ જ્ઞાનાદિ સાંભળી, જેહથી સીઝ રે કાજ; તે પામીને રે ધર્મ જે નવિ કરે, તે માણસને રે લાજ. શ૦ ૩ જ્ઞાન દર્શન ચારિત્ર ભલું રે, જે એહ પામે રે સાર; તેહ ભવિક જન નિચ્ચે પામશે, વહેલો ભવનો રે પાર. શ૦ ૪ તુમ સેવાથી રે સાહિબ પામીઓ, અવિચળ પદ નિવાસ; ઋદ્ધિ કીર્તિ રે અનતે થાપે, આપે શિવપુર વાસ, શી૦ ૫ ((૧૧૨) શ્રી શ્રેયાંસ જિન સ્તવન (રાગ : ગોડી). શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાત્મ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી ઋ૦ ૧ સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી શ્રે૨ નિજસ્વરૂપ જે કિરિયા સાધ, તેહ અધ્યાત્મ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાત્મ કહિયે રે. શ્રી શ્રે૦ ૩ નામ અધ્યાત્મ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિવગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે. શ્રી શ્રે) ૪ શબ્દઅધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રે૦પ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે; શ્રી શ્રે) ૬ ((૧૧૩) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન સ્વામી તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું સાહિબા વાસુપૂજય જિગંદા, મોહના વાસુપૂજય જિગંદા; અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં પરશું. સા૦ ૧ મન ઘરમાં ધરીયા ઘરશોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા; મન વૈકુંઠ અકુંઠીત ભક્ત, યોગી ભાખે અનુભવ યુક્ત. સા. ૨ ફ્લેશ વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તુમે આવ્યા તો પ્રભુ અમે નવનિધિ રિદ્ધિ પામ્યા. સાવ ૩ 888888888888888888888888888 PRURORA દ્રવ્ય પ્રતિમા ભાવ પ્રતિછમહા {તે બનાવશો ? ૨૬o Page #307 -------------------------------------------------------------------------- ________________ સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા; અલગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા૦ ૪ ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર ની પરે તુમશું મિલશું, વાચક ‘યશ’ કહે હેજે હલશું. સા૦ ૫ (૧૧૪), શ્રી વિમલનાથ જિન સ્તવન સેવો ભવિયાં વિમલ જિણેશર, દુલ્લહા સજ્જન સંગાજી; એહવા પ્રભુનું રિસન લેવું, તે આળસમાંહે ગંગાજી. સેવો૦ ૧ અવસર પામી આળસ ક૨શે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ધેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. સેવો૦ ૨ ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સેવો૦ ૩ તત્ત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લોકે આંજિજી; લોયણ ગુરુ પરમાન્ન દિએ તવ, ભ્રમ નાંખે સવિ ભાંજિજી. સેવો૦ ૪ ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમે, વાત કરું મન ખોલીજી; સરલતણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી. સેવો૦ ૫ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક ‘યશ' કહે સાચુંજી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોહી પ્રભુ વિણ નવિ રાચુંજી. સેવો૦ ૬ દુઃખ દોષગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધીંગધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ ? ૨૬૮ (૧૧૪), શ્રી વિમલનાથ જિન સ્તવન (રાગ : મલ્હાર) (રાગ : વંદો કેવળજ્ઞાન) વિમલજિન દીઠાં લોયણ આજ, મારાં સિધ્યાં વાંછિતકાજ. વિ. ૦૧ ચરણકમલ કમલા વસે રે, નિરમલ થિરપદ દેખ; સયલ અથિરપદ પરિહરી રે, પંકજ પામર પેખ. વિ૦ ૨ મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદરધરા રે, ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર. વિ૦ ૩ LAURAAVARURURURUAURAUAAAACAUDUDUDUDER વ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ હેવી રીતે બનાવો ? Page #308 -------------------------------------------------------------------------- ________________ સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન વિસ૨ામી વાલહો રે, મારા આતમનો આધા૨. વિ૦ ૪ રિશણ દીઠે જિન તણો રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસરતા રે, અંધકાર પ્રતિષેધ, વિ૦ ૫ અમીયભરી મૂતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંતસુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય. વિ૦ ૬ એક અરજ સેવકતણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીયેં રે, આનંદઘન પદ સેવ. વિ૦ ૭ (૧૧૫) શ્રી અનંત જિન સ્તવન (રાગ : મલ્હાર) (રાગ : શ્રી જિનવરને પ્રગટ થયું રે) (રાગ : પુર્ખલ વઇ વિજયે જ્યોરે) કરુણાયર પ્રભુ વિનવું રે, વિનતડી અવધાર; તુજ દર્શન વિણ હું ભમ્યો રે કાલ અનંત અપાર; જિણંદરાય ! હવે મુજ પાર ઉત્તાર. ૧ સૂક્ષ્મ નિગોદમાં હું ભમ્યો રે, પુદ્ગલ પરિઢ અનંત; અવ્યવહાર રાશિ વસ્યો રે, ભવ ક્ષુલ્લક અતિ જંત. જિ૦ ૨ સૂક્ષ્મ થાવ૨૫ણું પામીયો રે, અનુક્રમે બાદર ભાવ; જન્મ મરણ પ્રભુ બહુ કર્યા રે, જિહાં સુખનો અટકાવ. જિ૦ ૩ વિકલપણું પામ્યા પછી રે, તિરિ પંચેંદ્રિ અજાણ; '' શુદ્ધ તત્ત્વ જાણ્યા વિના રે, ભમીઓ નવ નવ ઠાણ. જિ૦ ૪ ઈમ કોઈ પુરવ પુન્યથી રે, મનુષ્ય જન્મ સુજાણ; શુદ્ધ સામગ્રી સંયોગથી રે, દીઠો તું ત્રિભુવન ભાણ. જિ૦ ૫ અનંતનાથ જિનેશ્વર રે, તારક તું જગદેવ; મોહન કહે તુજ નામથી રે, ટળશે અનાદિ કુટેવ જિ૦ ૬ (૧૧૬) શ્રી ધર્મનાથ જિન સ્તવન ધર્મ જિણેસર ધર્મધુરંધર, પૂરણ પુણ્યે મલિઓ; મન મરૂથલમેં, સુરતરુ ફલિઓ, આજ થકી દિન વલિયો; પ્રભુજી ! મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારો; સાહિબ ! ગુણનિધિ ગરીબ નિવાજ, ભવદવ પાર ઉતારો. ૧ CARRERERERERERERERERERERERURU દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૨૬૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ બહુ ગુણવંતા જેહ તે તાર્યા, તે નહિ પાડ તુમારો; મુજ સરિખો પત્થર જો તારો, તો તુમચી બલિહારો. પ્રભુજી. ૨ હું નિર્ગુણ પણ તાહરી સંગતે, ગુણ લહું તેહ ઘટમાન; નિબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્રભુજી. ૩ નિર્ગુણ જાણી છેહ મ દેવો, જોવો આપ વિચારી; ચંદ્ર કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી. પ્રભુજી.૪ સુવ્રતાનંદન સુવ્રતદાયક, ધારક જિનપદવીનો; પાયક જાસ સુરાસુર કિન્નર, ઘાયક મોહરિપુનો. પ્રભુજી. ૫ તારક તુમ સમ અવર ન દીઠો, લાયક નાથ હમારો; શ્રી ગુરુ ક્ષમાવિજય પય સેવી, કહે જિન ભવજલ તારો. પ્રભુજી. ૬ ((૧૧૦), શ્રી શાંતિનાથ જિન સ્તવન સુણ દયાનિધિ ! તુજ પદ પંકજ મુજ મન મધુકર લીનો; તું તો રાત દિવસ રહે સુખ ભીનો. સુણ૦ પ્રભુ અચિરા માતાનો જાયો, વિશ્વસેન ઉત્તમ કુળ આયો; એક ભવમાં દોય પદવી પાયો. સુણ૦ ૧ પ્રભુ ચક્રી જિનપદનો ભોગી, શાંતિ નામ થકી થાય નિરોગી; તુજ સમ અવર નહિ દુજો યોગી, સુણ૦ ૨ પખંડ તણો પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણો રાગી; તુજ સમ અવર નહીં વૈરાગી. સુણ૦ ૩ વડવીર થયા સંજમધારી,લહે કેળલદુગ કમળા સારી; તુજ સમ અવર નહિ ઉપકારી, સુણ૦ ૪ પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી, પારેવા ઉપર કરુણા આણી; નિજ શરણે રાખ્યો સુખખાણી. સુણ૦ ૫ પ્રભુ કર્મકટક ભવભય ટાળી, નિજ આતમ ગુણને અજુવાળી; પ્રભુ પામ્યા શિવવધૂ લટકાળી. સુણ૦ ૬ સાહેબ ! એક મુજરો માનજે, નિજ સેવકને ઉત્તમ પદ દીજે; રૂપકીર્તિ કહે તુજ જીવવિજે. સુણ૦ ૭ XXXRXURRRRRRRRRA8A828282828282828XURYA ૨os દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા છેવી સર્ત બનાવશો ? Page #310 -------------------------------------------------------------------------- ________________ -- - - - ((૧૧૦), શ્રી શાંતિનાથ જિન સ્તવન શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈન કલિમેં, હો જિનજી, તું મેરા મનમેં, તું મેરા દિલમેં, ધ્યાન ધરું પલપલમેં, સાહેબજી તું૧ ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલમેં, હો જિનજી. તું ૨ નિરમલ જયોત વદન પર સોહે, નિકસ્યો જયું ચંદ્ર બાદલમેં, હો જિનજી, તું. ૩ મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જવું જલમેં હો જિનજી, તું જ જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકલમેં, હો જિનજી. તું, ૫ ((૧૧૮) શ્રી કુંથુજિન સ્તવન મનડું કિમ હિન બાજે હો કુંથુજિન, મનડું કિમ હિન બાજે ! જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે. હો કુંથ૦૧ રજની વાસર વસતિ ઉજ્જડ, ગયણ પાયાલે જાય; “સાપ ખાય ને મુખડું થોથું', એહ ઊખાણો ન્યાય. હો. કુંથુ) ૨ મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એવું ચિતે, નાખે અવળે પાસે. હો કુંથુ૦ ૩ આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આંકું; કિહાં કણે જો હઠ કરી હટકું, તો વ્યાલતણી પરે વાંકુ. હો કુંથ૦૪ જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ; સર્વમાંહે ને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ. હો કુંથુ) ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાલો. હો કંથી ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એમને કોઈ ન લે. હો કુંથુ) ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી. હો કુંથ૦ ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ માહરું આણો, તો સાચું કરી જાણે. હો કુંથ૦ ૯ 828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી શર્ત બનાવૉ ? ૨૦૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ ((૧૧૯) શ્રી અરનાથ જિનસ્તવન) અરનાથ કો સદા મોરી વંદના રે, મેરે નાથ કો સદા મોરી વંદના રે.. જગ ઉપકારી ધન જો વરસે વાણી શીતલ ચંદના રે અરનાથ કો)... ૧ રૂપે રંભા રાણી શ્રી દેવી ભૂપ સુદર્શન નંદના રે અર૦... ૨ ભાવ ભગતિ શું અહનિશ સેવે, દૂષિત હરે ભવફંદના રે અર૦.... ૩ છ ખંડ સાધી ભિતી દ્વધા કીધી, દુર્જય શત્રુ નિકંદના રે અર૦... ૪ “ન્યાયસાગર” પ્રભુ સેવા-કેવા માગે પરમાનંદના રે અર૦... ૫ ((૧૨૦) શ્રી મલ્લિનાથ જિનસ્તવન પ્રભુ મલ્લિનિણંદ, શાંતિ આપજો, કાપજો મારા ભવોદધિનાં પાપ રે, દયાળુ દેવા, પ્રભુ મલ્લિનિણંદ શાંતિ આપજો ... ૧ વિતરાગ દેવને વંદુ સદા બાળ બ્રહ્મચારી જગ વિખ્યાત રે... દયાળુ દેવા. ૨ અચલ અમલને અકલ તું, કષાય મોહ નથી ભલેશ ... દયાળુ દેવા. ૩ સર્પ ડયો છે મને ક્રોધનો, રગે રગે વ્યાપ્યું તેનું વિષરે... દયાળુ દેવા. ૪ માન પત્થર સ્તંભ સરીખો મને કીધો તેને જવાન રે... દયાળુ દેવા. ૫ માયા ડાકણ વળગી મને, આપ વિના કોણ છોડાવણહાર રે... દયાળુ દેવા. ૬ લોભ સાગરમાં હું પડ્યો, ઉભગ્યો છું ભવ દુઃખ અપાર રે... દયાળુ દેવા. ૭ આપ શરણે હવે આવીયો, રક્ષણ કરો મુજ જગનાથ રે... દયાળુ દેવા. ૮ અરજ સ્વીકારી આ દાસની - જ્ઞાનવિમલ લેજો બાળ હાથ રે... દયાળુદેવા. ૯ પ્રભુ મલ્લિનિણંદ..શાંતિ આપજો. ((૧૨૧) શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું સ્તવન) મુનિસુવ્રત મન મોહ્યું મારું, શરણ હવે છે તમારું; પ્રાતઃ સમય હું જાણું જ્યારે, સ્મરણ કરું છું તમારું હો જિનજી; તુજ મૂરતિ મનોહરણી, ભવ સાયર જલ તરણી હો જિનજી. તુજ ૧ AURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRA ૨૦૨ દિવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિgમet કેવી ?તે બનાવશો ? Page #312 -------------------------------------------------------------------------- ________________ આપ ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારું; જન્મ જરા મરણો કરી થાક્ય, આશરો લીધો મેં તારો હો જિનજી. તુજ ૨ ચું ચું ચું ચુ ચિડિયાં બોલે, ભજન કરે છે તમારું; મૂર્ખ મનુષ્ય પ્રમાદ પડ્યો રહે, નામ જપે નહિ તારું હો જિનજી. તુજ ૩ ભોર થતાં બહુ શોર તુણું હું, કોઈ હસે કોઈ રૂવે ન્યા; સુખીયો સુવે દુઃખીયો રૂવે, અકલ ગતિએ વિચારું હો જિનાજી. તુજ ૪ ખેલ ખલકનો બધો નાટકનો, કુટુંબ કબિલો હું ધારું; જયાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું હો જિનજી. તુજ ૫ માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારું; ઉદયરતન એમ જાણી પ્રભુજી તારું, શરણ ગ્રહ્યું છે મેં સારું હો જિનજી. તુજ ૬ ((૧૨૨) શ્રી નેમિજિન સ્તવન અરજ સુણો હો એમનગીના, રાજુલા ભરથાર, ભજલો ભજલો હો જગના પ્રાણી, ભજો સદા કિરતાર...હો નેમ૧ જાન લઈને આવ્યા ત્યારે, હર્ષ તણો નહિપાર, પશુતણો પોકાર સુણીને, પાછા વળ્યા તત્કાળ...હો નેમ૦ ૨ રાજુલ ગોખે રાહ નીરખતી, રડતી આંસુધાર, પિયુજી મારા કેમ રિસાયા, મુજ હૈયાના હાર... હો નેમ૦ ૩ નેમ બન્યા તીર્થકર સ્વામી, બાવીશમા જિનરાજ, માયા છોડી મનડું સાધ્યું, નમો નમો શિરતાજ... હો નેમ૦ ૪ નેમનિરંજન નાથ હમારા, અમ નયનોરા તારા, બાળક તમ ભક્તિને માટે, રડતો આંસુધાર...હો નેમ) ૫ પરદુ:ખભંજન નાથ.નિરંજન, જગપાલક કિરતાર, જ્ઞાનવિમલ કહે ભવસિંધુથી, મુજને ઉતારો પાર...હો નેમ૬ - ((૧૨૩) શ્રી શંખેશ્વર પાર્શ્વ જિન સ્તવન ) તારા નયનાં રે પ્યાલા પ્રેમનાં ભર્યા છે, દયારસનાં ભર્યા છે; અમી છાંટનાં ભર્યા છે...... તારા ૧ જે કોઈ તારી નજરે ચઢી આવે, કારજ તેના તે સફલ કર્યા છે.... તારા૦ ૨ SAVRSARRERSAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી શર્ત બનાવશો ? ૨૭૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થઈ પાતાળથી પ્રભુ તે, જાદવના દુઃખો દૂર કર્યા છે. તારા) ૩ પન્નગપતિ પાવકથી ઉગાર્યો, જન્મ-મરણ ભય તેહનાં હર્યા છે. તારા૦ ૪ પતિત પાવન શરણાગત તુંહી, દરિશન દીઠે મારા ચિત્તડાં ઠર્યા છે. તારા પ શ્રી શંખેશ્વર પાર્થ જિનેશ્વર, તુજ પદપંકજ આજથી ધર્યા છે. તારા૦ ૬ જે કોઈ તુજને ધ્યાને ધ્યાવે, અમૃત સુખ તેને રંગથી વર્યા છે. તારા૦ ૭ ((૧૨૩), શ્રી પંચાસર પાશ્વ જિન સ્તવન (રાગ : જિન તેરે ચરણ કી..) શરણ તુમારે આયો નિણંદરાય ! શરણ તુમારે આયો; પકડી જકડી મોહ મહારાય, ચિહું ગતિ ચોક ફિરાયો. શરણ૦ નરક નિગોદને બંદીખાને, કાલ અનંત રઝાયો; પાયા અતિમહામદના પ્યાલા, બહુ વિપરીત ભરાયો. શરણ૦ ૧ મોહતણી રાણી મહામૂઢતા, તેણે હું ધંધે લગાયો; છાઈ રહ્યા મુજ આંતર લોચન, આપકું આપ ભૂલાયો. શરણ૦ ૨ મહા મંત્રીશ્વર મોહરાયકો, મિથ્યાદર્શન કહાયો; કુદેવ કુગુરુ કુધર્મની સંગે, સૂધ બુધ સઘળી હરાયો. શરણ૦ ૩ નાના વેશ ભેખ પાખંડે, મર્કટ નાચ નચાયો; વિપર્યાસ આસન પર મંડપ, ચિત્ત વિક્ષેપ રચાયો. શરણ૦ ૪ સુણો અરદાસ સમર્થ પ્રભુ પાર્શ્વ ! પંચાસર સુખદાયો, અંતરંગ રિપુ ભય સવિ નાઠો, જો વિનયે પ્રભુ ધ્યાયો શરણ૦ ૫ ( (૧૨૩)(એ) શ્રી પાર્શ્વ જિન સ્તવન (અર્વાચિન હોવાની સંભાવના છે) તમે બોલો બોલોને પારસનાથ, બાળક તમને બોલાવે; તમે આંખડી ખોલોને એકવાર, બાળક તમને બોલાવે... ૧ મારાં કરેલા કર્મો આજ રે નડ્યા, મારા અવળા તે લેખો કોણે રે લખ્યા? મારા પૂર્વના પ્રગટ્યા છે પાપ, બાળક) ૨ કંઠ સુકાયો મુખથી બોલાતું નથી, શ્વાસ રૂંધાયો આંખે દેખાતું નથી; હું તો રડું છું હૈયાભાર, બાળક0 ૩ 828282828282828282828282828282828282828282 ૨૦૪ દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિષ્ઠમા કેવી તે બનાવશો ? Page #314 -------------------------------------------------------------------------- ________________ મારી આશાનો દીપક બૂઝાઈ ગયો, ચારે કોર અંધકાર છવાઈ ગયો; મારા જીવનમાં પડી છે હડતાલ, બાળક0 ૪ તમે શાંતિની ગોદમાં પોઢી ગયા, તરછોડી જતાં ના આવી દયા; હવે ક્યાં સુધી કરશો વિશ્રામ ? બાળક0 ૫ તારા વિના આંસુ કોણ લૂંછે ? તારી ભક્તિના ભાવ કોણ પૂછે? જ્ઞાનવિમલના પ્રાણ આધાર, બાળક0 ૬ ((૧૨૩), શ્રી શંખેશ્વર પાર્શ્વ જિન સ્તવન નિત્ય સમરું સાહિબ સયણાં, નામ સુણતાં શીતલ શ્રવણ; જિન દરિસર્ણ વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલસે વયણાં રે; શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો રે. શંખ૦ ૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રૂચિપણું, લીજે; અરિહાપદ પજવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે. શંખે ૨ સંવેગે તજી ઘરવાસો, પ્રભુ પાર્શ્વના ગણધર થાશો; તવ મુક્તિપુરીમાં જાશો, ગુણલોકમાં વયણે ગવાશો રે. શંખે) ૩ એમ દામોદર જિનવાણી અષાઢી શ્રાવકે જાણી; જિન વંદી નિજ ઘર આવે, પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવે રે. શંખે૦ ૪ ત્રણ કાલ તે ધૂપ ઉવેખે, ઉપકારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા પણ તિહા લાવે રે. શંખે૦૫ ઘણાં કાળ પૂજી બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલોકના કષ્ટ નિવાર્યા, જયારે પાર્થપ્રભુજી પધાર્યા રે. શંખે૦ ૬ યદુસેન રહ્યો રણ ઘેરી, જીત્યા નવિ જાયે વૈરી; જરાસંધે જરા તવ મેલી, હરિ બલ વિના સઘળે ફેલી રે. શંખે) ૭ નેશ્વરચોકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાલી; તૂઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાળી રે. શંખે૦ ૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ ધ્રુજી; - છંટકાવ હવણ-જલ જોતી, જાદવની જરા જાય રોતી રે, શંખે૦ ૯ શંખ પૂરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે. શંખે૦ ૧૦ VRLRCRCRURULURVIVORERERERURLAURERERURSALA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ છેવી તે બનાવશો ? ૨૦પ Page #315 -------------------------------------------------------------------------- ________________ રહે જે જિનરાજ હજૂર, સેવક મનવંછિત પૂરે; એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈને રાજે રે. શંખે) ૧૧ નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ; રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘ મિલાવે રે. શંખે) ૧૨ અઢાર અઢોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે; જિન વંદી આનંદ પાવે, શુભવીર વચન રસ ગાવે રે. શંખે) ૧૩ ((૧૨૩) શ્રી પાર્શ્વજિન સ્તવન) મુજ સરીખા મેવાસીને, પ્રભુ જો તું તારે, (૨) તારક તો જાણું ખરો, જૂઠું, બિરૂદ શું ધારે. (૨) મુજ સરીખા૧ સેવા સલામી નવિ ભરું, સીધી આણ ન માનું, (૨) માહરી રીતિ પ્રીછો તમે, શું રાખીએ છાનું...(૨) મુજ સરીખા) ૨ મહા મિથ્યાત્વ મેવાસમાં, વલી વાસ મેં કીધો, ગુન્ડી અને અકહ્યાગરો, નવિ ચાલુ સીધો... મુજ સરીખા૦ ૩ જે તે વરજયાં વેગળાં, તે મેં આધા લીધાં, તુજશું બાંધી બાકરી, અન્યાયો મેં કીધા... મુજ સરીખા) ૪ દ્વેષ ધરી તુજ ઉપરે, બીજા-શું મલીયો, તુજ શાસન ઉત્થાપીને, પાંખડે વલીઓ... મુજ સરીખા) ૫ છલ કરીને છ કાયની, તુજ વાડી વિણાશી, છું અનાડી અનાદિનો, હું તો મોટો મેવાસી... મુજ સરીખા) ૬ મેવાસીપણું મેલીને, આવ્યો છું તુજ ચરણે, જો તારે તો તારજે, એહવે આચરણે...(૨) મુજ સરીખા) ૭ વામાનંદન વંદતા, ભવનું દુઃખ ભાંગુ, ઉદયરત્ન કહે લળી લળી, પ્રભુ પાયે લાગું.... મુજ સરીખા મેવાસી... ૮ શ્રી મહાવીર જિન સ્તવન વીરકુંવરની વાતડી કેને કહીયે? હરે કેને કહીયે રે કેને કહીયે; હાંરે નવિ મંદિર બેસી રહીયે, હાંરે સુકુમાલ શરીર, વીર૦ ૧ બાલપણાથી લાડકો નૃપ ભાવ્યો, મળી ચોસઠ ઇન્દ્ર મલ્હાવ્યો; ઈન્દ્રાણી મલી ફુલરાવ્યો, હાંરે ગયો રમવા કાજ વીર૦ ૨ છોરૂ ઉછાંછળા લોકના કેમ રહીયે, એની માવડીને શું કહીયે; કહીયે તો અદેખા થઈએ, હાંરે નાશી આવ્યા બાળ વીર. ૩ 828282XURXARXAURUA82828282828282828RUA ૨૦૬ દબ પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી તે બનાવશો ? Page #316 -------------------------------------------------------------------------- ________________ આમલકી ક્રીડા વશે વીંટાણો, મોટો ભોરીંગ રોષે ભરાણો; હાથે ઝાલી વીરે તાણ્યો, હાંરે કાઢી નાખ્યો દૂર. વી૨૦ ૪ રૂપ પિશાચનું દેવતા કરી ચલીયો, મુજ પુત્રને લેઈ ઉછળીયો; વીર મુષ્ટિ પ્રહારે વળીયો, હાંરે સાંભળીયે એમ. વી૨૦ ૫ ત્રિશલા માતા મોજમાં એમ કહેતી, સખીઓને ઓળંભા દેતી; ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતી, હાંરે તેડાવે છે બાળ, વીર૦ ૬ વાટ જોવંતા વીરજી ઘેર આવ્યા, માતા ત્રિશલાએ હવરાવ્યા; ખોળે બેસાડી હુલરાવ્યા, હાંરે આલિંગન દેત. વી૨૦ ૭ યૌવનવય પ્રભુ પામતા પરણાવે, પછી સંજમણું દિલ લાવે; ઉપસર્ગની ફોજ હઠાવે, હાંરે લીધું કેવળજ્ઞાન વીર૦ ૮ કર્મસુદન તપ ભાખીયું જિનરાજે, ત્રણ લોકની ઠકુરાઈ છાજે; ફલપૂજા કહી શિવકાંજે, હાંરે ભવિને ઉપકાર વી૨૦ ૯ શાતા અશાતા વેદની ક્ષય કીધું, આપે અક્ષય પદ લીધું; શુભવીરનું કારજ સિધ્યું, હાંરે ભાંગે સાદિ અનંત વીર૦ ૧૦ (૧૨૪)૨ શ્રી મહાવીર જિન સ્તવન વીર વહેલા આવોને, ગૌતમ કહી બોલાવે ને; દરિશણ વહેલા દીજીએ હોજી,. પ્રભુ તું નિઃસ્નેહી, હુ સસનેહી અજાણ. વીર૦ ૧ સાખી→ ગૌતમ ભણે ભો નાથ તે, વિશ્વાસ આપી છેતર્યો; પરગામ મુજને મોકલી, તું મુક્તિ રમણીને વર્યો; જિનજી તારા ગુપ્ત ભેદોથી અજાણ. વી૨૦ ૨ સાખી - શિવનગર હતું શું સાંકડું કે, હતી નહીં મુજ યોગ્યતા; જો કહ્યું હોત મુજને તો, કોણ કોઈને રોકતા; જિનજી ! હું શું માગત ભાગ સુજાણ રે. વી૨૦ ૩ સાખી > મમ પ્રશ્નના ઉત્તર દેઈ, ગૌતમ કહી કોણ બોલાવશે; કોણ કરશે સાર સંઘની ને, શંકા બિચારી ક્યાં જશે ? હે પુણ્યકથા કહી પાવન કરો મમ કાન રે. વી૨૦ ૪ જિન ભાણ અસ્ત થતાં તિમિર, મિથ્યાત્વ સઘળે વ્યાપશે; કુમતિ કૌતુક જાગશે ને, ચોર ચુંગલ વધી જશે; હે ત્રિગડે બેસી દેશના ઘો જગભાણ રે. વીર૦ ૫ સાખી → SAVACAVARURERERERERERERERERERERERERERERER દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમણ દેવી જૈતે બનાવશો ? २७७ Page #317 -------------------------------------------------------------------------- ________________ સાખી - મુનિ ચૌદ સહસ છે તાહરે ને, “માહરે વીર' તું એક છે; ટળવળતો મૂકી ગયાં મુજને, ક્યાં તમારે ટેક છે; પ્રભુ સ્વપ્નાંતરમાં અંતર ન ધર્યો સુજાણ રે. વીર૦ ૬ સાખી - પણ હું આજ્ઞાવાટ ચાલ્યો, નથી મળ્યો આ અવસરે; હું રાગવશ રખડું નિરાગી, વીર શિવપુર સંચરે; હું ‘વીર વીર’ કરું, વીર ન ધરે કાંઈ કાન રે. વર૦ ૭ સાખી કોણ વીર ને કોણ ગૌતમ, નહીં કોઈ કોઈનું કદા; એ રાગ ગ્રંથી તૂટતાં, વરજ્ઞાન ગૌતમને થતાં; હે સુરતરૂ સુરમણિ, ગૌતમ નામે નિધાન રે. વર૦ ૮ સાખી કાર્તિક માસ અમાસ રાત્રે, અસ્ત ભાવદીપક તણો; દ્રવ્યદિપક જયોત પ્રગટે, લોક દિવાળી ભણે; હે વીરવિજયના, નર નારી કરે ગુણગાન રે. વીર૦ ૯ [(૧૨૪) શ્રી વીર પ્રભુનું ૨૦ ભવનું સ્તવન (ટાળ-પાંચ) (પર્યુષણમાં બોલાય છે.) દુહા શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. ૧ સમકિત પામે જીવ ને, ભવ ગણતીએ ગણાય; જો વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય. ૨ વીર જિનેશ્વર સાહેબો, ભમિયો કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયો અરિહંત. ૩ ઢાળ પહેલી પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર; કાષ્ટ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય રે; પ્રાણી ! ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે; પ્રાણી ! ધરિયે સમકિત રંગ. ૧ મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય; દાન દઈ ભોજન કરું રે, તો વંછિત ફળ હોય રે. પ્રાણી૨ મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ; પૂછે કેમ ભટકો ઈહાં રે ? મુનિ કહે સાથે વિયોગ રે. પ્રાણી, ૩ ERURSACRAXRXARXRLAXACERBARCACAORLARARA ૨૦૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી તે બનાવશો ? Page #318 -------------------------------------------------------------------------- ________________ હરખભેર તેડી ગયો રે, પડિલાભ્યા મુનિરાજ; ભોજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળાં કરું આજ રે. પ્રાણી૪ પગવટીયે ભેળાં કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ સંસારે ભૂલા ભમો રે, ભાવ મારગ અપવર્ગ રે. પ્રાણી૫ દેવગુરુ ઓળખાવિયાં રે, દીધો વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર રે. પ્રાણી, ૬ શુભધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મોઝાર; પલ્યોપમ આયુ Aવી રે, ભરત ઘરે અવતાર રે. પ્રાણી) ૭ નામે મરિચી યૌવને રે, સંયમ લીયે પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી તયો રે, ત્રિદંડિક શુભ વાસ રે. પ્રાણી, ૮ ૧. પગવટી-પગદંડી, ૨. વિજોગ-વિયોગ. ઢાળ બીજી નવો વેષ રચે તેણી વેળા, વિચરે આદિશ્વર ભેળા; જળ થોડે સ્નાન વિશેષ પગ પાવડી ભગવે વેષ. ૧ ઘરે ત્રિદંડ લાકડી હોટી, શિર મુંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થુલથી વ્રત ધરતો રંગે. ૨ સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ. ૩ જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરિચી નામ; વીર નામે થશે જિન છેલ્લાં, આ ભરતે વાસુદેવ પહેલાં. ૪ ચક્રવર્તિ વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે; મરિચીને પ્રદક્ષિણા દેતા નમી વંદીને એમ કહેતા. ૫ તમે પુન્યાઇવંત ગવાશો, હરિચક્રી ચરમ જિન થાશો; નવિ વંદુ ત્રિદંડિક વેષ, નમું ભક્તિએ વીર જિનેશ. ૬ એમ સ્તવના કરી જાવે, મરિચી મન હર્ષ ન ભાવે; હારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ હારું કહીશું; નાચે કુળમદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો. ૮ એક દિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે; ત્યારે વછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. ૯ U2UXURURURURUBURUZWRURURURURURURURLAUADRA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિષ્ઠમા કેવી રેતે બનાવશો ? ૨૦e Page #319 -------------------------------------------------------------------------- ________________ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરિચી લીયો પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. ૧૦ તુમ દરશને ધરમનો વ્હેમ, સુણી ચિતે મરિચી એમ; મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો. ૧૧ મરિશી કહે ધર્મ ઉભયમાં, લીયે દીક્ષા યૌવન વયમાં; એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પાંચમે સર્ગ સિધાય; દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી. ૧૩ ઢાળ ત્રીજી પાંચમે ભાવ કોલ્લાગસન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ; એંશી લાખ પૂરવ અનુસરી, ગિદડીયાને વેષે મરી. ૧ કાલ બહુ ભમીયો સંસાર, થુણાપુરી છઠ્ઠો અવતાર; બહોતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય. ૨ સૌધર્મ મધ્ય સ્થિતિએ થયો, આઠમે ચૈત્ય સનિવિષે ગયો; અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુલાખ સાઠે મૂઓ. ૩ મધ્ય સ્થિતિએ સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદર પુર કિંજઠાણ; લાખ છપ્પન પૂરવ આયુધરી અગ્નિભૂતિ ત્રિાદડીક મરી. ૪ ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવે શ્વેતાંબીપુરી; પૂરવ લાખ ગુમાળીશ આય, ભારતીજ ત્રિદંડીક થાય. ૫ તેરમે ચોથે સ્વર્ગે રમી, કાળ ઘણો સંસારે ભમી; ચઉદને ભવ રાજગૃહી થાય, ચોત્રીસ લાખ પૂરવનું આય. ૬ થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સ્વર્ગ મરીને ગયો; સોળમે ભવ કરોડ વરસનું આય, રાજકુમાર વિશ્વભૂતિ થાય. ૭ સંભૂતિમુનિ પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર; મા ખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા. ૮ ગાયે હણ્યા મુનિ પડીયા વસા, વિશાખાનંદી પિતરિયો હસ્યા; ગૌશૃંગ મુનિ ગરવે કરી, ગયણ ઉછાળી ધરતી પરી. ૯ તપ બળથી હોજથી બળ ઘણી, કરી નિયાણું મુનિ અણસણી; સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા. ૧૦ ૧. દ્વિજ-બ્રાહ્મણ, ૨. સરગે-સ્વરગે, ૩. વસા-પૃથ્વી, 828282828282828282828282828282828282828282 ૨૮૦ દ્રવ્ય પ્રતિમeત્ન ભાવ પ્રતિમા છેવી ર્ત બનાવશો ? Page #320 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ચોથી અઢારમે ભવે સાત, સુપન સૂચિત સતી; પોતનપૂરીએ પ્રજાપતિ રાણી મૃગાવતી; તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપન્યા; પાપ ઘણું કરી, સાતમી નરકે ઉપન્યા. ૧ વીશમે ભવ થઈ સિંહ, ચોથી નરકે ગયા; તિહાંથી ચવી સંસારે, ભવ બહુલાં થયા; બાવીશમે નર ભવ લહી, પુણ્ય દશા વર્ષ; ત્રેવીશમે રાજધાની, મૂકાએ સંચર્યા. ૨ રાય ધનંજય ધારણી રાણીએ જનમિયા; લાખ ચોરાશી પૂરવ આયુ જીવિઆ; પ્રિયમિત્ર નામે ચક્રવર્તી દીક્ષા લહી; કોડી વરસ ચારિત્ર દશા પાળી સહી. ૩ મહાશુક્ર થઈ દેવ ઈણે ભરતે આવી; છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી; નંદન નામે પુત્રે દીક્ષા આચરી. અગીયાર લાખને એંશી હજાર છસ્સું વળી; ઉપર પીસ્તાળીશ અધિક પણ દિન રૂળી; વીશ સ્થાનક માસખમણે, જાવજ્જીવ સાધતા, તિર્થંકર નામકર્મ તિહાં નિકાચતા. ૫ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા; છવ્વીશમે ભવ પ્રાણત કલ્પે દેવતા; સાગર વીસનું જીવિત સુખભર ભોગવે; શ્રી શુભવીર જિનેશ્વ૨ ભવ સુણજો હવે. ૬ ઢાળ પાંચમી નયર માહણકુંડમાં વસે રે, મહાઋદ્ધિ ઋષભદત્ત નામ; દેવાનંદા દ્વિજશ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે; ભવિકા ! પેટ લીધો પ્રભુ વિસરામ રે. ભ ૧ હરિણગમેષી આય; સિદ્ધારથ રાજા ધરે રે, ત્રિશલા કુખે છટકાય રે. ભ૦ ૨ બ્યાશી દિવસને અંતરે રે, સુર ૪ YAYAYAYACAURUDUREREREREREAUAAAAAAAA દ્રવ્ય પ્રતિષ્ઠક્ષણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવો ? ૨૮૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીયે ઓચ્છવ કીધ; પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. ભ૦ ૩ સંસારલીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે હુઆ કેવળી રે, શિવવહુનું તિલક શિર દીધ રે. ભ૦ ૪ સંઘ ચતુર્વિધ થાપીયો રે, દેવાનંદા ઋષભદત્ત પ્યાર; સંયમ દેઈ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે. ભ૦ ૪ ચોત્રીશ અતિસય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર; છત્રીસ સહસ તે સાધવી, રે, બીજો દેવ દેવી પરિવાર રે. ભ૦ ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહોતેર વરસનું આઉખું રે, દિવાળીયે શિવપદ લીધ રે. ભ૦ ૭ અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ; મોહરાયમલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશ રે. ભ૦ ૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ; તો અમને સુખીયા કરો રે, અમે ધરીયે તુમારી આશ રે. ભ૦ ૯ અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ; લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીયે કુમતિનો લેશ રે. ભ૦ ૧૦ હોટાનો જે આશરો રે, તેથી પામીયે લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે. ભ૦ ૧૧ || કળશ છે ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો; મેં થમ્યો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરો; સંવેગ રંગ તરંગ ઝીલે, જશ વિજય સમતા ધરો; શુભવિજય પંડિત ચરણ સેવક વીરવિજય જય જયકરો. ((૧૨૪), શ્રી મહાવીર જિન સ્તવન વિર હમણાં આવે છે મારે મંદિરીયે મંદિરીયે રે મારે મંદિરીયે વીર હમણાં, આવે છે મારે મંદિરીયે. ૧ પાયે પડીને હું તો ગોદ બિછાવું નિત નિત વિનતડી કરીએ. વીર હમણાં આવે છે મારે મંદિરીયે. ૨ સયણાં સુણી પ્રભુ પડીલાભી છે, તો ભવિ ભવ સાયર તરીએ. વી૨૦ ૩ સ્વજન કુટુંબ પુત્રાદિક સહુએ, હરખે એણી પરે ઉચ્ચરીએ. વીર૪ &&&&&&RURURURLARRY&RXURRURRRRRROA ૨૮૨ દ્રવ્ય પ્રતિમા ભાવ પ્રતિમe હેવી વર્ત બનાવશો ? Page #322 -------------------------------------------------------------------------- ________________ જબ આંગણ પ્રભુ વીર પધારે, તવ વત્સ સન્મુખ ડગ ભરીએ. વીર૦ ૫ અપ્રતિબદ્ધ પણે પ્રભુ મહાવીરજી, ધર ધર ભિક્ષાએ ફરીએ. વીર૦ ૬ અભિનવ શેઠ તણે ઘેર પારણું, કીધું ફરતા ગોચરીએ. વી૨૦ ૭ ભાવના ભાવતાં જીરણ શેઠજી, દેવ દુંદુભિ સુણી ચિત્ત ભરીએ. વીર૦ ૮ બારમા કલ્પનું બાંધ્યું રે આઉખું, વીર જીન ઉત્તમ ચિત્ત ધરીએ. વી૨૦ ૯ તસ પદ પદ્મની સેવા કરતાં, સહેજે શિવ સુંદરી વરીએ. વી૨૦ ૧૦ (૧૨૪)૫ શ્રી મહાવીરસ્વામીનું સ્તવન મહાવીર સ્વામી રે વિનંતી સાંભળો, હું છું દુઃખીયો અપાર, ભવોભવ ભટક્યો રે વેદના બહુ સહી, ચગતિમાં બહુ વાર, મહા૰ ૧ જન્મ મરણના રે દુ:ખ નિવારવા, આવ્યો છું આપ હજૂર, સમ્યગ્દર્શન જો મુજને દીયો, તો લહું સુખ ભરપૂર. મહા૰ ૨ રખડી રઝળી રે હું અહીં આવીયો, સાચો જાણી તું એક, મુજ પાપીને રે પ્રભુજી તારજો, તાર્યા જેમ અનેક, મહા૦ ૩ ના નહિ કહેજો રે મુજને સાહિબા, હું છું પામર રાંક, આપ કૃપાળુ રે ખાસ દયા કરી, માફ કરજો મુજ વાંક, મહા૰ ૪ ભૂલ અનંતી વાર આવી હશે, માફ કરજો મહારાજ, શ્રી ‘ઉદયરતન’ એમ લળી લળી વિનવે બાંહ્ય ગ્રહો રાખી લાજ, મહા પ સાખી વાસ સાખી (૧૨૫) શ્રી આત્મ સ્વભાવનું સ્તવન પ્રભુ વીરનો પંથડો વ્હાલો હો રાજ, પંથી અમે પરદેશના. પડ્યા ભૂલ્યાનો હાથ કોઈ ઝાલો હો રાજ, પંથી અમે પરદેશના. પ્રભુવીરનો૦ ૧ કીધો નિગોદમાં, કાચો કાળ અનંત એ ક જ શ્વાસોશ્વાસમાં ભવ સત્તર વિશેષ જ્યાં કાયા એક ને જીવ, જુજવા હો રાજ. પંથી...પ્રભુવીરનો૦ ૨ સાખી → આહાર શ્વાસ સાથે સૌ, મરવું પણ બહુ વાર ફરી ફરીને ઉપન્યો, એજ નિગોદમાં નાથ, આવા જન્મ મરણ દુઃખ ભોગવી હો રાજ. પંથી...પ્રભુવીરનો૦ ૩ ભાડભૂંજા ધાણી ભૂંજે, ઊછળે દાણા અપાર પણ તેમાં પાછા પડે, નિસરે કોક જ વાર એવા ભૂંજ ગામથી અમે નીકળી હો રાજ પંથી... પ્રભુવીરનો૦ ૪ + YAURURURURERERERERERURRRRRRRRRRER દ્રવ્ય પ્રતિષ્ઠક્ષણને ભાવ પ્રતિક્રમણ છે તે બનાવશો ? ૨૮૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ સાખી -- આદુ મૂળામાં ઉપન્યો, ડુંગળી લસણ મોઝાર મૂલ્ય વિના મને વેચીયો, ના રહ્યું માન લગાર. આપી લસણકળી અદકલાણમાં હો રાજ. પંથી... પ્રભુવીરનો૦ ૫ સાખી --- એ કેન્દ્રિયમાં આથડ્યો, નિરધણીયો નીરધાર, દુઃખ સહી હલકો થઈ વળી વિકલેન્દ્રિય મોજાર. જયાં કાળ સંખ્યાતા તિહાં, કાઢીયા હો રાજ. પંથી પ્રભુવીરનો૦ ૬ સાખી --> પંચેન્દ્રિ તીર્ધચમાં, બળદ થઈ બહુ વાર આરો ખાધી આકરી, ઉપર પરાણા માર, મુંગા મુંગા સહ્યાં એ મારને હો રાજ. પંથી... પ્રભુવીરનો) ૭ સાખી -* ભરૂચના પાડા થઈ, ખેંચ્યું પાણી પખાલ, આંતરડાં ઊંચા થયા, ચડતાં ઊંચા ઢાળ, એમ ઢળક ઢળક આંસુ ઢાળીયા, હો રાજ. પંથી...પ્રભુવીરનો૦ ૮ સાખી -* વિકટ પંથ વટાવીને, નરભવ નગર મોજાર, આર્યકુલમાં ઉપન્યો સાથે રિદ્ધિ અપાર, નવી રાખ્યો વળાવ કોઈ સાથમાં હો રાજ પંથી, પ્રભુવીરનો૦ ૯ સાખી --+ કંચન ને બીજી કામિની, વળી કુટુંબને કાય મોહે દૂતો મોકલ્યા, ઊભા મારગ માંય રાગદ્વેષ લુંટારે મને લૂંટીયો હો રાજ. પંથી, પ્રભુવીરનો૦ ૧૦ સાખી - લુંટી રિદ્ધિ માહરી, કીયો હાલ બેહાલ શુદ્ધ સાન સવી વીસરી, પડ્યો મોહ જંજાળ ન્યાય માગે શરણ પ્રભુવીરનું હો રાજ. પંથી. પ્રભુવીરનો૦ ૧૨ ((૧૨૬) શ્રી સામાન્ય જિન સ્તવન જિન તેરે ચરણ કી શરણ ગ્રહું... હૃદયકમલ મેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વહુ. જિન) ૧ તુમ સમ ખોળ્યો દેવ ખલકમેં, પેખ્યો નહીં કબહું. જિન) ૨ તેરે ગુણ કી જવું જપમાલા, અહનિશ પાપ દહું. જિન) ૩ મેરે મનકી તુમ સબ જાનો, ક્યાં મુખ બહોત કહું. જિન- ૪ કહે જસવિજય કરો હું સાહિબ, જર્યું ભવદુઃખ ન લહું. જિન૦૫ (૧૨) શ્રી સામાન્ય જિન સ્તવન કામ સુભટ ગયો હારી રે થાશું, કામ સુભટ ગયો હારી. રતિપતિ આણ વહે સહુ સુરનર, હરિહર બ્રહ્મમુરારી રે થાશું...૧ URRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRAAVA ૨૮૪ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? Page #324 -------------------------------------------------------------------------- ________________ ગોપીનાથ વિગોપીત કીનો, હર અર્ધાંગત નારી રે થાશું.૨ તેહ અનંગ કિયો ચકચૂરણ, એ અતિશય તુજ ભારી રે થાશું...૩ તે સાચું જિમ નીર પ્રભાવે, અગ્નિ હોત સવિ છારી રે થાશું...૪ પણ વડવાનલ પ્રબલ જબ પ્રગટે. તબ પીબત સવિ વારી રે થાશું...૫ એણી પેરે તે અતિ દહવટ કીનો, વિષય અરતિ-રતિ વારી રે થાશું...૬ નયવિમલ પ્રભુ તું હિ નીરાગી, મ્હોટો મહા બ્રહ્મચારી રે થાશું.... (૧૨૭) શ્રી પ્રતિમા સ્થાપનાનું સ્તવન ભરતાદિકે ઉદ્ધારજ કીધાં, શત્રુંજય મોઝાર; સોનાતણાં જેણે દહેરા બંધાવ્યા, રત્ન તણાં બિંબ સ્થાપ્યાં; હો ! કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી ? એ જિનવચને સ્થાપી. હો ! કુમતિ૦ ૧ વીર પછી બસે નેવું વરસે, સંપ્રતિરાય સુજાણ; સવા લાખ જિન દહેરા કરાવ્યા, સવા ક્રોડ બિંબ સ્થાપ્યા. હો ! કુમતિ૦ ૨ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી, સૂત્રમેં શાખ ઠરાણી ! છઠ્ઠા અંગે એ વીરે ભાખ્યું, ગણધર પૂરે છે સાખી હો ! કુમતિ૦ ૩ સંવત નવસે ત્રાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ ! આબુ તણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજારબિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ૦ ૪ સંવત અગિયાર નવાણું વર્ષે, રાજા કુમારપાલ; પાંચ હજા૨ પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ૦ ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાલ તેજપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગિયાર હજારબિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ૦ ૬ સંવત બાર બહોતેર વર્ષે, ધન્નો સંઘવી જેહ ! રાણકપુરે જિન દેહરાં કરાવ્યા, ક્રોડ નવાણું દ્રવ્ય ખરચ્યાં; હો ! કુમતિ૦ ૭ સંવત તેર એકોતેર વરસે, સમરોશા ઓશવાળ; ઉધ્ધાર મંદ૨મો શત્રુંજય કીધો, અગિયાર લાખ દ્રવ્ય ખરચ્યો હો ! કુમતિ૦ ૮ સંવત સોલ બ્યોતેર વરસે, બાદશાહને વારે; ઉધ્ધાર સોળમો શત્રુંજય કીધો, કરમાશાએ જશ લીધો. હો ! કુમતિ૦ ૯ જિનપ્રતિમા જિન સરખી જાણી, પૂજો ત્રિવિધ તુમે પ્રાણી ! જિન પ્રતિમામાં સંદેહ ન રાખો, વાચકજશની એ વાણી હો ! કુમતિ૦ ૧૦ JAYAAAAAAAAAAAAAAERERERERERER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ દેવી ીતે બનાવશો ૨૮૫ Page #325 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) પર્યુષણનું સ્તવન સુણજો સાજન સંત પજુસણ આવ્યા રે... તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે.. વીર જિણેસર અતિ અલવેસ૨, વહાલા મારા, પરમેશ્વર એમ બોલે રે; પર્વમાંહે પજુસણ મહોટાં, અવર ન આવે તસ તોલે. રે પશુ૦ ૧ ૨૮૬ ચઉપદમાં જેમ કેશરી મોટો, વહાલા-ખગમાં ગરૂડ તે કહીએ રે; નદીમાંહી જેમ ગંગા મ્હોટી, નગમાં મેરૂ લહીએ રે. પજુ૦ ૨ ભૂપતિમાં ભરતેશ્વર ભાખ્યો વહાલા૦ દેવ માંહે સુરઇન્દ્ર રે; તીરથમાં શત્રુંજય દાખ્યો, ગ્રહગણમાં જેમ ચંદ્ર રે. પજુ૦ ૩ દશરા દિવાળી ને વળી હોળી, વહાલા૦ અખાત્રીજ દિવસો રે; બળેવ પ્રમુખ બહુલાં છે બીજાં, પણ નહિ મુક્તિનો વાસો રે. પજુ૦ ૪ તે મટો તમે અમર પળાવો, વહાલા અઠ્ઠાઈ મહોત્સવ કીજે રે; અઠ્ઠમતપ અધિકાઈએ કરીને, નરભવ લાહો લીજે રે. ૫જુ૦ ૫ ઢોલ દદામા ભેરી નફેરી, વહાલા૦ કલ્પસૂત્રને જગાવો રે; ઝાંઝરના ઝમકાર કરીને, ગૌરીની ટોળી મળી આવો રે. પજુ૦ ૬ સોના રૂપાના ફૂલડે વધાવો, વહાલા૦ કલ્પસૂત્રને પૂજો રે; નવ વખાણ વિધિએ સાંભળતા, પાપ મેવાસી ધ્રૂજ્યા રે. પશુ૦ ૭ એમ અઠ્ઠાઈ મહોત્સવ કરતાં, વહાલાજ બહુજીવ જગ ઉદ્ધરીયા રે; વિબુધ વિમલ વર સેવક નય કહે, નવ નિધિ ઋદ્ધિ સિદ્ધિ વરીયા રે. પશુ૦ ૮ ૧. ચાર પગપાળા, ૨. પક્ષીમાં, ૩. હાથી. (૧૨૮) પર્યુષણનું સ્તવન (રાગ : એક દિન કોશા ચિત્તરંગે) પ્રભુ વીર જિણંદ વિચારી, ભાખ્યાં પર્વ પજૂસણ ભારી; આખા વર્ષમાં તે દિન મોટા, આઠે નહિ એમાં છોટા રે; એ ઉત્તમને ઉપગારી, ભાખ્યા પર્વ પજુસણ ભારી. પ્રભુ૦ ૧ જેમ ઔષધ માંહિ કહીએ, અમૃતને સારૂં લહીએ રે; મહામંત્રમાં નવકાર મંત્ર. ભાખ્યાં પ્રભુ૦ ૨ XACAUAYANATATATATATATATATACAURULEREREREDER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિભ્રમણ કેવી રીતે બનાવશો ? Page #326 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષમાંહિ કલ્પતરૂ સારો, એમ પર્વ પજુસણ ધારો રે; સૂત્રોમાંહિ કલ્પ ભવતારી, ભાખ્યાં પ્રભુ૦ ૩ તારાગણમાં જેમ ચંદ્ર, સુરવરમાંહી જેમ ઇન્દ્ર રે; સતીયોમાં સીતા નારી. ભાખ્યાં પ્રભુ૦ ૪ જો બને તો અઠ્ઠાઈ કીજે, વળી મા ખમણ તપ લીજે રે; સોલભથ્થાની બલિહારી. ભાખ્યાં પ્રભુત્વ ૫ નહિ તો ચોથ છઠ્ઠ તો લહીએ, અઠ્ઠમ કરી દુઃખ સહીયે રે; તે પ્રાણી જુજ અવતારી. ભાખ્યાં પ્રભ૦ ૬ તે દિવસે રાખી સમતા, છોડો મોહ માયા ને મમતા રે; સમતારસ દિલમાં ધારી. ભાખ્યાં પ્રભુત્વ ૭ પૂરવ તણો સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી રે; ભદ્રબાહુ વાર અનુસારી. ભાખ્યાં૦ પ્રભુ૦ ૮ સોના રૂપાના ફૂલડાં ધરીએ, એ કલ્પની પૂજા કરીએ રે; એ શાસ્ત્ર અનોપમ ભારી. ભાખ્યાં પ્રભુત્વ ૯ ગીત ગાન વાજીંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે; કરે ભક્તિ વાર હજારી. ભાખ્યાં પ્રભુત્વ ૧૦ સુગર મુખથી એ સાર, સુણે અખંડ એકવીશ વાર રે; જાવે એહિજ ભવે શિવ પ્યારી. ભાખ્યાં પ્રભુ૦ ૧૧ એમ અનેક ગુણના ખાણી, તે પર્વ પજુસણ જાણી રે; સેવો દાન દયા મનોહારી. ભાખ્યાં૦ પ્રભ૦ ૧૨ ((૧૨૯), શ્રી નવપદજીનું સ્તવન (રાગ : આતમ ધ્યાનથી રે સંતો સદાસ્વરૂપે રહેવું) અવસર પામીને રે કીજે, નવ આંબિલની ઓળી ! ઓળી કરતાં આપદ જાયે ઋદ્ધિ સિદ્ધિ લહીએ બહુલી. અ) ૧ આસો ને ચૈત્રે આદરશું, સાતમથી સંભાળી રે; આળસ મેલી આંબિલ કરશે, તસઘર નિત્ય દિવાળી અO ર પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાળી રે; સિદ્ધચક્રને શુદ્ધ આરાધી જાપ જપે જપમાળી. અ) ૩ CAURURLARDAURO2UURYRERERERURERERURSACRX દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? ૨૮૮ Page #327 -------------------------------------------------------------------------- ________________ દેહરે જઈને દેવજુહારો, આદિશ્વર અરિહંત રે; ચોવીશે જિને ચાહીને પૂજો , ભાવેશું ભગવંત. અO ૪ બે ટંક પડિક્કમણું બોલ્યું, દેવવંદન ત્રણ કાલ રે; શ્રી શ્રીપાલતણી પરે સમજી, ચિત્તમાં રાખો ચાલ. અO ૫ સમકિત પામી અંતરજામી, આરાધો એકાંત રે; સ્યાદ્વાદ પંથે સંચરતાં, આવે ભવનો અંત. અO ૬ સત્તર ચોરાણું શુદિ ચૈત્રી, બારશે બનાવી રે; સિદ્ધચક્ર ગાતાં સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી રે. અ૭ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નર નારી ચાલે રે, ભવની ભાવઠ તે ભાંજીને, મુક્તિપૂરીમાં હાલે. અ) ૮ (૧૨૯), શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન) નવપદ ધરજો ધ્યાન, ભવિ તુમે નવપદ ધરજો ધ્યાન; એ નવપદનું ધ્યાન કરતા, પામે જીવ વિશ્રામ ભવિ૦ ૧ અરિહંત, સિદ્ધ, આચરજ પાઠક, સાધુ સકળ ગુણખાણ. ભવિ) દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ઉત્તમ, તપ તપો કરી બહુમાન. ભવિ૦ ૨ આસો ચૈત્રની શુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણ. ભવિ૦ એમ એક્યાસી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન. ભવિ૦ ૩ પડિક્કમણાં દોય ટંકના કીજે, પડિલેહણ બે વાર. ભવિ) દેવવંદન ત્રણ ટંકના કીજે, દેવ પૂજો ત્રિકાળ. ભવિ૦ ૪ બાર, આઠ, છત્રીસ, પચવીશ ને, સત્તાવીશ સડસઠ સારા ભવિ) એકાવન, સિત્તેર, પચાસનો, કાઉસ્સગ્ગ કરો સાવધાન. ભવિ૦ ૫ અંક એક પદનું ગણણું ગણીયે, ગણીયે દોય હજાર, ભવિ૦ એણી વિષે જે એ તપ આરાધે, તે પામે ભવ પાર. ભવિ૦ ૬ કરજોડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણિમાલ ભવિ૦ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખ ઢાળ. ભવિ૦ ૭ 82828282828AVRXRWAY2828282828282828RUARGA ૨૮૮ દ્રવ્ય પ્રતિમાર્જ ભાવ પ્રતિક્રમણ કેવી નર્ત બનાવશો ? Page #328 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦), શ્રી અષ્ટમીના સ્તવનો ઢાળ ૧લી હાંરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશજો; દીપે રે તીહાં દેશ મગધ સહુમાં શિરે રે લોલ; હાંરે મારે નયી તેહમાં રાજગૃહી સુવિશેષજો ; રાજે રે તિહાં શ્રેણીક ગાજે ગજપરે રે લોલ. ૧ હાંરે મારે ગામ નયરપુર પાવન કરતાં નાથજો; વિચરતા તિહાં આવી વીર સમોસર્યા રે લોલ; હાંરે મારે ચૌદ સહસ મુનિવરની સાથે સાથજો; સુધા રે તપ સંયમ શિયલે અલંકર્યા રે લોલ. ૨ હાંરે મારે ફૂલ્યા રસભર ઝૂલ્યા અંબ કદંબ જો; જાણું રે ગુણશીલવન હસી રોમાંચીયો રે લોલ; હાંરે મારે વાયા વાય સુવાય તિહાં અવિલંબજો; વાસે રે પરિમલ ચિહું પાસે સંચિયો રે લોલ. ૩ હાંરે માટે દેવ ચતુર્વિધ આવે કોડાકોડજો; ત્રિગડું રે મણિ હેમ રજતનું તે રચે રે લોલ; હાંરે મારે ચોસઠ સુરપતિ સેવે હોડાહોડજો; આગે રે રસ લાગે ઇન્દ્રાણી નાચે રે લોલ. ૪ હાંરે મારે મણિમય હેમ સિંહાસન બેઠા નાથજો; ઢાળે રે સુર ચામર મણિ રત્ને જડચાં રે લોલ; હાંરે મારે સુણતાં દુંદુભિ નાદ ટળે સવિ તાપજો; વરસે રે સુર ફૂલ સરસ જાનું અડડ્યાં રે લોલ. ૫ હાંરે મારે તાજે તેજે ગાજે ઘન જેમ લુંબજો ; રાજે ૨ે જિનરાજ સમજાવે ધર્મને રે લોલ; હારે મારે નીરખી હરખી આવે જન મન લુંબજો; પોષેરે રસ ન પડે ધોષે ભર્મમાં રે લોલ. ૬ હાંરે મારે આગમ જાણી જિનનો શ્રેણિક૨ાયજો ; આવ્યો રે પરિવરિયો હય ગય રથ પાયગે રે લોલ; હાંરે મારે દેઈ પ્રદક્ષિણા વંદી બેઠો ઠાયજો ; સુણવા ૨ે જિનવાણી મોટે ભાયગે રે લોલ. ૭ ☆☆☆☆☆☆☆RUL દ્વવ્ય પ્રતિsterને ભાવ પ્રતિક્રમણ છે રતે બનાવશો ? ૨૮૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ હાંરે મારે ત્રિભુવન નાયક લાયક તવ ભગવંત જો; આણી રે જન કરૂણા ધર્મકથા કહે રે લોલ; હાંરે મારે સહજ વિરોધ વિસારી જગના જંતુ; સુણવા રે જિનવાણી મનમાં ગહગહે રે લોલ. ૮ (૧૩૦), ઢાળ બીજી વીર જિનવર ઈમ ઉપદિશે, સાંભળો ચતુર સુજાણ રે; મોહની નિંદમાં કાં પડો, ઓળખો ધર્મના ઠાણ રે. ૦ ૧ વિરતિ એ સુમતિધરી આદરો, પરિહરો વિષય કષાય રે; બાપડા પંચ પરમાદથી, કાં પડો કુગતિમાં ધાય રે. વિરતિ૦ ૨ કરી શકો ધર્મ ક૨ણી સદા, તો કરો એહ ઉપદેશ રે; સર્વ કાળે કરી નિવ શકો, તો કરો પર્વ સુવિશેષ રે. વિરતિ૦ ૩ જુજુઆ પર્વષટના કહ્યાં, ફળ ઘણાં આગમે જોય રે; વચન અનુસારે આરાધતાં, સર્વથા સિદ્ધિ ફલ હોય રે. વિરતિ૦ ૪ જીવને આયુ પરભવ તણું તિથિદિને બંધ હોય પ્રાય રે; તેહ ભણી એહ આરાધતાં, પ્રાણીઓ સદ્ગતિ જાય રે. વિરતિ૦ ૫ તે હવે અષ્ટમી ફળ તિહાં, પૂછે શ્રી ગૌતમ સ્વામ રે; ભવિક જીવ જાણવા કારણે, કહે વીર પ્રભુ તામ રે, વિરતિ ૬ અષ્ટ મહા સિદ્ધિ હોય એહથી, સંપદા આઠની વૃદ્ધિ રે; બુદ્ધિના આઠ ગુણ સંપજે, એહથી અષ્ટગુણ સિદ્ધિ રે. વિરતિ૦ ૭ લાભ હોય આઠ ડિહારનો, આઠ પવયણ ફળ હોય રે; નાશ અષ્ટ કર્મનો મૂળથી, અષ્ટમીનું ફળ જોય રે. વિરતિ૦ ૮ આદિજિન જન્મ દીક્ષાતણો, અજિતનો જન્મ કલ્યાણ રે; ચ્યવન સંભવતણો એહ તિર્થ, અભિનંદન નિર્વાણ રે. વિરતિ૦ ૯ સુમતિ સુવ્રત નિમ જનમીયા, નેમનો મુક્તિ દિન જાણ રે; પાર્શ્વજિન એહ તિથે સિદ્ધલા, સાતમા જિન ચ્યવન માણ રે. વિરતિ૦ ૧૦ એહ તિથિ સાધતો રાજીયો, દંડવીરજ લહ્યો મુક્તિ રે; કર્મ હણવા ભણી અષ્ટમી, કહે સૂત્ર નિર્યુક્તિ રે. વિરતિ૦ ૧૧ અતીત અનાગત કાળના, જિન તણા કેઈ કલ્યાણ રે; એહ તિથે વળી ઘણા સંયમી, પામશે પદ નિરવાણ રે. વિરતિ૦ ૧૨ XAVAKAVARURURURUDUREREREREREREAURRERA વ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્ષણ છેી તે બનાવશો ? ૨૯૦ Page #330 -------------------------------------------------------------------------- ________________ ' - ધર્મવાસિત પશુ પંખીયા, એહ તિથે કરે ઉપવાસ રે; વ્રત ધારી જીવ પોસહ કરે, જેહને ધર્મ અભ્યાસ રે. વિરતિ) ૧૩ ભાખીયો વીરે આઠમ તણો, ભવિક હિત એ અધિકાર રે; જિન મુખે ઉચ્ચરી પ્રાણીયા, પામશે ભવ તણો પાર રે. વિરતિ) ૧૪ એહથી સંપદા સવિ લહે, ટળે કષ્ટની કોડી રે; સેવજો શિષ્ય બુધ પ્રેમનો, કહે કાંતિ કરજોડી રે. વિરતિ, ૧૫ ૧. ધાય-દોડીને. - કળશ . ઈમ ત્રિજગભાસન અચલ શાસન, વર્ધમાન જિનેશ્વરૂં; બુધ પ્રેમ ગુરુ સુપસાય પામી, સંથણ્યો અલવેસરૂ; જિન ગુણ પ્રસંગે ભણ્યો રંગે, સ્તવન એ આઠમતણો; જે ભવિક ભાવે સુણ ગાવે, કાંતિ સુખ પાવે ઘણો. ((૧૩૧) શ્રી વીરભગવાનનું હાલરડું) (પર્યુષણમાં જન્મવાચનના દિવસે બોલાય છે.) માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે; ગાવે હાલો હાલો હાલરવાના ગીત; સોના રૂપાને વળી રત્ન જડિયું પારણું રે; રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત; હાલો હાલો હાલો હાલો મારા નંદને રે. હાલો૦ ૧ જિનજી પાસે પ્રભુજી વરસ અઢીસે અંતરે; હોશે ચોવીસમો તીર્થકર જિન પરમાણ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી; સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણ. હાલો૦ ૨ ચૌદે સ્વપ્ન હોવે ચક્રી કે જિનરાજ; વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રીરાજ; જિનજી પાસે પ્રભુના શ્રી કે શી ગણધાર; તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ. હાલો૦ ૩ મહારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ; હારી કૂખે આવ્યા તરણતારણ જહાજ; મહારી કૂખે આવ્યા સંધ તીરથની લાજ; હું તો પુન્ય પનોતી ઇન્દ્રાણી થઈ આજ. હાલો૦ ૪ XAURELVAUR8282828282828AURORAURBRAUAPARA દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિક્રમણ કેવી નર્ત બનાવશો ? ૨૯૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ મુજને દોહલા ઉપન્યા બેસું ગજ અંબાડીએ; સિંહાસન પર બેસું ચામર છત્રો ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તાહરા તે જના; તે દિન સંભારું ને આનંદ અંગ ન માય. હાલો૦ ૫ કરતલ પગતલ લક્ષણ એક હજારને આઠ છે; તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો; મેં તો પહેલે સ્વપ્ન દીઠો વિશવાવીશ. હાલો૦ ૬ નંદન નવલા બંધન નંદિવર્ધનના તમે; નંદન ભોજાઈઓના દીયર છો સુકુમાલ; હસશે ભોજાઈઓ કહી દીયર મારા લાડકા; હસશે રમશે ને વળી ઘૂંટી ખણશે ગાલ રે; હસશે રમશે ને વળી ઠંસા દેશે ગાલ, હાલો૦ ૭ નંદન નવલા ચેડા રાજાના ભાણે જ છો; નંદન નવલા પાંચશે મામીના ભાણેજ છો; નંદન મામલીયાના ભાણેજા સુકુમાળ; હસશે હાથે ઉછાળી કહીને હાના ભાણ જા; આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ, હાલો૦ ૮ નંદન મામા મામી લાવશે ટોપી આંગલા; રતને જડી ઝાલર મોતી કસબી કોર; નીલા પીળાં ને વળી રાતાં સરવે જાતિના; પહેરાવશે મામી માહરા નંદ કિશોર. હાલો૦ ૯ નંદન મામા મામી સુખલડી બહુ લાવશે; નંદન ગજવે ભરશે લાડું મોતીચૂર; નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણાં; નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર. હાલો૦ ૧૦ નંદન નવલા ચેડા મામાની સાતે સતી; હારી ભત્રીજી ને બહેન તમારી નંદ; તે પણ ગજવે ભરવા લાખણસાઈ લાવશે; તમને જોઈ જોઈ હોશે અધિકો પરમાનંદ, હાલો૦ ૧૧ રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘૂઘરો; વળી સૂડા મેના પોપટ ને ગજરાજ; BAURURUA8888888888AXRVASAURORARRORRA ૨૯૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #332 -------------------------------------------------------------------------- ________________ સારસ કોયલ હંસ તીતર ને વળી મોરજી; મામી લાવશે રમવા નંદ તમારે કાજ. હાલો૦ ૧૨ છપ્પન કુમરી અમરી જલ કળશે નવરાવીએ; નંદન તમને અમને કેલી ઘરની માંહી; ફુલની વૃષ્ટિ કીધી યોજન એ કને માંડલે; ‘બહુ ચિરંજીવો' આશિષ દીધી તુમને ત્યાંહી. હાલો૦ ૧૩ તમને મે રૂગિરિ પર સુરપતિએ નવરાવીએ; નીરખી નીરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારૂ કોટી કોટી ચંદ્રમા; વળી તન પર વારૂ ગ્રહગણનો સમુદાય. હાલો૦ ૧૪ નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશે; ગજપર અંબાડી બેસાડી હોટે સાજ પસલી ભરશું શ્રીફલ ફોફળ નાગરવેલશે; સુખલડી લેશું નિશાળિયાને કાજ. હાલો૦ ૧૫ નંદન નવલા મ્હોટા થાશો ને પરણાવશું; વહુ વર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખેસરખા વેવાઈ વેવાણોને પધરાવશું; વરવહુ પોંખી લેશું જોઈ જોઈને દેદાર. હાલો૦ ૧૬ પિયર સાસર મહારા બેહુ પખ નંદન ઉજળા; મારી કૂખે આવ્યા તાત પનોતા નંદ; મહારે આંગણે વક્યા અમૃત દૂધે મેહુલા; મહારા આંગણે ફલીઆ સુરતરૂ સુખના કંદ. હાલો૦ ૧૭ ઈણિ પરે ગાયું માતા ત્રિાશલા સુતનું પારણું; જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું; જય જય મંગલ હોજો દીપવિજય કવિરાજ. હાલો૦ ૧૮ ૧. કરતલ-હાથના તળીએ ૨. પગતલ-પગના તળીયાં, ૩. પખ-પક્ષ. ((૧૩૨), શ્રી સીમંધર જિનવર હોય (આ થોચ ૪ વખત બોલી શકાય છે.) શ્રી સીમંધર જિનવર સુખકર સાહિબ દેવ; અરિહંત સકલની ભાવ ધરી કરૂં સેવ; સકલાગમપારગ ગણધર ભાષિત વાણી; જયવંતી આણા જ્ઞાનવિમલગુણ ખાણી... ૧ XDURURURURURURLAURERERERURURURURURURURURUR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિઉમદા કેવી તે બનાવશો ? ૧૯૩ Page #333 -------------------------------------------------------------------------- ________________ ((૧૩૨), શ્રી સીમંધર જિન ૪ થોચો) (રાગ : વ્યાશી લાખ પૂરવ ઘરવાસે) શ્રી સીમંધર મુજને વ્હાલા, આજ સફલ સુવિહાણું જી, ત્રિગડે તેજે તપતા જિનવર, મુજ તુક્યા હું જાણું છે, કેવલ કમલા કેલી કરતા, કુલમંડણ કુલદીવો જી, લાખ ચોરાસી પૂરવ આયુ, રુકિમણીવર ઘણું જીવો જી. ૧ સંપ્રતિકાલે વીશ તીર્થકર, ઉદયા અભિનવ ચંદા જી, કઈ કેવલી કેઈ બાલક પરણ્યા, કેઈ મહિપતિ સુખકંદા જી, શ્રી સીમંધર આદિ અનોપમ, મહાવિદેહ ક્ષેત્રે નિણંદા જી, સુર નર કોડાકોડી મળી વળી, જોવે મુખ અરવિંદા જી. ર સીમંધર મુખ ત્રિગડું જોવા, હું અલજાયો વાણી જી, આડા ડુંગર આવી ન શકું, વાટ વિષમ અરુ પાણી જી, રંગ ભરી રાગ ધરી પાય લાગું, સૂત્ર અર્થ મન સારો , અમૃતસરથી અધિક વખાણી, જીવદયા ચિત્ત ધારો જી. ૩ પંચાંગુલી મેં પ્રત્યક્ષ દીઠી, હું જાણું જગ માતાજી, પહેરણ ચરણા ચોલી પટોલી, અધર બિરાજે રાતા જી, સ્વર્ગભુવન સિંઘાસણ બેઠી, તુહી જ દેવી વિખ્યાતા જી, સીમંધર શાસન રખવાલી, શાન્તિકુશલ સુખદાતા જી. ૪ (૧૩૨), શ્રી સીમંધર જિન થોયો) અજુવાલી તે બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ ભાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો રે. ૧ વિશ વિહરમાન જિનને વંદો રે, જિનશાસન પૂજી આણંદો રે; ચંદા એટલું કામ તમે કરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો રે. ૨ શ્રી સીમંધર જિનની વાણી રે, તે તો અમીય પાન સમાણી રે; ચંદા તમે સુણી અમને સુણાવો રે, ભવસંચિત પાપ ગમાવો રે. ૩ શ્રી સીમંધર જિનની સેવા રે, તે તો શાસન ભાસન મેવા રે; ચંદા હો જો સંઘના ત્રાતા રે, ગજ લંછન ચંદ્ર વિખ્યાતા રે. ૪ (૧૩૩), શ્રી શત્રુંજયની સ્તુતિ) (રાયણ પગલાંની સ્તુતિ) શ્રી શત્રુંજે આદિજિન આવ્યા, પૂર્વનવ્વાણું વારો છે, અનંત લાભ તિહાં જિનવર જાણી, સમોસર્યા નિરધારોજી, વિમલ ગિરિવર મહિમા મોટો, સિદ્ધાચલ ઈણે ઠામોજી, કાંકરે કાંકરે અનંતા સિદ્ધા, એકસો આઠ ગિરિ નામોજી ૧ાાં 828282828282828282828282828282828282828282 ૨૯૪ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશે ? Page #334 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ((૧૩૩), શ્રી શંત્રુજય તીર્થની ૪ થોયો) (રાગ : મારવાડી) પ્રણમો ભવિયાં રિસહજિનેસર, શત્રુંજયકરો રાય જી; વૃષભ લંછન જસ ચરણે સોહે, કંચનવરણી કાય છે; ભરતાદિક શત પુત્ર તણો જે, જનક અયોધ્યા રાય જી; ચૈત્રી પૂનમને દિને જેહના, મ્હોટા મહોત્સવ થાય છે. ૧ અષ્ટાપદગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસફેસર સ્વામી જી; ચંપાયે વસુપૂજય નરેસર, નંદન શિવગતિગામી જી; વીર અપાપાપુર ગિરનારે, સિદ્ધા નેમિ નિણંદો જી; વિશ સમેતગિરિશિખરે પહોંતા, એમ ચોવીશે વંદો છે. ૨ આગમ નોઆગમ પર જાણો, સવિ વિષનો કરે નાસો જી; પાપતાપ વિષ દૂર કરવા, નિશદિન જેહ ઉપાસો જી; મમતા કંચુકી કીજે અલગી, નિર્વિષતા આદરીએ જી; ઈણી પરે સહજ થકી ભવ તરીકે, જિમ શિવ સુંદરી વરીયે જી. ૩ કવડજક્ષ પ્રત્યક્ષ થઈને, જેવા પરચા પૂરે જી; દોહગ દુર્ગતિ દુર્જનનો ડર, સંકટ સઘળાં ચૂરે જી; દિન દિન દોલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણ નૂર છે; જીત તણાં નિશાન વજાવો, બોધિબીજ ભરપૂર જી. ૪ ((૧૩૩), શ્રી શંત્રુજય તીર્થની ૪ થોયો) સકલ મંગલ લીલા મુનિ ધ્યાન, પરભવ ધૃતનું દીધું દાન; ભવિજન એક પ્રધાન, મરૂદેવાએ જન્મ જ દીધો, ઈન્ડે સેલડી રસ આગળ કીધો; • વંશ ઈમ્બાગ તે સીધો, સુનંદા સુમંગલા રાણી, પૂરવ પ્રીત ભલી પટરાણી; પરણાવે ઈન્દ્ર ઈન્દ્રાણી, સુખ વિલસે રસ અમીરસ ગૂંજે, પૂરવ નવ્વાણું વાર શેત્રુજે; પ્રભુ જઈ પગલે પૂજે. ૧ આદિ નહિ અંતર કોય એહનો, કેમ વર્ણવજે સખી ગુણ એનો; મોટો મહિમા તેનો, અનંત તીર્થકર ઈણ ગિરિ આવે, વિહરમાન વ્યાખ્યાન સુણાવે; દિલ ભરી દિલ સમજાવે, XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXAVARURXAVA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? ૨૯૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ સકલ તીર્થનું એહિ જ ઠામ, સર્વે ધર્મનું એહિ જ ધામ; એ મુજ આતમરામ, રે રે મૂરખ મન શું મુંઝે, પૂજીએ દેવ ઘણાં શેત્રુંજે; જ્ઞાનની સુખડી ગુંજે. ૨ સોવન ડુંગર ટ્રક રૂપાની, અનુપમ માણેક ટૂક સોનાની; દીએ દેરા બધાની, એક ટ્રકે મુનિ અણસણ કરતા, એક ટૂકે મનિ વ્રત તપ કરતા; એક ટૂકે ઊતરતા, સૂરજકુંડ જલ અંગ લગાયો, મહિપાલનો કોઢ ગમાયો; તેને તે સમુદ્ર નિપાયો, સવાલાખ શત્રુંજય મહાતમ, પાપતણી તિહાં ન રહે રાતમ; સુણતાં પવિત્ર આતમ. ૩ રમણિક ભોંયરુ ગઢ રઢિયાળો, નવખંડ કુંમર તીર્થ નિહાલો; ભવિજન પાપ પખાલો, ચોખાખાણ ને વાઘણપોળ, ચંદનતલાવડી ઉલખા જોળ; કંચન ભરો રે અંઘોળ, મોક્ષબારીનો જગ જશ મોટો સિદ્ધિશિલા ઉપર જઈ લોટો; સમકિત સુખડી બોટો, સોના ગભારે સોવન્ન જાળી, જારો જિનની મૂર્તિ રસાલી; ચક્કસરી રખવાલી. ૪ ((૧૩૪) શ્રી આદિનાથજીની હોય) પ્રહ ઊઠી વંદ, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત, ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે ઇંદ્ર, જિનના ગુણ ગાવે, સુર નર નારીના વંદ. ૧ બાર પર્ષદા બેસે, ઇંદ્ર ઇંદ્રાણી રાય, નવ કમલ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય, દેવદુંદુભિ બાજે કુસુમવૃષ્ટિ બહુ હુંત, એવા જિન ચોવીશ, પૂજો એ કણ ચિત્ત... ૨ જિન જો જનભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર, સો આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર, જિન વચન વખાણી, લીજે ભવનો પાર... ૩ જક્ષ ગોમુખ ગિરુવો, જિનની ભક્તિ કરવ, તિહાં દેવી ચક્કસરી, વિપ્ન કોડી હરેવ, શ્રી તપગચ્છ નાયક, વિજય સેનસૂરિ રાય, તસ કેરો શ્રાવક, “ઋષભદાસ” ગુણ ગાય... ૪ 8282828282828RWAWRRRRRRRRRRRRRRRRRRUARA ૨૯૬ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #336 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫)૧ શ્રી શાંતિનાથનીજી ચાર થોયો દઘાદર્હન્, શાન્તિઃ શાન્તિમ્ ૧ સાર્વસ્તોમં, સ્તૌમ્યસ્તાધમ્. ૨ સિદ્ધાન્તઃ સ્તા-જજૈનો મુથૈ. ૩ નિર્વાણી વો, વિઘ્ન હન્યાત્. ૪ (૧૩૫), શ્રી શાંતિનાથનીજી ચાર થોયો ૨ શાંતિ સુહંકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે, વિચરતા અવની તળે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એક તાનથી, તિર્યંચને તારે... ૧ પાસ વીર વાસુપૂજયજી, નેમ મલ્લિકુમારી, રાજયવિહોણા એ થયા, આપ વ્રતધારી, શાંતિનાથ પ્રમુખા સત્રિ, લહી રાજ્ય નિવારી, મલ્ટિ નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી... ૨ કનક કમલ પગલાં હવે, જગ શાંતિ કરી જે, રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે, યોગાવંચક પ્રાણિયા ફલ લેતાં રીઝે, પુષ્કરાવર્તના મેધમાં, મગશૈલ ન ભીંજે... ૩ ક્રોડ વદન શુકરારૂઢો, શ્યામ રૂપે ચાર, હસ્ત બીજો રૂ કમલ છે, દક્ષિણ ક૨ સાર, જક્ષ ગરુડ વામ પાણિએ, નકુલાક્ષ વખાણે, નિર્વાણીની વાત તો, કવિ ‘વીર' તો જાણે... ૪ (૧૩૬)૧ શ્રી નેમનાથ જિનની ચાર થોયો રાજુલ વર નારી, રૂપથી રતિ હારી, તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી, પશુઆ ઉગારી, હુઆ ચારિત્ર ધારી, કેવલ સિરિ સારી, પામીયા ઘાતિ વારી... ૧ ત્રણ જ્ઞાન સંયુક્તા, માતની કૂખે હુંતા, જન્મે પુરહંતા, આવી સેવા કરંતા, અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરંતા, મહીયલ વિચરંતા, કેવલશ્રી વચંતા... ૨ સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહાવે, દેવછંદો બનાવે, સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે, તિહાં જિનવર આવે, તત્ત્વ વાણી સુણાવે ૩ શાસન સુરી સારી, અંબિકા નામ ધારી, જે સમકિતી નર નારી, પાપ સંતાપ વારી, પ્રભુ સેવા કારી, જાપ જપીએ સવારી, સંઘ દુરિત નિવારી, પદ્મને’ જેહ પ્યારી... ૪ *****RERERERERATURERUR દ્રવ્ય પ્રતિજ્ઞમણને ભાવ પ્રતિષ્ઠમા કેવી ઐતે બનાવશો ? ૨૯૦ Page #337 -------------------------------------------------------------------------- ________________ ((૧૩૬), શ્રી નેમનાથ જિનની ૪ થોયો) શ્રી ગિરનાર શિખર શણગાર, રાજીમતી હૈડાનો હાર; જિનવર નેમકુમાર, પૂરણ કરુણારસ ભંડાર, ઉગાર્યા પશુઆ એ વાર; સમુદ્રવિજય મલ્હાર, મોર કરે મધુરો કિંકાર, વિએ વિચે કોયલના ટહુકાર; સહસ્રગમે સહકાર, સહસાવનમાં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવલ સાર; પહોંચ્યા મુક્તિ મોઝાર. ૧ સિદ્ધિગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર; ચિત્રકુટ વૈભાર, સોવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વીપ ઉદાર; જિહા બાવન વિહાર, કુંડલ રુચકને ઇક્ષુકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિચાર; અવર અનેક પ્રકાર, કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર; ભવિયણ ભાવે જુહાર. ૨ પ્રગટ છ અંગે વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી; પૂજા જિન પ્રતિમાની વિધિશું કીધી ઉલટ આણી, નારદ મિથ્યાદષ્ટિ અન્નાણી; છાંડ્યો અવિરતિ જાણી, શ્રાવકકુલની એ સહિ નાણી, સમકિત આલાવે આખ્યાણી; સાતમે અંગે વખાણી, પૂજનિક એ પ્રતિમા અંકાણી, ઈમ અનેક આગમની વાણી; તે સુણજો ભવિ પ્રાણી. ૩ કેડે કટિ મેખલા ઘુઘરિયાલી, પાયે નેઉર રમઝમ ચાલી; ઉજિજંતગિરિ રખવાલી, અધર લાલ જિમ્યા પરવાલી, કંચનવાન કાચા સુકુમાલી; કર લહકે અંબડાલી, વૈરીને લાગે વિકરાલી, સંઘના વિઘ્ન હરે ઉજમાલી; અંબાદેવી મયાલી, મહિમાએ દશ દિશિ અજુઆલી, ગુરુ શ્રી સંઘવિજય સંભાળી; દિન દિન નિત્ય દિવાળી. ૪ SURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRUR ૨૯૮ દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિક્રમણ કેવી તે બનાવશો ? Page #338 -------------------------------------------------------------------------- ________________ --- --- -- - - - -- -- ((૧૩૬), શ્રી નેમનાથ જિનની ૪ થોયો) (રાગ : વીર જિનેશ્વર અતિ અલવેસર) રાજુલાણી ગુણમણિખાલી તેહતણો ભરથાર જી; સમુદ્રવિજય શિવાદેવીનંદન, સુખસંપતિ દાતાર જી; શંખલંછન ને શામલવરણી, કાયા કોમલ સાર છે; નેમિજિનેસર નિત નિત નમતા, હોયે સદા જયકાર. જી. ૧ દશ વૈમાનિક દોય જ્યોતિષી, બત્રીશ વ્યંતર ઇંદ જી; વીશ ભવનપતિ સર્વ મલીને, ચોસઠ ઇન્દ્ર આણંદ જી; મેરૂશિખર જઈ રચીય સિંહાસન, હઈડે હરખ અપાર છે; ચોવીશ જિનનો જન્મ મહોત્સવ, કીધો અતિ મનોહાર જી. ર દાન સુપાત્રે દીજે સુવું, શીલરચણ પાલીજે જી; તપ તપીએ પોતાની શક્તિ, ભાવના મન ભાવીજે જી; ક્રોધ લોભ માન માયા જૂઠું પંચ પ્રમાદ પરિહરિયે જી; એહવી જિનની વાણી સુણતાં, ભવસાયર તરીકે જી. ૩ નેમિનાથ શાસન સુર સોહે, ગોમેધયક્ષ મયાલ જી; સમકિતધારી સંઘ ચતુર્વિધ, સાન્નિધ્યકારી દયાલ જી; ભવિકજીવને આનંદ કરતો, સેવતો જિનપાય છે; શ્રીવિજયરાજસૂરીસર વિનયી, લક્ષ્મીવિજય ગુણ ગાય જી. ૪ ((૧૩૬), શ્રી નેમનાથ જિન હોય (૪ વખત બોલાચ)) (રાગઃ પ્રહ ઊઠી વંદુ) ગિરનારે ગીરવો, હાલો નેમિ નિણંદ, અષ્ટાપદ ઉપર, પૂજી ધરો આણંદ; સિદ્ધાન્તની રચના, ગણધર કરે અનેક, દિવાળી દિવસે, ઘો અંબાઈ વિવેક. ((૧૩૦) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન થોયો) શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ, મનવાંછિત પૂરણ સરત, જય વામા સુત અલવેસરું... ૧ દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા, દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા... ૨ BRUXARXAU XARXADAVRXAURRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? ૨૯૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ આગમ તે જિનવર ભાખિયો, ગણધર તે હૈડે રાખીઓ, તેહનો રસ જેણે ચાખીઓ, તે હુઓ શિવસુખ સાખીઓ... ૩ ધરણેન્દ્ર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણા ગુણ ગાવતી, સહુ સંધનાં સંકટ ચૂરતી, ‘નયવિમલનાં’ વાંછિત પૂરતી... ૪ 31s ૧ (૧૩૮) પોષદશમીની ૪ સ્તુતિઓ (ચોર્યો) (રાગ : વીર જિનેસર અતિઅલવેસર) પોષદશમી દિન પાસજિનેશ્વર, જન્મ્યા વામામાય જી; જન્મ મહોત્સવ સુરપતિ કીધો, વલીય વિશેષે રાય જી; છપ્પન દિક્કુમરી હુલરાવ્યો, સુ૨ નર કિન્નર ગાયો જી; અશ્વસેન કુલ વિમલ આકાશે, ભાનુ ઉદય સમ આયો જી. પોષદશમી દિન આંબિલ કરીએ, જેમ ભવસાગર તરીયે જી; પાસ જિણંદનું ધ્યાન ધરતા, સુકૃત ભંડાર ભરીયે જી; ઋષભાદિક જિનવર ચોવીશે, તે સેવો ભલે ભાવે જી; શિવરમણી વરી નિજ ઘર બેઠા, પરમપદ સોહાવે જી. કેવલ પામી, ત્રિગડે બેઠા, પાસ જિનેશ્વર સાર જી; મધૂર ગિરાએ દેશના દેવે, ભવિજન મન સુખકાર જી દાન શીયલ તપ ભાવે આદ૨શે, તે તરશે સંસાર જી; આ ભવ પરભવ જિનવર જપતાં ધર્મ હોશે આધાર જી. સકલ દિવસમાં અધિકો જાણી, દશમીદિન આરાધો જી; ત્રેવીશમો જિન મનમાં ધ્યાતાં, આતમ સાધન સાધો જી; ધરણેન્દ્ર પદ્માવતી દેવી, સેવા કરે પ્રભુ આગે જી; હર્ષવિજય ગુરુ ચરણ કમલની રાજવિજય સેવા માગે જી. ૪ ૨ ; ૩ (૧૩૯), શ્રી મહાવીર જિનની થોો સર હરર ખલખલ વ્રસગ છબ છબ ન્હવણ જલ ક્રોડોમણો, ખણ ખનન ખન ખન્, ટણક્ ટન્ ટન્ ઘોષ કલશાઓ તણો. સુરસંધ નાચે, છનન છુમ છુમ, ઝણણ ઝુમ રુમ જયકરો. શ્રી વીરપ્રભુનો જન્મ મહોત્સવ, જગતનું મંગલ કરો... ૧ પીપીવ્ પૂરૂં, તણન્ શું શું ભણણ ભુંભ વાગતા, ધપ ખણણ ખલખલ તડાક ત્રિં દ્રિ ધડાક્ મ્ મ્ ગાજતા. TAURERURURURURURURURUAURUAURANT દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્ષણ કેવી રીતે બનાવશો ? Page #340 -------------------------------------------------------------------------- ________________ જય જય સુનંદા જયઉ ભદ્રા જયઉ ખતિએ બલધરો. ચોવીસ જિનનો દીક્ષા મહોત્સવ શાંતિ સગુણ પાથરો. ર ગમ સારી ધપની તું તીણી તું, વિણા વાગે સુસ્વરે ધા ધાં વ્રતક ધી ધી ધધફ પ્રોં ધ્રો દેવ વાજા અનુસરે સ્યાદ્વાદ નય નિક્ષેપ ભંગી, દ્રવ્ય ગુણનો સાગરો, શ્રી વીર વાણી, ધોધ સહુનો કર્મ મલ દૂર કરો. ૩ કડ કડડ ભૂસ, કડકડાટ કરી, ભડવીર ભૈરવ ચૂરતો, ધમ ધમ અવાજે ચાલતો, જિન ભકત પરચા પૂરતો, ચારિત્ર દર્શન વિષ્નભંજન, ધર્મરક્ષા તત્પરો, માણિભદ્રજી કલ્યાણમાળા, સંઘને કંઠે ધરો. ૪ (૧૩), શ્રી મહાવીર જિનની થોયો) વીર દેવ, નિત્યં વજે. ૧ જૈના: પાદા:, યુષ્માન્ પા ૨ જૈન વાક્ય, ભૂયાદ્ ભૂત્યે ૩ સિદ્ધાધિદેવી દધાતુ સૌખ્યમ ૪ ((૧૪૦) શ્રી જ્ઞાન પંચમીની સંસ્કૃત ૪ થોચો) શ્રી નેમિઃ પંચરૂપત્રિદશપતિકતપ્રાયજન્માભિષેકચંચપંચાડક્ષમત્તરિદમદબિદા પંચવટોપમાનઃ નિર્મફતઃ પંચદેહ્યાઃ પરમસુખમયઃ પ્રાસ્તકર્મપ્રપંચઃ; કલ્યાણ પંચમીસરપસિ વિતનુતાં પંચમજ્ઞાનવાનું વડ. ૧ સમ્મીણનું સચ્ચકોરાનું શિવતિલકસમ કૌશિકાડડનન્દમૂર્તિ; પુણ્યાબ્દિપ્રીતિદાયી સિતરુચિરિવ યઃ સ્વીયગોભિસ્તમાંસિ સાન્દ્રાણી ધ્વંસમાનઃ સકલકુવલયોલ્લાસમુચ્ચે થ્યકાર; જ્ઞાનં પુષ્માજિજનૌઘઃ સ તપશિ ભવિનાં પંચમીવાસરસ્ય. ૨ પીત્વા નાનાભિધાર્યાડમૃતરસમડસમ યાત્તિ યાસ્પત્તિ જમ્મુ વા યરમાદને કે વિધિવદમરતાં પ્રાયનિર્વાણપુર્યામ્ યાત્વા દેવાધિદેવાડડગમદશમસુધાકુડમાડડનન્દ હેતુસ્તપંચમ્યસ્તપરસ્તુઘતવિશદથિયાં ભાવિનામસ્તુ નિત્યમ્. ૩ સ્વર્ણાલંકારવલ્ગન્મણિકિરણગણધ્વસ્ત નિત્યાડપકારા; હું કારાડડરાવદ્રીકૃતસ્કૃતિજનવાતદિનપ્રચારા દેવી શ્રી અમ્બિકાડખ્યા જિનવરચરણાડશ્નોજભંગીસમાના; પંચમ્યહ્રસ્તપોર્થ વિતરત કુશલ ધીમમાં સાડવધાના. ૪. XAURRVERRURVAVRX VAXAVEVAXAXXXXXXXXXX દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી તે બનાવશો ? 3૦૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) શ્રી એકાદશીની સંસ્કૃત થોયો શ્રીભાગ્ નેમિર્બભાષે જલાયસવિષે સ્ફુર્તિમેકાદશીયાં; માદ્યન્મોહાવનીન્દ્રપ્રશમનવિશિખઃ પંચબાણાડચિરર્ણ: મિથ્યાત્વાન્તવાન્તૌ રવિકરનિકરસ્તીવ્રલોભાદ્રિવર્જ; શ્રેયસ્તપર્વ વઃ સ્તાÐિવસુખમિતિ વા સુવ્રતશ્રેષ્ઠિનોડભૂત્. ૧ ઇન્દ્રરભ્રભ્રમભિનિપગુણરસાસ્વાદનાડઽનન્દપૂર્ણદિવ્યભિઃ સ્મારહારૈર્લલિતવરવપુર્યષ્ટિભિસ્વર્વધૂભિઃ સાર્ધ કલ્યાણકૉંઘો જિનપતિનવત્તેબિન્દુભૂતેન્દુસંખ્યો; ઘસે સ્મિન્ જગે તદ્ભવતુ સુભવિનાં પર્વ સચ્છર્મહેતુઃ ૨ સિદ્ધાંતાબ્ધિપ્રવાહઃ કુમતજનપદાનું પ્લાવયન્ યઃ પ્રવૃત્તઃ; સિદ્ધિદ્વીપં નયન્ ધીધનમુનિવણિજઃ સત્યપાત્રપ્રતિષ્ઠાન્ એકાદશ્યાદિપર્વેન્દ્વમણિમતિદેિશન્ ધીવરાણાં મહાર્યું; સન્નયાયામ્ભશ્ચ નિત્યં પ્રવિતરતુ સ નઃ સ્વપ્રતિરે નિવાસમ્. ૩ તત્વપોઁઘાપનાર્થ સમુદિતસુધિયાં શંભુસંખ્યા પ્રમેયામુત્કૃષ્ટાં વસ્તુવીથીમભય.દસદસને પ્રાભૃતીકુર્વતાં તામ્ તેષાં સવ્યાઽક્ષપાટૈ: પ્રલપિતમતિભિઃ પ્રેતભૂતાદિભિર્વા; દુêર્જન્યું ત્યજન્ય હસ્તુ હરિતનુન્યસ્તપાદાડમ્બિકાઽખ્યા. ૪ ૩૦૨ (૧૪૨), શ્રી પજુસણની ૪ થોયો (રાગ : શ્રી શત્રુંજય તીરથ સાર) વરસ દિવસમાં અષાઢ ચોમાસુ, તેમાં વળી ભાદરવો માસ; આઠ દિવસ અતિ ખાસ, પર્વ પશુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈધરનો કરવો ઉપવાસ; પોસહ લીજે ગુરુ પાસ, વડા કલ્પનો છઠ્ઠ કરીજે, તેહ તણો વખાણ સુણીજે; ચૌદ સુપન વાંચીજે, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય; વીર જિનેસર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિર્વાણ વિચાર; વીર તણો પરિવાર, ત્રીજ દિને શ્રીપાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરનો અવદાત; વળી નવ ભવની વાત, TREREREREREDEREREREREDEREREREREREDERERERER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી રતે બનાવશો ? Page #342 -------------------------------------------------------------------------- ________________ ચોવીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ; તાસ વખાણ સુણીશ, ધવલમંગલગીત ગહુલી કરીયે, વળી પ્રભાવના નિત્ય અનુસરીએ; અઠ્ઠમ તપ જપ વરીયે. રે આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડતો વજડાવો; ધ્યાન ધરમ મન ભાવો, સંવત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેળો થાય; બારસા સૂત્ર સુણાય, થિરાવલી ને સામાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી; સાંભળજો નરનારી, આગમસૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ; શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ સત્તરભેદી જિન પૂજા રચાવો, નાટકકેરા ખેલ મચાવો; વિધિશું સ્નાત્ર ભણાવો, આડંબરનું દેહરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ; સંઘ સર્વને ખમીએ, પારણે સાહસ્મિવચ્છલ કીજે, યથાશક્તિએ દાન જ દીજે; પુણ્ય ભંડાર ભરીને, શ્રી વિજયમસૂરિ ગણધાર, જશવંતસાગર ગુરુ ઉદાર; જિણંદસાગર જયકાર. ૪ ((૧૪૨), શ્રી પજુસણની ૪ થોરો) (રાગ : શ્રી શમુંજય તીરથ સાર) પુણ્યવંત પોશાળે આવે, પર્વ પજુસણ આવ્યા વધાવે; ધર્મના પંથ ચલાવે, ઘાંચીની ઘાણી છોડાવે, જીવબંધનની જાળ તોડાવે; બંદીવાન ખોલાવે, આઠ દિવસ લગે અમર પળાવે, સ્વામિવત્સલ મેરુ ભરાવે; જિનશાસન દીપાવે, પોષહ પડિક્કમણાં ચિત્ત ધારે, ક્રોધ કષાય અંતરથી વારે; વીરજીની પૂજા રચાવે. ૧ URURURUR CAURUACAURURURSACRURIERULUR28282 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? 303 Page #343 -------------------------------------------------------------------------- ________________ થA. પુસ્તક લઈ રાત્રિજગો કીજે, ગાજતે વાજંતે ગુરહસ્તે દીજે; ગહેલી સુહાગણ કીજે, કલ્પસૂત્ર પ્રારંભે વખાણું, વીરજન્મદિન સહુ કોઈ જાણું; નિશાળ ગરણા ટાણું, ખાંડપડા પેંડા પતાસાં, ખાંડના ખડીયા નાલીએર ખાતા; પ્રભાવના ઉલ્લાસા, વીરતણો પહેલો અધિકાર, પાસ નેમીસર અંતર સાર; આદિચરિત્ર ચિત્ત ધાર. ૨ જંબૂમાટે પ્રભવ ગુણ ભરીયા, શ્રીશઠંભવ જેણે ઉદ્ધરીયા; યજ્ઞ થકી ઓસરીયા, કોશા ઘેર ચોમાસું કીધું, અખંડ શિયલનું દાન જ દીધું, સ્થૂલભદ્ર નામ પ્રસિદ્ધ, પારણે જસ ગાયા હાલરિયાં, સાંભળતા સૂત્ર કંઠે ઠરીયા; - વીરસ્વામી શુભ વરીયા, ઈમ સ્થિરાવલી ભાખી જેહ, સોહમસ્વામી ચિંતામણી જેહ; કલ્પમાં સુણીએ એહ. ૩ જળકળસ મસરુ ને પાઠાં રૂમાલ, પૂજીએ પોથીને જ્ઞાન વિશાળ; ઠવણી સહેજ સંભાળ, વળી પૂજા કરીને ગુરુ અંગે, સંવત્સરી દિન મનને રંગે; બારસે સુણો એક ચંગે, સાસુ જમાઈના અડીયાને દડીયા, સામાચારી માંહે સાંભળીયા; ખામણે પાપ જ ટળીયા, શ્રી ભાવલબ્ધિસૂરિ કહે એ કરણી, શ્રીપદ મહેલ ચઢણ નીસરણી; સિદ્ધાયિકા દુઃખ હરણી. ૪ ((૧૪૩) સિદ્ધચક્રજીની (નવપદજી)ની ૪ થોયો) પ્રહ ઉઠી વંદું, સિદ્ધચક્ર સદાય, જપીએ નવપદનો, જાપ સદા સુખદાય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાલ, તે સવિ સુખ પામે, જેમ મયણા શ્રીપાળ. ૧ માલવપતિ પુત્રી, મયણા અતિ ગુણવંત, તસ કર્મ સંયોગે, કોઢી મલીયો કંત; ગુરુવયણે તેણે, આરાધ્યું તપ એહ, સુખ સંપદા વરીયા, તરિયા ભવજલ તેહ. ૨ આંબીલ ને ઉપવાસ, છઠ્ઠ વલી અટ્ટમ, દશ અઠ્ઠાઈ પંદર, માસ છ માસ વિશેષ; ઇત્યાદિક તપ બહુ, સહુમાંહિ શિરદાર, જે ભવિયણ કરશે, તે તરશે સંસાર. ૩ તપ સાનિધ્ય કરશે, શ્રી વિમલેશ્વર યક્ષ, સહુ સંઘના સંકટ, ચૂરે થઈ પ્રત્યક્ષ; પુંડરિક ગણધર, કનક વિજય બુધ શિષ્ય, બુધ દર્શનવિજય કહે, પહોચે સકલ જગીશ. ૪ 8282828EURSRURSACAURURURUXURRURURURURUAR (3૦૪ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમet કેવી સર્ત બનાવશો ? Page #344 -------------------------------------------------------------------------- ________________ ((૧૪૪) શ્રી નવતત્ત્વની ૪ થોચો) (રાગ : વીર જિનેસર અતિ અલવેસર) જીવાજીવા પુણ્ય ને પાવા, આશ્રવ સંવર તત્તા જી; સાતમે નિર્જરા આઠમે બંધ, નવમે મોક્ષપદ સત્તા જી; એ નવતત્તા સમકિત સત્તા, ભાખે શ્રી અરિહંતા જી; ભૂજનયર મંડણ રિસહ સર, વંદો તે અરિહંતા જી. ૧ ધમ્માધમ્માગાસા પગલ, સમયા પંચ અજીવા જી; નાણ વિનાણ શુભાશુભ યોગે, ચેતન લક્ષણ જીવા જી; ઇત્યાદિક પટુ દ્રવ્ય પ્રરૂપક, લોકાલોક દિગંદા જી; પ્રહ ઊઠી નિત્ય નમીયે વિધિશું, સિત્તરિસો જિન ચંદા જી. ૨ સૂક્ષ્મ બાદર દોય એકેન્દ્રિય, બી તી ચઉરિદ્રિ દુવિહા જી; તિવિહા પંચિદા પજજતા, અપજજતા તે તિવિહા જી; સંસારી અસંસારી સિદ્ધા, નિશ્ચય ને વ્યવહાર જી; પન્નવણાદિક આગમ સુણતાં, લહીએ શુદ્ધ વિચારજી. ૩ ભવનપતિ વ્યંતર જયોતિષવર, વૈમાનિક સુરવૃન્દા જી; ચોવીશ જિનના યક્ષ યક્ષિણિ, સમકિતદષ્ટિ સુરિંદા જી; ભૂજનગર મહિમંડલ સઘળે, સંઘ સકલ સુખ કરજો જી; પંડિત માનવવિજય ઈમ જંયે, સમકિત ગુણ ચિત્ત ધરજો જી. ૪ ((૧૪૫) શ્રી ચાર શાશ્વતા જિનની ૪ થોચો) ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુઃખ વારેજી; વર્ધમાન જિનવર વળી પ્રણામો, શાશ્વતા નામ એ ચારેજી ભરતાદિક ક્ષેત્રો મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી; તિણે ચારે એ શાશ્વત જિનવર, નમીએ નિત્ય સવારેજી. ૧ ઊર્ધ્વ અધો તીછ લોક થઈ, કોડી પન્નરસે જાણોજી; ઉપર કોડી બેતાલીસ પ્રણમો, અડવન લખ મન આણોજી; છટકીશ સહસ એંશી તે ઉપરે, બિંબતણો પરિમાણોજી; અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહાણોજી. ૨ રાયપાસેણી જીવાભિગમે, ભગવતી સૂત્રે ભાખીજી; જંબુદ્વીપ પન્નતિ ઠાણાંગે, વિવરીને ઘણું દાખીજી; URVAVARURXAXRUXURR888888888888XXXXXXXXX ઢcવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? ૩૦પ Page #345 -------------------------------------------------------------------------- ________________ વલિય અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખીજી; તે જિનપ્રતિમા લોપે પાપી, જીહા બહુ સૂત્ર છે સાખીજી. ૩ એ જિનપૂજાથી આરાધક, ઈશાન ઇન્દ્ર કહાયાજી; તિમ સુરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવતણાં સમુદાયાજી; નંદીશ્વર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી; જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયાજી, ૪ ((૧૪૬) શ્રી વીશસ્થાનક તપની ૪ થોયો) વીશસ્થાનક તપ વિશ્વમાં મોટો, શ્રી જિનવર કહે આપજી; બાંધે જિનવર ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી; થયા થશે સવિ જિનવર અરિહ, એ તપને આરાધીજી; કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, સર્વે ટાળી ઉપાધીજી. ૧ અરિહંત સિદ્ધ પવયણ સૂરિ, સ્થવિર વાચક સાધુ નાણજી; દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરો ગોયમ ઠાણજી; જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી; એ વીશસ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામ. ૨ દોય કાળ પડિક્કમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વારજી; નવકારવાળી વીશ ગણીએ, કાઉસ્સગ્ન ગુણ અનુસારજી; ચારસો ઉપવાસ કરી ચિત્ત ચોખે, ઉજમણું કરો સારજી; પડિમા ભરાવો સંઘ ભક્તિ કરો, એ વિધિ શાસ્ત્ર મોઝારજી. ૩ શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાળ અવદાસજી; સ્થાનક તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાતજી; આગમ વિધિ સેવે જે તપીયા, ધન્ય ધન્ય તસ અવતારજી; વિપ્ન હરે તસ શાસન દેવી, સૌભાગ્ય લક્ષ્મી દાતારજી. ૪ ((૧૪૦) રાત્રિ ભોજનની ૪ થોયો) શાસનનાયક વીરજીએ, પામી પરમ આધાર તો; રાત્રિભોજન મત કરોએ, જાણી પાપ અપાર તો; ઘુવડ કાગ ને નાગનાએ, તે પામે અવતાર તો; નિયમ નોકરાશી નિત કરીએ, સાંજે કરો ચોવિહાર તો. ૧ વાસી બોળ ને રીંગણાએ, કંદમૂળ તું ટાળ તો; ખાતાં ખોડ ઘણી કહીએ એ, તે માટે મન વાળ તો; 82028282828282828282828282828282URURLAURA 3૦૬ ૮cવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છે તે બનાવશો ? Page #346 -------------------------------------------------------------------------- ________________ કાચા દૂધ દહીં છાશમાંએ, કઠોળ જમવું નિવાર તો ઋષભાદિક જિન પૂજતાંએ, રાગ ધરે શિવનાર તો. ૨ હોળી બળેવ ને નોરતાએ, પીંપળે પાણી મ રેડ તો; શીલસાતમનાં વાસી વડાંએ, ખાતાં મોટી ખોડ તો; સાંભળી સમકિત દઢ કરો એ, મિથ્યા પર્વ નિવાર તો; સામાયિક પડિક્કમણું નિત કરોએ, જિનવાણી જગસાર તા. ૩ ઋતુવતી અડકે નહિએ, ન કરે ઘરનાં કામ તો; તેહના વંછિત પૂરશેએ, દેવી સિદ્ધાયિકા નામ તો; હિત ઉપદેશે હર્ષ ધરો એ, કોઈ ન કરશો રીસ તો; કિતિ કમલા પામશો એ, જીવ કહે તસ શિષ્ય તો. ૪ ((૧૪૮) શ્રી અધ્યાત્મની થોયો) ઊઠી સવેળા સામાયિક લીધું, પણ બારણું નવિ દીધુંજી; કાળો કૂતરો ઘરમાં પેઠો, ધી સઘળું તેણે પીધુંજી; ઊઠો વહુઅર આળસ મૂકી, એ ઘર આપ સંભાળોજી; નિજ પતિને કહો વીરજિન પૂજો, સમકિતને અજવાળોજી. ૧ બળે બિલાડે ઝડપ ઝડપાવી, ઉત્રોડ સર્વે ફોડીજી; ચંચલ છૈયાં વાર્યા ન રહે, ત્રાક ભાંગી માળ ત્રોડીજી; તેહ વિના રેંટિયો નવિ ચાલે, મૌન ભલું કેને કહીયેજી; ઋષભાદિક ચોવીસ તીર્થંકર, જપીયે તો સુખ લહીયેજી. ૨ ઘર વાશીંદુ કરોને વહુઅર, ટાળો ઓજીયાળું જી; ચોરટો એક ફરે છે હેરૂં, ઓરડે ઘોને તાળું જી; લબકે પ્રાહુણા ચાર આવ્યા છે, તે ઊભા નવિ રાખોજી; શિવપદ સુખ અનંત લહીયે, જો જિનવાણી ચાખોજી. ૩ ઘરનો ખુણો કોણ ખણે છે, વહુ તમે મનમાં લાવોજી; પહોળે પલંગે પ્રીતમ પોક્યા, પ્રેમ ધરીને જગાવોજી; ભાવપ્રભસૂરિ કહે નહીં એ કથલો, અધ્યાત્મ ઉપયોગીજી; સિદ્ધાયિકાદેવી સાનિધ્ય કરેવી, સાથે તે શિવપદ ભોગીજી. ૪ 828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિgમાર્જ ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશો ? 30 Page #347 -------------------------------------------------------------------------- ________________ વિવિધ-થોયો ((૧૪૯) એક ગાથાની થોયો - ચાર વખત બોલાય) પંડરીક ગણધર પાય પ્રણમીજે, આદિશ્વર જિન ચંદાજી નેમિ વિના ત્રેવીસ તીર્થંકર, ગિરિ ચઢીયા આણંદાજી; આગમમાંહે પુંડરિક મહિમા, ભાખ્યો જ્ઞાન જિગંદાજી; ચૈત્રી પૂનમ દિન દેવી ચક્રેશ્વરી, સૌભાગ્ય દીઓ સુખકંદાજી. (૧૪૯) (રાગ : મંદિર છો મુક્તિતણા) શ્રી આદિ શાન્તિ નેમિ પાસ, વીર શાસનપતિ વળી; નમો વર્તમાન અતીત અનાગત ચોવિશે જિન મન રળી; જિનવરની વાણી ગુણની ખાણી, પ્રેમે પ્રાણી સાંભળી; થયા સમકિતધારી ભવ નિઠારી, સેવે સુવરવર લળી લળી. (૧૪૯) (૧) અષ્ટ મહાપ્રતિહારશું એ, શોભે સ્વામી સુપાસ તો; મહા ભાગ અરિહા પ્રભુ એ, સુરનર જેહના દાસ તો; ગુણ અતિશય વરણવ્યા એ, આગમ ગ્રંથ મોઝાર તો; માતંગ શાન્તા સુર સુરી એ, વીર વિઘન અપહાર તો. ૧ (૧૪૯) (૧). શંખેશ્વર પાર્શ્વ જુહારીએ, સવિ જિન આજ્ઞા શિર ધારિએ; જિનવાણી સૂણી અઘહારીએ, પદ્માવતી વિM વિદારીએ. ૧ ((૧૫૦) શ્રી અમકા (અંબિકા) સતીની સઝાય) અમકા તે વાદળ ઊગીયો સૂર અમકાતે પાણીડા સંચર્યા રે, સામા મળિયા દોય મુનિરાજ, માસ ખમણનાં પારણાં રે. ૧ બેડું મેલ્યું સરોવરીઆ પાળે, અમકાએ મુનિને વાંદિયા રે, ચાલો મુનિરાજ આપણે ઘેર, મા ખમણનાં પારણાં રે. ૨ ત્યારે ઢળાવું સો વન પાટ, ચાવલ ચાકળા અતિ ઘણા રે, આછા માંડાને ખોબલે ખાંડ, માંહિ તે ઘી ઘણાં લચપચે રે,. ૩ લ્યો લ્યો મુનિરાજ ન કરો ઢીલ, અમ ઘર સાસુજી ખીજશે રે. બાઈ રે પાડોસણ તું મારી બેન મારી સાસુ આગળ ન કરીશ વાતડી રે.. ૪ XURRURERERVACIERRRRRRRRRRRRRRRLAUADRA 3૦૮ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા છેવ {તે બનાવશો ? Page #348 -------------------------------------------------------------------------- ________________ કે તને આપું મારા કાનની ઝાલ, હાર આપું હીરાતણો રે, કાનની ઝાલ તારે કાને સોહાય, હીરાનો હાર મારે અતિ ઘણા રે.. ૫ મારે વાત કર્યાની ઘણી ટેવ, વાત કર્યા વિના નહિ રે રહું રે, પાડોસણ આવી ખડકી માંહે, બાઈ રે પાડોસણ સામી ગઈ રે... ૬ પાડોસણ બાઈ તને કહું એક વાત તારી વહુએ મુનિને વહોરાવીઓરે નથી ઊગ્યો હજી તુલસીનો છોડ, બ્રાહ્મણે નથી કર્યા પારણાં રે. ૭ સોવન સોવન મારો પુત્ર, ઘરમાંથી કાઢો ધર્મોલડી રે, લાતો મારી રે ગડદા મારીયારે, માયયે, પાટુએ પરિસહ કર્યો રે. ૮ બે બાળક ગોરીએ લીધા સાથ, અમકા તે બારણે નીસર્યાં રે ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કોઈએ દીઠી મહિયર વાટડી રે ? ૯ ડાબી દિશે ડુંગરીઆ હેઠ, જમણી દિશે મહિયર વાટડી રે, આણા વિના કેમ મહિયર જાઉ, ભોજાઈઓ મેણાં બોલશેરે. ૧૦ ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કોઈયે દીઠી મહિયર વાટડી રે ? ડાબી દિશે ડુંગરીઆ હેઠ, ઉજ્જડ વાટે જઈ વસી રે. ૧૧ સૂકાં સરોવર લહેરે જાય, વાંઝિયો આંબો ત્યાં ફળ્યો રે, નાના ઋષભજીને પાણી પાય, મોટા ઋષભજીને ફળ આપીયો રે. ૧૨ સાસુજી જુએ ઓરડામાંહે, વહુ વિના સુના ઓરડા૨ે. સાસુજી જુએ પડસાલ માંહે, પુત્ર વિના સુના પારણા રે, ૧૩ સાસુજી જુએ રસોડામાંહે, રાંધી રસોઈઓ સેગે ભરી રે. સાસુજી જુએ માટલા માંહે, લાડુડાના ઢગ વળ્યા રે, સાસુજી જુએ કોઠલા માંહે, ખાજાના ખડકા થયા રે. ૧૫ સોવન સોવન મારો પુત્ર, તેડી લાવો ધર્મઘેલડી રે, ચાલો ગોરાદેવી આપણે ઘરે, તમવિના સૂના ઓરડા ૨. ૧૬ ગાયના ગોવાળ ગાયના ચારણહાર કોઈએ દીઠી ધર્મઘેલડી રે. ડાબી દિશે ડુંગરીઆ હેઠ, જમણી દિશે ધર્મઘેલડી રે. ૧૭ ચાલો ઋષભદેવ આપણે ઘેર, તમ વિના સૂનાં પારણાં રે, સાસુજી ફીટીને માય થાય, તોય ન આવુ તમ ઘરે રે. ૧૮ પાડોસણ ફીટીને બેની થાય, તોય ન આવુ તમ ધરે રે. બાઈ રે પાડોસણ તું મારી બેન ઘરરે ભાંગવા ક્યાં મળી ૨ ૧૯ ફણિધર ફીટીને ફૂલમાલા થાય, તોય ન આવું તુમ ધરે રે. કાંકરો ફીટીને રતન જ થાય, તોય ન આવું તમ ઘરે રે... ૨૦ SAXACACACAAAAAAAAAARRRRREDER દ્રવ્ય પ્રતિજ્ઞમણને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૩૦૯ Page #349 -------------------------------------------------------------------------- ________________ બે બાલક ગોરીએ લીધા છે સાથ, અમકાએ જલમાં ઝંપલાવીયું રે બે બાળક ગોરીનો પડ્યો રે વિજોગ, ઘર રે જઈએ હવે શું કરું રે, ૨૧ સગાસંબંધી હસશે લોક, પિત્રાઈ મેણાં મારશે રે, પછવાડેથી પડ્યો બાઈનો કંથ, પડતાં જ થયો ફેંસલો રે. ૨૨ આળ દીધાનાં એ ફળ હોય, તે હ મરી થયો કાચબો રે. હીરવિજય ગુરુ હીરલો રે, વીરવિજય ગુણ ગાવતા રે. ૨૩ ((૧૫૧) નટવાની (આત્મચિંતનની) સઝાય) હું તો નટવો થઈને નાટક એવા નાચ્યો રે હો જિનવરિયા, પહેલા નાચ્યો પેટમાં, માતાના બહુ વાર, ઘોર અંધારી કોટડી, કોણ સુણે પુકાર, જીહાં માથું નીચું ને, છાતી મારી ઊંચી રે હો જિનવરીયા. હું તો ૧ હાડમાંસનો પીંજરો, ઉપર મઢીયો ચામ, મળમૂત્ર માંહે ભર્યો, માન્યો સુખનો ધામ. જિહાં નવ નવ મહિના, ઉંધે મસ્તકે લટક્યો રે હો જિનવરિયા. હું તો ઊઠે ક્રોડ રોમરોમમાં, કરી ધગધગતી સોય, કોઈ ભોં કે જો સામટી, કષ્ટ અષ્ટગણું હોય. પછી માતાને મેં જમના દ્વાર દેખાડ્યા રે હો... જિનવરિયા. હું તો ૩ બાંધી મુઠી દોયમાં, લાવ્યો પુણ્ય ને પાપ, ઉવા ઉંચા કરી હું રડું, જગમાં હરખ ન માય, પછી પડદામાંથી રંગભૂમિ પર આવ્યો રે હો... જિનવરિયા. હું તો. ૪ પારણિયામાં પોઢીયો, માતા હાલો ગાય, ખરડાયો મળમૂત્રોમાં, અંગુલી મુખમાં જાય, પછી ભીનામાંથી સૂકામાં, સુવાડ્યો હો. જિનવરિયા. હું તો ૫ છોટાનો મોટો થયો, રમતો પૂલી માંય, પિતાએ પરણાવીયો, માતા હરખ ન માય, પછી નારીનો નચાવ્યો, જૈ જૈ નાથ્યો રે હો... જિનવરિયા. હું તો ૬ કુટુંબ ચિતા કારમી, ચૂંટ કલેજા ખાય, તેથી તો ભલી ડાકણી, મનડું માં હી મૂંઝાય, જાણે કોશીટાનો કીડો, જાળ ગૂંથાણો રે હો... જિનવરિયા. હું તો ૭ GRAVACABAVARERURSACALAVAVAC2828RCRURURA 31. દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિક્રમણ કેવી નર્ત બનાવશો ? Page #350 -------------------------------------------------------------------------- ________________ દાઢો ને દાંતો પડ્યા, નીચા ઢળીયા નેણ, ગાલો ની લાલી ગઈ, ખૂ ખૂ થઈ ગઈ રેણ, પછી ડોસો થઈને ડગમગ ડગમગ ચાલ્યો રે હો. જિનવરિયા. હું તો ૮ ચાર ગતિના ચોકમાં, નાચ્યો નાચ અપાર, ન્યાય સાગર' નાચ્યો નહિ, રત્નત્રયીને દ્વાર. જાણે કુમતિનો ભરમાવ્યો, કાંઈ નહિ સમજો રે હો. જિનવરિયા. હું તો હું ((૧૫) શ્રીમતી વહૂની (સિદ્ધચક્રની ભક્તિની) સઝાય (રાગ-મારવાડી) મારે હાથમાં નવકારવાળી, મારે સિદ્ધચક્રરો આધારજી. મારે અરિહંતરો આધારજી, મારે ભગવંતરો આધારજી. ચલી રે ચલી કુંભારિયારે ગઈતી, મટકીમાં લાઈ સાપજી, ઊઠો રે વહુઅર પાણી રે છાંણો, હો ગઈ ફૂલડોરી માળજી. મારે. ૧ ચલી રે ચલી દરજીડારે ગઈતી, કપડા મેં લાઈ સાપજી. ઊઠો રે વહુઅર કપડાં રે પહેરો, હો ગઈ ફૂલડારી માળજી. મારે ૨ ચલી રે ચલી સુથારીયારે ગઈત્તી, પેટી મેં લાઈ સાપજી. ઊઠો રે વહુઅર ગહનો રે પહેરો, હો ગયો નવસેરો હારજી. મારે. ૩ ચાલો રે વહુઅર સહેલાં રે ચાલો, નદીયાં ઊતરો પારજી. ઝરમર ઝરમર મેહુલોજી વરસે, નદીયાં આઈ ભરપૂરજી. મારે ૪ સાસુજી વહુઅર જોવણ સાલી, નદીયાં આઈ ભરપૂરજી. સાસુજી ઊઠી રે ધક્કો રે દીધો, વહુ ગઈ પેલે પારજી, મારે. ૫ સાસુજી ઉબારે ટગમગ જુએ, વહુ મુક્તિમાં જાયજી. થે કાંઈ જુઓ મોરી હો સાસુ, કરણી ઊતરશી પારજી. મારે. ૬ શ્રી નવકારરો પજાપ જપતા, સુવર્ણપુરુષો સિદ્ધજી, રૂપવિજય કહે માંગલિક માલા, નિત નહિ પહેરો છે. મારે ૬ ((૧૫૩) શ્રી હીરસૂરીજીની સઝાયા (રાગ-મારવાડી) બે કરજોડીને વિનવું, શારદા લાગુંજી પાય, વાણી આપો રે નિર્મલી, ગાઈશું તપગચ્છ રાય થે મન મોહ્યું ગુરુ હીરજી. ૧ PRAVURULURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR આ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? 3૧૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ અકબર કાગળીયા મોકલે, હીરજી વાંચીને જોય. તુજ મન મલવા અલજો ઘણો, વિલંબ ન કીજે કોય. થે મન૦ ૨ અકબર કરે જી વિનંતી, ટોડરમલ લાગે છે પાય. પૂજય ચોમાસું ઈહાં કરો, રહિયા આનંદ થાય. થે મન૦ ૩ તેજી ઘોડાજી અતિ ઘણા, પાળા નાવેજી પાર મહાજન આવેજી અતિઘણાં, આવો થાનસિંહ શાહ. થે મન ૪ અગેશરી પોલ રળિયામણી, વચમેં ચૌમુખ ચાર, તરીયા તોરણ બાંધીયા, હીરજી આહણહાર. થે મન, ૫ કણબાઈ વેરાયા લાડુઆ, કણબાઈ વેરાયા પુત, શિવચંદ વેરાયા લાડુઆ, નાથીબાઈ વેરાયા પુત. થે મન, ૬ ધનવાડી ધન ઢીંકુઓ, ધનશાહ સાડીશે પુનઃ ધનબાઈ નાથીરો જીવીઓ, હીરજી સરીખો પુત. થે મન) ૭ સામી મેલજી પાલખી, મોતીએ નવસેરો હાર, એક પૂજય ચોમાસું ઈહાંકરો, હોશે ધર્મનો ભાવ. થે મન૦ ૮ લાખ ટકારો ઘુઘરો, ઝમક્યો માઝમ રાત ઝબકે ગુરુજી જાગીઆ, પુસ્તક જમણેજી હાથ. થે મન, ૯ ગલિઆ ગલિઓરિ ગોરડી, ભરભર મોતીઓરા થાળ પાણી ચાલ્યાજી પૂજવા, હાથે સોવન થાળ. થે મન, ૧૦ કપડાં કેશરીયા સાવટુ, ઓઘો અધિક બનાય. ચંદા ઝબકેજી મુહપતિ, પા ઝબકેજ પાય. થે મન૦ ૧૧ પીપળ પાન ખરખરે, જાણે પાણી પી રેલ. જોવાને અણિહારે ઓળખ્યા, હીરજી મોહનવેલ. થે મન) ૧૨ પરમન થયાંજી માંડવા, પરમન થયાજી થંભ. દ્રાક્ષ બીજો રો માંડવા, રતને જડીયાજી થંભ. થે મન૧૩ ડાબર સરોવર છોડીયા, છોડીયા બંદીર વાન છોડીઆ પંખીને મૃગલાં, અકબર શાહ સુજાણ. થે મન, ૧૪ શેનું જો જુગતે કીયો, મરતી રાખીરે ગાય. જજીયા લોકવેરા છોડાવીઆ, હીરજી તુમ પસાય. થે મન, ૧૫ પહેલું ચોમાસું આગ્રે, બીજું દિલ્હીરે માંય, ત્રીજું ચોમાસું મેડતે, ચોથે જાલોર માંય, થે મન૦ ૧૬ SRWRACRURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRUA 3૧૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ છેવી નતે બનાવશો ? Page #352 -------------------------------------------------------------------------- ________________ પછી ચોમાસું આગરે, બીજું લાહોર માંય, ત્રીજું ચોમાસું ફતેહપુર, અકબર કરે ઉત્સાહ. થે મન, ૧૭ તપગચ્છ નાયક ગુણનીલો, શ્રી વિજયસેન સૂરદ તાસ શિષ્ય ભગતે ભણે, હોજો મુજ આણંદ, થે મન, ૧૮ (૧૫૪) શ્રી જંબુસ્વામીજીની સજઝાય) (રાગ-મારવાડી) મોરા આલીજા ભરથાર મોરા હૈડારા હાર મોરી પ્રિતલડીને મત છટકાઈ જો હો જંબુજી હીલમલ સંગ ચાલો. ૧ મોરી ગુણવંતી નાર ઓપે લેશો સંયમભાર, થોને મુક્તિ ન શમિલો મેલે ચાલો તો સજની, હીલમીલ. ૨ મોને પરણી લાયા લાર હવે છોડો નિરાધાર મોરા હથવેલાણું (૨) વચન નિપાઈજો હો જંબુજી. ૩ ચાલો ચાલો મોરે લાર મોરે જાવણને તૈયાર, થાંને એકલડી (૨) ન છોડુ વચન પાળુ હો સજની. ૪ નાજુક જુવાની હૈ થોડી બાલઉંમર હૈ મોરી થોડી જવાની (૨) ઢલવાઈ હો સંયમ લેશો જંબુજી. ૫ પ્યારી જવાની દીવાની નહિ પરખુંજી પાણી ઢળતા હોય ઘડી (૨) વાર ન લાગે તો સજની, ૬ નહિ બાલુડા ખેલાયા નહિ દૂધડા પીલાયા નહી શ્રાવણીયા (૨) જુલામેં ઝુલાયા હો સજની. ૭ પ્યારી પેઢી મોરા લાલ એના સ્વપ્નારો ન રાખ્યો ખ્યાલ થોને મુક્તિરા ઝુલા એ ઝુલાઉ હો સજની... હીલમીલ. ૮ થોને કુણે જી ભરમાયા, સાચા પ્રેમથી તોડાયા મોરા વાટલીયા (૨) નેનો મેં આંસુ વરસે હો જંબુજી. ૯ સ્વામી સુધર્મા ભરમાયા જ્ઞાન અણમોલો સુણાયા, મોરા હૈડામેં (૨) ગેરો રંગ છાયો હો સજની.. હીલમીલ. ૧૦ બોલે આઠે કામિનીઓ, સુણો સજ્જન સજનીયો પ્રિતડી જોડો હો (૨) વાદલીયા કાયા કલ્પ હો સજની... હિલમીલ.. ૧૧ બોલે જંબુજી કુમાર, મોરી ચંદ્રાવતી નાર, ભરજો બન (૨) કાયા કારમીજી હો સજની હીલમીલ. ૧૨ ERRORCALABRURURX2828RURSACRURURURURURLAR દિવ્ય પ્રતિછમહત્ન ભાવ પ્રતિમા છે તે બનાવશો ? 313 Page #353 -------------------------------------------------------------------------- ________________ મોરો જંબુજી કુમાર, મોને ભલે દીધી સીખ મેં તો સંયમ (૨) લેવાને સાથે ચાલાહો જંબુજી, ૧૩ એવી હીર વિજયરી વાણી, સાંભળજો નર ને નારી સંયમ લેશો તો (૨) પાર ઊતરશો હો જંબુજી... ૧૪ હીલમીલ સંગ ચાલો... (૧૫૫) શ્રી ધનાજીની સજ્ઝાય (રાગ-મારવાડી) શિયાળામાં શીત ઘણી રે ધન્ના, ઉનાળે લૂ વાય, ચોમાસે જળ વાદળાં રે ધન્ના, એ દુઃખ સહ્યું ન જાય હું તો વારી રે ધનજી આજ નહિ સો કાલ... ૧ વનમેં તો રહેણો એકલો રે ધન્ના, કોણ કરે થારી સાર. ભૂખ પરિસહ વેઠવો રે ધન્ના, મત કર એસી વાત. હો ધનજી મત લીયો સંયમ ભાર... ૨ વનમાં તો મૃગ એકલો રે માતા, કોણ કરે ઉનકી સાર. કરણી તો જેસી આપરીહે માતા, કુણ બેટો કુણ બાપ રે... હો જનની હું તો લેઉજી સંયમ ભાર... ૩ પંચમહાવ્રત પાળવા રે ધન્ના, પાંચ એ મેરૂ સમાન, બાવીશ પરિસંહ જિતવા રે ધન્ના, સંયમ ખાડાની ધાર રે, હો ધનજી મત... ૪ નીર વિનાની નદી કીસીરે ધન્ના, ચંદ્ર વિના કેસી રાત, પિયુ વિના કેસી કામિની રે ધન્ના વદનકમળ વિલખાય રે. ૩૧૪ દીપક વિના મંદિર કિસ્સા રે, ધન્ના, કાન વિના કૈસો રાગ, નયણ વિન કિસ્સું નિરખવું રે ધન્ના તિમ, પુત્ર વિના પરિવાર રે રત્નજડિત શે પિંજરો રે માતા, કામભોગ સંસારના ૨ે માતા હો ધનજી... ૫ તું મુજ અંધા લાકડી રે ધન્ના, સો કોઈ ટકોરે હોય, જો કોઈ લાકડી તોડશેરે ધન્ના, અંધો હોશે ખુવાર રે, હો ધનજી મત... ૬ હો ધનજી મત... ૭ તે જાણે સુડો રે બંધ, શાનીને મન ફંદરે . જનની હું તો લેઉં સંયમભાર. ૮ આયું તો કંચન ભર્યો રે ધન્ના, રાઈ પર્વત જેમ સાર, મગર પચ્ચીશી અસ્તરી રે ધન્ના, કર નહિ સંયમ વાત રે. XAURURURUTURUNUNUDURURURURUARETURURUTETUT દ્વવ્ય પ્રતિભ્રમણને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી રીતે બનાવશો ? હો ધનજી મત... ૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ નિત્ય ઊઠી ઘોડલે ફિરતો રે ધન્ના નિત્ય ઊઠી બાગમેં જાય, એસી ખુબી પ્રમાણે રે ધન્ના, ચામર ઝૂલાયા જાય રે.હો ધનજી મત...૧૦ કાયાસો કંચન સમીરે ધન્ના, રાઇ પર્વત સમ જાણ, જોબન વય ભરી નારીઓરે ધન્ના, સમજુ છો ગુણવાન૨ે. હો ધનજી મત....૧૧ ચઢી પાલખીએ રે પોઢતોરે ધન્ના, નિત્ય નિત્ય નઇ ખુબી માણ, એતો બત્રીશ કામિની રે ધન્ના, ઉભી કરે અરદાસ રે, હો ધનજી મત... ૧૨ નગર સરોવર હું ગયો રે માતા, કાને આયોરે રાગ, મુનિશ્વરની વાણી સુણી રે માતા, સંસાર અસાર રે, આ હો જનની હું તો લેઉં... ૧૩ માંગવી ભીખ, હાથમે લેણો પાતરો ધન્ના ઘેરઘેર કોઈ ગાળજ દેઈ કાઢશે રે ધન્ના, કોઈ દેવેંગે શીખ રે હો ધનજી મત... ૧૪ તજ દીયો સબ સંસાર છોડ ચલ્યો પરિવાર રે હો જનની હું તો લેઉં... ૧૫ જુઠા તો મંદિર માળિયા રે માતા, જુઠો તે સબ સંસાર, જીવતા ચૂંટે કાળજું રે માતા, મૂવા નરક લેઈ જાય રે. હો જનની તો લેઉં. ૧૬ રાત્રીભોજન છોડ દે હો ધન્ના, પરનારી પચ્ચક્ખાણ, પર ધનશું દૂરે રહો રે ધન્ના, એહી જ સંયમ ભાર રે હો ધનજી મત. ૧૭ માતા પિતા વરજો નહિ રે ધન્ના,મત કર એસી વાત, એહ બત્રીશ કામિની રે ધન્ના, એસા દેંગી શાપ રે તજ દીયાં મંદિર માળિયાં રે માતા, તજ દીની ઘર કી નારીયો રે માતા, કર્મ તણાં દુ:ખમેં સહ્યાં રે માતા, રાગ દ્વેષ કે પૂંછડે રે માતા, સાધુપણામાં સુખ ઘણા રે માતા, મળશે સોઈ ખાઈશું રે માતા, એકલો ઊઠી જાવશે રે માતા, એક જીવરા કા૨ણે રે માતા, ક્યું હો ધનજી મત. ૧૮ કોઈ ન જાણે ભેદ, વધ્યાં વે૨ વિરોધ રે હો જનની હું તો લઉં. ૧૯ નહિ દુ:ખરો લવલેશ, સોઈ સાધુ ઉપદેશ રે હો જનની હું તો લઉં. ૨૦ કોઈ ન રાખણહાર, કરે એટલો વિલાપ રે હો જનની... ૨૧ ન કોઈ ધન્નો મર ગયો રે માતા, ન કોઈ ગયો પરદેશ, ઊગ્યા સોઈ આથમે રે માતા, ફૂલ્યા સો કરમાય રે હો જનની હું તો લઉં... ૨૨ MURURURURURULURERERERERERURURURURURULUT વ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૩૧૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ કાળ ઓચિંતો આવશે રે માતા, કોણ છોડાવણ હાર.? * કર્મ કાટમુક્ત ગયા રે માતા, દેવલોક સંસાર, હો જનની હું તો લઉં... ૨૨ જે જૈસી કરણી કરે રે માતા, તિને તેમાં ફળ હોય, દયા ધર્મ સંયમ વિના રે માતા, શિવસુખ પામે ન કોય હો જનની હું તો લઉં... ૨૩ ((૧૫૬) શ્રી ચેલણા સતીની સઝાય) વીરે વખાણી રાણી ચેલણાજી, સતીય શિરોમણી જાણ, ચેડા રાજાની સાતે સુતાજી, શ્રેણિક શિયળ પ્રમાણ. વીરે૦ ૧ વીર વાંદી ઘેર આવતાંજી, ચેલણા એ દીઠા રે નિગ્રંથ, વનમાં તે રાતે કાઉસગ્ગ રહ્યાજી, સાધતા મુક્તિનો પંથ. વીરે) ૨ શીત ઠાર સબળા પડે , ચેલણા પ્રીતમ . સાથ, ચારિત્રિયો ચિતમાં વસ્યોજી, સોડ બાહિર રહ્યો હાથ. વીરે૦ ૩ ઝબકી જાગી કહે ચેલણાજી, કેમ કરતો હશે તેહ, કામિનીને મન કોણ હશેજી, શ્રેણિક દીયો રે સંદેહ. વીરે૦ ૪ અંતે ઉર પરજાળ મેજી, શ્રેણિક દીયો રે આદેશ, ભગવંતેસંશય ભાંજીયોજી, ચમકિયો ચિત્ત નરેશ. વીરે૦ ૫ વીર વાદી વળતાં થકાંરે, પેસતાં નગર મઝાર, ધૂમાંધ તિહાં દેખી કહેજી, જાજા ભૂંડા અભયકુમાર... વીરે૦ ૬ તાતનું વચનને પાળવાજી, વ્રત લીયો અભયકુમાર, સમય સુંદર કહે ચેલણાજી, પામશે ભવ તણો પાર. વીરે૦ ૭ ((૧૫) શ્રી મૃગા પુત્રની સઝાય) પ્રણમી પાર્શ્વ નિણંદ, ને સમરી સરસ્વતી માય, નિજ ગુરુ ચરણ નમી કરી, ભણશું મહામુનિરાય. ૧ રાજઋદ્ધિ લીલા પરિહરી, લીધો સંયમભાર, તેહ મૃગાપુત્રા ગાયશું, સુણજો સહુ નરનાર. ૨ સંક્ષેપે કરી વર્ણવું, સુત્રો છ વિસ્તાર, ભણતાં સુણતાં ધ્યાવતાં, લહીએ ભવનો પાર. ૩ ભોગી નરમાં ભમરલો, ઋષિમાંહી શિરદાર, તસ ગુણ વર્ણવતાં થકાં, ગુટે કર્મ અપાર. ૪ URURURURURSACRUZXRXAYRLAURBRAUCRURURURUR 3૧૬ ૮cવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી નર્ત બનાવશો ? Page #356 -------------------------------------------------------------------------- ________________ ઢાળ- ૧ સુગ્રીવનગર સોહામણું જી, બળભદ્ર તિહાંરાય, તસ ઘરઘરણી મૃગાવતીજી, તસનંદન યુવરાય. હો માડી ક્ષણ લાખેણી રે જાય. ૧ બળશ્રી નામે ભલોજી મૃગાપુત્ર પ્રસિદ્ધ માતાને નામે કરીજી, ગુણનિષ્પન્ન તસ કીધા હો માડી ક્ષણ લાખેણી રે જાય. ૨ ભણીગણી પંડિત થયોજી, જોબનવય જબ આય, સુંદર મંદિર કરાવીયાંજી, પરણાવે નિજ માય. હો માડી ક્ષણ૦ ૩ તવ વય રૂપે સારીખીજી, પરણ્યા બત્રીશ નાર, પંચ વિષય સુખ ભોગવેજી, નાટકના ધમકાર. હો માડી ક્ષણ૦ ૪ રત્નજડિત સોહામણાજી અદ્ભુત ઊંચા આવાસ, દેવ દોગંદકની પરેજી, વિલસે લીલ-વિલાસ. હો માડી ક્ષણ૦ ૫ એ કદિન બેઠા માળિયે જી, નારી ને પરિવાર, મસ્તક પગ દાઝે તણાજી, દીઠા શ્રી અણગાર... હો માડી ક્ષણ૦ મુનિ દેખી ભવ સાંભર્યો જી, વસીયો મન વૈરાગ, ઊતર્યો આમણમણીજી, જનનીને પાય લાગે... હો માડી ક્ષણ૦ ૭ પાય લાગીને વિનવેજી સુણ સુણ મોરી રે માય, નટવાની પરે નાચિયોજી લાખ ચોરાશી માંય...હો માડી ક્ષણ૦ ૮ પૃથ્વી પાણી તેઉમાંજી, ચોથી રે વાઉકાય, જન્મ મરણ દુઃખ ભોગવ્યાજી તેમ વનસ્પતિમાંય...હો માડી ક્ષણ૦ ૯ વિકલેન્દ્રિય તિર્યંચમાંજી, મનુષ્ય દેવ મોઝાર, ધર્મ વિહુણો આતમાજી રડવડીયો સંસાર. હો માડી ક્ષણ૦ ૧૦ સાતે નરકે હું ભમ્યોર્જી, અનંતી અનંતી રે વાર, છેદન ભેદન ત્યાં સહ્યાંજી, કહેતાં ન આવે પાર... હો માડી ક્ષણ૦ ૧૧ સાયરના જળથી ઘણાજી, મેં પીધા માતાના રે થાન, તૃપ્તિ ન પામ્યો આતમાજી, અધિક આરોગ્ય ધાન... હે માડી ક્ષણ૦ ૧૨ ચારિત્ર ચિંતામણી સમોજી, અધિક મારે મન થાય, તનધન જોબન કારમાંજી, ક્ષણક્ષણ ખૂટે આય. હો માડી ક્ષણ૦ ૧૩ માતા અનુમતિ આપીયેજી, લે ઈશું સંયમભાર, પંચરતન મુજ સાંભર્યાજી, કરશું તેની સાર. હો માડી ક્ષણ૦ ૧૪ વયણ સુણી બેટા તણાંજી, જનની ધરતી ઢળત, ચિત ચહ્યું તવ આરોંજી નયણે નીરઝરંતરે જાયા તુજ વિણ ઘડીરેછમાસ૦૧૫ વળતી માતા ઈમ ભણેજી સુણ સુણ મોરા રે પુત. મનમોહન તું વાહલોજી, કાંઈ ભાંગે ઘર સૂત્ર રે. જાયા.....૧૬ 888888888888888888AXR88888888888888888888 દભ પ્રતિક્રમeત્ન ભાવ પ્રતિક્રમણા છે તે ભગાવશો ? 310 Page #357 -------------------------------------------------------------------------- ________________ મોટા મંદિર માળિયાંજી, રાન સમોવડ થાય, તુજ વિણ સહુ અળખામણાંજી કિમ જાયે દિન રાત રે જાયાવ...૧૭ નવ માસ વહી ઉદર ધયજી, જન્મતણાં દુઃખ દીઠ, કનક કચોળે પોષીયોજી, હવે હું થઈ અનીઠ રે... જાયા...૧૮ જો બનવય નારી તણાંજી, ભોગવો બહોળા રે ભોગ, જોબનવય વિત્યા પછીજી, આદરજો તપ જોગ રે જાયા૦.૧૯ પડ્યો અજાડી (ખાડો) જિમ હાથીઓજી મુગલો પાડીયો રે પાસ પંખી પડ્યો જિમ પાંજરેજી, તેમ ક્વર ઘરવાસ રે..હે માડી ક્ષણ) ૨૦ ઘરધર ભિક્ષા માંગવીજી, અરસ વિરસ હોય આહાર, ચારિત્ર છે વચ્છ દોહિલુંજી, જેસી ખાંડાની ધાર રે જાયા). ૨૧ પંચ મહાવ્રત પાળવાજી, પાળવા પંચ આચાર દો, બેતાલીસ ટાળીનેજી, લેવો સૂઝતો આહાર રે.જાયા.... ૨૨ મીણ દાંતે લો તમય ચણાજી, કિમ ચાવીસ કુમાર વેળુ સમોવડ કોળીયાજી, જિને કહ્યો સંયમભાર રે.. જાયા). ૨૩ પલંગ તળાઈએ પોઢતોજી, કરવો ભૂમિ સંથાર, કનક કચોળાં છાંડવાજી, કાચલીયે વ્યવહાર રે. જાયા. ૨૪ માથે લોચ કરાવવાજી, તું સુકુમાલ અપાર, બાવીશ પરિસહ જીતવાજી, કરવા ઉગ્ર વિહાર રે. જાયા... ૨૫ પાય અઢવાણે ચાલવું જી શિયાળે શીત વાય, ચોમાસું વચ્છ દોહિલુંજી, ઉનાળે લૂ વાય રે... જાયાO... ૨૬ ગંગા સાયર આદિ કરીજી, ઉપમા દેખાડી રે માય, દુક્કર ચારિત્ર દાખિયુંજી, કાયર પુરુષને થાય રે... હે માડી ક્ષણ૨૭ કુંવર ભણે સુણ માવડીજી, સંયમ સુખભંડાર, ચૌદ રાજ નગરી તણાજી, ફેરા ટાળણહાર હો માડી ક્ષણ) ૨૮ અનુમતિ તો આખું ખરીજી, કુણ કરશે તુજ સાર. રોગ જબ આવી લાગશેજી, નહિ ઔષધ ઉપચાર રે.જાયા..... ૨૯ વનમાં રહે છે મૃગલાજી કુણ કરે તેની સાર, વન મૃગની પરે વિચરશુંજી, એકલડા નિરધાર. હો માડી ક્ષણ) ૩૦ અનુમતિ આપે માવડીજી, આવ્યા વન મોઝાર, પંચ મહાવ્રત આદર્યાજી, પાળે સંયમભાર...મુનિશ્વર ધનધન તુમ અવતાર.૩૧ મૃગાપુર ઋષિ રાજીયો જી, બકાય ગોવાળ, એ સમ નહીં વૈરાગીયજી, જિણે ટાળ્યો આતમ સાલ મુનિશ્વર૦ ૩૨ X288888AXAURRERERURX888888IXASRURX80XRAVA 310 દ્રવ્ય પ્રતિgમાર્ન ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશો ? Page #358 -------------------------------------------------------------------------- ________________ ભણ્યો અધ્યયન ઓગણીસમેજી, મૃગાપુત્રો અધિકાર તપ જપ કિરિયા શુદ્ધ કરીજી, આરાધી આચાર મુનિશ્વર૦ ૩૩ સંયમ દુક્કર પાળીયું જી, કરી એક માસ સંથાર, કર્મ ખપાવી કેવળ લહીં જી, પહોંચ્યા મુક્તિ મોજાર.. મુનિશ્વર૦ ૩૪ મૃગાપુત્ર ઋષિ રાજીયોજી પામ્યો શિવપુર ઠામ સિંહ વિમલ ઈમ વિનવજી, હોજો તાસ પ્રણામ. મુનિશ્વર૦ ૩૫ ((૧૫૮) શ્રી શાલિભદ્રજીની સઝાય ) (રાગ-મારવાડી) રાજગૃહી નગરી મોઝારો જી, વણઝારો દેશાવર સારો જી ઈણ વણજે જી, રત્નકંબલ લેઈ આવીયા જી. ૧ લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝીણી જી; કાંઈ પરિમલ જી, ગઢમઢ મંદિર પરિહરિ જી. ૨ પૂછે ગામને ચોતરે, લોક મળ્યા વિધવિધ પરે જઈ પૂછો જી, શાલિભદ્રને મંદિરે જી. ૩ શેઠાણી સુભદ્રા નીરખે છે, રત્નકંબળ લેઈ પરખે જી; પહોંચાડો જી, શાલિભદ્રને મંદિરે જી. ૪ તેડાવ્યો ભંડારી જી, વીશ લાખ નિરધારી જી; ગણી દેજયો જી, એહને ઘેર પહોંચાડજો જી. ૫ રાણી કહે સુણો રાયજી, આપણું રાજ કી શું કાજ જી; મુજ કાજે છે, એક ન લીધી કાંબળી જી. ૬ સુણ હો ચેલણા રાણી છે, એ વાત મેં જાણી જી; પીછાણી જી, એ વાતનો અચંબો ઘણો જી. ૭ દાતણ તો તબ કરશું છે, જબ શાલિભદ્ર મુખ જોશું જી; શણગારો જી, ગજરથ ઘોડા પાલખી જી. ૮ આગળ કુંતલ હીંચાવતા, પાછળ પાત્રા નચાવંતા; રાય શ્રેણીક જી, શાલીભદ્ર ઘેર આવિયા જી. ૯ પહેલે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિયો; કાંઈ જો જયોજી, આ ઘર તો ચાકર તણાં જી. ૧૦ બીજે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિયો; કાંઈ જો જયો જી, આ ઘર તો સેવક તણાં જી. ૧૧ ત્રીજે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિઓ; કાંઈ જો જયો જી, આ ઘર તો દાસી તણાં જી. ૧૨ ચોથે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિઓ; કાંઈ જો જયો જી, આ ધર તો શ્રેષ્ઠિ તણાં જી. ૧૩ XDURURURURLABAURRUR888RUAURRURVAVIERVER દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી નતે બનાવશો ? ૧૯ Page #359 -------------------------------------------------------------------------- ________________ રાય શ્રેણિકની મુદ્રિકા, ખોવાઈ ખોળ કરે તિહાં; માય ભદ્રા જી, થાળ ભરી તવ લાવિયા જી. ૧૪ જાગો જાગો મોરા નંદન છે, કેમ સુતા આણંદ જી; કાંઈ આંગણે જી, શ્રેણીકરાય પધારીયા જી. ૧૫ હું નવિ જાણું માતા બોલમાં, હું નવિ જાણું માતા તોલમાં; તમે લે જો જી, જેમ તમને સુખ ઊપજે છે. ૧૬ પૂર્વે કદી પૂછતાં નહીં, તો આમાં શું પૂછો સહી; મોરી માતા જી, હું નવિ જાણું વણજમાં જી. ૧૭ રાય કરિયાણું લેજો જી, મુહ માંગ્યા દામ દેજયો જી; નાણાં ચુકવી જી, રાય ભંડારે નંખાવી દીધો છે. ૧૮ વળતી માતા ઈમ કહે, સાચું નંદન સદહે; કાંઈ સાચે જી, શ્રેણિકરાય પધારીયા જી. ૧૯ ક્ષણમાં કરે કાંઈ રાજીઓ, ક્ષણમાં કરે છેરાજીઓ; કાંઈ ક્ષણમાં જી, ન્યાય અન્યાય કરે સહી જી. ૨૦ પૂર્વે સુકૃત નવિ કીધા, સુપાત્રે દાન જ નવિ દીધાં; મુજ માથે જી, હજુ પણ એવા નાથ છે જી. ૨૧ અબ તો કરણી કરશું જી, પંચ વિષય પરિહરશું જી; પાળી સંયમ જી, નાથ સનાથ થશે સહી . ૨૨ ઇંદુવતુ અંગે તેજ જી, આવે સહુને હેજ જી; નખ શીખ લગે જી, અંગોપાંગ શોભે ઘણાં જી. ૨૩ મુક્તાફળ જીમ ચળકે જી, કાને કુંડલ ઝળકે જી; રાય શ્રેણિક જી, શાલિભદ્ર ખોળે લીઓ જી. ૨૪ રાજા કહે સુણો માતા જી, તુમ કુંવર સુખ શાતા જી; હવે એમને જી, પાછો મંદિર મોકલો જી. ૨૫ શાલિભદ્ર નિજ ઘર આવિયા, રાય શ્રેણિક મહેલ સિધાવિયા જી; પછી શાલિભદ્ર જી, ચિંતન કરે મનમાં ઘણું છે. ૨૬ શ્રી જિનરો હું આદર, મોહ માયા ને પરિહરે; હું છાંડુ જી, ગજ રથ ઘોડા પાલખી જી. ૨૭ સુણીને માતા વિલખે છે, નારીઓ સઘળી તલપે જી; તેણી વેળાજી, અશાતા પામ્યા ઘણી જી. ૨૮ માત પિતાને ભ્રાતાજી, સહુ આળ પંપાળરી વાત છે; ઈણ જગમાં જી, સ્વારથના સહુ કો સગાં જી. ૨૯ URURLARURURURUXORCRUXURRRRRRRRRRRRRRRRARA ૩૨૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી નર્ત બનાવશો ? Page #360 -------------------------------------------------------------------------- ________________ હંસ વિના શ્યા સરોવરીયાં, પિયુ વિના શ્યા મંદિરીયાં; મોહ વશ થકાંજી, ઉચાટ એમ કરે ઘણો જી. ૩૦ સર્વે નીર અમૂલ્ય જી, વાટકડે તેલ ફૂલેલ જી; શાહ ધને જી, શરીર સમારણ માંડીયો જી. ૩૧ ધન્ના ઘેર સુભદ્રાનારી જી, બેઠી મહેલ મોઝારી જી; શરીર સમારતા જી, એક જ આંસુ ખરીયું જી. ૩૨ ગૌભદ્ર શેઠરી બેટડી, ભદ્રાબાઈ થોરી માવલડી; સુણ સુંદરી જી, મેં કેમ આંસુ ખેંરીયું જી. ૩૩ શાલિભદ્રની બેનડી, બત્રીશ ભોજાઈની નણંદલડી; તવ થારેજી, શા માટે રોણો પડે છે. ૩૪ જગમાં એક જ ભાઈ, સંયમ લેવા મન કરે; નારી એક એક જી, દિન દિન પ્રત્યે પરિહરે જી. ૩૫ એ તો મિત્ર કાયરું, શું સંયમ લેશે ભાયરું; જીભલડી જી, મુખ માથાની જુદી જાણવી જી. ૩૬ કહેવું તો ઘણું સોહીલું, પણ કરવું અતિ દોહીલું; સુણો સ્વામિજી, એહવી ઋદ્ધિ કોણ પરિહરે જી. ૩૭ કહેવું તો ઘણું સોહીલું, પણ કરવું અતિ દોહીલું; સુણ સુંદરી જી, આજથી ત્યાગી આઠને જી. ૩૮ હું તો હસતી મલકીને, તમે કીયો તમાશો ઝલકીજી; સુણો સ્વામિ જી, અબ તો ચિંતા નવિ કરું જી. ૩૯ ચોટી અંબોડો વાળીને, શા ધન્નો ઊઠ્યાં ચાલીને; કાંઈ આવ્યા છે, શાલિભદ્રને મંદિરીએ જી. ૪૦ ઊઠો મિત્ર કાયરું, આપણે સંયમ લઈએ ભાયરું; આપણ દોય છે, સંયમ શુદ્ધ આરાધિયે જી. ૪૧ શાલિભદ્ર વૈરાગીયા, શા ધનો અતિ ત્યાગી; દોનું રાગીયાં જી, શ્રી વીર સમીપે આવીયા જી. ૪૨ સંયમ મારગ લીનો જી, તપસ્યાએ મન ભીનો છે; શાહ ધન્નો , માસખમણ કરે પારણાં જી. ૪૩ તપ કરી દેહને ગાળી જી, દુષણ સઘળાં ટાળી જી; વૈભારગિરિ જી, ઉપર અણસણ આદર્યા જી. ૪૪ ચઢતે પરિણામે સોય જી, કાળ કરી જણ દોય છે; દેવગતિયેં જી, અનુત્તર વિમાને ઉપન્યા જી. ૪૫ XAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી ર્ત બનાવશો ? 3૨૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ સુર સુખને સિંહા ભોગવી, તિહાંથી દેવ દોનું ચ્યવી; મહા વિદેહે જી, મનુષ્યપણું તેહ પામશે જી. ૪૬ શુદ્ધો સંયમ આદરી, સકલ કર્મનો ક્ષય કરી; લહી કેવળ જી, મોક્ષ ગતિને પામશે જી. ४७ દાન તણાં ફલ દેખો જી, ધન્નો શાલિભદ્ર પેખો જી; નહીં લેખો જી, અતુલ સુખ તિહાં પામશે જી. ૪૮ ઈમ જાણી સુપાત્રને પોષો જી, જેમ વેગે પામો મોક્ષો જી; નહીં ધોખો જી, કદીય જીવને રે ઊપજે જી. ઉત્તમ ના ગુણ ગાવો જી, મનવંછીત સુખ પાવોજી; કહે ‘કવિયણ' જી, શ્રોતાજન તમે સાંભળો જી. ૫૦ ૪૯ ૩૨૨ (૧૫૯) શ્રી ગજસુકુમાલની સજ્ઝાય સોના કેરા કાંગરા ને રૂપા કેરા ગઢ રે; કૃષ્ણજીની દ્વારિકામાં, જોવાની લાગી ૨ઢ રે; ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાલ રે, આ પુરાં પુજ્યે પામીયા. ૧ નેમિજિણંદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે; ગજસુકુમાલ વીરા, સાથે બોલાઈ રે. ચિરંજીવો૦ ૨ વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે; શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રે. ચિરંજીવો૦ ૩ ઘેર આવી એમ કહે, રજા દીયો માતા રે; સંયમ સુખે લહું, જેથી પામું સુખ શાતા રે. ચિરંજીવો૦ ૪ મૂર્છાણી માડી કુંવર, સુણી તારી વાણી રે; કુંવર કુંવર કેતાં આંખે, નથી માતા પાણી રે. ચિરંજીવો૦ ૫ હૈયાનો હાર વીરા, તજ્યો કેમ જાય રે; દેવનો દીધેલો તુમ વિણ, સુખ કેમ થાય રે. ચિરંજીવો૦ ૬ સોના સરખા વાળ તારા, કંચન વરણી કાયા રે; એહવી રે કાયા એક દિન, થાશે ધુળધાણી રે. ચિરંજીવો૦ ૭ સંયમ ખાંડા ધરા, તેમાં નથી સુખ રે; બાવીસ પરિષહ જીતવા, છે અતિ દુષ્કર રે. ચિરંજીવો૦ ૮ દુ:ખથી બળેલો દેખું, સંસાર અટારો રે; કાયાની માયા જાણે, પાણીનો પરપોટો રે. ચિરંજીવો૦ ૯ YAYAYAYAYAYAYAYAYAYAYERCAURYRERERERERERURUL દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિઃમણ કેવી ઐતે બનાવશો ? Page #362 -------------------------------------------------------------------------- ________________ જાદવ કૃષ્ણ એમ કહે, રાજ્ય વીરા કરો રે; હજારો હાજર ઊભાં, છત્ર શિર ધરો રે. ચિરંજીવો૦ ૧૦ સોનૈયાના થેલા કાઢો, ભંડારી બોલાવો રે; ઓધા પાત્રા લાવો વીરા, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો. ૧૧ રાજપાટ વીરા તુમે, સુખે હવે કરો રે; દીક્ષા આપો હવે મને, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો) ૧૨ આજ્ઞા આપી ઓચ્છવ કીધો, સંયમ લીધો આપે રે; દેવકી કહે ભાઈ, સંયમે ચિત્ત સ્થાપો રે. ચિરંજીવો૦ ૧૩ મુજને તજીને વીરા, અવર માત મત કીજે રે; કર્મ ખપાવી ઈહભવે, વહેલી મુક્તિ લીજે રે. ચિરંજીવો૦ ૧૪ કુંવરે અંતેરિ મેલી, સાધુવેષ શીદ લીધો રે; ગુરુ આજ્ઞા લઈને સ્મશાને કાઉસગ્ગ કીધો રે. ચિરંજીવો ૧૫ જંગલ જમાઈ જોઈને, સોમીલ સસરા કોયા રે; ખેરના અંગારા લઈને, મસ્તકે સ્થાપ્યા રે. ચિરંજીવો૦ ૧૬ મોક્ષપાઘ બંધાવી સસરાને, દોષ નવિ દીધો રે; વેદના અનંતી સહી, સમતા રસ પીધો રે. ચિરંજીવો) ૧૭ ધન્ય જન્મ ધર્યો તુમે, ગજસુકુમાલ રે; કર્મ ખપાવ્યા તમે, હૈયે ધરી હામ રે. ચિરંજીવો. ૧૮ | વિનયવિજય એમ કહે, એવા મુનિને ધન્ય રે; કર્મના બીજ બાળી, જીતી લીધું મન્ન રે. ચિરંજીવો૧૯ ((૧૦) શ્રી રહનેમિની સઝાયા કાઉસ્સગ્ગ ધ્યાને મુનિ રહનેમિ નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે; દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી હોય ભવનો પાર રે; દેવ) વરસાદે ભીનાં ચીવર મોકળા કરવા, રાજુલ આવ્યા તેણે ઠામ રે દેવ૦ ૧ રૂપે રતિ રે વચ્ચે વર્જીત બાળા, દેખી ખોલાણો તેણે કામ રે; દેવ૦. દિલડું લોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે. દેવ૦ ૨ જાદવ કુળમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણે રે; દેવ બંધવ તેહના તમે શિવાદેવી જાય, એવડો પટંતર કારણ કેણ રે. દેવ૦ ૩ પદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભ બોધી હોય પ્રાય રે; દેવ૦. સાધ્વી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહનો છૂટકારો કદીય ન થાય રે. દેવી ૪ XXXXXXXXXXXXURRURURXAXR82828282XXXXXXXXX દસ પ્રતિષ્ઠમહાને ભાવ પ્રતિમા છે તે બનાવશો ? 323 Page #363 -------------------------------------------------------------------------- ________________ અશુચિ કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે; દેવ) હું તે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી રે. દેવ) ૫ ભોગ વમ્યા રે મુનિ મનથી ન ઇચ્છ, નાગ અગંધન ફુલના જેમ રે; દેવ) ધિક કુળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવી ૬ એવા રસીલા રાજુલ વયણ સુણીને, બુઝચા રહનેમિ પ્રભુજી પાસ રે; દેવી પાપ આલોવી ફરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવી ૭ ધન્ય ધન્ય જે નરનારી શિયળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહરે દેવ રૂપ કહે રે તેમના નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ૦ ૮ ((૧૧) શ્રી વિજયશેઠ-વિજયાશેઠાણીની સઝાયો (રાગ દિન દુઃખિયાનો તું છે બેલી) શુક્લપક્ષ વિજયા વ્રત લીનો, શેઠ કૃષ્ણ પક્ષરો જાની; ધન ધન શ્રાવક પુણ્ય પ્રભાવક, વિજયશેઠ શેઠાણી. ૧ સજી શણગાર ચઢી પિયુ મંદિર, હૈયે હર્ષ ઓર તુલસાણી; ત્રણ દિવસ મુજ વ્રત તણા રે, શેઠ બોલે મધુરી વાણી. ધન, ૨ વચન સુણીને નીર ઢળિયાં, વદન કમલ થઈ વિલખાણી; પ્રેમ ધરી પદ્મણીને પૂછે, મેં કેમ થાયે વિલખાણી ? ધન) ૩ શુકલપક્ષ વ્રત ગુરુમુખ લીનો, મેં પરણોજી દુજી નારી; દુજી નાર મારે બેન બરાબર, ધન ધીરજ થારી રાણી. ધન૪ હૈયે હાર શણગાર સજી સબ, શ્યામ ઘટા હિયે હુકસાની; વર્ષાકાલ અતિ ઘણો ગરજે, ચિંહુધારા હો વરસે પાણી. ધન, ૫ એક શૈયાએ દોનું પ્રબલ, બેઉએ મન રાખ્યાં તાણી; પસ ભોજન દ્વાદશ સંવત્સર, બીજી નારીઓ ભરશે પાણી. ધન, ૬ મન વચન કાયા અખંડિત નિર્મલ, શીલ પાળ્યું ઉત્તમ પાણી; વિમલ કેવલી કરી પ્રશંસા, એ દોનું ઉત્તમ પ્રાણી. ધન૦ ૭ પ્રગટ હવા સંયમ વ્રત લીનો, મોહ કર્મ કયો ધૂળધાણી; રતનચંદ કરજોડી વિનવે, કેવલ લહિ ગયા નિર્વાણી. ધન, ૮ ((૧૨) શ્રી કૃષ્ણ વાસુદેવની સક્ઝાય) દુહ અરિહંત પદ પંકજ નમી, કર્મ તણી ગતિ જેહ: વરણવશું ભલી રીતથી, સુણજો ભવિ સસનેહ. ૧ RRRRRRRRRRRRRRRRR82828RRURURRARBAKARRA ૩૨૪ દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમe કેવી તે બનાવશો ? Page #364 -------------------------------------------------------------------------- ________________ કર્મે સુખ દુઃખ પામીયે, કર્મે ભવ જંજાળ; કર્મ સકળ દૂરે ટળે, વરીએ શિવ વરમાળ. ૨ દાઝી નગરી દ્વારિકા, નાઠાં હલી મો૨ા૨; વનમાં વસતાં દુઃખ સહ્યાં, ભાખું તે અધિકાર. ૩ ઢાળ ૧લી (પ્રભુ તુજ શાસન મીઠડું રે-એ દેશી) ગ્રીષ્મ કાલના જો૨થી રે, લાગી તરસ અપાર રે; કૃષ્ણ કહે બળભદ્રને રે, ખોળી આણો તુમે વાર રે; સુકે તાળવું આ વાર રે, નહિં ચાલી શકાય લગાર રે; બળભદ્ર કહે તેણી વાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૧ લઈ આવશું પાણી અમે રે, તમે રહેજો સાવધાન; એમ કહીને ચાલીયા, જોવે પાણીના તે થાન રે; હરિ સુતા તેહિ જ રાન રે, આવી નિદ્રા અસમાન રે; એક પિતાંબર પરિધાન રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૨ બળભદ્ર બોલે એમ વળી રે, ઊંચું વદન નિહાળ; બાંધવની રક્ષા કરો રે, વનદેવી તુમ રખવાળ રે; તુમ શરણે છે એ બાળ રે, તેને જાળવજો સંભાળ રે; હું આવું છું તત્કાળ રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૩ હલી તો પાણી લેવા ગયા રે, આવ્યો જરાકુમાર; ભાવિભાવના યોગથી, રહ્યો વૃક્ષાંતર અવિકાર રે; હિરે પાદને મૃગલો ધાર રે, બાણ મૂક્યું આકર્ષી ત્યાર રે; વિંધાણો પાદ મોરાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૪ સહસા ઊઠી હર ભણે રે, કોણે કીધો છળ એહ; મારી કોઈએ નિવ હણી, એટલા દિન પહેલા રેહ રે; નામ ગોત્ર કહો તુમે કેહ રે, તવ બોલ્યો એણી પ૨ે તેહ રે; તું સાંભળ જે સસનેહ, રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૫ દુહા જરાકુમાર ભાખે હવે, નિજ અવદાત તે વાર; કૃષ્ણ નરેસર સાંભળે. પગમાં પીડા અપાર. ૧ SAURUKURUZULUTUTUNUTTURARARA વ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિgમણ છૈવી ીતે બનાવો ? ૩૨૫ Page #365 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૨ જી (રાગ : પ્રભુ તુજ શાસન મીઠડું રે) વસુદેવ રાય રાણી જરા રે, માય તાય મુજ જાણ; રામ કૃષ્ણનો ભાઈ વડો રે, તે મુજ ભ્રાતા ગુણ ખાણ રે; મેં સાંભળી જીનની વાણ રે, તસ રક્ષા હેતે ઈણ ઠાણ રે; ભૂખ્યો તરસ્યો રહું છું રાન રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૧ મુજને બાર વરસ ગયા રે, સહેતા બહુલા ક્લેશ; નર નિવ દીઠો ઈણ વને રે, તું કોણ છે શુભ વેષ રે; તવ જલ્પે કૃષ્ણ નરેશ રે, ભાઈ આવ આવ સુવિશેષ રે; તારો ફોક થયો સવિ કલેશ રે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૨ તેહી જ કૃષ્ણ હું જાણજે રે, તાહરો જે લઘુ ભ્રાત; જસ અ૨ર્થે તું વન રહે રે, ભાવિ ભાવ તેહ આયાત રે; જિન વયણ ન ફોગટ થાત રે, યદિ' જગ પલટાઈ જાત રે; જિન વયણ નવિ પલટાય રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૩ જરાકુમાર નિસુણી ઈશ્યું રે, કહે શું કૃષ્ણ એ ભાષ; આવી દીઠા કૃષ્ણને રે, મુર્છાગત તે તિહાં થાય રે; વળી ચેતના તો રૂદન કરાય રે, હા કૃષ્ણ કીહાંથી એ ઠાણ રે; જેહથી નાશીયે તેહ આય રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૪ દોહા ૩૨૬ પૂછે વાસુદેવને, દ્વારિકાનો અધિકાર; જેમ જેમ જરાકુમાર સાંભળે તેમ તેમ દુઃખ અપાર. ૧ ઢાળ-3 જી (રાગ : પ્રભુ તુજ શાસન મીઠડું રે) દુઃખભર હૈડે રોવતો રે, પૂછે કૃષ્ણને એમ; દ્વારિકા શું દાઝી ખરી રે, યદુ કેરો ક્ષય થયો કેમ રે; મળ્યું સર્વે કહ્યું જિન જેમ રે, તુજ દેખીને ચિંતુ હું એમ રે; ભાઈ એહ બની ગયું કેમ રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૧ કૃષ્ણે પણ માંડી કહ્યો રે, દ્વારિકા નગરીનો દાહ; સાંભળી રૂદન કરે ઘણું રે, રોવરાવે વૃક્ષની સાહ રે; તસ ઉપસ્યું દુ:ખ અથાહ રે, ભાઈ માર્યો વિણ અપરાધ રે; મુજ હોશે નરકનો રાહ રે, કર્યતણી ગતિ એહવી મેરે લાલ. ૨ XAVARAAVAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ તેં ઐતે બનાવશો ? Page #366 -------------------------------------------------------------------------- ________________ રૂડું કરતાં ભૂરું થયું રે, પૃથ્વી આપો માર્ગ; એહ શરીરે નરકમાં રે, અમને છે દુ:ખનો ભાગ રે; મુજ નરકથી અધિક દુઃખ લાગ રે, મુને કૃષ્ણ ઉપર બહુ રાગ રે; તેહને માર્યો વિણ આગ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ પ્રભુએ જ્યારે ભાંખીયું રે, મરણ ન પામ્યો હું કેમ ? મુજ મરતાં ઓછું કર્યું રે, તુજ જીવતા જગ ખેમ રે; તવ કૃષ્ણ કહે ઘરી પ્રેમ રે, મત શોક કરો તુમ એમ રે; નીપજયું પ્રભુએ કહ્યું તેમ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૪ કૌસ્તુભ લેઈ જાઓ તમ રે, વહેલા પાંડવ પાસ; આગળ પાછળ જો વજો રે, કહેજો દ્વારિકાનો નાશ રે; વ્હેલો તું ઈહાંથી નાશ રે, નહિ તો બળદેવની પાસ રે; જમરાયને આધિન થાસ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ રે. ૫ વિપરીત પગલાં થાપજો રે, જેમ નાવે પૂંઠે રામ; પાંડવને ખમાવજો રે, અમચો અપરાધ તમામ રે; રાજય અંઘગરવને ઘામ રે, અન્યાય કર્યો અમે તામ રે. દૂરે આપ્યું રહેવા ઠામ રે, દ્રૌપદી લઈ વળીયા જામ રે કર્મ તણી ગતિ એવી મેરે લોલ રે. ૬ દોહા. શિખ લેઈ વાસુદેવની જરાકુમાર હવે જાય; પાછું વાળી જુવે બહુ, અંતરમાં અકળાય. ૧ ઢાળ-૪ થી (રાગ : દેશી ઉપર પ્રમાણે) જરાકુમાર એમ સાંભળી રે, કાઢયું પગથી બાણ; કૌસ્તુભ લઈને ગયો રે, પગલાં વિપરીત મંડાણ રે; વેદના હરિને અપ્રમાણ રે, વ્રણ સંથારો કરી ઠાણ રે; બોલે એમ અવસરના જાણ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૧ જિનવરને નમું હર્ષથી રે, શકે પ્રણમિત પાય; શાશ્વત સુખ પામ્યાજી કે રે, તે સિદ્ધ નમું: નિરમાય રે; આચારજ ને ઉવજઝાય રે, વળી સાધુ તણા સમુદાય રે; શિવ સાધન સાધે ઉપાય રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૨ નમીએ નેમિ જિનેશ્વરૂ રે, મુજને જસ ઉપકાર; ભવ્ય જીવ પ્રતિ બોધતાં રે, મુજને દેખો ઈણ ઠાણ રે; BURKARYARORXARARA8288XXXXXXXXXXXXXXX દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી સર્ત બનાવશે ? ૩૨૦ Page #367 -------------------------------------------------------------------------- ________________ તમે જગતવત્સલ હિતકાર રે, જ્ઞાનાદિક ગુણ ભંડાર રે; અતિશય વર ચોત્રીશ ધાર રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ જેહ કરી આશાતના રે,તેહ ખમાવું હું સ્વામ; તુમ ઉપકાર ન વીસરું રે, વારંવાર નમું શિરના રે; જીવડા સહુ જીવને ખામ રે, સહુ ગણજે મિત્રને ઠામ રે; એમ પામીશ શાશ્વત ધામ રે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૪ બેસી સંથારે ચિતવે રે, ધન્ય શ્રી નેમિ આણંદ; વરદત્તાદિક રાજવી રે, તજી ગેહ થયા મુર્ણિદ રે; જસ દૂર ટળ્યા દુઃખ દંદ રે, શાંબાદિક કુમારના છંદ રે; ધન્ય ચિંતવે એમ ગોવિંદ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ, પ દોહા કરતાં એમ અનુમોદના, ઉત્તમ ધર્મની સાર: એહવે મનમાં આવતી, વેશ્યા દુષ્ટ તેણી વાર. ૧ ગતિ તેહવી મતિ સંપજે, જેણે અશુભાયુ બદ્ધ; શુભ લેશ્યા દૂર ગઈ, તીવ્ર વેદન પ્રતિબદ્ધ. ૨ ઢાળ-૫ મી (દેશી ઉપર પ્રમાણે) રાજીમતિ રૂક્મિણી પ્રમુહા રે, ધન્ય જાદવની નાર; ગૃહવાસ છાંડીને જેણે રે, લીધો વર સંયમ ભાર રે; ઈમ ભાવે ભાવ ઉદાર રે, પણ વેદનાનો નહિ પાર રે; થયો વાત પ્રકોપ પ્રચાર રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૧ તે દુ:ખમાં વળી સાંભરી રે, દ્વારિકા નગરીની ઋદ્ધ; સહસ વરસ મુજને થયાં રે, પણ એ મુજને કિણહી ન કીધ રે; જેમ દ્વૈપાયને દુઃખ દીદ્ધ રે, હુ એકલ મલ્લ પ્રસિદ્ધ રે; પણ એ દુઃખ દેવા ગીદ્ધ રે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ર જો દેખું હવે તેહને રે, તો ક્ષય આણું તાસ; તારા ઉદરથી હું સવિ રે, કાટુ પર ઋદ્ધિ ઉલ્લાસ રે; ઈમ રૌદ્ર ધ્યાન અભ્યાસ રે, છૂટે તિહાં આયુ પાસ રે; મરી પહોંચ્યા નરકાવાસ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ સોળ વરસ કુમર પણે રે, છપ્પન વળી મંડલીક; નવસે અઠ્ઠાવીશ જાણીએ રે, વાસુદેવ પણે તહસિક રે; 8A8RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR 3૨૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવ {તે બનાવશો ? Page #368 -------------------------------------------------------------------------- ________________ તિયાં કર્મ કીધાં ઠીક ઠીક હૈ, ત્રીજે નરકે દુઃખ ભીક રે; મરી પહોંચ્યાં તેહમાં ન અલીક રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૪ તપગચ્છ સિંહ સૂરીશના રે, સત્યવિજય ગુણમાલ; કપુર ક્ષમાવિજયાભિધા રે, જિનવિજય ગુણ ઉજમાળ રે; ગુરુ ઉત્તમ વિજય દયાળ રે, તસ પદ્મ વિજય કહે બાળ રે; સુણતાં હોય મંગળ માળ રે, ભવિ છાંડો કર્મ જંજાળ રે; કર્મ તણી ચિંત એહવી મેરે લાલ. ૫ ((૧૬૩) શ્રી મેતારજમુનિની સજ્ઝાય અવતાર. ૧ શમદમ ગુણના આગરુજી, પંચ મહાવ્રત ધાર; માસક્ષમણને પારણેજી, રાજગૃહી નગરી મોઝાર; મેતાજ મુનિવર ધન ધન તમ સોનીને ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય; જવલા ઘડતો ઊઠિયોજી, વંદે મુનિના પાય, મેતારજ૦ ૨ આજ ફળ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર; લ્યો ભિક્ષા છે સુઝતીજી, મોદકતણો એ આહાર. મેતારજ૦ ૩ ક્રોંચ જીવ જવલા ચણ્યોજી, વહોરી વળ્યા ઋષિરાય; સોની મન શંકા થઈ જી, સાધુ તણા એ કાજ. મેતારજ૦ ૪ રીસ કરી ઋષિને કહેજી, ઘો જવલા મુજ આજ; વાધર શિર્ષે, વીંટીયુંજી, તડકે રાખ્યા મુનિરાજ, મેતારજ૦ ૫ ફટ ફટ ફૂટે હાડકાંજી ત્રટ ગટ તૂટે છે ચામ; સોનીડે પરિષહ દીયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારજ૦ ૬ એવા પણ મોટા પતિજી, મન ન આણે રે રોષ; આતમ નિંદે આપણો જી, સોનીનો શો દોષ ? મેતારજ૦ ૭ ગજસુકુમાલ સંતાપીયાજી, બાંધી માટીની પાળ; ખેર અંગારા શિરે ધર્માજી, મુગતે ગયા તત્કાળ, મેતા૨૪૦ ૮ વાઘણે શરીર વલુરીયું જી, સાધુ સુકોશલ સાર; કેવલ લહી મુગતે ગયાજી, ઈમ અરણિક અણગાર. મેતા૨૪૦ ૯ પાપી પાલકે પીલીયાજી, ખંધકસૂરિના રે શિષ્ય; અંબડ ચેલા સાતશેજી, નમો નમો તે નિશદિન. મેતારજ૦ ૧૦ એવા ઋષિસંભારતાજી, મેતારજ ઋષિરાય; અંતગડ હુઆ કેવલીજી, વંદો મુનિના પાય, મેતા૨૪૦ ૧૧ CAURULACACAUREREREACACACACAURULER વ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિgમણ કેવી રીતે બનાવશો ? ૩૨૯ Page #369 -------------------------------------------------------------------------- ________________ ભારી કાષ્ટની સ્ત્રીએ તિહાંજી લાવી નાંખી તેણીવાર; ધબકે પંખી જાગીયાજી, જવલા કાઢ્યા તેણે સાર. મેતારજ૦ ૧૨ દેખી જવલા વિષ્ટામાંજી, મન લાજયો સોનાર; ઓધો મુહપત્તિ સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતરાજ) ૧૩ આતમ તાર્યો આપણોજી, સ્થિર કરી મન વચ કાય; રાજવિજય રંગે ભણેજી, સાધુ તણી એ સઝાય. મેતારજ0 ૧૪ ((૧૪) શ્રી મેઘકુમારની સઝાય) ધારણી મનાવે રે મેઘકુમારને રે, તે મુજ એકજ પુત; તુજ વિણ જાયા રે સૂનાં મંદિર માળિયાં રે, રાખો રાખો ઘર તણાં સૂત. ધારણી) ૧ તુજને પરણાવું રે આઠ કુમારિકા રે, સુંદર અતિ સુકુમાર; મલપતી ચાલે રે જેમ વન હાથણી રે, નયણ વયણ સુવિશાર. ધારણી) ૨ મુજ મન આશા રે પુત્ર હતી ઘણી રે, રમાડીશ વહુના રે બાળ; દૈવ અટારો રે દેખી નવિ શક્યો રે, ઉપાયો એહ જંજાળ ધારણી) ૩ ધન કણ કંચન રે ઋદ્ધિ ઘણી અછે રે, ભોગવો ભોગ સંસાર; છતી ઋદ્ધિ વિલસો રે જાયા ઘર આપણે રે, પછી લેજો સંયમ ભાર. ધારણી) ૪ મેઘકુમારે રે માતા પ્રત્યે બૂઝવી રે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતવિમળ રે ઈણિ પરે ઉચ્ચરે રે, પહોંચી હારા મનડાની આશ. ધારણી) ૫ (૧૫) શ્રી બળદેવ (શ્રીકૃષ્ણજીના મોટાભાઈ) માનિની સઝાય (મારવાડી). માસખમણને મુનિવર પારણેજી, આવી ઉતર્યા સરોવરિયા પાળજી; મન મોહ્યું તુંગીયાપૂર નગર સોહામણું જી... આરે નગરીમાં જઈશું ગોચરીજી, આ રે નગરીમાં કરશું આહારજી. મન, ૧ કૂવાને કાંઠે પાણીડા સંચર્યાજી, પાછળ બાલુડો જાયજી; મન, રૂપે સ્વરૂપે મુનિવર ફૂટડાજી, દેખી મનડું થયું અધીરજી, મન, ૨ ઘડાને બદલે બાલુડો ફાંસીયો, ગયો છે કૂવા મોઝારજી મન આ રે નગરીમાં નહિ જાવું ગોચરીજી, આરે નગરીમાં નહિ કરું આહારજી મન૦ ૩ સુકા તે વનમાં મુનિવર સંચર્યાજી, મૃગલે કર્યો છે નમસ્કાર જી. મન, ખત્રી વહેરે છે વનમાં લાકડાજી, ખતરાણી લાવી છે ભાતજી મન૦ ૪ TURBRORVAURORARUARURURXAURURURURUTURA - દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? 3 3s Page #370 -------------------------------------------------------------------------- ________________ ખત્રીએ મુનિવરને વાંદીયાજી લ્યો મુનિ સૂઝતો આહારજી. મન દોષ બેંતાલીસ ટાળીનેજી, લીધો છે સૂઝતો આહારજી. મન૦ ૫ ખત્રી ખત્રાણી મુનિવર મૃગલોજી, જઈ બેઠા તરુવરની છાંયજી મન, કેઈ દીસેથી પવન આવીજી, ભાંગી છે તરુવરની ડાળજી મન, ૬ ખત્રી ખત્રાણી મુનિવર મુગલોજી, ચારે જીવ સ્વર્ગમાં જાયજી મન, મુનિ સત્યવિજયની શિખડીજી, ધર્મમાં ખરચી લેજો દામજી. મન) ૭ ((૧૬) શ્રી પ્રસનચંદ્ર રાજર્ષિની સજ્જાયો પ્રણમું તમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય; રાજ છોડી રળિયામણું રે, જાણી અથીર સંસાર વૈરાગે મન વાળીયું રે, લીધો સંયમ ભાર. પ્રસન્ન૦ ૧ સ્મશાને કાઉસ્સગ્ન રહ્યા રે, પગ ઉપર પગ ચઢાય; બાહુ બે ઊંચા કરીને, સૂરજ સામી દૃષ્ટિ લગાય. પ્રસન્ન૨ દુર્મુખ દુત વચન સુણી ને, કોપ ચઢયો તત્કાળ; મનશું સંગ્રામ માંડીયો રે, જીવ પડ્યો જંજાળ. પ્રસન્ન) ૩ શ્રેણીક પ્રશ્ન પૂછે તે સમે રે, સ્વામી એહની કુણ ગતિ થાય? ભગવંત કહે હમણાં મરે તો, સાતમી નરકે જાય. પ્રસન્ન૦ ૪ ક્ષણ એક આંતરે પૂછીયું રે, સર્વારથ સિદ્ધ વિમાન; વાગી દેવની દુભી રે, ઋષિ પામ્યા કેવળજ્ઞાન પ્રસન્ન ૫ પ્રસન્નચંદ્ર ઋષિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્ય; રૂપવિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ પ્રત્યક્ષ. પ્રસન્ન૦ ૬ ((૧૦) શ્રી અનાથી મુનિની સઝાય) બંબસારે વનમાં ભમતાં, ઋષિ દીઠો રવાડી રમતાં; રૂપ દેખીને મન રીઝુયો, ભારે કર્મી પણ ભીંજ્યો. બંબસારે૦ ૧ કર જોડીને એમ પૂછે, સંબંધ તમારો શું છે ? નરનાથ હું છું અનાથ, નથી મારે કોઈ નાથ. બંબસારે) ૨ હરખે જો ડી કહે હાથ, હું થાઉં તમારો નાથ; નરનાથ તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ ? બંબસારે૦ ૩ મગધાધિપ હું છું મોટો, શું બોલે ભૂપ ખોટો; હું નાથપણું નવિ જાણે, ફોગટ શું આપ વખાણે? બંબસારે ૪ 828URURURURX282828RXARXARRAXRRURXARXA દ્રવ્ય પ્રતિષ્ઠમહત્ન ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? 331 Page #371 -------------------------------------------------------------------------- ________________ નયરી કૌશામ્બીનો વાસી, રાજપુત્ર હું છું વિલાસી; એક દિન મહારોગે ઘેર્યો, કેમે તે પાછો ન ફર્યો. બંબસારે. ૫ માતાપિતા છે મુજ બહુ મહિલા, વહેરાવે આંસુના રેલા; વડા વડા વૈદ્યો તેડાવે, પણ વેદના કોઈ ન હઠાવે. બંબસારે) ૬ એહવું જાણી તવ શૂલ, મેં ધાર્યો ધર્મ અમૂલ; રોગ જાય જો આજની રાત, તો સંયમ લેવું પ્રભાત. બંબસારે૦ ૭ એમ ચિંતવતા વેદના નાઠી, આખર બાંધી મેં કાઠી; બીજે દિન સંયમભાર, લીધો ન લગાડી વાર. બંબસારે ૮ અનાથ સનાથનો વહેરો, તમને દાખ્યો કરી ચહેરો; જિનધર્મ વિના નરનાથ, નથી કોઈ મુગતિનો સાથ. બંબસારે) ૯ શ્રેણિક તિહાં સમકિત પામ્યો, અનાથીને શીર નામ્યો; મુગતે ગયા મુનિરાય, ઉદયરત્ન વંદે ઉવજઝાય. બંબસારે ૧૦ (૧૮) શ્રી અરાણિક મુનિની સઝાય) અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશોજી; પાય અડવાણે રે વેળુ પરજળે, તન સુકુમાર મુનિશોજી. અરણિક) ૧ મુખ કરમાણું રે માલતી ફૂલ જ્યુ, ઊભો ગોખની હેઠોજી; ખરે બપોરે રે દીઠો એકલો, મોહી માનિની દીઠોજી. અરણિક) ૨ વયણ રંગીલી રે નયણે વીંધીયો. ઋષિ થંભ્યા તેણે ઠાણોજી; દાસીને કહે ભારે ઉતાવળી, ઋષિ તેડી ઘર આણોજી. અરણિક0 ૩ પાવન કીજે રે ઋષિ ઘર આંગણું, વોહરો મોદક સારોજી; નવ જોબન રસ કાયા કાં દહો ? સફળ કરો અવતારો, અરણિક૪ ચંદ્ર વદનીયે રે ચારિત્રથી ચૂકવ્યો, સુખ વિલસે દિન રાતોજી; બેઠો ગોખે રે રમતો સોગઠે, તવ દીઠી નિજ માતોજી. અરણિક) ૫ અરણિક અરણિક કરતી મા ફીરે, ગલિયે ગલિયે બજારોજી; કહો કોણે દીઠો રે મારો અરણિકો, પૂંઠે લોક હજારોજી. અરણિક) ૬ હું કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધારોજી; ધિમ્ ધિંગુ વિષયા રે મારા જીવને, મેં કીધો અવિચારોજી. અરણિક) ૭ ગોખથી ઊતરી રે જનનીને પાય પડ્યો, મનશું લાજો અપારીજી; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેથી શિવસુખ સારોજી. અરણિક0 ૮ 828RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR 33૨ દ્રવ્ય પ્રતિgમહાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Page #372 -------------------------------------------------------------------------- ________________ એમ સમજાવી રે પાછો વાળીયો, આણ્યો ગુરુની પાસોજી; સદ્ગ દીયે રે શીખ ભલી પરે, વૈરાગે મન વાસોજી, અરણિક૦ ૯ અગ્નિ ધખંતી રે શીલા ઉપરે, અરણિકે અણસણ કીધુંજી; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરુ, જેણે મનવાંછિત લીધુંજી. અરણિક૦ ૧૦ (૧૯) શ્રી સીતા સતીની સઝાય) જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતરયામી; પાલવ મારો મેલ ને પાપી, કુળને લાગે છે ખામી. અડશો માંજો, માંજો માં જો માંજો માંજો અડશો૦ મ્હારો નાવલીયો દુહવાય, મને સંગ કેનો ન સુહાય; મ્હારું મન માંહેની અકળાય. અ૦ ૧ મેરૂ મહિધર ઠામ તજે જો, પત્થર પંકજ ઊગે; જો જળધિ મર્યાદા મૂકે, પાંગળો અંબર પૂગે. અ૦ ૨ તો પણ તું સાંભળ રે રાવણ, નિશ્ચય શિયલ ન ખંડું; પ્રાણ હમારા પરલોક જાએ, તો પણ સત્ય ન . અ) ૩ કણ મણિધરનો મણિ લેવાને, હૈડે ઘાલે હામ; સતી સંગાથે સ્નેહ કરીને, કહો કુણ સાધે કામ. અ૦ ૪ પરદાદાનો ભંગ કરીને, આખર કોણ ઊગરીયો; ઊંડું તો તું જોને આલોચી, સહી તુજ દહાડો ફરિયો. અ) ૫ જનક સુતા હું જગ સહુ જાણે, ભામંડળ છે ભાઈ; દશરથ નંદન શિર છે સ્વામી, લક્ષ્મણ કરશે લડાઈ. અ૦ ૬ હું ધણીયાતી પિયુગુણ રાતી, હાથ છે મારે છાતી; રહે અળઘો તુજ વયણે ન ચળું, કાં કુળે વાવે છે કાતી. અ૦ ૭ ઉદયરત્ન કહે ધન્ય એ અબળા, સીતા જેહનું નામ; સતીયોમાંહે શિરોમણિ કહીયે, નિત્ય નિત્ય હોજે પ્રણામ. અ૦ ૮ (શ્રી દ્રોપદી (કડવા તુંબડા)ની સઝાય) સાધુજીને તુંબડું વહોરાવીયું જી, કરમે હલાહલ થાય રે; વિપરીત આહાર વહોરાવીયોજી, વધાર્યો અનંત સંસાર રે. સાધુજીને૦૧ આહાર લેઈ મુનિ પાછા વળ્યાજી, આવ્યા આવ્યા ગુરુજીની પાસ રે; ભાત પાણી આલોવીયાજી, એ આહાર નહિ તુજ યોગ રે. ૨ XAVX28X8A8A828282828.XIVRARUR8R88888 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? 333 Page #373 -------------------------------------------------------------------------- ________________ નિરવઘ ઠામે જઈને પાઠવોજી, તમે છો દયાના જાણ રે, બીજો આહાર આણી કરીજી, તમે કરો નિરધાર રે. ૩ ગરવચન શ્રવણે સુણીજી, પહોંચ્યા પહોંચ્યા વન મોઝાર રે; એક જ બિંદુ તિહાં પરઠવ્યોm, દીઠા દીઠા જીવના સંહાર રે. ૪ જીવ દયા મનમાં વસીજી, આવી આવી કરૂણા સાર રે; માસક્ષમણને પારણેજી, પશિવજયાં શરણાં ચાર રે. પ સંથારે બેસી મુનિ આહાર કર્યોજી, ઉપજી ઉપજી દાહજવાળ રે; કાળ કરી સર્વાર્થસિદ્ધજી, પહોંચ્યા પહોંચ્યા સ્વર્ગ મોઝાર રે. ૬ દુઃખીણી દુર્ભાગિણી બ્રાહ્મણીજી, તુંબડા તણે અનુસાર રે; કાળ અનંતો તે ભમીજી, રૂલી રૂલી તિર્યંચ મોઝાર રે. ૭ સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે; ચારિત્ર લઈ તપસ્યા કરીજી, બાંધ્યું બાંધ્યું નિયાણું તેહ રે. ૮ દ્રપદ રાજા ઘેર ઉપનીજી, પામી પામી યૌવન વેબ રે: પાંચ પાંડવને તે વરીજી, હુઈ હુઈ દ્રૌપદી એહ રે. ૯ તે મનુષ્ય જન્મ પામી કરીજી, લેશે લેશે ચારિત્ર નિરધાર રે; કેવલજ્ઞાન પામી કરી, જસ કહે જાશે જાશે મુક્તિ મોઝાર રે. ૧૦ ((૧૦૧) શ્રી અઈમુના મુનિની સઝાય) (રાગ : દીનદુઃખીયાનો તું છે બેલી) સંયમ રંગે રંગ્ય જીવન, નાનો બાલકુમાર વંદો અઈમુત્તા અણગાર... ૧ ગૌતમ સ્વામી ગોચરી જાવે, નાના બાળકને મન ભાવે; પ્રેમ થકી નિજ ઘેર બોલાવે, ભાવ ધરી મોદક વહોરાવે. મારે પણ ગૌતમ સમ થાવું, એમ કરે વિચાર. વંદો. ૨ મનની ઇચ્છા પૂરણ કીધી, માતપિતાની આજ્ઞા લીધી; રાજ તણી ઋદ્ધિને છોડી, ગૌતમ પાસે દીક્ષા લીધી: રહે ઉમંગે ગુરુને સંગે વહેતા સંયમ ભાર. વંદો. ૩ તલાવડી જલની એક આવી, બાલમુનિને મન બહુ ભાવી; પાટા તણી નૌકા ખેલાવી, ગુરુને દેખી લજજા આવી; અણઘટતું કારજ કીધું તે, પામ્યા ક્ષોભ અપાર. વંદો. ૪ DERERCABARRUREROASAUROR RABARBRORROR 3 3૪ દ્રવ્ય પ્રતિમા ભાવ પ્રતિક્રમણ કેવી ૪ર્ત બનાવશો ? Page #374 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં પ્રભુજી સામે, ઈરિયાવહી પડિક્કમીય પ્રમાણે; ચાર કર્મની ગતિ વિરામે, કેવલજ્ઞાન તિહાં મુનિ પામે; દેવ દેવી સહુ ઉત્સવ કરતા, વરત્યો જયજયકાર. વંદો. ૫ ક્ષણમાં સઘળાં કર્મ ખપાવ્યા, એવા અઈમુત્તા મુનિરાયા ભવ્યજીવોને બોધ પમાડી, અંતે મુક્તિપુરી સીધાવ્યા જ્ઞાન વિમલ તે મુનિને વંદે, થાયે બેડો પાર. વંદો. ૬ ((૧૭૨), વૈરાગ્યની સઝાય) તે તરીયા ભાઈ તે તરીયા, જે નારી સંગથી ડરીયા રે; તે ભવસમુદ્રને પાર ઊતરીયા, જઈ શિવ-રમણી વરીયા રે. ૧ સ્થૂલભદ્રને ધન્ય જે જઈને, વેશ્યાને ઘેર રહીયા રે; સરસ ભોજન ને વેશ્યા રાગિણી, પણ શીલે નવિ ચળીયા રે. ર સીતા દેખી રાવણ ચળિયો, પણ સીતા નવિ ફરીયા રે; રહનેમિ રાજુલને મળીયા, પણ રાજુલ નવિ પડીયા રે. ૩ રાજુલે તેહને ઉદ્ધરીયા, તે પણ શિવઘર મલીયા રે; રાણીએ ક્રોડ ઉપાય તે કરીયા, સુદર્શન નવિ ળિયા રે. ૪ ક્ષપકશ્રેણીમાંહે તે ચઢીયા, કેવલ જ્ઞાન વરીયા રે; ઉત્તમ પદ પદ્મને અનુસરીયા, તેના ભાવ ફેરા ટળીયા રે. ૫ ((૧૭૨), વૈરાગ્યની સઝાય) હતું બાળકપણું પછી નિશાળે ભણવું; પંડિતપણું મેલી, મૂરખપણું લો હું; આ સંસાર સુકુડો રે સુ જ્ઞાની સુધર્મી... ૧ આવ્યો સાળો ને સાળી, વચ્ચે મેલો ને થાળી; ભાઈએ બેન જ ટાળી, જો જો હૃદય વિચારી. આ૦ ર દીકરે દગો જ દીધો, વહુએ દાવો જ કીધો; ઓરડો જુદો લીધો, પીયુ પોતાનો કીધો. આ૦ ૩ પિતા વિચારી જો જો, ભાગ વહેંચીને દેજો; ન્યાય ચૂકવીને આલો, નઈતર કોરટે ચાલો. આ૦ ૪ ડોસી માટે બેસી ખાય, ડોસો કાંઈ ન કમાય; ભંડો મરીય ન જાય, ઘરમાં મોકળું ન થવાય આ૦ ૫ એવી હીરવિજયની વાણી, સમજો સહુ ભવિ પ્રાણી; ધર્મ કરશે તે તરશે, નહિતર સંસારે રઝળશે. આ૦ ૬ 8282828282828282828282828282828282XRUXURXA દ્રવ્ય પ્રતિમાને ભાવે પ્રતિક્રમણ કેવી તે બનાવશો ? 33 Page #375 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨), વૈરાગ્યની સજ્ઝાય તન ધન જોબન કારમુંજી રે, કોના માત ને તાત; કોના મંદિર માળિયાંજી રે, જૈસી સ્વપ્નની વાત. સૌભાગી શ્રાવક ! સાંભળો ધર્મ સજઝાય... ૧ ફોગટ ફાંફાં મારવાજી, અંતે સગું નહિ કોઈ; ઘેબર જમાઈ ખાઈ ગયોજી, કુટાઈ ગયો કંદોઈ. સૌ૦ ૨ પાપ અઢાર સેવીનેજી, લાવે પૈસો એક; પાપના ભાગી કો નહીંજી, ખાવાવાળા છે અનેક સૌ૦ ૩ જીવતા જસ લીધો નહીંજી, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણુંજી, પછી અંધારી રાત સૌ૦ ૪ ધન્ય તે મોટા શ્રાવકોજી, આણંદ ને કામદેવ; ઘરનો બોજો છોડીને જી, વીર પ્રભુની કરે સેવ સૌ૦ ૫ બાપ દાદા ચાલ્યા ગયાજી, પૂરા થયા નહિ કામ; કરવી દૈવની વેઠડીજી, શેખચિલ્લીના પરિણામ. સૌ૦ ૬ જો સમજો તો સાનમાંજી, સદ્ગુરુ આપે છે જ્ઞાન; જો સુખ ચાહો મોક્ષનાજી, ધર્મરત્ન કરો ધ્યાન. સૌ૦ ૭ (૧૦૨), વૈરાગ્યની સજ્ઝાય ઊંચા તે મંદિર માળિયા, સોડ વાળીને સૂતો; કાઢો કાઢો રે એને સહુ કહે, જાણે જન્મ્યો જ નહોતો; એક રે દિવસ એવો આવશે... ૧ અબુધપણામાં હું રહ્યો મન સબળો જી સાલે. મંત્રી મળ્યા સવિ કારમા, તેનું કાંઈ નવ ચાલે એક૦ ૨ સાવ સોનાનાં રે સાંકળા, પહેરણ નવનવા વાઘા; ધોળું વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. એક૦ ૩ ચરૂ કઢાઈઆ અતિ ઘણા, બીજાનું નહિ લેખું; ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એક૦ ૪ કોના છોરૂં ને કોના વાછરૂં, કોના માય ને બાપ; અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. એક૦ ૫ સગી રે નારી એની કામિની, ઊભી ટગમગ જુવે; તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ધ્રુસકે રૂવે. એક૦ ૬ XANAXACACARUANACAURURUDUDUDUDUDUDUDUDUDURUR દ્રવ્ય પ્રતિજ્ઞમણને ભાવ પ્રતિજ્ઞમણ દેવી નતે બનાવશો ? 336 Page #376 -------------------------------------------------------------------------- ________________ વ્હાલા તે વ્હાલા શું કરો, વ્હાલા વોળાવી વળશે; વ્હાલા તે વનના લાકડા, તે તો સાથે જ બળશે. એક૦૭ નહી ત્રાપો નહીં તુંબડી, નહીં તરવાનો આરો; ઉદયરત્ન મુનિ ઇમ ભણે, મને પાર ઉતારો. એક૦ ૮ (૧૦૨), વેરાગ્યની સજ્ઝાય માનમાં માનમાં માનમાં રે, જીવ મારું કરીને માનમાં; અંતકાળે તો સર્વ મૂકીને, ઠરવું છે જઈ સ્મશાનમાં ૨ જીવ૦ ૧ વૈભવ વિલાસી પાપ કરો છો, મરી તિર્યંચ થાશો રાનમાં રે. જીવ૦ ૨ રાગના રંગમાં ભૂલા ભમો છો, પડશો ચોરાશીની ખાણમાં રે જીવ૦ ૩ જગતમાં તારું કોઈ નથી રે, મન રાખજે ભગવાનમાં ૨ે જીવ૦ ૪ વૃદ્ધાવસ્થા આવશે ત્યારે, ધાકો પડશે તારા કાનમાં રે. જીવ૦ ૫ કોક દિન જાનમાં તો કોક દિન કાણમાં, મિથ્યા ફરે અભિમાનમાં રે જીવ૦ ૬ કોક દિન સુખમાં તો કોક દિન દુઃખમાં, સધળા તે દિન સરખા જાણમા રે જીવ૦ ૭ સુત્ત વિત્ત દારા પુત્રી ને ભૃત્યો, અંતે તે તારા જાણમા રે જીવ૦ ૮ આયુ અસ્થિર ને ધન ચપળ છે, ફોગટ મોહ્યો તેના તાનમાં રે. જીવ૦ ૯ છેલ બટુક થઈ શાને ફરો છો, અધિક ગુમાન માન તાનમાં રે જીવ૦ ૧૦ મુનિ કેવળ કહે સુણો સજ્જન સહુ, ચિત્ત રાખો ને પ્રભુ ધ્યાનમાં રે જીવ૦ ૧૧ (૧૦૩) ઉત્તમ મનોરથની સજ્ઝાય ધન ધન તે દિન ક્યારે આવશે, જપશું જિનવર નામ; કર્મ ખપાવી રે જે થયા કેવળી, કરશું તાસ પ્રણામ. ધન૦ ૧ મન વચ કાયા રે આપણા વશ કરી, લેશું સંયમ યોગ; સમતા ધ૨શું રે સંયમ યોગમાં, રહેશું છંડી રે ભોગ. ધન૦ ૨ વિનય વૈયાવચ્ચ ગુરુ ચરણે કરી, કરશું જ્ઞાન અભ્યાસ; પ્રવચન માતા રે આઠે આદરી, ચાલશું પંથ વિકાસ. ધન૦ ૩ પરિગ્રહ વસતી રે વસ્ર ને પાત્રમાં, આડંબર અહંકાર; મૂકી મમતા રે લોકની વાંછના, પાલશું શુદ્ધ આચાર. ધન૦ ૪ તપ તપી દુર્લભ દેહ કસી ઘણું, સહીશું શીત ને તાપ; પુદ્ગલ પરિણતિ રંગ નિવારીને, રમશું નિજગુણ આપ. ધન૦ ૫ સસલા સાબર મૃગ ને રોઝડાં, સૂંધે તનુ મુખ નાસ; ખોળે મસ્તક મૂકી ઊંઘશે, આણી મન વિશ્વાસ. ધન૦ ૬ :::::::::::::::Ra દ્રવ્ય પ્રતિમણને ભાવ પ્રતિજ્ઞક્ષણ કેવી રીતે બનાવશો ? 330 Page #377 -------------------------------------------------------------------------- ________________ પદ્માસન ઘરી નિશ્ચલ બેસશું, પરશું આમધ્યાન; ગુણઠાણાની રે શ્રેણી ચઢી કરી, સાધશું મોક્ષનું ઠામ. ધન) ૭ કરી સંલેખણ અણસણ આદરી, યોનિ ચોરાશી રે લાખ; મિચ્છામિ દુક્કડ સર્વ જીવો પ્રતિ, દઈશું સદ્દગુરુ સાખ. ધન, ૮ મોટા મુનિવર આગે જે હુઆ, સમરી તસ અવદાત; પરિષહ સહશે રે ધીરપણું ધરી, કરશું કર્મનો ઘાત. ધન, ૯ વાધર વીંટી રે ડોળા નીસર્યા, ધન્ય મેતારજ સાધ; ખંધક શિષ્યો રે ઘાણી પીલાયા, રાખી સમતા અગાધ, ધન, ૧૦ માથે પાળી કરી સગડી ભરી, ભરીયાં માંહી અંગાર; ગજસુકુમાલે રે શીર બળતું રહ્યું, તે પામ્યા ભવ પાર. ધન૦ ૧૧ સિહ તણી પરે સામા ચાલીયા, સુકોશલ મુનિરાય; વિરૂઈ વાઘણ ધસતી ખાવા, વોસિરાવી નિજ કાય. ધન) ૧૨ દેવ પરીક્ષા રે કરતાં વળી વળી, ચક્રી સનતકુમાર; રોગે પડ્યો રે વરસ તે સાતસે, ન કરી દેહની સાર. ધન) ૧૩ નિશદિન એવી રે ભાવના ભાવતા, સરે નિજ આતમકાજ; મુનિવિજય બુધ બોલે પ્રેમશું, ભાવના ભવોદધિ જહાજ, ધન, ૧૪ ((૧૭૪) કર્મ વિડંબનાની સક્ઝાય) સુખ દુઃખ સરજયા પામીયે રે, આપદ સંપદ હોય; લીલા દેખી પરતણી રે, રોષ મ ધરજો કોય રે; પ્રાણી ! મન ન આણો વિખવાદ, એતો કર્મ તણો પ્રસાદ રે. પ્રા) ૧ ફળને આહારે જીવીયા રે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયો રે, કર્મ તણા એ કામ રે. પ્રા૦ ૨ નીર પાખે વન એ કલો રે, મરણ પામ્યો મુકુંદ નીચ તણે ઘર જળ વહ્યો રે, શીર ધરી હરિશ્ચંદ્ર રે. પ્રા૦ ૩ નળે દમયંતી પરહરી રે, રાત્રિ સમય વનમાંય; નામ-ઠામ - કૂળ ગોપવી રે, નળે નિરવહ્યો કાળ રે. પ્રા૦ ૪ રૂપ અધિક જગ જાણીએ ૨, ચક્રી સનત કુમાર; વરસ સાતશે ભોગવી રે, વેદના સાત પ્રકાર રે. પ્રા. ૫ રૂપે વળી સૂર સારીખા રે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડ્યા રે, પામ્યા દુઃખ અપાર રે. પ્રા) ૬ XaXR8282828282828APAVASARRURSACRORUROPA 3 3Z ૮cલ પ્રતિક્રમણર્ન ભાવ પ્રતિક્રમણ કેવી ર્ત બનાવશો ? Page #378 -------------------------------------------------------------------------- ________________ સુરનર જન સેવા કરે રે, ત્રિભુવનપતિ વિખ્યાત; તે પણ કમેં વિટંબીયા રે, તો માણસ કઈ માત રે. પ્રા. ૭ દો, ન દીજે કેહને રે, કર્મ વિડંબણહાર; દાન મુનિ કહે જીવને રે, ધર્મ સદા સુખકાર રે. પ્રા૦ ૮ ૦ \ ((૧૫) આઠ કર્મની સક્ઝાય ) (રાગ : દ્વારાપુરીનો નેમ રાજીયો...) પ્રભુજી મારા કર્મો લાગ્યાં છે મારા કડલે: ઘડીએ ઘડીએ આતમરામ મુંઝાય રે, પ્રભુજી મારા... ૧ જ્ઞાનાવરણીએ જ્ઞાન રોકીયું, દર્શનાવરણીયે રોક્યો છે દર્શનનો પ્રવાહ રે. પ્ર૦ ૨ વેદની કર્મે વેદના મોકલી, મોહનીય ક ખવરાવ્યો રે માર રે. પ્ર૦ ૩ આયુ કમેં રે તાણી બાં ધીયો, નામ કમેં નચાવ્યો છે નાચ રે. પ્ર૦ ૪ ગોત્ર કમેં બહુ રઝળાવીઓ, અંતરાય કમેં આડો વાળ્યો આંક રે. પ્ર૦ ૫ આઠે કર્મોનો રાજા મોહ છે, મુંઝવી મારે ચોવીસે કલાક ૨. પ્ર૦ ૬ આઠે કમને જે જીતશે, તેનો હોશે મુક્તિપુરીમાં વાસ રે. પ્ર૦ ૮ હીરવિજય ગુરુ હીરલો, સ્નેહી રત્નવિજય ગુણ ગાય રે. પ્ર. ૯ ((૧૦) નરક દુખની સઝાય) (રાગ : સુણો ચંદાજી) સુણ ગોયમજી, વીર જયપે નરક તણી દુઃખ વાર્તા; પરનારી સંગત જે કરતા, વળી પાપ થકી પણ નહીં ડરતાં; જમરાયની શંકા નવિ ધરતાં, સુણ૧ હે શ્રોતાજનો, નરકનાં દુ:ખ સુણતા હૈયા થરથરે; હે ગુણવતા, વીરવાણી સાંભળી ધર્મખજાનો ભરો; લોહની પૂતળીને તપાવે છે, અતિ અગ્નિમય બનાવે છે; તસ આલિંગન દેવરાવે છે, સુણ૦ ર પાંચસો જોજન ઉછાળે છે, પછી પટકી ભોંય પછાડે છે; પછી તેહના દેહને બાળે છે. સુણ૦ ૩ શ્વાન થઈને તેહને કરડે છે, ઝાલી પરમાધામી મરડે છે; વળી તેહની પાછળ દોડે છે. સુણ૦ ૪ મૃગની જેમ પાસમાં પકડે છે, કરવતથી તેહને ફાડે છે; વળી પકડી પકડી ભમાવે છે. સુણ૦ ૫ LAURALAUREAUCRURERIR URUARRERVAAVAA દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિમા કેવી ?તે બનાવશો ? 33e Page #379 -------------------------------------------------------------------------- ________________ વળી તેહને શૂળીએ ચડાવે છે, કાન નાક પણ તેહના કાપે છે; વળી ભરસાડમાં તેહને ભારે છે. સુણ૦ ૬ વળી કાલ ઉતારી જલાવે છે, તાતા તેલમાં પણ ઘાલે છે; વિરૂઆ વિપાકોને દેખાડે છે. સુણ૦ ૭ માંસ કાપીને ખવડાવે છે, એમ જીવ ઘણા દુઃખ પાવે છે; અતિ ત્રાસમાં સમય વિતાવે છે. સુણ૦ ૮ વળી શરીરમાં ખાર મિલાવે છે, એમ પરમાધામી દુઃખ પમાડે છે; શુભવીરની વાણીથી શીતલ થાવે છે. સુણ૦ ૯ (૧૦૭) શ્રી અધ્યાત્મપદની સઝાયો નાવમે નદીમાં ડૂબી જાય, મુજ મન અચરજ થાય; (૨) કીડી ચાલી સાસરે ને, સો મણ ચૂરમો સાથ; હાથી ધરીયો ગોદમેં, ઊંટ લપેટ્યો જાય. નાવ૦ ૧ કચ્ચા ઈંડા બોલતાં રે, બચ્ચાં બોલે નાય પદર્શનમેં સંશય પડીયો, તો જ મુક્તિ મીલ જાય. નાવ૦ ૨ એક અચંબો ઐસો દીઠો, માછલી ચાવે પાન; ઊંટ બજાવે બંસરી ને, મેંઢક જોડે તાલ. નાવ૦ ૩ એક અચંબો ઐસો દીઠો, મડદો રોટી ખાય; મુખસે તો બોલે નહિ, ડગડગ હસતો જાય. નાવ૦ ૪ બેટી બોલે બાપને, વિણ જાયો વર લાય; વિણ જાયો વર ના મિલે તો, મુજ શું ફેરા ખાય. નાવ૦ ૫ સાસુ કુંવારી વહુ પરણેલી, નણદલ ફેરા ખાય; દેખણ વાલી કુંવર જાયો, પાડોસણ ફુલરાય. નાવ૦ ૬ એક અચંબો ઐસો દીઠો, કૂવામાં લાગી આગ; ક્યરો કરબટ સબહી બલા ગયો, પણ ઘટ ભરભર જાય. નાવO ૭ આનંદઘન કહે સુણ ભાઈ સાધુ, એ પદમેં નિરવાણ: ઇસ પદક કોઈ અર્થ કરેંગા, શીધ્ર હોગા કલ્યાણ. નાવO ૮ XXXXXXXXXXXXXXXXXXXXXXAURURURURURRAVALA 3૪૦ દ્રવ્ય પ્રતિક્રમણર્ન ભાવ પ્રતિક્રમણ કેવી શર્ત બનાવશે ? Page #380 -------------------------------------------------------------------------- ________________ ((૧૦૮) વિનયની સઝાય) (રાગ : ચતુરનર સમજો વિનય પ્રકાર) પવયણ દેવી ચિત્ત ધરી જી, વિનય વખાણીશ સાર; જંબૂને પૂછે કૌોજી, શ્રી સોહમ ગણધાર; ભવિક જન !, વિનય વહો સુખકાર... ભ૦ ૧ પહેલે અધ્યયને કહ્યોજી, ઉત્તરાધ્યયન મોઝાર; સઘળા ગુણમાં મૂળગોજી, જે જિનશાસન સાર. ભ૦ ૨ નાણ વિનયથી પામીયે જી, નાણે દરિસણ શુદ્ધ; ચારિત્ર દરિસણથી હુવે , ચારિત્રથી પણ સિદ્ધ. ભ૦ ૩ ગુરુની આજ્ઞા શિરે ધરે જી, જાણે ગુરુનો ભાવ; વિનયવંત ગુરુ રાગીયા છે, તે મુનિ સરળ સ્વભાવ. ભ૦ ૪ કણનું કેવું પરિહરી જી, વિષ્ઠાણું મન રાગ; ગુરુદ્રોહી તે જાણવાજી, સૂઅર ઉપમા લાગ. ભ૦ ૫ કોહ્યા કાનની કુતરી જી, ઠામ ન પામે રે જેમ; શિલહણ અકહ્યાગરા જી, આદર ન લહે તેમ. ભ૦ ૬ ચંદ્ર તણી પરે ઉજળી જી, કીરતિ તેહ લહંત; વિષય કષાય જીતી કરી છે, જે નર વિનય વહત. ભ૦ ૭ વિજયદેવ ગુરુ પાઢવી જી, શ્રી વિજયસિંહ સૂરીંદ; શિષ્ય ઉદયવાચક ભણે જી, વિનય સયળ સુખકંદ. ભO ૮ ((૧૦૯) શ્રાવક કરણીની સઝાયો (રાગ : આદિ જિનેશ્વર પાય પ્રણમેવ) શ્રાવક તું ઊઠે પરભાત, ચાર ઘડી રહે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાયર પાર. ૧ કવણ દેવ કવણ ગુરુ ધર્મ, કવણ અમારું છે કુલ કર્મ; કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંય. ૨ સામાયિક લેજે મનશુદ્ધ, ધર્મતણી હિયડે ધરજે બુદ્ધ; પડિક્કમણું કરે રયણિતણું, પાતિક આલોઈએ આપણું. ૩ કાયા શકતે કર પચ્ચખાણ, સુધિ પાલે જિનની આણ; ભણજે ગણજે સ્તવન સજઝાય, જિણ હુંતી નિસ્તારો થાય. ૪ BRUAR:8888888888888IXIX.BRRRRRRRRRRRRRA દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી ?તે બનાવશો ? 3૪૧ Page #381 -------------------------------------------------------------------------- ________________ ચિતે નિત્ય ચૌદહ નીમ, પાળે દયા જીવોની સીમ; દેહરે જઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ, ૫ પૂજા કરતા લાભ અપાર, પ્રભુજી મોટા મુક્તિ દાતાર; જે ઉત્થાપે જિનવર દેવ, તેહને નવ દંડકની ટેવ. ૬ પોશાળે ગુરુવંદને જાય, સુણે વખાણ સદા ચિત્ત લાય; નિર્દૂષણ સૂઝતો આહાર, સાધુને દેજે સુવિચાર. ૭ સામી વચ્છલ કરજે ઘણું, સગપણ હોટું સામી તણું; દુઃખીયા હીણા દીના દેખ, કરજે તાસ દયા સુવિશેષ. ૮ ઘર અનુસાર દેજે દાન, મોટાશું મ કરે અભિમાન; ગુરુને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકશ એક ઘડી, ૯ વારૂ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકાનો પરિહાર; મ ભરજે કોઈની કૂડી સાખ, કૂડા જનશું કથન મ ભાખ. ૧૦ અનંતકાય કહ્યા બત્રીશ, અભક્ષ્ય બાવીશે વિશ્વાવીશ; તે ભક્ષણ નવિ કીજે કિમે, કાચા કુણાં ફલ મત જિમે. ૧૧ રાત્રી ભોજનનાં બહુ દોષ, જાણીને કરજે સંતોષ; સાજી સાબુ લોહ ને ગળી, મધુ ધાવડીયા મત વેચીશ વળી. ૧૨ વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ; પાણી ગળજે બે બે વાર, અળગણ પીતાં દોષ અપાર. ૧૩ જીવાણીના કરજે જતન, પાતક ઠંડી કરજે પુણ્ય; છાણાં ઇંધણ ચૂલો જોય, વાવરજે જિમ પાપ ન હોય. ૧૪ ધૃતની પેરે વાવરજે નીર, અણગળ નીર મ ધોઇશ ચીર; બ્રહ્મવ્રત સુધા પાળજે, અચિતાર સઘળાં ટાળજે. ૧૫ કહીયાં પન્નર કર્માદાન, પાપ તણી પરહરજે ખાણ ; માથે મ લેજે અનર્થદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. ૧૬ સમકિત શુદ્ધ હૈડે રાખજે, બોલ વિચારીને ભાખજે; પાંચતિથિ મ કરે આરંભ, પાળે શિયળ તજી મન દંભ. ૧૭ તેલ તક્ર વૃત દૂધ અને દહીં, ઉઘાડા મત મેલો સહી; ઉત્તમ ઠામે ખરચે વિત્ત, પરઉપગાર ધરે શુભ ચિત્ત. ૧૮ દિવસ ચરિમ કરજે ચોવિહાર, ચારે આહાર તણો પરિહાર; દિવસ તણાં આલોવે પાપ, જિમ ભાંજે સઘળાં સંતાપ. ૧૯ સંધ્યા આવશ્યક સાચવે, જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દઢ હોવે, સાગારી અણસણ લઇ સૂવે. ૨૦ 82828282828282828282828282828RX28XORUR8288 3૪૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિકમણ કેવી {તે બનાવશો ? Page #382 -------------------------------------------------------------------------- ________________ કરે . મનોરથ મન એહવા, તીરથ શેત્રુંજે જાયવા; સમેતશિખર-આબુ-ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવનો છેહ; આઠે કર્મ પડે પાતળા, પાપ તણાં છૂટે આમળા. ૨૨ વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહે જિનહર્ષ ઘણો સસસ્નેહ, કરણી દુઃખહરણી છે એહ. ૨૩ (૧૮૦) મૈથુન પાપસ્થાનકની સજ્ઝાય (રાગ : છઠ્ઠો આરો એવી આવશે) પાપસ્થાનક ચોથું વર્જીએ, દુર્ગતિ મૂલ અબંભ; જગ સિવ મુંઝ્યો છે એહમાં, છાંડે તેહ અચંભ. પાપ૦ ૧ રૂડું લાગે રે એ રે, પરિણામે અતિ અતિ ક્રુર; ફલ કિંપાકની સારિખું, વસજે સજ્જન દૂર. પાપ૦ ૨ અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચ ફલ કઠિન વિશાલ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ. પાપ૦ ૩ પ્રબલ જજ્વલિત અયપૂતલી, આલિંગન ભલું તંત; નરક દ્વાર નિતંબિની, જધન સેવન તે દુરંત, પાપ૦ ૪ દાવાનલ ગુણ વન તણો, કુલ મશી કૂર્ચક એહ; રાજધાની મોહરાયની, પાતક-કાનન મેહ. પાપ૦ ૫ પ્રભુતાએ હરિ સારીખો, રૂપે મયણ અવતાર; સીતાએ રે રાવણ યથા, છાંડો પર નર નાર. પાપ૦ ૬ દશ શિર રજમાંહે રોળિયા, રાવણ વિવશ અખંભ; રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગ જય થંભ. પાપ૦ ૭ પાપ બંધાએ રે અતિઘણાં, સુકૃત સકલ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફળ નવિ થાય. પાપ૦ ૮ મંત્ર ફલે જગ જસ વધે, દેવ કરે રે સાનિઘ્ધ; બ્રહ્મચર્ય ઘરે જે નરા, તે પામે નવિનધ. પાપ૦ ૯ શેઠ સુદર્શનને ટલી, શૈલિ સિંહાસન હોય; ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શિયળનો જોય. પાપ૦ ૧૦ મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન; શીલ સલિલ ધરે જિ કે, તસ હુએ સુજશ વખાણ. ૧૧ CRCRCRCRCRCRCRCRCREDEREREACTURERERERURULUR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમણ કેવી રીતે બનાવશો ? 373 Page #383 -------------------------------------------------------------------------- ________________ (૧૮૧) પરિગ્રહ પાપસ્થાનકની સજ્ઝાય (રાગ : છઠ્ઠો આરો એવો આવશે) પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂલ; સલૂણે પરિગ્રહ જેહ ધરે ધણો, તસ તપ-જપ પ્રતિકૂલ. સલૂણે. ૧ પરિગ્રહ મમતા પરિહરો... નવ પલટે મૂલ રાશિથી, માર્ગી કદિય ન હોય; સલૂણે. પરિગ્રહ ગ્રહ છે અભિનવો, સહુને દિએ દુઃખ સોય. સલૂણે. પરિ૦ ૨ પરિગ્રહ મદ ગુરૂઅત્તણે, ભવમાંહિ પડે જંત; સલૂણે. યાનપાત્ર જિમ સાયરે, ભારાક્રાંત અત્યંત. સલૂણે. પરિ૦ ૩ જ્ઞાન-ધ્યાન હય-ગયવરે, તપ-જપ-શ્રુત પરિતંત; સલૂણે. છોડે શમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત. સલૂણે. પરિ૦ ૪ પરિગ્રહગ્રહ વશે લિંગિયા, લેઈ કુમતિરજ સીસ; સલૂણે. જિમ તિમ જગ લવતા ફિરે, ઉન્મત્ત હુએ નિશદિન. સલૂણે. પરિ૦ ૫ તૃપતો ન જીવ પરિગ્રહે, ઇંધણથી જિમ આગ; સલૂણે. તૃષ્ણાદાહ તે ઉપશમે, જલ સમ જ્ઞાન વૈરાગ. સલૂણે. પરિ૦ ૬ તૃપતો સગર સુતૅ નહિ, ગોધનથી કૂચીકર્ણ; સલૂણે. તિલકશેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકર્ણ, સલૂણે. પરિ ૭ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈંદનરિંદ; સલૂણે. સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ; સલૂણે. પરિ૦ ૮ (૧૮૨) અભ્યાખ્યાન પાપસ્થાનકની સજ્ઝાય (રાગ : અરણિક મુનિવર ચાલ્યા ગોચરી) પાપસ્થાનક તે તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુરંતોજી; અછતા આળ જે પરના ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી. ધન ! ધન ! તે નર જે જિનમત ધરે... ૧ અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણેજી; તે તે દોષરે તેહને દૂષિયે, ઈમ ભાખે જિનભાણોજી. ધન૦ ૨ SAAAAAAAAAAAAAAURURURURURURUL દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ વી રતે બનાવશો ? ૩૪૪ Page #384 -------------------------------------------------------------------------- ________________ જે બહુ મુખરી રે વળી ગુણ-મત્સરી, અભ્યાખ્યાની તે હોયજી; પાતક લાગેરે અણકીધાં સહી, તે કીધું સવિ ખોયજી. ધન૦ ૩ મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદોજી; ગુણ અવગુણનોરે જે કરે પાલટો, તે પામે બહુ ખેદોજી. ધન૦ ૪ પરને દોષ ન અછતા દીજીએ, પીજીએ જો જિનવાણીજી; ઉપશમરસશું રે ચિત્તમાં ભીંજીએ, કીજીએ સુજસ કમાણીજી. ધન૦ ૫ (૧૮૩) મુનિગુણની સજ્ઝાય સમતા સુખના જે ભોગી, અષ્ટાંગ ધરણ જે જોગી; સદાનંદ રહે જે અસોગી, શ્રદ્ધાવંત જે શુદ્ધોપયોગી રે. ભવિજન ! એહવા મુનિ વંદો,... જેહથી ટળે વિ દુઃખ દંદો, જે સમકિત સુરતરૂ કંદો. ભિવ૦ ૧ જ્ઞાનામૃત જે રસ ચાખે, જિના આણા હિચડે રાખે; સાવદ્ય વચન વિ ભાખે, ભાખ્યું, જિનજીનું ભાખે રે, વિ૦ ૨ આહાર લીયે નિદોષ, ન ધરે મન રાગ ને રોષ; ન કરે વળી ઇન્દ્રિય પોષ, ન ચિકિત્સે ન જુએ જોષ રે. ભવિ૦ ૩ બાહ્યાંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જિનમત રાગી; જસ શિવરમણી રઢ લાગી, વિનયી ગુણવંત વૈરાગી રે. ભવિત ૪ મદ આઠ તણા માન ગાળે, એક ઠામે રહે વરસાળે; પંચાચાર તે સૂધા પાળે, વળી જિનશાસન અજુઆળે રે. ભવિ૦ ૫ પંચાશ્રવ પાપ નિરોધે, જ્ઞાનદર્શન ચારિત્ર શોધે; વિ રાચે ન કોઈથી ક્રોધે, ઉપગાર ભણી વિ બોધે રે. ભવિ૦ ૬ ભિક્ષા લે ભ્રમર ૫૨ે ભમતાં, મનમાં ન ધરે કાંઈ મમતા; રાગદ્વેષ સુભટને દમતા, રહે જ્ઞાનચોગાનમાં રમતા રે. ભવિત ૭ સુધા પંચ મહાવ્રત વહેતા, ઉપશમ ધરી પરિષહ સહેતા; વળી મોહ ગહન વન દહતા, વિચરે ગુરુ આણાએ રહેતા રે. ભવિ૦ ૮ જે જ્ઞાન ક્રિયા ગુણ પાત્ર, અણદીધું ન લે તૃણ માત્ર; સદા શીલે સોહાવે ગાત્ર, જાણે જંગમ તીરથ જાત્ર રે. ભવિ૦ ૯ દયા પાળે વીશવાવીશ, ધરે ધ્યાન ધર્મ નિશદિન; જગજંતુ તણા જે ઈશ, જશ ઇંદ્ર નમાવે શીશ રે. ભવિ૦ ૧૦ ક્રોધ લોભ-અભિમાન ને માયા, તજીયા જેણે ચાર કષાયા; ન બુધ ખિમાવિજય ગુરુરાયા, શિષ્ય જિનવિજય ગુણ ગાયા રે, ભવિ૦ ૧૧ **RERURURURURURULUR દ્રવ્ય પ્રતિભ્રમણને ભાવ પ્રતિમણ કેવી રીતે બનાવશો ? ૩૪૫ Page #385 -------------------------------------------------------------------------- ________________ ((૧૮૪) ધર્મદઢતાની સઝાય) જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી; કેવા વ્રતધારી આગે થયા નરનારી રે; થયા નરનારી તેને વંદના હમારી. વંદના હમારી તેને વંદના હમારી. જુઓ૦ ૧ જુઓ જુઓ જંબુસ્વામી, બાળ વયે બોધ પામી; તજી ભોગ રિદ્ધિ જેણે, તજી આઠ નારી. જુઓ૦ ૨ ગજસુકુમાલ મુનિ, ધખે શિર પર ધૂણી; અડગ રહ્યા તે ધ્યાને, ડગ્યા ના લગારી. જુઓ૦ ૩ કોશ્યાના મંદિર મધ્યે, રહ્યા મુનિ પૂલીભદ્ર; વેશ્યા સંગ વાસો તોયે, થયા ના વિકારી. જુઓ૦ ૪ સતી તે રાજુલ નારી, જગમાં ન જોડી એની; પતિવ્રતા કાજે કન્યા, રહી તે કુંવારી, જુઓ૦ ૫ જનક સુતા તે સીતા, બાર વર્ષ વનમાં વીત્યા; ઘણું કષ્ટ વેઠ્યું તોયે, ડગ્યા ના લગારી. જુઓ૦ ૬ ધન્ય ધન્ય નરનારી, એવી દૃઢ ટેક ધારી; જીવિત સુધાર્યું જેણે, પામ્યા ભવ પારી. જુઓ૦ ૭ એવું જાણી સુજ્ઞજનો, એવા ઉત્તમ આપ બનો; વીરવિજય ધર્મ પ્રેમ, દીએ ગતિ સારી. જુઓ૦ ૮ ( શ્રી પડિક્રકમણાની સઝાય (પ્રતિક્રમણ કરવાના ભાવ જગાડતી સઝાય) (રાગ : શમદમ ગુણના આગરૂજી) કર પડિક્કમણું ભાવશુંજી, સમભાવે ચિત્ત લાય; અવિધિ દોષ જો સેવશોજી, તો નહિ પાતક જાય; ચેતનજી ! એમ કેમ તરશોજી. ૧ સામાયિકમાં સામટીજી, નિદ્રા નયણે ભરાય; વિકથા કરતા પારકીજી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી ૨ કાઉસ્સગ્નમાં ઊભા થકા, કરતાં દુઃખે રે પાય; નાટક પ્રેક્ષણ જોવતાંજી, ઊભા રહી જાય. ચેતનજી૩ સંવરમાં મન નવિ રૂચેજી, આશ્રવમાં હુંશિયાર; સૂત્ર સુણે નહિ શુભ મનેજી, વાત સુણે ધરી પ્યાર. ચેતનજી, ૪ XAURRURSACAURRERASRAXARXARAVACABRERA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૩૪૬ Page #386 -------------------------------------------------------------------------- ________________ સાધુજનથી વેગળોજી, નીચશું ધા૨ે નેહ; કપટ કરે ક્રોડો ગમેજી, ધર્મમાં ધ્રૂજે દેહ. ચેતનજી૦ ૫ ધર્મની વેળા નવિ દીએજી, ફૂટી કોડી રે એક; રાજાએ રૂંધ્યો થકોજી, ખૂણે ગણી દીએ છેક, ચેતનજી૦ ૬ જિનપૂજા ગુરુ વંદનાજી, સામાયિક પચ્ચક્ખાણ; નવકારવાલી વિ રૂચેજી, કરે મન આર્તધ્યાન. ચેતનજી૦ ૭ ક્ષમા-દયા મન આણીયેજી, કરીયે વ્રત પચ્ચક્ખાણ; ધરીયે મનમાંહિ સદાજી, ધર્મ-શુક્લ દોય ધ્યાન. ચેતનજી ૮ શુદ્ધ મને આરાધશોજી, જો ગુરુના પદપદ્મ; રૂપવિજય કહે પામશોજી, તો સુર શિવસુખ સદ્મ. ચેતનજી ૯ ((૧૮૬) શ્રી પડિકમણાના ફલની સજ્ઝાય ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે; પ્રતિક્રમણથી શ્યું ફલ પામીયે રે, શું શું થાયે પ્રાણીને બંધ રે. ગોલ્ડ ૧ સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુન્યનો બંધ રે; પુન્યથી બીજો અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ગો૦ ૨ ઇચ્છા પડિક્કમણું કરી પામે રે, પ્રાણી પુન્યનો બંધ રે; પુન્યની કરણી જે ઉવેખશે રે, પરભવ થાશે અંધોઅંધ રે. ગો૦ ૩ પાંચ હજાર ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે; જીવાભિગમ ભગવઈ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ગો૦ ૪ પાંચ હજાર ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવતી જેહ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, મુહપત્તિ આપ્યાનું પુન્ય એહ રે. ગો૦ ૫ દસ હજાર ગોકુલ ગાયો તણી રે, એકે કો દશ હજાર પ્રમાણ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, ઊપજે પ્રાણીને નિરવાણ રે. ગો૦ ૬ તેથી અધિકું ઉત્તમફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે; ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણ રે. ગો૦ ૭ શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ રે; એકે કો મંડપ બાવન ચૈત્યનો રે, ચરવળો આપ્યાનું પુન્ય એહ રે. ગો૦ ૮ માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજર કરાવે જેહ રે; એહવા ક્રોડ પંજર કરતાં થકાં રે, કાંબળીયું આપ્યાનું ફળ એહ રે. ગો૦ ૯ SAURURURURUAUAYANACAURUDURURUAURURURURUAUT દ્રવ્ય પ્રતિષ્ઠક્ષણને ભાવ પ્રતિક્ષણ છેંી તે બનાવશો ? 380 Page #387 -------------------------------------------------------------------------- ________________ - - - સહસ એક્યાસી દાનશાળા તણો રે, ઊપજે પ્રાણીને પુન્યનો બંધ રે; સ્વામી સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશે થાએ પુન્યનો બંધ રે. ગો૦ ૧૦ શ્રી જિનપ્રતિમા સોવનમય કરે રે, સહસ અઠ્યાસી પ્રમાણ રે, એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઈરિયાવહી પડિક્કમતા ફળ જાણ રે. ગો૦ ૧૧ આવશ્યક પન્નવણા જુગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિક્કમણાનો સંબંધ રે; જીવા ભગવઈ આવશ્યક જોઈને રે, સ્વમુખ ભાખે વીરજિણંદ રે. ગો) ૧૨ વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાળે શુદ્ધ પડિક્કમણાનો વ્યવહાર રે; અનુત્તર સમ સુખ પામે મોટકું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ગો) ૧૩ ((૧૮૭) શ્રી સામાયિકના લાભની સઝાય) (રાગઃ એક દિન પુંડરીક) કર પડિક્કમણું ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલ રે; પરભવ જાતાં જીવને, સંબલ સાચું જાણ લાલ રે. ક૨૦ ૧ શ્રી મુખ વીર ઈમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રતે જાણ લાલ રે; લાખ ખાંડી સોના તણી, દીયે દિન પ્રત્યે દાન લાલ રે. કર૦ ૨ લાખ વર્ષ લગે ને વળી, એમ દીયે, દ્રવ્ય અપાર લાલ રે; એક સામાયિકને તોલે, નાવે તેહ લગાર લાલ રે. કર૦ ૩ સામાયિક ચઉવીસત્યો ભલું, વંદન દોય દોય વાર લાલ રે; વ્રત સંભારો રે આપણા, તે ભવ કર્મ નિવાર લાલ રે. કર૦ ૪ કર કાઉસગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચખાણ સુધુ વિચાર લાલ રે; દોય સજઝાયે તે વળી, ટાળો ટાળો અતિચાર લાલ રે. કર૦ ૫ શ્રી સામાયિક પ્રસાદથી, લહીયે અમર વિમાન લાલ રે; ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલ રે. કર૦ ૬ ((૧૮૮) શ્રી નમસ્કાર મહામંત્રની સઝાય (રાગ : ઋષભ જિનરાજ મુજ...) સમર જીવ એક નવકાર નિજ હેજ શું, અવર કાં આળ-પંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારના નવ પદ, સંપદા આઠ અરિહંત ભાખે. ૧ આદિ અક્ષર નવકારના સ્મરણથી, સાત સાગર ટળી જાય દૂરા; એક પદ ઉચ્ચરે દુરિત દુઃખડા હરે, સાગર આયુ પચાશ પૂરા. ૨ સર્વ પદ ઉચ્ચરતા પાંચશે સાગરા, સહસ ચોપન નવકારવાળી; સ્નેહે મન સંવરી હર્ષભરી હેજ ધરી, લાખ નવ જાપથી કુગતિ ટાળી. ૩ URVAKAVASRCALARAXRXXXXXXXXXXURRURUARRERA 3૪૮ દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિક્રમણ છેવી તે બનાવશો ? Page #388 -------------------------------------------------------------------------- ________________ લાખ એક જાપ જિન પૂજી પૂરા જપે, પદવી પામે અરિહંત કેરી; અશોક તરૂવર તળે બાર પર્ષદા મળે, ગડગડે દુંદુભિ નાદ ભેરી. ૪ અષ્ટવલી અસય અષ્ટ સહસાવલી, અષ્ટ લાખ જપે અષ્ટ કોડી; કીર્તિવિમલ કહે મુક્તિ લીલા લહે, આપણા આઠ કર્મ વિછોડી. ૫ ((૧૮૯) સાચા જનાજ્યની સઝાય) જૈન કહો ક્યું હોવે, પરમગુરુ ! જૈન કહો ક્યું હોવે ? ગુરુ ઉપદેશ બિના જન મૂઢા, દર્શન વિગોવે. પરમ૦ ૧ કહત કૃપાનિધિ શમ-જલ ઝીલ, કર્મ-મેલ જો ધોવે; બહુલ પાપ-મલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે. પરમ૦ ૨ સ્થાદ્વાદ પૂરણ જો જાણે, નયગર્ભિત જસ વાયા; ગુણ પર્યાય દ્રવ્ય જો બૂઝે, સોઈ જૈન હૈ સાચા. પરમ૦ ૩ ક્રિયા મૂઢમતિ જો અજ્ઞાની, ચલત ચાલ અપૂઠી; જૈન દશા ઉનમેં હી નાહી, કહે સો સબહી જુઠી. પરમ૦ ૪ પ૨પરિણતિ અપની કર માને, કિરિયા ગર્વે ગહિલો; ઉનકે જૈન કહો ક્યું કહિયે ?, સો મૂરખમેં પહિલો. પરમ૦ ૫ જૈનભાવ શાને સબમાં હી, શિવ સાધન સહિએ; નામ વેશભું કામ ન સીઝ, ભાવ-ઉદાસે રહીએ. પરમ૦ ૬ જ્ઞાન સકળ નય સાધન સાધો, ક્રિયા જ્ઞાનકી દાસી; ક્રિયા કરત હે ધરત હે મમતા, યાહી ગલેમેં ફાંસી. પરમ૦ ૭ ક્રિયા બિના જ્ઞાન નહિ કબહું, ક્રિયા જ્ઞાન બિનું નાહી; ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહત હૈ, જયો જલ-રસ જલમાંહી. પરમ૦ ૮ ક્રિયા મગનતા બાહિર દીસત, જ્ઞાન શક્તિ જસ ભાંજે; સદ્ગુરુ શીખ સુને નહીં કબહું, સો જન જનમેં લાજે. પરમ૦ ૯ તત્ત્વ-બુદ્ધિ જિનકી પરિણતિ હૈ, સકલ સૂત્રો કી કૂંચી; જન જસવાદ વદે ઉનહી કા, જૈન દશા જસ ઊંચી.પરમ૦ ૧૦ ((૧૯૦) આગમ આશાતનાની સજાચ) (રાગ : વિરકુંવરની વાતડી કેને કહિયે) આગમની આશાતના નવિ કરીયે, હારે નવિ કરીયે રે નવિ કરીયે; હારે શ્રુતભક્તિ સાદ અનુસરીયે, હારે શક્તિ અનુસાર. આ૦ ૧ જ્ઞાનવિરાધક પ્રાણિયા મતિહીના, હારે તે તો પરભવ દુઃખીયા દીના; હારે ભરે પેટ તે પર આધીના, હારે નીચ કુળ અવતાર. આ૦ ૨ XARXAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિgમહા {તે બનાવશો ? 3૪૯ Page #389 -------------------------------------------------------------------------- ________________ અંધા લૂલા પાંગુલા પિંડ રોગી, હારે જમ્યા ને માત વિયોગી; હારે સંતાપ ઘણો ને શગી, હારે યોગી અવતાર. આ૦ ૩ મૂંગા ને વળી બોબડા ધન હીના, હારે પ્રિયા પુત્ર વિયોગી લીના; હારે મૂરખ અવિવેકે ભીના, હારે જાણે રણનું રોઝ. આ૦ ૪ જ્ઞાનતણી આશાતના કરી દૂરે, હારે જિનભક્તિ કરી ભરપૂરે; હારે રહો શ્રી શુભવીર હજુર, હારે સુખમાંહે મગન. આ૦ ૫ ((૧૯૧) છઠ્ઠા આરાની સઝાય) છaો આરો એવો આવશે, જણાવે શ્રી જિનવરદેવ; પૃથ્વી પ્રલય થાયશે, વરસશે વિરૂવા મેહ રે; રે જીવ ! જિન ધર્મ કીજીએ.. ......... ૧ તાવડે ડુંગર તરડશે, વાએ ઊડી ઊડી જાય; ત્યાં પ્રબુ ગૌતમે પૂછયું, પૃથ્વી બીજ કેમ થાય રે ? રે જીવ૦ ૨ વૈતાઢય ગિરિ ઠામે શાશ્વતી, ગંગા સિંધુ નદી નામ; તેણે બે કેડે બેહુ ભેખડો, બ્લોતેર બીલની ખાણ રે. રે જીવ૦ ૩ સર્વે મનુષ્ય તિહાં રહેશે, મનખા કેરી રે ખાણ; સોળ વરસનું આઉખું, મુંઢા હાથની કાય રે, રે જીવી ૪ છ વરસની સ્ત્રી ગર્ભ ધરશે, દુઃખી મહાદુઃખી થાય; રાતે ચરવા નીકળે, દિવસે બીલમાંહે જાય રે. રે જીવી ૫ સર્વ ભક્ષી સર્વે માછલા, મરી મરી દુર્ગતિ જાય; નરનારી હોશે બહુ, દુર્ગધી ત: કાય રે. રે જીવ૦ ૬ પ્રભુ બાલની પેરે વિનવું, છ આરે જન્મ નિવાર; કાંતિવિજય કવિરાયનો, મેઘ ભણે સુખમાલ રે. રે જીવ૦ ૭ ((૧૨) શ્રી પર્યુષણપર્વની સઝાય) પર્વપજુસણ આવયાં રે લાલ, કીજે ઘણું ધર્મધ્યાન રે ભવિકજન! આરંભ સકળ નિવારીએ રે લાલ, જીવોને દીજે અભયદાન રે. ભ૦ ૧ સઘળા માસમાં માસ વડો રે લાલ, ભાદ્રવ માસ સુમાસ રે ભ0 તેહમાં આઠ દિન રૂઅડા રે લાલ, કીજે સુકૃત ઉલ્લાસ રે. ભ૦ ૨ ખાંડણ પીસણ ગારના રે લાલ, નાવણ ધોવણ જેહ રે; ભ૦ એહવા આરંભને ટાળીએ રે લાલ, વાંછો સુખ અછેહ રે. ભ૦ ૩ પુસ્તક વાસી ન રાખીએ રે લાલ, ઓચ્છવ કરીએ અનેક રે; ભ૦ ધર્મ સારૂ વિત્ત વાવરો રે લાલ, હઈડે આણી વિવેક રે. ભ૦ ૪ 82828AXRLARRARARAAARRRRRRRRRRRRRRRRR 3પs દિવ્ય પ્રતિક્રમeત્ન ભાવ પ્રતિમા કેવી શર્ત બનાવશો ? Page #390 -------------------------------------------------------------------------- ________________ ભ ભ પૂજી અર્ચીને આણીએ રે લાલ, શ્રી સદ્ગુરુની પાસ રે; ઢોલ દદામાં ફેરિયા રે લાલ, માંગલિક ગાવો ગીત રે. ભ૦ ૫ શ્રીફલ સરસ સોપારીયો રે લાલ, દીજે સાહમ્મીને હાથ રે; લાભ અનંતા બતાવીયા રે લાલ, શ્રીમુખ ત્રિભુવન નાથ રે. ભ૦ ૬ નવ વાચના કલ્પ સૂત્રની રે લાલ, સાંભળો શુદ્ધ ભાવ રે; ભજ સાહમ્મિવચ્છલ્લ કીજીયે રે લાલ ભવજળ તરવા નાવ રે. ભ૦ ૭ ચિત્તે ચૈત્ય જુહારીએ રે લાલ, પૂજા સત્તર પ્રકાર રે; ભ૦ અંગપૂજા સદ્ગુરુ તણી રે લાલ, કીજીયે હર્ષ અપાર રે. ભ૦ ૮ જીવ અમારિ પળાવીએ રે લાલ, તેહથી શિવસુખ હોય રે; દાન સંવત્સરી દીજીયે રે લાલ, ઈણ સમો પર્વ ન કોય રે. ભ૦ ૯ કાઉસ્સગ્ગ કરીને સાંભળો રે લાલ, આગમ આપણે કાન રે; ભ ભ ભ છઠ્ઠ અઠ્ઠમ તપસ્યા કરો રે લાલ, કીજે ઉજવલ ધ્યાન રે. ભ૦ ૧૦ ઈવિધ પર્વ આરાધશે રે લાલ, લેશે સુખની કોડ રે; મુક્તિ મંદિરમાં મહાલશે રે લાલ, મતિ હંસ નમે કરજોડ રે. ભ૦ ૧૧ (૧૯૩) અનિત્ય ભાવનાની સજ્ઝાય (રાગ : ઋષભ જીનરાજ મુજ) મુંઝ મા મુંઝ મા મોહમાં જીવ તું, શબ્દ વર રૂપ રસ ગંધ દેખી; અસ્થિર તે અસ્થિર તૂં અસ્થિર તનુ જીવિત, સમજ મન ગગન રિચાપ પેખી. મુંઝર ૧ લચ્છિ સરિય ગતિ પરે એક ઘર નવ રહે, દેખતાં જાય પ્રભુ જીવ લેતી; અસ્થિર સબ વસ્તુને કાજ મૂઢો કરે, જીવડો પાપની કોડી કેતી. મુંઝ૦ ૨ ઉપની વસ્તુ સવિકારમી નવિ રહે, જ્ઞાન શું ધ્યાનમાં જો વિચારી; ભાવ ઉત્તમ ધર્યા અધમ સબ ઉદ્ધર્યા, સંહરે કાલ દિન રાતિ ચારી. મુંઝ૦ ૩ દેખ કલિ કૂતરો સર્વ જગને ભખે, સંહરી ભૂપ નર કોટિ કોટી; અથિ૨ સંસારને તિ૨પણે જે ગણે, જાણી તસ મૂઢની બુદ્ધિ ખોટી. મુંઝ૦ ૪ રાચ મા રાજની ઋધ્ધિ શું પરિવર્યો, અંતે સબ ઋદ્ધિ વિસરાલ હોશે; ઋદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જતે, દિવસ દો તીન પરિવાર રોશે મુંઝ૦ ૫ કુસુમપરે યૌવનં જલબિંદુ સમ જીવિત, ચંચલ નરસુખં દેવભોગો; અવિધ મન કેવલી સુકવિ વિદ્યાપરા, કલિયુગે તેહનો પણ વિયોગો. મુંઝ ૬ ધન્ય અનિકાસુતો ભાવના ભાવતાં, કેવલી સુરનદીમાંહે સિદ્ધો; ભાવના સરલતા જેણે મન રોપવી, તેણે શિવનારી પરિવાર રૂદ્ધો. મુંઝ ૭ SACRCRCRCRCRURURYAYAYAYAYAYAYAYAYAYAYAYAYA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી ઐતે બનાવશો ? ૩૫૧ Page #391 -------------------------------------------------------------------------- ________________ ((૧૯૪) અશરણ ભાવનાની સઝાય) કો નવિ શરણે કો નવિ શરણ, મરતાં કોઈને પ્રાણી રે; બ્રહ્મદત્ત મરતો નવિ રાખ્યો, જસ હય ગય બહુરાણી રે. તસ નવનિધિ ધન ખાણી રે કો નવિ૦ ૧ માતપિતાદિક ટગમગ જોતાં, યમ લે જનને તાણી રે; મરણે થકી સૂરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈન્દ્રાણી રે. કો નવિ૦ ૨ હય ગય પય રથ કોડે વીંટ્યા, રહે નિતરાણા રાય રે; બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં અશરણ જાય રે. કો નવિ૦ ૩ મરણ ભીતિથી કદાચિત જીવો, જો પેસે પાયાલો રે; ગિરિ દરિ વન અંબુધિમાં જાવે, તો ભી હરિયે કાળે રે. કો નવિ૦ ૪ અષ્ટાપદ જેણે બળે ઉપાડયો, સો દશમુખ સંહરીયો રે; કો જગ ધર્મ વિના નવિ તરીયો, પાપે કો નવ તરીયો રે. કો નવિ૦ ૫ અશરણ અનાથ જીવજીવન, શાંતિનાથ જગ જાણો રે; પારેવો જેણે શરણે રાખ્યો, મુનિ તસ ચરિત્તે વખાણ્યો રે. કો નવિ૦ ૬ મેધકુમાર જીવ ગજગતિમાં, સસલો શરણે રાખ્યો રે; વીર પાસે જેણે ભવભય કચર્યો, તપ સંયમ કરી નાખ્યો રે. કો નવિ૦ ૭ મસ્યપરે રોગ તડફડતો, કોણે નવિ સુખી કરીયો રે; અશરણ અનાથ ભાવના ભરીયો, અનાથી મુનિ નિસરિયો રે. કો નવિ૦ ૮ ((૧૫) એકત્વભાવનાની સઝાય) (રાગ : પુણ્ય સંયોગે પામીઓજી) આવ્યો પ્રાણી એકલો રે, પરભવ એકલો જાય; પુણ્ય પાપ સાથે ચલે રે, સ્વજન ન સાથી થાય રે; પ્રાણી ! ધર જિનધર્મનું રંગ, પામો સુખ અભંગ રે. પ્રાણી) ૧ માલ રહે ઘર સ્ત્રી વળે રે પોળે વળાવી કંથ; સ્વજન વળે સમશાનથી રે, પ્રાણ ચલે પરપંથ રે. પ્રાણી) ૨ સ્વારથીયો મેળાવડો રે, સ્વજન કુટુંબ સમુદાય; સુખદુઃખ સહે જીવ એકલો રે, કૂળમાં નહીં વહેંચાય રે. પ્રાણી) ૩ પ્રાણ ભોગ લખ આપીને રે, વસુમતી કરી નિજ હાથ; ચક્રી-હરિ ગયા એકલા રે, પૃથ્વી ન ગઈ તસ સાથ રે. પ્રાણી૦ ૪ લખપતિ છત્રપતિ સૌ ગયા રે, રિદ્ધિ ન ગઈ તસ સાથ; હાક સુણી જન થરથરે રે, તે ગયા ઠાલે હાથ રે. પ્રાણી૫ X262URURURURXURXRXRXRWARCRURXRUARYAVRU 3૫૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠા કેવી સતે બનાવશો ? Page #392 -------------------------------------------------------------------------- ________________ અભિમાની રાવણ ગયો રે, જગ જશ લેઈ ગયો રામ; આખર જાવું એકલું રે, અવસર પહોંચે જામ રે. પ્રાણી. ૬ એ કાકીપણું આદર્યું રે, મૂક્યું મિથિલા રાજ; વલય દષ્ટાંતે બૂઝીયો રે, ત્યાગી થયો નમિ રાજ રે. પ્રાણી) ૭ ((૧૬) અન્યત્વભાવનાની સઝાય) (રાગ : શ્રીજિનવરને પ્રગટ થયું રે) પાંચમી ભાવના ભાવીયે રે, જીવ અન્યત્વ વિચાર; આપ સ્વાર્થી એ સહુ રે, મળીયો તજ પરિવાર. સંવેગી સુંદર બુઝ, મા મુંઝ ગમાર; તારું કો નહીં ઈણ સંસાર, તું કેહનો નહીં નિરધાર. સં. ૧ પંથ શિરે પંથી મળ્યા રે, કીજે કિણહીશું પ્રેમ; રાતિ વસે પ્રહ ઊઠી ચલે રે, નેહ નિર્વાહ કેમ ? સં૦ ૨ જિમ મેળો તીરથે મળે રે, જન જન વણજની ચાહ; કે ત્રોટો કે ફાયદો રે, લેઈ લેઈ નિજ ઘર જાય. સં૦ ૩ જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં લગે દાખે નેહ; સૂરિકાંતા નારી પરે રે, છટકી દેખાડે છેહ. સં૦ ૪ ચૂલણી અંગજ મારવા રે, કૂડું કરે જ તગેહ; ભરત બાહુબલી ઝુઝીયા રે, જો જો નિજના નેહ. સં૦ ૫ શ્રેણિક પુત્રો બાંધીયો રે, લીધું વહેચી રાજય; દુઃખ દીધું બહુ તાતને રે, દેખો સુતના કાજ, સં૦ ૬ એ ભાવનાએ શિવપુર લહે રે, શ્રી મરૂદેવી માય; વીર શિષ્ય કેવળ લહ્યું રે, શ્રી ગૌતમ ગણરાય. સં૦ ૭ ((૧૦) પાંચમની સઝાય ) (રાગ : એક દિન પુંડરિક) શ્રી ગુરૂ ચરણ પસાઉલે રે લોલ, પંચમીનો મહિમાય આત્મા; વિવરીને કહેશું અમે રે લોલ, સુણતાં પાતક જાય આત્મા; પંચમી તપ પ્રેમે કરો રે લોલ... ૧ મન શુદ્ધ આરાધીએ રે લોલ, તટે કર્મ નિદાન આત્મા; ઈહ ભવ સુખ પામે ઘણો રે લોલ, પરભવ અમર વિમાન. આત્મા. પંચમી) ૨ સકલ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુઆ વિખ્યાત આત્મા; જ્ઞાન ગુણે કરી જાણતા રે લોલ, સ્વર્ગ નરકની વાત આત્મા. પંચમી૦ ૩ જે ગુરુ જ્ઞાને દીપતી રે લોલ, તે તરીયા સંસાર આત્મા; જ્ઞાનવંતને સહુ નમે રે લોલ, ઉતારે ભવપાર આત્મા. પંચમી) ૪ LAURORVAURUSAURUSORERERURBRUXURRAKRABARA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠા કેવા ?તે બનાવશો ? 33 Page #393 -------------------------------------------------------------------------- ________________ અજવાળી પક્ષ પંચમી રે લોલ, કરો ઉપવાસ જગદીશ આત્મા; ૐિ હ્રીં નમો નાણસ્સ ગણણું ગણો રેલોલ, નવકારવાળી વીશ આત્મા. પંચમી ૫ પાંચ વરસ એમ કીજીએ રે લોલ, ઉપર વળી પાંચ માસ રે આત્મા; યથા શક્તિ કરી ઊજવો રેલોલ, જેમ હોય મનને ઉલ્લાસ. આત્મા. પંચમી) ૬ વરદત્ત ને ગુણમંજરી રે લોલ, તપથી નિર્મળ થાય આત્મા; કીર્તિવિજય ઉવજઝાયનો રે લોલ, કાંતિવિજય ગુણ ગાય આત્મા. પંચમી) ૭ ((૧૯૮) આઠમની સક્ઝાય ) (રાગ : એક દિન પુંડરિક ગણધર) અષ્ટ કર્મ ચરણ કરી રે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારે; સાયિક સમકિતના ધણી રે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે પ્યારેરે. અષ્ટ૦ ૧ અનંતજ્ઞાન દર્શન ધરા રે લાલ, ચોથું વીર્ય અનંત મેરે; અગુરૂ લઘુ સૂક્ષ્મ કહ્યા રે લાલ, અવ્યાબાધ મહંત મેરે. અષ્ટ, ૨ જેહની કાયા જેહવી રે લાલ, ઊણી ત્રીજે ભાગ મેરે; સિદ્ધશિલાથી જોયણે રે લાલ, અવગાહન વીતરાગ. મેરે) અષ્ટ૦ ૩ સાદી અનંતા તિવા ઘણા રે લાલ, સમય સમય તેહ જાય મેરે; મંદિર માંહી દીપાલીકા રે લાલ, સઘળા તેજ સમાય. મેરે અષ્ટ૦ ૪ માનવ ભવથી પામીયે રે લાલ, સિદ્ધ તણા સુખ સંગ મેરે; એમનું ધ્યાન સદા ધરો રે લોલ, એમ બોલે ભગવતી અંગ મેરે. અષ્ટ) ૫ શ્રી વિજયદેવ પટ્ટધરૂ રે લાલ, શ્રી વિજયસેન સૂરિશ મેરે; સિદ્ધ તણા ગુણ એ કહ્યા રે લાલ, દેવ દીયે, આશિષ મેરે. અષ્ટ૦ ૬ ((૧૯) અગિયારશની (એકાદશીની) સઝાય) આજ મારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ; પૂછ્યાનો પડિઉત્તર પાછો, કેહને કાંઈ ન કહીએ. આજ0 ૧ મારો નણદોઈ તુજને વહાલો, મુજને તારો વીરો; ધૂમાડાના બાચકા ભરતાં, હાથ ન આવે હીરો. આજ0 ૨ ઘરનો ધંધો ઘણો કર્યો પણ, એ કે ન આવ્યો આડો; પરભવ જાતા પાલવ ઝાલે, તે મુજને દેખાડો. આજ0 ૩ માગશર સુદિ અગિયારસ મોટી, નેવું જિનના નીરખો; દોઢસો કલ્યાણક મોટા, પોથી જોઈ જોઈ હરખો. આજ૦ ૪ URRURERERURURLAUAVALAVAVARURURURURDUR દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી સર્ત બનાવશો ? ૩૫૪ Page #394 -------------------------------------------------------------------------- ________________ સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીયો; પાવકે પુર સઘળો પરજાળ્યો, એહનો કાંઈ ન દહીયો. આજ0 ૫ આઠ પહોરની પોસહ કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચ કાયા જો વશ કરીએ, તો ભવસાગર તરીએ. આજ૦ ઈસમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે; પડિક્કમણાશું પ્રેમ ન રાખે, કહો કેમ લાગે લેખે ? આજ0 ૭ કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે વનમાંહી; ચિત્તડું તો ચિહું દિશિયે ડોલે, ઈણ ભજને સુખ નાહિં. આજ0 ૮ પૌષધશાળે ભેગા થઈને, ચાર કથા વળી સાધે; કાંઈક પાપ મિટાવણ આવે, બાર ગણું વળી બાંધે. આજ) ૯ એક ઊયંતી આળસ મરડે, બીજી ઊંધે બેઠી; નદીઓમાંથી કાંઈક નિસરતી, જઈ દરિયામાં પેઠી. આજ0 ૧૦ આઈ બાઈ નણંદ ભોજાઈ, ન્હાની મોટી વહુને; સાસુ સસરો મા ને માસી, શિખામણ છે સહુને. આજ0 ૧૧ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે; પોષહમાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ૦ ૧૨ ((૨૦૦) સાડા ત્રણસો ગાથાના સ્તવનની ઢાળ ૧લી (સઝાય)) શ્રી સીમંધર સાહિબ આગે, વીનતડી એક કીજે; “મારગ શુદ્ધ મયા કરી મુઝને, મોહનમૂરતિ ! દીજે રે.' જિનાજી વીનતડી અવતારો..૧ ચાલે સૂગ વિરુદ્ધાચાર, ભાખે સૂત્ર વિરુદ્ધ; એક કહે અમે મારગ રાખું, તે કિમ માનું શુદ્ધરે ? જિનજી!૦ ૨ આલંબન કૂડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે; આણાભંગ તિલક તે કાળું, થાપ આપ નિભાડે રે. જિનજી!૦ ૩ ‘વિધિ જોતાં કલિયુગમાં હોવે, તીરથનો ઉચ્છેદ; જિમ ચાલે તમ ચલવે જઈએ, એહ ધરે મતિભેદ રે.' જિનજી!૦ ૪ ઈમ ભાખી તે મારગ લોપે, સૂત્રક્રિયા સવિ પીસી; આચરણા-શુદ્ધિ આચરીએ, જોઈ યોગની વીસી રે. જિનજી!૦ ૫ પંચમ આરે જિમ વિષ મારે, અવિધિ દોષ તિમ લાગે; ઈમ ઉપદેશ પદાદિક દેખી, વિધિરસિયો જન જાગે રે. જિનજી!૦ ૬ કોઈ કહે “જિમ બહુ જન ચાલે, તિમ ચલીએ શી ચર્ચા ? મારગ મહાજનચાલે ભાષ્યો, તેહમાં લહીએ અર્ચા રે. જિનજી!૦ ૭ XAURURURLAUACRURURLASSLURVAVARURURURULUR દ્રથ પ્રતિષમાને ભાવ પ્રતિક્રમણ કેવી ?તે બનાવશો ? 3પપ Page #395 -------------------------------------------------------------------------- ________________ એ પણ બોલ મૃષા મન ધરીએ, બહુજનમત આદરતાં; છેહ ન આવે બહુલ અનારય, મિથ્યામતમાં ફિરતાં રે. જિનજી!૦ ૮ થોડા આર્ય અનારય જનથી, જૈન આર્યમાં થોડા; તેમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહુ મુંડા જિનજી!૦ ૯ ભદ્રબાહુ ગુરુ વચન વિચારી, આવશ્યકમાં કહીએ; આણાશુદ્ધ મહાજન જાણી, તેહની સંગે રહીએ રે. જિનજી!૦ ૧૦ અજ્ઞાની નવિ હોવે મહાજન, જો પણ ચલવે ટોળું; ધર્મદાસગણી વચન વિચારી, મન નવિ કીજે ભોળું રે. જિનજી!૦ ૧૧ અજ્ઞાની નિજ દે ચાલે, તસ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તો અનંત સંસારીરે. જિનજી!૦ ૧૨ ખંડ ખંડ પડિત જે હોવે, તે નવિ કહીએ નાણી; નિશ્ચિત સમય લહે તે નાણી, સંમતિની સહિનાણી રે. જિનજી!૦૧૩ જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુશિષ્ય પરિવરિયો; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચયદરિયો. જિનજી! ૧૪ કોઈ કહે “લોચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ;” તે મિથ્યા નવિ મારગ હોવે, જનમનની અનુવૃત્તિ રે. જિનજી!૦ ૧૫ જો કરે મુનિમારગ પાવે, બળદ થાએ તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢપ્રહારો રે. જિનજી!૦ ૧૬ લહે પાપઅનુબંધી પાપે, બલહરણી જનભિક્ષા; પૂરવભવ વ્રતખંડન ફળ એ, પંચવસ્તુની શિક્ષા રે. જિનજી!૦ ૧૭ કોઈ કહે “અમે લિંગે તરશું, જૈનલિગ છે વારુ;' તે મિથ્યા નવિ ગુણ વિણ તરીએ, ભુજ વિણ ન તરે તારું રે. જિનજી!૦ ૧૮ કૂટલિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ; નિધંધસ જાણીને નમતાં, તિમજ કહ્યો તસ પોષ રે. જિનજી!૦ ૧૯ શિષ્ય કહે “જિમ જિન પ્રતિમાને, જિનવર થાપી નમીએ; સાધુ વેષ થાપી અતિસુંદર, તિમ અસાધુને નમીએ રે.' જિનજી! ૨૦ ભદ્રબાહુગુરુ બોલે ‘પ્રતિમા, ગુણવંતી નહિ દુર; લિંગ માંહે બે વાનાં દીસે, તે તું માન અષ્ટ રે.” જિનજી!૦ ૨૧ કોઈ કહે “જિન આગે માગી, મુક્તિ મારગ અમે લહિશું; નિરગુણને પણ સાહિબ તારે, તસ ભક્ત ગહગતિશું રે.' જિનજી!૦ ૨૨ પામી બોધ ન પાલે મૂરખ, માગે બોધ વિચાલે; લહીએ તેહ કહો કુણ મૂલે ? બોલું ઉપદેશમાલે રે. જિનજી!) ૨૩ આણા પાલે સાહેબ તૂસે, સકલ આપદા કાપે; આણાકારી જે જન માગે, તસ જસલીલા આપે રે. જિનજી!૦ ૨૪ 88888888888888888AXDURSARAWAKRUARAUAKAVA ૩પ૬ દશ્વ પ્રતિમહત્ન ભાવ પ્રતિમા છેવી નર્ત બનાવશો ? Page #396 -------------------------------------------------------------------------- ________________ (૨૦૧) સમક્તિના ત્રણ લિંગની સજ્ઝાય (રાગ : જંબુદ્રીપના ભરતમાં રે) ત્રણ લિંગ સમકિત તણાં રે, પહિલો શ્રુત અભિલાષ; જેહથી શ્રોતા રસ લહે રે, જેહવો સાકર દ્રાખ રે; પ્રાણી ! ધરીયે સમતિ રંગ, જિમ લહિયે સુખ અભંગ રે. પ્રા૦ ૧૧ તરૂણ સુખી સ્ત્રી પરિવર્ષે રે, ચતુર સુણે સુર ગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે. પ્રા૦ ૧૨ ભૂખ્યો અટવી ઊતર્યો રે, જિમ દ્વિજ ધેબર રંગ; ઇચ્છે તિમ જે ધર્મને રે, તેહી જ બીજુ લિંગ રે. પ્રા૦ ૧૩ વૈયાવચ્ચ ગુરુ-દેવનું રે ત્રીજું લિંગ ઉદાર; વિદ્યાસાધક તણી પરે રે, આળસ નવિ ય લગાર રે. પ્રા૦ ૧૪ (૨૦૨) સમક્તિના ૧૦ વિનયની સજ્ઝાય ઢાળ ૩જી (રાગ : સમકિતનું મૂલ જાણીએજી) અરિહંત તે જિન વિચરતાંજી, કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઈય જિન પડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ. ચતુર નર ! સમજો વિનય પ્રકાર. જિમ લહિયે સમકિત સાર ૨૦ ધર્મક્ષમાદિક ભાખિઓજી, સાધુ તેહના ૨ે ગેહ; આચારજ આચારનાજી, દાયક નાયક જેહ. ૨૦ ૧૬ ઉપાધ્યાય તે શિષ્યનેજી, સૂત્ર ભણાવણહાર; પ્રવચન સંધ વખાણિયેજી, દરસણ સમકિત સાર. ૨૦ ૧૭ ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન; ગુણ થુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ. ચ૦ ૧૮ પાંચ ભેદે એ દશ તણોજી, વિનય કરે અનુકૂળ; સીંચે તેહ સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂળ. ૨૦ ૧૯ (૨૦૩) સમક્તિના આઠ પ્રભાવકની સજ્ઝાય (રાગ : અભિનંદન જિન દરિશણ તરીસીએ) આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણી ધુરિ જાણ; વર્તમાન શ્રુતના જે અર્થનો, પાર લહે ગુણ ખાણ. ધન ધન શાશન મંડન મુનિવરા... ધર્મકથી તે બીજો જાણિયે નંદિષેણ પરે જેહ; ૧૫ ઢાળ છઠ્ઠી ૨૮ નિજ ઉપદેશે રે રંજે લોકને, ભંજે હ્રદય સંદેહ, ધન૦ ૨૯ www w ઢાળ જી AAAAAAAAAAVAVAYACAURURURURUARER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રતે બનાવશો ? - ૩૫૦ Page #397 -------------------------------------------------------------------------- ________________ વાદી ત્રીજો રે તર્કનિપુણ ભણ્યો, મલ્લવાદી પરે જેહ; રાજદ્વારે રે જય કમલા વરે, ગાજેતો જિમ મેહ. ધન૦ ૩૦ ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પર મત જીપણ કાજ; તેહ નિમિત્તિ રે ચોથો જાણિયે, શ્રીજિનશાસન રાજ. ધન) ૩૧ તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ધન૦ ૩૨ છઠ્ઠો વિદ્યા રે મંત્રી તણો બલિ, જિમ શ્રીવયર મણિદ; સિદ્ધ સાતમો રે અંજન યોગથી, જિમ કાલિક મુનિ ચંદ. ધન) ૩૩ કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધર્મ હેતુ કરે જેહ; સિદ્ધસેન પરે રાજા રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ. ધન) ૩૪ જબ નવિ હોવે પ્રભાવક એહવા, તબ વિધિ પૂર્વ અનેક; જાત્રા પૂજાદિક કરણી કરે, તે પ્રભાવક છેક. ધન૦ ૩૫ વિભાગ-૩ (નૂતન સ્તવનો-પારણું-ગીત-ગહુલી-દિક્ષાગીતો-અન્ય ગીત-તીર્થકર નામ-લંછન અને વણ) ((૨૦૪), શ્રી મહાવીર જિન નૂતન સ્તવન (મારવાડી)) ધોમ પહેરે ધરતી તપે રે, પડે રે નગારાં વળી ઢોલ પ્રભુજી થારી જાનમાંયરે. ૧ માતા વિના રે કૈસો ચાલો રે, માતા ત્રિશલાદેવી સાથ... પ્રભુજી. ર પિતા વિના રે કૈસો ચાલો રે, પિતા સિદ્ધારથ સાથ પ્રભુજી... ૩ ભાઈ વિના રે કેસો ચાલો રે, ભાઈ નંદિવર્ધન સાથ... પ્રભુજી. ૪ બહેન વિના રે કૈસો ચાલણો રે, બહેન સુદર્શન સાથ. પ્રભુજી. ૫ બાંયે શોભે પ્રભુને બેરખાંરે, કોટે નવસેરો હાર. પ્રભુજી. ૬ માથે મુગટ હીરે જડ્યો રે, કેસર તિલક લલાટ પ્રભુજી. ૭ મુ ગફળી જેસી આગલી રે, આંખો લાલ ગુલાલ. પ્રભુજી. ૮ ((૨૦૪), શ્રી મહાવીર જિન અર્વાચીન સ્તવન (મારવાડી)) મત જાઓ મોરા મહાવીર સ્વામી (૨) રો રો ચંદના પોકાર રે. મતિ) ૧ મેં અબળા કરમોરી ભારી. (૨) દરદ૨ ઠોકર ખાઈ રે મહિ૦ ૨ મેં ભી તો થી રાજદુલારી, શહેર બાજાર, બિકાણી રે. મતિ) ૩ ધન્ય ઘડી ધન્ય ભાગ્ય હમારો (૨) આપ પધાર્યા આંગણિયે મતિ) ૪ હાથ પગો મેં હથકડિયાં રે, તીનદિનો રી ભૂખી રે મતિ) ૫ અડદ બાકુલા હૈ અબ હાજર, આહાર કરો મોરા સ્વામી રે... મતિ) ૬ મેં દુખિયારી દુ:ખ થી ભારી. (૨) અબ હુઈ પરીક્ષા મારી રે... મતિ) મિત્રમંડલરી અરજ માનલો, વીરપ્રભુ ગુણ ગાવો રે. મતિ) ૭. XRXAURURURLAURURURUARUR BACAURURXARRRORUR ૩૫૮ દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી નર્ત બનાવશો ? Page #398 -------------------------------------------------------------------------- ________________ ((૨૦૫) અર્વાચીન સ્તવન) દાદા તારુ મંદિર દાદા તારું મંદિર તો આ જગનો સહારો છે વ્હાલા તારું મંદિર તો આ જગનો સહારો છે. સુખીયા કે દુખીયાનો પ્રભુ તેહિ સહારો છે. દાદા તારું..(૧) મોહ અને માયાના જુઓ વાદળ છવાયાં છે. એમાં મારા પ્રભુજીની પ્રતિમા તો, સૌને શાતા પમાડે છે. દાદા તારું...(૨) તારા ને મારામાં સહ જીવન વિતાવે છે. તારું કહે તે તરે અને મારું કહે તે મરે. દાદા તારું...(૩) આ દોરંગી દુનિયા પ્રભુ જેમ તેમ બોલે છે. પ્રભુ સાચો સહારો છે જે અંતર ખોલે છે... દાદા તારું...(૪) જેગોલ સ્વામીને, હું વિનંતિ કરું છું રે. મારી ડૂબતી નૈયાને કરજો પાર બસ એટલું જ માગું છું. દાદા તારું...(૫) ((૨૦૬) પારણો) (મારવાડી ગીત) સક સાંઈ રે સોનારૂપારો પારણો સક સાંઈરે રેશમ કેરી ડોર, નજરે નિહાળો સ્વામી રો પારણો, સક સાંઈરે કટોડે બંધાવું પારણો. સક સાંઈરે કટોરે બંધાવું લાંબી ડોર... નજરે. ૧ સકસાઈ શેત્રુજે બંધાવું પારણો, સકસાંઈરે ગિરનારે બંધાવું લાંબી ડોર... નજરે. ૨ સકસાંઈરે ઊડતાં પંખેરુને પૂછિયું, સકસાંઈરે શેત્રુંજો કતરોક દૂર... નજરે. ૩ સકસાંઈ રે ધરમીરો મારગ ટૂકડો સકાંઈ પાપીરા પગલાં દૂર.. નજરે. ૪ સકસાંઈરે શેત્રુંજે આદિનાથ સમોસર્યા, સકસાંઈર ગિરનારે નેમિનાથ.. નજરે. ૫ સકસાંઈરે અણરે મારગિલે ચાલતાં. સકસાંઈરે ઝીણો ઝીણો ઊડે રે ગુલાલ... નજરે. ૬ CARACRURURSACRORLARRACRURURURURURRURERA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશો ? 3૫e Page #399 -------------------------------------------------------------------------- ________________ સકસાંઈરે પાપી રે કાંટો વાગિયો, સકસાંઈરે ધરમી દોડયો દોડયો જાય... નજરે. ૬ સકસાંઈરે ભાવે જૈન ધર્મ કીજિએ, સકસાંઈરે મળશે મુક્તિમાલ... નજરે. ૭ (૨૦૭) આત્માને શિખામણનું ગીત ભોલી આતમા રે ડાગ લગાઈજો મતિ, અણ ઉજળીને મેલીથે, બનાઈજો મતિ. ભોલી. ૧ આતમા એ થારો અસલી રે સોનો અણ સોને મેં ખોટ થે મિલાઈ જો મતિ... ભોલી. ૨ આતમા એ થારો અમીરસ કુંપો, અણ અમૃતમે ઝેર થે મિલાઈજો મતિ... ભોલી. ૩ 3ઉત્ત આતમાએ થારો જ્ઞાનરો હે દીવડો ફૂંક માર દીવડો બુજાઈજો મતિ. ભોલી. ૪ આતમા એ થારી જ્ઞાનરી હૈ ગોદડી પાપરી ખોલી થે ચડાઈજો મતિ.. ભોલી. ૫ આતમાએ થારી જ્ઞાનરી કે પાવડી સુખેસુખે મુક્તિ જાઈજો જીઓ, પાછા આઈજો મતિ... ભોલી આતમારે ડાગ લગાઈજો. ૬ વિભાગ-૩ (ગુરુ ગહુંલી) (૨૦૮) આ છે અણગાર અમારા જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા (૨) દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા આ છે અણગાર અમારા (૨) સામગ્રી સુખની લાખ હતી સ્વેચ્છાએ એણે ત્યાગી સંગાથ સ્વજનનો છોડીને સંયમની ભિક્ષા માગી (૨) દીક્ષાની સાથે પાંચ મહાવ્રત અંતરમાં ધરનારા... આ છે અણગાર અમારા...૧ ના પંખો વીંઝે ગરમીમાં ના ઠંડીમાં કદી તાપે, ના કાચા જળનો સ્પર્શ કરે, ના લીલોતરીને ચાંપે, નાનામાં નાના જીવ તણું, પણ સંરક્ષણ કરનારા આ છે અણગાર અમારા. ૨ CAERCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCR દ્રવ્ય પ્રતિત્ક્રમણને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી રીતે બનાવશો ? Page #400 -------------------------------------------------------------------------- ________________ જૂઠું બોલીને પ્રિય થવાનો, વિચાર પણ ના આવે, યા મૌન રહે યા સત્ય કહે, પરિણામ ગમે તે આવે, જાતે ના લે કોઈ ચીજ કદી, જો આપો તો લેનારા. આ છે અણગાર અમારા. ૩ ના સંગ કરે કદી નારીનો, ના અંગોપાંગ નિહાળે જો જરૂર પડે તો વાત કરે, પણ નયના નીચા ઢાળે, મનથી વાણીથી કાયાથી વ્રતનું પાલન કરનારા. આ છે અણગાર અમારા, ૪ ના સંગ્રહ એને કપડાનો, ના બીજા દિવસનું ખાણું ના પૈસા એની ઝોળીમાં, ના એના નામે થાણું ઓછામાં ઓછા સાધનમાં, સંતોષ ધરી રહેનારા, આ છે અણગાર અમારા. ૫ ના છત્ર ધરે કદી તડકામાં ના ફરે કદી વાહનમાં, મારગ હો ચાહે કાંટાળો, પહેરે ના કાંઈ પગમાં હાથેથી સઘળા વાળ ચૂંટી, માથે મુંડન કરનારા, આ છે અણગાર અમારા. ૬ કલ્યાણ જીવોનું કરવા કાજે, વિચરે દેશ વિદેશે, ના રાય શંક, ના ઊંચનીચ, સરખા સૌને ઉપદેશે. અપમાન કરો યા સન્માન, સમતાભાવે રહેનારા આ છે અણગાર અમારા. ૭ ના દેહ તણી દરકાર કરે, અધરા તપને આચરતા, અભ્યાસ ક્રિયા ને ભક્તિથી, આતમને ઉન્નત કરતા, આરાધનામાં આયુષ્ય વિતાવી, ઉચ્ચગતિ વરનારા આ છે અણગાર અમારા. ૮ ((૨૦૯), દીક્ષા સમયે ગાવાનું ગીત જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને, જંજીર હતી જે કર્મોની, તે મુક્તિની વરમાળ બન્ને, જા સંયમ પંથે દીક્ષાર્થી... ૧ હોંશે હોંશે તું વેશ ધરે, તારો વેશ બને પાવનકારી, ઉજ્જવળતા એની ખૂબ વધે, જેને ભાવથી વંદે સંસારી દેવો પણ ઝંખે દર્શનને, તારો એવો દિવ્ય દેદાર બને. જા સંયમ પંથે૦ ૨ જે જ્ઞાન ગુરુએ તને આપ્યું, તે ઊતરે તારા અંતરમાં, રગ રગમાં એનો સ્રોત વહે, તે પ્રગટે તારા અંતરમાં, તારા જ્ઞાન દીપકના તેજથી, આ દુનિયા ઝાકઝમાળ બને, જા સંયમ પંથે... ૩ aaaaaaaaaaaaaa દ્રવ્ય પ્રતિામણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૩૬૧ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૪ વિતરાગ તણા વચનો સુણી, વધતી તારી વાણી હો, અંધારે કોઈ મારગ ઢંઢે, ત્યાં તારા વેણ સદા રણકાર કરે વૈરાગ્ય ભરી મધુરી વાણી, તારા સંયમનો શણગાર બને જા સંયમ પંથે... અણગાર તણા જે આચારો, એનું પાલન તું દિનરાત કરે, લાલચ કેરાં લાખ પ્રલોભનો, પણ તું ધર્મ તણો સંગાથ કરે સંયમનું સાચું આરાધન, તારો તરવાનો આધાર બને જા સંયમપંથે દીક્ષાથી... ૫ જે પરિવારે તું આજ ભળે, તે ઉન્નત હો તુજ નામ થકી જીતે સૌનો તું પ્રેમ સદા, તારા સ્વાર્થ વિહોણા કામ થકી, શાસનમાં જગમાં શાન વધે, તારા એવા શુભ સંસ્કાર બને જા સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ... ૬ ((૨૦૯), ઓઘો હાથમાં આવે ત્યારે ગાવાનું ગીત) ઓધો છે અણમોલો, એનું ખૂબ જતન કરજો , મોંઘી છે મુહપતી, એનું રોજ રટણ કરજો. ઓઘો છે... ૧ આ ઉપકરણો આપ્યાં, તમને એવી શ્રદ્ધાથી, ઉપયોગ સદા કરજો, તમે પૂરી નિષ્ઠાથી, આધાર લઈ એનો, ધર્મારાધન કરજો. ઓઘો છે૦ ૨ આ વેશ વિરાગીનો, એનું માન ઘણું છે જગમાં. માબાપ નમે તમને, પડે રાજા પણ પગમાં, આ માન નથી મુજને, એવું અર્થઘટન કરજો. ઓઘો છે૦ ૩ આ ટુકડા કાપડના, કદી ઢાલ બની રહેશે, દાવાનલ લાગે તો, દીવાલ બની રહેશે. એના તાણાવાણામાં, તપનું સિંચન કરજો ... ઓઘો છે) ૪ આ પાવન વસ્ત્રો તો, છે કાયાનું ઢાંકણ, બની જાયે ના જો જો, એ માયાનું ઢાંકણ, ચોખ્ખું ને ઝગમગતું, દિલનું દર્પણ કરજો . ઓઘો છે૦ ૫ મેલાં કે ધોયેલાં, લીસાં કે ખરબચડાં ફાટેલાં કે આખા, સૌ સરખા છે કપડાં જયારે મોહ દશા જાગે, ત્યારે આ ચિંતન કરજો. ઓઘો છે, ૬ આ વેશ ઉગારે છે, અને જે અજવાળે છે, ગાફેલ રહે એને, આ વેશ ડુબાડે છે. ડૂબવું કે તરવું છે, મનમાં મંથન કરજો. ઓઘો છે) ૭ દેવો ઝંખે તો પણ, જે વેશ નથી મળતો, તમે પુય થકી પામ્યા, એની કિંમત પારખજો , દેવોથી પણ ઊંચે, તમે સ્થાન ગ્રહણ કરજો. ઓધો છે અણમૂલો...૦ ૮ 8262 RUDURURURURKROR&RBRORURORARRRRRRRRRR 3૬૨ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? Page #402 -------------------------------------------------------------------------- ________________ ((૨૧૦) ઉપકારી ગુરુદેવનું ગીત શ્રી બ્રહ્મભટ્ટ સાહેબે બનાવેલ ગુરુ ગીત ચાર્તુમાસ પ્રસંગે પધારેલ શ્રી ભાવેશ રત્ન વિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી પ્રશમરત્ન વિજયજી મહારાજના પર્યુષણ પર્વે રચાયેલ ગીત | વિસનગર | પારેખ પોળ ઉપાશ્રય. મુખે છે અનેરી વૈખરી અમૃત સમાણી તો જો. નિકાય છે આપનો વિસનગર ઉપાશ્રય જો રાગ નહીં વૈરાગની વાતો વહાવતા સંત જો જન્મ જેગોલ, દાંતીવાડા પાસના સપૂત તો જો શ્રીમોર બન્યા આપ દોશી મત્તા પરિવારના જો ભાવથી રત્નત્રયી પ્રાપ્ત કરવાને કાજે તો જો વેતા છો આપ કલ્પસૂટાના અનેરા ભાસતા જો શરીરની ચિંતા છોડી સ્વાધ્યાય કરતા રહ્યા જો રસપૂર્વક સ્વાધ્યાય કરાવતા મુમુક્ષોને જો તત્સમ-તદ્દભવ ધર્મગ્રંથો પર પ્રભુત્વ જો નમસ્કાર મંત્રના જાપ્ત, અઠ્ઠમના તપસ્વી જો વિસનગરે આપનો દ્વિતીય આ ચાર્તુમાસ જો જગવંદનીય તીર્થકર ઋષભદેવની જો યા પ્રતિષ્ઠા કરાવી આપે શ્રાવકો પાસ જો જીવન ઉજજવળ કરવા દેતા ઉપદેશ જો મળસકે જિનેન્દ્રનું અકળ ધ્યાન ધરતા જો હાજર શંકાના નિવારક સંસ્કૃતના વક્તા જો રામાયણ પર ગામે ગામે વ્યાખ્યાનો આપતા જ જગને અહિંસાનો પાઠ ભણાવતા ઘૂમતા જો સાદગીના અપરિગ્રહના પાઠ શીખવતાં જો હેતે પ્રભુનું પ્રેમે કલ્પસૂત્ર સંભળાવતા જો બળવંત આપ મહાવીરના ગુણાનુરાગી જો ને સંવત્સરી પ્રતિક્રમણમાં સૌ શ્રાવકોને જો વંદન સહ મિચ્છામિ દુક્કડ સહુને હોજો દર્દ-જન્મ-જરાના મિટાવા ઉપાયો બતાવો જો નાડી તમારે હાથ અમારા ઉધ્ધારની જાણ જો કવિ આનંદ રાય કરે વંદના કર જોડી જો નોંધ :- કાવ્યની દરેક પંકિતનો પ્રથમ અક્ષર લેવાથી - મુનિરાજ શ્રી ભાવેશરતન વિજયજી સાહેબને વંદના એમ વાક્ય બનશે. કવિશ્રી આનંદરાય બ્રહ્મભટ્ટ ગુંદીખાડ - બ્રહ્મભટ્ટ મહોલ્લો વિસનગર AURRERERURRERERURURUZURURXX02828RXAUROR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? 3૬3 Page #403 -------------------------------------------------------------------------- ________________ ((૨૧૧) અંજનાસુંદરીની સઝાય) અંજનાવાત કરે છે મારી સખી રે, મને મેલી ગયા છે મારા પતિ રે; અંતે રંગમહેલમાં મને રોતી મૂકી રે, સાહેલી મોરી કર્મે મલ્યો નિવાસ રે, સાહેલી મોરી પુણ્યયોગે તુમ પાસરે લશ્કરે જતાં મેં શુકન જ કીધા રે, તે તો મારા નાથે નહિ લીધા; ઢીંકા-પાટુ પોતે મને દીધા... સાહેલી. ૨ સખિ! ચકવી-ચકવાનો સુણી પોકાર રે, રાત્રે આવ્યા અવનજી દરબાર રે; બાર વરસે લીધી છે સંભાળ... સાહેલી. ૩ સખી! કલંક ચડાવ્યું મારે માથે રે, મારી સાસુએ રાખી નહિ પાસે રે; રે સસરે મેલી વનવાસે .. સાહેલી. ૪ પાંચસે સખી દીધી છે મારા બાપે રે, તેમાં એકેય નથી મારી પાસે રે; એક વસંતબાલા છે સાથે... સાહેલી. ૫ કાળો ચાંલ્લો ને ખરડી છે રાખી રે, રથ મેલ્યો વન મોઝારી રે; સહાય કરો દેવ મોરારી... સાહેલી, ૬ મારી માતાએ લીધી નહિ સાર રે, મારા પિતાએ કાઢી ઘરબાર રે; સખી! ન મેલ્યો પાણીનો પાનાર... સાહેલી. ૭ મને વાત ન પૂછી મારા વીરે રે, મારા મનમાં રહેતી નથી ધીરે રે; મારા અંગે ફાટી ગયા ચીરે... સાહેલી. ૮ મને દિશા લાગે છે ઝંખી રે, મારી છાતી જાય છે ફાટી રે; અંતે અંધારી અટવીમાં કર્મે નાખી... સાહેલી. ૯ મારું જમણું ફરકે છે અંગ રે, નથી બેઠી હું કોઈની સંગ રે; અંતે રંગમાં શો પડશે ભંગ... સાહેલી ૧૦ સખિ! ધાવતાં છોડાવ્યાં હશે બાળ રે, નહિતર કાપી હશે કુંપળ ડાળ રે; તેના કર્મે પામી ખોટી આળ... સાહેલી. ૧૧ વનમાં ભમતાં દીઠા મુનિ આજ રે, પૂર્વભવની પૂછે છે વાત રે; જીવે કેવા કીધાં હરો પાપ?... સાહેલી.૧૨ બેની ! હસતાં રજોહરણ તમે લીધાં રે, મુનિરાજને દુઃખ જે દીધાં રે, તેણે કર્મે વનવાસ તમે લીધ... સાહેલી.૧૩ પૂર્વે હતો શોક્યનો બાળ રે, તેને દેખી ઊછળતી ઝાળ રે; તેણ કર્મે જોયાં વનનાં ઝાડ. સાહેલી. ૧૪ સખિ! વનમાં જન્મ્યો છે બાળ રે, ક્યારે ઊતરશે મારી આળ રે; ઓચ્છવ કરશું માને મોસાળ... સાહેલી , ૧૫ વનમાં ભમતાં દીઠા મુનિ આજ રે, અને ધર્મ બતાવ્યો મુનિરાજ રે. ક્યારે સરસે અમારાં કાજ? ... સાહેલી. ૧૬ વનમાં મળશે મામા-મામી આજ રે, ત્યાં પવનજી કરશે રે સાજ રે; પછી સરસે તમારાં કાજ... સાહેલી. ૧૭ મુનિરાજની શીખ જ સારી રે, સર્વે લેજો ઉરમાં અવધારી રે; - માણેકવિજયને જાઉં બલિહારી... સાહેલી. ૧૮ URURURURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRURUA દવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રમાણ કેવી રીતે બનાવશો ? 36Y. Page #404 -------------------------------------------------------------------------- ________________ ((૨૧) વૈરાગ્યની સજઝાય) ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, ભમીચો દિવસ ને રાત; માયાનો બાંધ્યો રે પ્રાણીઓ, ભમે પરિમલ જાત. ભૂલ્યો- ૧ કુંભ કાચો રે કાચા કારમી, તેહના કરો રે જતન; વિણસતા વાર લાગે નહિ, નિર્મળ રાખો રે મન. ભૂલ્યો- ૨ ફેનાં છોરૂ ને કેનાં વાછરું, જેના માય ને બાપ; અંતે જાવું જીવને એકલું, સાથે પૂર્ણ ને પાપ. ભૂલ્યો૩ જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ; ધન સંચી સંચી રે કાંઈ કરો, કરો દૈવની વેઠ. ભૂલ્યો. ૪ ધંધો કરી ધન મેળવ્યું, લાખ ઉપર ક્રોડ; મરણની વેળા રે માનવી, લીધો કંદોરો છોડ. ભૂલ્યો, ૫ મૂરખ કહે ધન માહ, ધોખે ધાન ન ખાય; વરુ વિના જઈ પોઢવું, લખપતિ લાકડાં માંચ. ભૂલ્યો- ૬ ભવસાગર દુઃખ જળ ભર્યો, તરવો છે રે તેવ; વચમાં ભય સબળો થયો, કર્મ વાચરો ને મેહ. ભૂલ્યો છે લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ; ગર્વ કરી ગોખે બેરાતાં, સર્વે થયા બળી રાખ. ભૂલ્યો- ૮ ધમણ ધખતી રે રહી ગઈ, બુઝ ગઈ લાલ અંગાર; એરણકો ઠબકો મીત્યો, ઉઠ ચાલ્યો રે લુહાર. ભૂલ્યો- ૯ ઉવટ મારગ ચાલતા, જાવું પેલે રે પાર; આગળ હાટ ન પચો, સંબલ લેજે રે સાર. ભૂલ્યો- ૧૦ પરદેશી પરદેશમાં, કુણશું કરો રે સનેહ; આચા કાગળ ઉઠ ચાલ્યા, ન ગણે આંધી ને મેહ. ભૂલ્યો૧૧ કેઈ ચાલ્યા રે કઈ ચાલશે, કેઈ ચાલણહાર; કઈ બેઠાં રે બુઢઢા બાપડા, જાયે નરક મોઝાર. ભૂલ્યો ૧૨ જે ઘર નોબત વાગતી, થાતાં છત્રીસ રાગ; ખંડેર થઈ ખાલી પડ્યા, બેસણ લાગ્યા છે કાગ. ભૂલ્યો૧૩ ભમરો આવ્યો રે કમળમાં, લેવા પરિમલ પૂર; કમળ મીંચાયે માંહે રહ્યો, જબ આથમતે સૂર. ભૂલ્યો. ૧૪ રાતનો ભૂલ્યો રે માનવી, દિવસે મારગ આય; દિવસનો ભૂલ્યો રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. ભૂલ્યો- ૧૫ સદગુરુ કહે વસ્તુ વોરીયે, જે કાંઈ આવે રે સાથ; આપણો લાભ ઉગારીયે, લેખું સાહિબ હાથ ભૂલ્યો. ૧૬ વ્હાલા તે વ્હાલા શું કરો, વ્હાલાં વોળાવી વળશે; વ્હાલા તે વનના લાકડાં છે તો સાથે જ બળશે. એક ૧૦ નહીં ત્રાપો નહીં તુંબડી, નથી કરવાનો આરો; ઉદયરત્ન મુનિ ઈમ ભણે, મને પાર ઉતારો. એક૦ ૧૮ LASAVAVASSASALAXRXAVAXARXAXARXAYAVARAYA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? 3ઉપ Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ : તુજ શાસનરસ અમૃત મીઠું) આજ મનોરથ માહરો ફળિયો, પાસ જિનેસર મળિયો રે; દુરગતિનો ભય દૂર ટળિયો, પાયો પુણ્ય પોટલિયો રે...આજ૦ ૧ મોહ મહાભટ જે છે બળિયો, સયલ લોક જેણે છળિયો રે; માયામાંહે જગ સહુ ડુલિયો, તે તુજ તેજે ગળિયો રે... આજ૦ ૨ તુજ દરસન વિણ બહુ ભવ રુલિયો, કુગુરુ કુદેવે જલિયો રે; ઝાઝા દુ:ખમાંહી હાંફળિયો, ગતિ ચારે આફળિયો રે... આજ૦ ૩ કુમતિ કદાગ્રહ હેલે દળિયો, જબ જિનવર સાંભળિયો રે; પ્રભુ દીઠે આણંદ ઉછળિયો, મગમાંહે ઘી ઢળિયો રે... આજ૦ ૪ અવર દેવશું નેહ વિચલિયો, જિનજી ચિત્ત હળિયો રે; પામી સરસ સુધારસ ફળિયો, કુણ લે જલ ભાંભળિયો રે...આજ૦ ૫ જન મન વાંછિત પૂરણ કલિયો, ચિંતામણિ ઝળહળિયો રે; મેઘ કહે ગુણમણિ માદળિયો, દો દોલત દાદલિયો રે... આજ૦ ૬ નેમિનાથ ભગવાનું સ્તવન આવ્યા ઉગ્રસેન દરબાર, નેમ પરણવા રાજુલ નાર(૨) નવભવની નારીને બુઝવવા... જાન તોરણ પાસે આવે, સખીયોં મંગલ ગીતો ગાવે સજી સોળ શણગાર, રાજુલ ઉભી ગોખમાં(૨) શામળીયા નેમને નિહાળવા...૧ સુણી નેમજીનું દિલડું દુભાય છે, રથડો પાછો વાળે છે શ્યામરે, દેવા માંડ્યું. વર્ષીદાન, ત્યાં તો રૂવે રાજુલ નાર નવભવની નારીને બુઝવવા...૨ પતિ વિરહ સુણી ધરણી ઢળે, રાજુલ કોટી વિલાપ કરે છે, મુજને છોડી ન જાવો નાથ, હું તો આવું તમારી સાથ સહસાવન જઇ સંયમ લીએ છે, બુઝવી સ્નેહી રાજુલ નાર, નેમ રાજુલની જોડી શોભે છે, પહેલા તારી રાજુલ નાર, શામળીયા નેમને નિહાળવા...૩ રાજુલ પણ સંસાર તજે છે, બતલાવે મુક્તિનો માર્ગ નવભવની નારીને બુઝવવા...૪ બંને મુક્તિની મોજ માણે છે, પછી પહેરે મુક્તિમાળ શામળીયા નેમને નિહાળવા...પ ભવનાં દર્શન ઇચ્છે છે, તારી લ્યો આ બાળ નવભવની નારીને બુઝવવા...૬ ગુરૂ ઉદયરત્ન વિનવે છે, ભવો જેમ તારી રાજુલ નાર, તેમ CREDEREREAERUATAEAAAACAGATAYACAGAYAYAYRER ૩૬૬ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિદ્ઘક્ષણ કેવી રીતે બનાવશો ? Page #406 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી ભાભર તીર્થમંડન શ્રી મુનિસુવ્રત સ્વામિને નમઃ વિ. . ૨૦૦૨ના શ્રાવણ સુદ-૧૦ની. શ્રી મુનિસુવ્રત દાદાની ૧૧૦મી શલગીરી નિમિત્તે (ભાભર સંઘના દાતાઓની નામાવલી) ગઢેચા હરગોવનદાસ તારાચંદ પ્રેમચંદ રોલીયા પન્નાલાલ કકલદાસ કપુરચંદ મણીયાર મનદીપ દીનેશચંદ્ર ફોજાલાલ મણીયાર ફોજાલાલ અમૃતલાલ મચાચંદ મણીયાર કંચનબેન ફોજાલાલ અમૃતલાલ મણીયાર મધુબેન દીનેશચંદ્ર ફોજાલાલ મણીયાર કલ્પનાબેન કીરીટભાઈ ફોજલાલ મણીયાર રેખાબેન પ્રકાશભાઈ ફોજાલાલ મણીયાર મીનાબેન રાજેશકુમાર ફોજાલાલા મણીયાર સુમિત્રાબેન તથા મુક્તાબેન ફોજાલાલ મણીયાર વૈરાગીબેન રાજેશકુમાર ફોજાલાલ મણીયાર ચીમનલાલ અમૃતલાલ મયાચંદ મણીયાર રાખુબેન ચીમનલાલ અમૃતલાલ મણીયાર રમણીકલાલ ચીમનલાલ અમૃતલાલ મણીયાર તારાબેન રમણીકલાલ ચીમનલાલ મણીચાર પ્રફુલભાઈ રમણીકલાલ ચીમનલાલ મણીચાર અશ્વિનભાઈ રમણીકલાલ ચીમનલાલ મણીયાર કેલાશબેન પ્રફુલભાઈ રમણીકલાલ મણીયાર શમણાબેન અશ્વિનભાઈ રમણીકલાલ મણીચાર રીધીબેન પ્રફુલભાઈ રમણીકલાલ મણીયાર સમક્તિ પ્રફુલભાઈ રમણીકલાલ મણીયાર જીનલ પ્રફુલભાઈ રમણીકલાલ મણીયાર હર્ષ અશ્વિનભાઈ રમણીકલાલ મણીયાર રૂચી અશ્વિનભાઈ રમણીકલાલ મણીયાર અપેક્ષાબેન કીરીટભાઈ ફોજાલાલ મણીયાર શુશીલાબેન વસંતલાલ છોટાલાલા મણીયાર ભૂરીબેન ખેતશીભાઈ અમૃતલાલ મણીયાર રંભાબેન નાનાલાલ અમૃતલાલ મણીયાર રંભાબેન ચીમનલાલ પરસોત્તમદાસ મણીયાર શુશીલાબેન તથા જ્યોત્સનાબેન મણીયાર પારબેન સપ્રીતલાલ નેમચંદ મણીયાર ઈન્દુબેન જસવંતલાલ સંપ્રીતલાલા મણીયાર બાબલો આશીષભાઈ નાનાલાલ મણીયાર પ્રેમીલાબેન પ્રવિણભાઈ છોટાલાલ AXALAXRXAXXRVAVAVA XAVAXAVAXRVAVYAXRLANAMA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? 3 go Page #407 -------------------------------------------------------------------------- ________________ રલીયા કપૂરચંદ માનચંદ ચંદ્રભાણ રોલીયા રંભાર્બન બાબુલાલ મફતલાલ રોલીયા શાન્તાબેન હાલચંદ ચુનીલાલ રોલીયા બચુલાલ શાન્તીલાલ હરગોવનદાસ રોલીયા શશીબેન બચુલાલ મફતલાલ રોલીયા મોતીબેન મફતલાલ કપૂરચંદ રોલીયા ભીખીબેન પનાલાલ કકલદાસ રોલીયા મંજુલાબેન તથા નયનાબેન ઝુમચંદ રોલીયા નરોત્તમદાસ હરગોવનદાસ બાલચંદ રોલીયા પ્રભાબેન ફોજાલાલ ઉત્તમચંદ રોલીયા ધુડીબેન પનાલાલ ગંભીરદાસ રોલીયા સેવન્તીલાલ જગજીવનદાસ ચાંપસીભાઈ રોલીયા શુભદ્રાબેન મફતલાલ ભુદરદાસ રોલીયા શારદાબેન સેવન્તીલાલ હરગોવનદાસ રોલીયા ભૂરીબેન છોટાલાલ ચાંપશીભાઈ રોલીયા રંભાબેન જમનાલાલ ભુદરદાસ રોલીયા ચંદુબેન હરગોવનદાસ ચાંપશીભાઈ રોલીયા રંભાબેન કીર્તીલાલ હરગોવનદાસ રોલીયા પ્રભાબેન કીર્તીલાલ ગંભીરદાસ રોલીયા સવિતાબેન મહેન્દ્રભાઈ ધનજીભાઈ શેઠ જીવતલાલ અમૃતલાલ અમૃતલાલ શેઠ સમરથબેન જીવતલાલ અમૃતલાલ શેઠ બબીબેન મુક્તિલાલ જીવતલાલ શેઠ સવીતાબેન જમનાલાલ જીવતલાલ શેઠ ધુડીબેન કાંતિલાલ જીવતલાલા સંઘવી બાલચંદ મણીલાલ ભુદરદાસ સંઘવી કંચનબેન બાલચંદ મણીલાલ સંઘવી મફતલાલ દેવસીભાઈ કેવળદાસ સંઘવી રમણીકલાલ લહેરચંદ પોપટલાલ સંઘવી શારદાબેન બાબુલાલ લહેરચંદ સંઘવી મફુબેન બાબુલાલ મણીલાલ સંઘવી શારદાબેન જયંતીલાલ નરોત્તમદાસ સંઘવી રીખુબેન ફોજલાલ ખૂબચંદભાઈ સંઘવી હાલચંદ મણીલાલ વજેચંદભાઈ સંઘવી લીલાબેન હિરાલાલ મનસુખલાલા સંઘવી મંજુલાબેન કીર્તીલાલ હિરાલાલ સંઘવી હિરાલાલ હરગોવનદાસ હરજીવનદાસ સંઘવી પ્રભાબેન પ્રભુલાલ ચુનીલાલ સંઘવી શારદાબેન રમણીકલાલ હરગોવનદાસ સંઘવી સુરેશભાઈ હિરાલાલ મણીલાલ સંઘવી ચંદનબેન કકલદાસ જગજીવનદાસ RYAVAVAVAVARSAVIVAXRXAYRLAVAVAVASAX8*AX 3૬૮ દ્રવ્ય પ્રતિક્રમણત્ન ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? Page #408 -------------------------------------------------------------------------- ________________ સંઘવી મથુબેન જીવતલાલ ચુનીલાલ સંઘવી ચશકુમાર પ્રકાશભાઈ જમનાલાલ સંઘવી પ્રભાબેન મુક્તિલાલ રૂપશીભાઈ સંઘવી શાંતિલાલ ખોડીદાસ ત્રીભોવનદાસ સંઘવી ભૂરીબેન કકલદાસ ગેલચંદભાઈ સંઘવી શકુબેન વાડીલાલ જગજીવનદાસ સંઘવી સગૃહસ્થ તરફથી વોરા હીરાબેન મનસુખલાલ કરમણભાઈ વોરા રંભાબેન જયંતીલાલ મણીલાલ (સા. શ્રી શ્રુતદર્શનાશ્રીના સદુપદેશથી) શાહ કાંતિલાલ મણીલાલ દેવસીભાઈ શાહ રંભાબેન ફોજલાલ મણીલાલ શાહ વીમળાબેન પ્રભુલાલ નરોત્તમદાસ શાહ દનેશચંદ્ર વાલચંદભાઈ માલું કિશનમલજી સુલતાનમલજી કરણમલજી કોઠારી. પુનમચંદભાઈ દેવશીભાઈ દલીચંદભાઈ કોઠારી પન્નાલાલ કાંન્તીલાલ દેવસીભાઈ કોઠારી સમુંબેન વાડીલાલ દેવસીભાઈ કોઠારી વીરચંદભાઈ સોભાગચંદભાઈ મોદી માણેકલાલ રતનશીભાઈ કાંનજીભાઈ મોદી ચંદ્રીકાબેન માણેકલાલ રતનશીભાઈ મોદી ભુરાલાલ કાનજીભાઈ મુજપુરા ભુદરલાલ નેમચંદભાઈ મગનલાલ મુજપુરા હરગોવનદાસ રૂપસીભાઈ બોદરદાસ મુજપુરા વરધીલાલ ટીલચંદભાઈ રૂપસીભાઈ મુજપુરા શારદાબેન ફોજલાલ પરસોત્તમદાસ મુજપુરા ભુરીબેન બાવાલાલ વીરચંદભાઈ મુજપુરા રંભાબેન બાવાલાલ વીરચંદભાઈ મુજપુરા જેણીબેન ચીમનલાલ પરસોત્તમદાસ મહેતા કંચનબેન કાળીદાસ ભીખાલાલ ફોફાણી હીરાલાલ ભુરાલાલ સૂરજમલ લુદ્રાવાળા ફોફાણી જયંતિલાલ હિંમતલાલ લુદ્રાવાળા ફોફાણી સુલતાબેન વિનોદભાઈ જયંતીલાલ લુદ્રાવાળા દોશી કિર્તિલાલ મફતલાલ હંસરાજભાઈ સોનેથા શાંતાબેન ચંદુલાલ ધનજીભાઈ સોનેથા મયુબેન કાંતીલાલ ગંભીરદાસ ગટેચા શાંતિલાલ પ્રેમચંદભાઈ આકોલીયા રમીલાબેન નવિનચંદ્ર મણીલાલા ગાંધી વીમળાબેન શાંતિલાલ ભોગીલાલા ઠાકોર ધારસીજી બાજી YAXAVAXRXAXARXARXAURRUR LAXAURRERURUAREA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? 3ge Page #409 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પૃષ્ઠ પંક્તિ ૧ ૨ 3 r ૫ S o ૮. E ||z ૧૦૩ ૧૬ ૨૦ ૧૪૦ . ૧૪૬ ૧૮૨ ૧૮૮ ૧૧૬ ૧૧૭ ૧૧૭ ૨ ૧૫ ૧૧ ૬ ૪ ૨૧ ૧૦ ૯૮ ૧૪ ૧૧૧૩૧ ૧૨ ૧૨૨૦૪ ૧૯ ૨૧ ૧૦ . ક્રમ ૧૦૦(૪) શુદ્ધિપત્રક વિચારણા શુદ્ધ વિલિર્જીતિ પરમાર્થ જાણ્યા વિના ભૂલ્યા વ્યામોહ્યા ખાધિ લગે અદેખા ચિંતવી અશુદ્ધ વિલયં અંતિ પરમાર્થ જાણ્યા વિના ભુલાવ્યા મોહ્યા ખાદિ લગે અદેખાઈ ચિંતવી ૐ ડ્રીં શ્રીં ધૃતિ-મતિકીર્તિ-કાંતિ ૐ હ્રી શ્રી ધૃત્તિ-મતિ-કીર્તિ-કાંતિ એષાં શાન્તિઃ પ્રતિષ્ઠાયાત્રા એષા શાન્તિઃ પ્રતિષ્ઠાયાત્રા * હીં નો સવ્વોસહિ સૌં હ્રીં નમો ય સોસહિ ર ંતુ મમ રોહિણી ર ંતુ મમં રોહિણી બંભો મણુઓ સુરકુમારો બંભો મણુએ સરકુમારો જગચિંતામણિ જગનાહ | જગચિંતામણિ જગહનાહ ફ્રૂટ ફૂટ્ સ્વાહા ભાવતોડહં નમામિ સ્થંડિલ (ઠલ્લ આદિ...)| સ્થંડિલ (ઠલ્લે આદિ...) અનુક્રમણિકાનું શુદ્ધિપત્રક ફર્ ફટ્ સ્વાહા ભાવતોડર્યાં નમામિ અશુદ્ધ શ્રી લોગસ્સ....... ૧૪ સ્વામી સીમંધરા.... ૨૫૩ શુદ્ધ શ્રી લોગસ્સ.... ૧૫ સ્વામી સીમંધર.. ૨૫૪ ગાથા te S ૧૩ 3 મ 6 U ૧૪ YAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYA 300 દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? હ્ર Page #410 -------------------------------------------------------------------------- ________________ શિયાળો તાહિક 0 શ્રી જિનેશ્વરદેવના શાસનની બધી ક્રિયાઓ મોક્ષના હેતુપૂર્વક કરવાની છે. 0 ‘અમે આટઆટલી ધર્મક્રિયાઓ કરી છીએ એટલે અમે તો દુર્ગતિમાં નહિ જવાના? એવી તમારી ખાતરી છે ? તમે ધર્મ કરો છો, તે એટલી રૂચિપૂર્વક કરો છો જ્યાં સુધી ઘર્મ થઈ શકે ત્યાં સુધી તો તમે ! જ કરો ને ? ઘરે ગયા વિના ચાલે તેમ નથી, એ ઘરે જાઓ છો ને ? કરવા લાયક-સેવવા લાયક ધર્મ જ, એવું જ તમારા મનમાં ખરું ને ? એટલે ઘર પણ તમને ‘ગૃહવાસ સારો છે? 0 એમ તો લાગે નહિ ને? ધર્મક્રિક્યા થોડો સમય થાય, પણ ધર્મની ર તો બધે રહે ને ? 'જૈનશાસન કહે છે કે “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ' - એકલા જ્ઞાનથી મુનિ જૈનશાસને માની નથી. છોકરો દુનિાયનું ન ભણે, વેપાર ન આવડે, પચાસ પગાર લાવતાં ન આવડે બાપ ને છોકરાને અક્કલ વગરનો બેવફક કહે, પણ શ્રી જિનેશ્વરદેવની પ ન કરે, વ્યાખ્યાન ન સાંભળે, સાધુ પાસે ન જાય, સામાયિક પ્રતિક્રમણ ન - તો માબાપ કહે કે-કામ ઘણું છે, કુરસદ નથી, બિચારો શી રીતે કરે ? અને લોકપ્રવાહમાં તણાઈને સાધુ પણ એમ કહી દે કે એમાં કાંઈ વાંધો નથી, તો પછી કહેવું જ શું? સામાની ઉત્તમ ક્રિયા આંખે ન ચઢતાં બીજું જ યાદ આવે છે, એમાં તમારી બુટિ છે. એમાં સારી ક્રિયા પ્રત્યેનો અનાદર છે. - પૂ.આ.ભ. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે. Concept By ars 09427470773 098795 54578 an Education International For Private & Persona! Use Only