SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫) E II *આયંબિલનું પચ્ચક્ખાણ ॥ ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, મુટ્ટિસહિઅં, પચ્ચક્ખાઈ ॥ ઉગ્ગએ સૂરે, ચઉવ્વિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં | આયંબિલ પચ્ચક્ખાઈ || અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહિત્થસંસટ્ટેણં, ઉક્ખિત્તવિવેગેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું ॥ એકાસણું પચ્ચક્ખાઈ ॥ તિવિહંપિ આહારં, અસણં, ખાઈમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, *આઉટણપસારેણં, ગુરુઅબ્દુઢ્ઢાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા, વોસિરઈ ॥ ઇતિ આયંબિલનું પચ્ચક્ખાણ ((૦૫) F II તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ સૂરે ઉગ્ગએ, અમત્તË, પચ્ચક્ખાઈ ॥ તિવિહંપિ આહારં, અસણં, ખાઈમં, અને ઉચિત રીતે મુનિઓને વહેંચી આપ્યો હોય અને વિવેકથી વાપરવામાં આવતો હોય, છતાં વધી પડે અને પરઠવવો જ પડે એમ જણાય તો પરઠવવાથી થતો દોષ બચાવવાની ખાતર ગુરુ મહારાજની આજ્ઞા વડે વધેલ આહારાદિ વાપરતાં પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ. અહીં ચવિહાર ઉપવાસમાં પ્રાસુક પાણી, તિવિહાર ઉપવાસમાં અન્ન તથા પાણી અને આયંબિલના પચ્ચક્ખાણમાંવિગઈ, અન્ન અને પાણી વાપરી શકાય. આ અને બીજા કેટલાક આગાર યતિને માટેછે, પણ પાઠ સંલગ્ન હોવાથી શ્રાવકમાં પણ બોલાય છે. ૮. એકાસણાનું પચ્ચક્ખાણ લેવું હોય ત્યારે આ પદને ઠેકાણે ‘એકાસણું’ પાઠ કહેવો. ૯. અહીં દુવિહંપિ આહારનો પાઠ બોલે તો જમ્યા પછી પાણી અને સ્વાદિમ વાપરી શકાય. તિવિહારનું પચ્ચક્ખાણ કરે તો જમ્યા પછી પાણી વાપરી શકાય અને ચવિહારનું પચ્ચક્ખાણ કરે તો ચઉન્વિહંપિ આહારં પાઠ બોલે અને જમ્યા પછી ચારે આહારનો ત્યાગ કરે. જમ્યા પછી પણ જે પચ્ચક્ખાણે એકાસણું વગેરે કરેલ હોય તે પ્રમાણે દિવસ ચરિમ ચવિહાર તિવિહાર દુવિહારનું પચ્ચક્ખાણ યથાસંભવ લેવું. ૧૦. ચવિહારે અસણં પાણં ખાઈમ સાઈમં અને દુવિહાર રે અસણં ખાઈમં એ પ્રમાણે પાઠ બોલવા, પરંતુ હાલમાં દુવિહારની પ્રવૃત્તિ નથી. ૧૧. સાગારિકાગારેણ-સાગારી એટલે ગૃહસ્થ બંદિવાન પ્રમુખ, તેના કારણે આ આગાર છે. એટલે મુનિને ગૃહસ્થ દેખતાં આહાર પાણી કરવાની મનાઈ છે. તેથી કોઈ ગૃહસ્થ આહાર કરતી વખતે આવ્યો હોય અને થોડી વારમાં જવાનો હોય તો તેટલી વાર આહાર કરવાની ઢીલ કરે અને તે ત્યાં સ્થિર રહેવાનો હોય તો અન્યત્ર જઈ આહાર કરે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ અને ગૃહસ્થને જમતી વખત જેની દૃષ્ટિ પડતાં અન્ન પચે નહિ તેવો બંદિવાનાદિ આવ્યો હોય અથવા સર્પ, અગ્નિ પ્રમુખનો ઉપદ્રવ જણાય તો અન્યત્ર જઈ ભોજન કરતાં ભંગ થાય નહિ. ૧૨. આકુંચનપ્રસારણેન-જમવા બેઠા પછી ખાલી ચડી જવાના કે એવા કોઈ બીજા કા૨ણે હાથ ****ARRERARERERERERERAXACA દ્રવ્ય પ્રતિભ્રમણને ભાવ પ્રતિક્રમણ છે નતે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only ૨૨૧ www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy