SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિલોકપૂજયાઃ-ત્રણ લોકના (માં) પૂજય, ત્રિલોકેશ્વરાટ-ત્રણ લોકના ઈશ્વર, ત્રિલોકોદ્યોતકરા-ત્રણ લોકને પ્રકાશ કરનારા. અર્થ - ૐ પદ વડે (શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને) કહે છે કે આજનો દિવસ ઉત્તમ છે. કેવળજ્ઞાન વડે સર્વ પદાર્થને જાણનારા, કેવળદર્શન વડે સર્વને જોનારા, જે ત્રણ લોકના સ્વામી, ત્રણ લોક વડે (ત્રિભુવનવાસી જીવો વડે) પુષ્પાદિકે પૂજાયેલા, ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્વર અને ત્રણ લોકને ઉદ્યોત (પ્રકાશ) કરનારા એવા ઐશ્વર્યાદિ યુક્ત (ચોવીશ) તીર્થકરો અત્યંત સંતુષ્ટ થાઓ. (પ્રસન્ન થાઓ), ૪. (શાંતિના ભંડાર ૨૪ તીર્થકરો છે.) કષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભ 3ૐ પદ વડે શોભાયમાન થયેલા ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિસ્વામી, પદ્મપ્રભુસ્વામી, સુપાર્શ્વ ચન્દ્રપ્રભ સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભસ્વામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજયસ્વામી, વિમલ-અનન્ત-ધર્મ-શાંતિ-કુંથુ-અર-મલિ-મુનિસુવ્રતા વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિ-નેમિ-પાર્જ-વર્ધમાનાન્તા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા જા નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી પર્યત (ચોવીશ) તીર્થકરો ઉપશમ પામેલા ક્રોધાદિ કષાયના ઉપદ્રવોને શાંત કરનારા થાઓ. શબ્દાર્થ - શાંતાઃ-ઉપશાંત થયેલા, શાંતિકરા-શાંતિને કરનારા, ભવંતુથાઓ. ' અર્થ - નમસ્કાર કરીને ૐ પદ વડે શોભાયમાન થયેલા ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદસ્વામી, સુમતિનાથ, પનપ્રભસ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભસ્વામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજયસ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ મહાવીર સ્વામી પર્યત (સુધીના) ઉપશાંત થયેલા એવા હે (ચોવીશ) તીર્થકરો ઉપશમ ભાવ (સમતાભાવ) વડે કષાયો, દ્વેષાદિ વગેરે ઉપદ્રવોને નાશ કરનારા થાઓ - શાંતિ કરનારા થાઓ. YOUTURURURUAURRURUZURRURERRURXARRAGA દ્રમાં પ્રતિષ્ઠમા ભાવ પ્રતિgમet કેવી બનાવશો ? ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy