SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - સૂર્યોદય થયે છતે એક પ્રહર અથવા દોઢ પ્રહર સુધી મૂઠી સહિત અશન, પાણી, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો હું ત્યાગ કરું છું. તે અન્નત્થ૦ સહસાવે પચ્છન્નકાલ૦, દિસા), સાહુ, મહત્તરા), સવ્વસમાહિ૦, એ આગારોએ છૂટ રાખીને ત્યાગ કરું છું. (નોંધ : આ ૭ આગારીપૂર્વક અને અનાર્થી શબ્દથી બીજા આગારોના ત્યાગપૂર્વક ચાર આહારનો ત્યાગ કરું છું.) ((o૫) c પુરિમકૃ અવફનું પચ્ચખાણ ) સૂરે ઉગ્ગએ પુરિમઠુ અવઢ મુકિસહિએ પચ્ચકખાઈ, ચઉવિડંપિ આહાર, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અનત્યાણાભોગેણં, સહસાગારેણં, પચ્છનકાલેણે, દિસા મોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ / અર્થ - સૂર્યોદયથી માંડીને બે પ્રહર સુધી, ત્રણ પ્રહર સુધી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો હું ત્યાગ કરું છું. તે અન્નત્થ૦, સહસાવે, પન્ન), દિશા), સાહુO, મહત્તરા), સવ્વસમાહિ૦, એ આગારો વડે છૂટ રાખીને ત્યાગ કરું છું. આંગળ છાયામાં વધારવું, એટલે પોષ માસે મકરસંક્રાંતિ (૧૪મી જાન્યુઆરી) (ઉત્તરાયણ)ના દિવસે ચાર પગલાં છાયા હોય ત્યારે પરિસિ થાય અને ત્યાંથી ચાર ચાર આંગળની હાનિ કરતાં આષાઢ માસે બે પગલાંની છાયા હોય. ૨. પરિસિના પચ્ચખાણમાં આપદ (સાઢપોરિસં) બોલવું નહિ. આ સાઢપોરિસિનો કાળ દોઢ પહોરનો સમજવો. ૩. પચ્છનાલેન-કાળની પ્રચ્છન્નતા તે મેઘ, રજ, હાદિ, દિગ્દાહ અને પર્વત પ્રમુખે કરી સૂર્ય ઢંકાઈ જવાથી, વખતની બરાબર ખબર નહિ પડવાથી અધૂરી પરિસિએ થઈ છે એમ માનીને જમે તો પચ્ચષ્માણનો ભંગ થાય નહિ, પણ પાછળથી ખબર પડે તો મોઢામાં હોય તે રાખમાં પરઠવવું અને હાથમાં હોય તે વાસણમાં પાછું મૂકવું. પછી વખત થયે જમવું. દરેક આગારમાં આ વાત સમજી લેવી. ૪. દિમોહેન-દિશાનો વિપર્યાસ (ભ્રમ) થયો હોય એટલે પૂર્વને પશ્ચિમ દિશા છે, એમ ભૂલથી માની લે અને તેથી પચ્ચકખાણના વખતની સમજ નહિ પડવાથી અધૂરા વખતને પૂરો થયો ગણીને જમે તો ભંગ થાય નહિ. ૫. સાધુવચન એટલે ઉગ્ધાડાપરિસિ (ભણાવવાની પરિસિ) એ પ્રકારનું સાધુનું વચન સાંભળીને પોરિસિ થઈ ગઈ જાણી અધૂરા વખતે જમે તો પચ્ચખાણ ભંગ થાય નહિ, પણ પાછળથી એમ માલૂમ પડે કે, સાધુતોછઘડી દિવસ ચડે ત્યારે પોરિસિ ભણે છે, તો પૂર્વની રીતે જમવાનું છોડી દઈ સમય થાય ત્યારે જમવું. ૧. પૂર્વાદ્ધ (પુરિમાઈ) દિવસનો પૂર્વાદ્ધ એટલે પ્રથમનો અર્થો દિવસ-બે પ્રહરનું માન (માપ) આ પચ્ચકખાણનું છે. ૨. અવઢનું પચ્ચખાણ કરવું હોય ત્યારે આ પદને ઠેકાણે “અવઢ’ એ પદ બોલવું. અવઠું (અપાધ)નો કાળ ત્રણ પ્રહરનો સમજવો. (અપાઈ = પોણા દિવસ સુધી) *પચ્ચક્ખાણમાં સૂરે ઉગે લખવાનો હેતુ એ જણાય છે કે બપોર પછી (બે પ્રહર પછી) પણ પચ્ચક્ખાણ ચાલુ રાખવા માટે હશે એવી સંભાવના છે. SAUCXXXXXXXX2RRURER CROALAVAVASAVARAXAXA દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિમા કેવી {તે બનાવશો ? ૨૧e Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy