SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો ભગવદ્ ! દિવસ સંબંધી અતિચારના પ્રાયશ્ચિતની વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું ? ઇ, દેવસિઅ પાયશ્ચિત્ત વિરોહણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. આજ્ઞા પ્રમાણ છે. દિવસ સંબંધી પ્રાયશ્ચિતની વિશુદ્ધિ માટે કરું છું કાયોત્સર્ગ. *ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુwwય કમ્મwય નિમિત્ત કાઉસ્સગ્ન કરું? ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો ભગવન્! દુઃખના ક્ષય અને કર્મક્ષય માટે કાયોત્સર્ગ ઇચ્છ, દુર્બફખચ કમખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. આજ્ઞા પ્રમાણ છે. દુઃખના ક્ષય અને કર્મક્ષય માટે કરું છું કાયોત્સર્ગ. (૪૩) શ્રી લઘુશાંતિ સ્તવ (નાની શાંતિ સ્તોત્ર) સૂત્ર શાંતિ શાંતિનિશાંત, શાંત શાંતાશિવં નમસ્કૃત્ય T શાંતિનાથ ભગવાનને શાંતિના સ્થાનરૂપ રાગ-દ્વેષથી પર, શાંત થયા છે ઉપદ્રવ જેનાથી નમસ્કાર કરીને, * બૃહદ્રગથ્વીય પ્રસિદ્ધપ્રભાવક શ્રી માનદેવસૂરિ શ્રી નાડુલ (નાડોલ) નગર મધ્યે ચોમાસું હતા તે વખતે શ્રી શાકંભરી નગર મધ્યે શ્રી સંઘ, શાકિનીએ કરેલ મરકીના ઉપદ્રવથી પીડાવાથી, તે શ્રી સંઘે માણસો મોકલી, શ્રી માનદેવસૂરિને હકીકત જાહેર કરીને જણાવીને) ઉપદ્રવ નિવારવા માટે વિનંતી કરી. તેથી પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓનું સાન્નિધ્ય છે જેમને એવા અને અત્યંત કરુણાભાવે કરીને સહિત એવા તે સૂરિએ ઉપદ્રવ નિવારવા અર્થે આ લઘુશાંતિસ્તવની રચના કરીને શાકંભરીના સંઘને મોકલ્યું. તેથી આ સ્તવને પોતે ભણવાથી અગર અન્ય પાસે સાંભળવાથી અને સ્તન વડે મંત્રિત જળને છાંટવાથી ઉપદ્રવ નાશ પામ્યો અને શાંતિ થઈ. આ પ્રમાણે આ સ્તોત્રની રચના શ્રી નાડુલ મધ્યે શ્રી માનદેવસૂરિએ કરી. શાકંભરીના સંઘનો ઉપદ્રવ શાંત થયો તેથી સર્વત્ર શાંતિને અર્થે આ સ્તોત્ર ગણાય છે. હાલમાં દેવસિક પ્રતિક્રમણને અંતે પણ બોલાય છે. આ શાંતિ પ્રતિક્રમણમાં જ્યારે દાખલ થઈ તે વિષે વૃદ્ધવાદ એવો છે કે શ્રી માનદેવસૂરિએ બનાવ્યા પછી તે માંગલિક અર્થે સર્વત્ર ગણાતી, પાછળથી એટલે આજથી લગભગ ૫૦૦ વર્ષ અગાઉ એક યતિજી શ્રી ઉદેપુરમાં હતા. તેમની પાસે શ્રાવકો હર વખત માંગલિક અર્થે શાંતિ સાંભળવા આવતા. લોકો વારંવાર કંટાળો દેવા લાગ્યા, તેથી તેમણે પ્રતિક્રમણમાં દુફખકખય કમ્મખયના કાઉસ્સગ્નને અંતે શાંતિ કહેલી, તેથી સૌના સાંભળવામાં આવે એવો ઠરાવ કર્યો ત્યારથી તે રિવાજ પ્રચલિત થયો. એ યતિજીનો અર્થ એ કરવાનો કે તપાગચ્છના ગાદીપતિ શ્રીપૂજય આચાર્ય મહારાજ હોવો જોઈએ. 82828282828282828282828282828282828282828 ૯૨ દક્ષ પ્રતિષ્ઠાન્ન ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy