SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરઈ | | ઇતિ ચઉવિહાર ઉપવાસનું પચ્ચખ્ખાણ // સાંજનાં પચ્ચખાણો ((૦૫) H I "પાણહારનું પચ્ચખાણ II) પાણહાર "દિવસચરિમં પચ્ચખાઈ | અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણ, વોસિરઈ . ((૦૫) Tu ચઉવિહારનું પચ્ચખાણ !) Fદિવસચરિમં પચ્ચક્કાઈ, ચઉવિલંપિ આહારં, અસણં, પાણું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ || ઇતિ ચઉવિહારનું ! ((૦૫) J II તિવિહારનું પચ્ચખ્ખાણ ) દિવસચરિમં પચ્ચખાઈ, તિવિલંપિ આહારં, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું વોસિરઈ છે. | ઇતિ તિવિહારનું . * ઉપવાસ કરનારને આગળ પાછળ એકાસણું હોય તો અહીં ચઉત્થભાં અલ્પત્તરું એ પાઠ લેવાનો છે. બે ઉપવાસવાળાને છઠ્ઠભક્ત, ત્રણવાળાને અટ્ટમમાં એ પ્રમાણે પાઠ લેવાનો જાણવો. તે પછી દરેક ઉપવાસે બે બે ભક્ત વધારેનું પચ્ચખાણ જાણવું. ૧. પોરિસી આદિ જે પચ્ચકખાણ છે ત્યાં સુધી પાણીના આહારનું પચ્ચખાણ (ત્યાગ) કરું છું. ૨. અભક્તાર્થ-એટલે જમવાનું જેમાં નથી તે - ઉપવાસ. ૩. સાંજે પચ્ચખાણ લેવાનું હોય ત્યારે આ આગાર ન લેવો. ૪. બિયાસણ, એકાસણ, આયંબિલ અને તિવિહાર ઉપવાસ કરનારને સાંજે પ્રતિક્રમણમાં આ પચ્ચક્માણ લેવાનું છે. પ્રતિક્રમણ ન કરે તેમને પણ ઉક્ત વ્રતોમાંનું કોઈ કર્યું હોય તો લેવાનું છે. ૫. દિવસનો બાકીનો ભાગ રહ્યો ત્યારથી આખી રાત્રિ પર્યત પાણીના આહારનો ત્યાગ કરું છું. ૬. અહીં અલ્પ આયુષ્ય બાકી હોય અને ચારે આહારનો ત્યાગ કરવો હોય તો ભવચરિમે એ પદ કહેવું. * ચૌદ નિયમ ધરનારને આ પચ્ચખાણ લેવાનું છે. ૧. દેશાવકાશિ-સર્વ વ્રતોમાં થોડો અવકાશ એટલે અમુક અમુક વસ્તુ વાપરવા સિવાય બીજા બધા ભોગપભોગ્ય પદાર્થનો ત્યાગ કરું છું. અહીં એકલી દિશિનો નિયમ રાખનારને ઉપભોગં પરિભોગ પાઠ કહેવાનો નથી. ૨. આહાર-વિલેપનાદિ એક વાર ભોગવવા યોગ્ય પદાર્થો તે ઉપભોગં. (તે ભોગ કહેવાય.) ૩. સ્ત્રી, આભરણ, વસ્ત્ર વગેરે વારંવાર ભોગવવા યોગ્ય પદાર્થો તે પરિભોગં. (તે ઉપભોગ કહેવાય) જયાં ભોગપભોગ કહે ત્યાં ઉપરનો અર્થ ભોગનો ને આ ઉપભોગનો સમજવો. 828282828282828282828282828282828282828282 દ્રશ્ર પ્રતિgમાર્ન ભાવ પ્રતિક્રમણ કેવી #તે બનાવશો ? ૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy