Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
Catalog link: https://jainqq.org/explore/004863/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ એવરપાનાથાય નમઃ શેડ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકાદ્વાર કૅ ડ—સુરત ગ્રંથાંક-૯૮. દેવસ-રાઇ-પ્રતિક્રમણસૂત્ર. ( વિધિ સહિત ) તથા ચૈત્યવક્રતા, સ્તવના, સજ્ઝાયા, નવભણ, છંદ, તથા સમ્યકત્વવ્રત આદિ શ્રાવકના માર વ્રતની ચા,પાપધાદિવિધિ, પચ્ચક્ખાણા, આદિ વિષયોથી સ્વધભાšનાને ભણવા નિમિત્ત-ખાસ તૈયાર કરી. છપાવી પ્રસિદ્ધ કરનાર. શેઠ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તાદ્વાર ફંડ તરફથી મેાતીચંદ્ર મગનભાઇ ચાસી મેનેજીંા ટ્રસ્ટી. સંવત્ ૨૦૦૭. મૂલ્ય રૂા. ૭-૧૨-૦ સને ૧૯૯ મુદ્રાસ્થાન:-“ સરસ્વતી મુદ્રણાલય ”માં બાલુભાઇ હીરાલાલ લાલને છાપ્યું. ગોપીપુરા-સુરત. Page #2 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનું દ્રસ્ટી મંડળ, શ્રી નેમચંદ ગુલાબચંદ ઝવેરી. શ્રી સાકરચંદ ખુશાલચંદ , શ્રી તલકચંદ મેતીચંદ , શ્રી બાબુભાઈ પ્રેમચંદ , શ્રી અમીચંદ ઝવેરચંદ શ્રી મતીચંદ મગનભાઈ ચેકસી. (મેનેજીંગ ટ્રસ્ટી) * પ્રાપ્તિસ્થાન જ શેડ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર કુંડ ગોપીપુરા – સુરત. Page #3 -------------------------------------------------------------------------- ________________ યતકિ ચિત્ વક્તવ્ય, સાર્મિક બંધુઓ તથા મ્હે ! આ બે પ્રતિક્રમણુસૂત્ર છાપી પ્રસિદ્ધ કરવાને સંસ્થાના હેતુ ખાસ હાલમાં પ્રેસનું છપાઇ કામ, કાલ વિગેરેની સખત મેઘવારીને ત્રુ પાડશાલા તથા અભ્યાસ કરનારાઓને મુશ્કેલી પડતી, જેથી અમેએ શેઠ દેવ લાલભાઇ જૈન પુસ્તકોદ્ધાર કુંડ તરફથી પ્રસિદ્ધ કરેલ છે. આ પ્રતિક્રમણુસૂત્રમાં ત્રણ વિભાગ આપવામાં આવ્યા છે. ( 1 ) પ્રથમ વિભાગ તરીકે બે પ્રતિક્રમણ સૂત્ર અને સાથે અક્ષરસહ વિધિ. ( ૨ ) ભાગ ખાનમાં-ચૈત્યવંદના, સ્તવન, સઝાયા, થાયો, નવસ્મરણ આદિ પ્રાતઃકાળમાં સ્મરણ કરવા લાયક પદ્ય લખાણ આપેલ છે. ( ૩ ) ભાગમાં સભ્યત્વત્રતની કથા, શ્રાવકના બાર વ્રત ઉપરની તથા રાત્રિભોજન ઉપરની કથાએ, બારમા તીર્થંકર પ્રભુશ્રી વાસુપૂજ્યસ્વામીએ દ્વારિકા નગરીમાં પોતાની અમૃતમય ગીરામાં દેશના આપી છે. અને શ્રી વદ્ધમાનસૂરીએ પાંચ હમ્બર શ્લોકના પ્રમાણવાળું મહાકાવ્ય વાસુપૂજ્ય ચિરત્ર બનાવેલ છે. તેમાંથી આ કથાએ ઉદ્ધરીને આપેલ છે, અને ૨૪ તી ́કર પ્રભુને ફુંકે વૃત્તાંત આપી ત્રીત ભાગની સમાપ્તી કરી છે. આ પ્રતિક્રમણત્રમાં પ્રથમ પ્રતિક્રમણના સામાન્ય હેતુ આપી આખા પ્રતિક્રમણુસૂત્રનો સાર બતાવ્યું છે. જે વાંચવાથી પ્રતિક્રમણમાં કહેવામાં આવતા સૂત્રે શા કારણથી બેલાય છે વિગેરે સમજ આપી છે. વળી અદ્યાપિ પર્યંત એ પ્રતિક્રમણુસૂત્ર અનેક ભાગ્યશાલીઓએ પ્રસિદ્ધ કરેલ છે. પરંતુ કોઈપણ પ્રતિક્રમણ ત્રમાં અક્ષરસહ વિધિ સહિત જોવામાં આવતુ નહિ. “ વાંદા ” વિગેરે વિષય પુનઃ આવે ત્યારે ના આંક આપી r Page #4 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી જોઈ લેવા એમ જણાવેલ છે. આ પ્રતિક્રમણત્રમાં તે જેટલી વખત વિધિમાં લોગસ્સ આદિ સૂત્રે આવે છે તે તેટલી વખત આપેલ છે. જેથી પ્રતિક્રમણની વિધિ નહિં જાણનારને આ વિશેષ ઉપયોગી છે. વળી હાલમાં બાળકને વાર્તાને વિષય વિશેષ પ્રિય હોય છે જેથી કથા વિભાગ પણ આપેલ છે. - આ પ્રતિક્રમણુસૂત્રના કાર્યમાં પ્રાતઃસ્મરણીય સ્વત્ર આગમ દ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પં. શ્રીચંદ્રસાગર ગણીના શિષ્ય પંન્યાસજી શ્રીદે સાગરણુએ મદદ કરી તેમજ પ્રેસના માલિકે પણ યથાશક્તિ ધ્યાન આપી તૈયાર કરેલ છે. છતાં પ્રેસ દેશને અંગે ખામીઓ રહી હોય તે સુજ્ઞ જનેજણાવશે જેથી બીજી આવૃત્તિમાં સુધારી શકાય, મોતીચંદ મગનભાઈ ચેક્સી. મેનેજીંગ ટ્રસ્ટી. કે. લા–સુરત, ' ' ' . . Page #5 -------------------------------------------------------------------------- ________________ (૩) આ માગે તેથી સામાયિક ઉભા ઉભા લેવું એમ સુચવાય છે; બેઠેલા બેસવાની આજ્ઞા માગે તે જેમ હાસ્યપાત્ર થાય છે તેમ અત્ર પણ સમજવું. પછી “બેસણે ડાઉ” એટલે બેસું છું. એજ પ્રકારે “સઝાય સંદિસાહુ' એટલે સ્વાધ્યાય કરવાની આજ્ઞા આપે અને “સઝાય કરું એટલે સ્વાધ્યાય (પઠન પાઠન)માં પ્રવર્તે છું. પછી મંગલિક અર્થે ત્રણ નવકાર ગણવા. રાઈપ્રતિક્રમણના સામાન્ય હેતુઓ. પ્રથમ સામાયિક લઈ “કુસુમિણ દુસુમિણ ઉહડ્ડાવણ રાઈ પાયછિત વિસોહણથં કરેમિ કાઉસ્સગ્ગ” ઈત્યાદિ કહી ચાર લેગસ્સને ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ એટલે “સાગરવરગંભીરા ” પદ સુધી ગણતાં એક લેગસ્સના ૨૭ ૫દ થાય તેને ચાર ગુણ કરતાં ૧૪ પદ થાય તેટલે કાત્સર્ગ કરે. અત્રે એ વિશેષ છે કે કુન ઓવ્યું હે ય માસમન આવ્યું હોય તો ૧૦૦ શ્વાસ (ચદેસુ નિમ્નલિયા પર્ય પણ લે લેગસ્ટ)ને કોન્સર્ગ કરે અને સ્વપ્નમાં સ્ત્રીસેવન થયું હોય Iકીના ત્રણ શાસોશ્વાસને કાર્યોત્સર્ગ કરે, પણ પ્રમાદવશાત્ કેવું સ્વન દન થાય છે. અત્ર ૧. સ્મૃતિ ન રહે, તેથી ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણને ર્વ શ્રાવકોને વંદન કરાય ન છે. એ કાયોત્સર્ગથી રાત્રિ સંબંધી ઘણાં પ્રમાણે વર્તવા અને અન્યને વતધર્માનુરાન દેવગુરૂવંદન પૂર્વક કરવું, માટે પ્રતિક્રમણ ઠાવાને આદેશ માગી વંદન “જયવીયરાય” પર્વત કરવું પછી નાપર સ્થાપી “સબ્યસ્તવિ દેવસિઅષા તથા સ્ત્રીઓનાં નામસ્મરણાર્થે કહેપર હાથ તથા મસ્તક સ્થાપવા તેજને સુખશાતા પૂછી રાઈ પડિક્રમણ થા સાથે પાપભારથી નમવાનું થયું તે પ્રતિક્રમણને આરંભ કરતાં પહેલાં સર્વ દેવસિએથી દિવસના પાપન ચેત્યવંદન કર્યું તે આવશ્યક બહારની પ્રતિક્રમણનું બીજક સમજવું. પહે તે પહેલું આવશ્યક. પછી ચારિત્રાછે. અહિથી પહેલું આવઓ ની વિશુદ્ધિ અર્થે અનુક્રમે એક લેગસ્સ, 1ણવું આવશ્યક એટલે અવશ્ય કરને દૂષાદિમય દુખ. તે પાપની આલેચનારૂપ ઈમિ Page #6 -------------------------------------------------------------------------- ________________ એક લેગસી તથા આઠ ગાથાને કાત્સર્ગ કરવામાં આવે છે. અત્ર ચારિત્રાચારને એક લેગસ્સને કાર્યોત્સર્ગ કરવામાં આવ્યું અને દેવસ"કમાં બે લેગસને કરવામાં આવે છે તેનું કારણ દિવસ કરતાં રાત્રિને વિષે પ્રવૃત્તિ ઓછી હોવાને લીધે પ્રાયઃ અલ્પ દોષ લાગે છે, તે છે. દોષનું ચિંતવન ત્રીજા કાર્યોત્સર્ગમાં કરાય છે અને પહેલા કાર્યોત્સર્ગમાં નહિ તેનું કારણ એ છે કે પહેલા કાર્યોત્સર્ગમાં કાંઈક નિદાને ઉદય હેય તેથી દેશનું સંભારવું બરાબર ન થાય માટે ત્રીજામાં સંભારવામાં આવે છે. પહેલા કાઉસ્સગ્ન પછી “લેગસ્સ” કહેવાય છે, તે બીજુ આવશ્યક. ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદણ દેવાય છે, તે ત્રીજું આવશ્યક. વાંદણાં દીધા પછી ઈચ્છા રાઈએ આલઉં, સાત લાખ, અઢાર વાપસ્થાનક. વંદિતું, અભુઠ્ઠીઓ વિગેરે કહેવામાં આવે છે, તે સર્વે ચોથા આવશ્યકની ક્રિયા છે, તેના હેતુ દેવસિક પ્રતિક્રમ પેઠે જાણવા. પછી પ્રથમ ત્રણ આચારના કાર્યોત્સર્ગથી પણ રહેલા અતિચારની એકત્ર શુધ્યર્થ તપચિતવનને કાર્યોત્સર્ગ કર તે ન આવડે તે સેળ નવકારને કરે, એમ પ્રવર્તન છે. રીતે તે તપનું ચિંતવન કરવું જોઈએ, તેની વિધિ આ વીર ભગવતે છ માસી તપ કર્યો, તે ચેતન! તે તું તાઈ સી. ઉત્તર મનમાં ચિંતવે કે ) શક્તિ નથી, પ્રકંગ ટ્રસ્ટી. દે. લા–સુરત, વાસ ઓછો કર ! શક્તિ નથી, પ્રણામ. કર, એમ યાવત-૨૯ ઉપવાસ ઓછા વખતે શક્તિ નથી, પ્રણામ નથી, એમ ચઉમાસી કર,ત્રિમાસી કર, દ્વિમાસી કર, ઉત્તર મનમાં ચિંતવતા જવું. પછી એમ તેર દિવસ ન્યૂન (૧૭ ઉપવાસ ૧ રાઈપ્રતિક્રમણને કાઉસ્સગ ૫ તેથી ચારિત્રાચાર અને દર્શનાચારના ૩ પાંચમા આવશ્યક તરીકે ગણવું ઠીક ૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) (૧૬ ઉપાંસ) કરી શકીશ? ૩૨ ભક્ત કરે, ૐ ભક્ત કર, એમ બબે ભક્ત ઓછા કરતાં યાવત ચેાથ ભક્ત સુધી કહેવું, પછી એક ઉપવાસ કર, આયંબિલ કર, નિવિ કર, એકાસણું કર, પ્રેમસણું - કર, અવઠ્ઠુ કર. પુરિમદ્ન કર, સાદ્નપેિિસ કર, પરિસિ કર, નમુક્કારસી મુįિહિ કર. અહીં સ` સ્થાનકે શક્તિ નથી, પ્રણામ નથી, એમ ચિતવવું. પણ જે તપ કર્યાં હોય પણ અત્યારે કરવા ન હોય ત્યાંથી કહેવું કે ‘શિક્ત છે પણ પ્રણામ નથી,' અને છેલ્લે જે તપ કરવા હોય ત્યાં શક્તિ પણ છે અને પ્રણામ પણ છે.’· એમ કહી કાયાત્સ પારીને લેગસ કહેવા પછી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદા દેવા. પછી તીવદનાદિક કરી કાયાત્સ'માં જે પચ્ચક્ખાણ કરવા ધાયુ` હોય તે અત્ર પ્રકટપણે લેવુ, એ છઠ્ઠું આવશ્યક. પછી !. વશ્યક પૂરા થયા તેને હ થયા તેથી વીસ્તુતિરૂપ ‘વિશાલલોચન પણ મદ્રસ્વરે કહે. કારણ કે ઉચ્ચ સ્વરેખાલવાથી હિંસક જીવા ઞમાસમણુધામાં પ્ર તે તા, તેના કારણિક પોતે થાય આખુ રાષ્ટ્રપ્રતિવા` પણ લેપરે જ કરવુ જોઇએ. પછી ચાર થાઈએ દેવવદન કરે, નાકીના ત્રણ પાપણુ પૂર્ણાંક શુદિને વાંદી, શ્રાવક‘ અઠ્ઠાઈસુ ’ ાદન થાય છે. અત્ર તથા સિદ્ધાચળજીનું ચૈત્યવદન કરે. તે નવ શ્રાવકાને વંદન કરાય છે. તો બે ઘડીના કાળ પૂર્ણ કરવા માટે । પ્રમાણે વવા અને અન્યને વાં કાળમાં ઉઠી શકાય નહીં, એમ પ્રતિક્રમણ ઠાવાના આદેશ માગી ળાપર સ્થાપી સવ્વવિ દેવસિમ જગચિતામણિ’તથા ‘વિશાલલાચન’ સીમધરસ્વામી આદિના ચૈત્યવંદન પર હાથ તથા મસ્તક સ્થાપવા તે થા સાથે પાપભારથી નમવાનુ થયુ અથે' સમજવાં. તેજ પ્રમાણે સાંજના સવિ દેવસિઅ' થી દિવસના પાપનુ તથા ‘ચઉકસાય’એ બે ચૈત્યવદન । પ્રતિક્રમણનું બીજક સમજવું. પ કરીએ છીએ, તે પણ વિશેષ મંગહેવા. અહિથી પહેલુ આવશ્યક શરૂ વાંદ્યા પહેલાં શ્રાવક પૌષધમાં હાય Íણવું. આવશ્યક એટલે અવશ્ય કરવહુવેલ કરશું’ એવા દેશેા માગે. * તે પાપની આલોચનારૂપ · ઇચ્છામિ Page #8 -------------------------------------------------------------------------- ________________ અહીંથી દેવસિક પ્રતિક્રમણને આરંભ થાય છે. પ્રથમ પચ્ચખાણ લેવા માટે ગુરૂના વિનયાથે વાંદણુ દેવામાં આવે છે, તેની પહેલ ખમાસમણ દેવા પૂર્વક મુહપત્તિ પડિલેહવી. આ ખમાસમણ દેવાને અધિકાર શ્રી સેનપ્રશ્નમાં છે. મુહપત્તિ પડિલેહી, વાંદણું દઈ પચ્ચખાણ લિઈ, ખમાસમણ દઈ “ચૈત્યવંદન કરવું, તે કરતી વખતે બન્ને ઢીંચણે ભૂમિપર સ્થાપીને ગમુદ્રાએ બેસવું. પછી જકિચિ કહેવું. ચૈત્યવંદન અને અંકિંચિથી જિનનું સ્મરણ તથા વંદન થાય છે. હર કાઈ શુભકાર્યના આરંભમાં દેવવંદન કરવું જોઈએ, એ હેતુથી અને પણ ચાર સ્તુતિએ દેવવંદન કરવામાં આવે છે. પહેલી સ્તુતિથી અમુક અરિહંતનું આરાધન, બીજીથી સર્વ અરિહંતનું આરાધન, ત્રીજીથી બુતજ્ઞાનનું આરાધન અને ચોથીથી ધર્મકાર્યમાં નડતાં વિદ્ગોને દૂર કરનારા શાસનદેવતાનું સ્મરણ થાય છે. આ દેવવંદનમાં બાર અધિકાર આવે તે આ પ્રમાણે– નમુત્યુથી જિઅભયાણું સુધી પહેલે અધિકાર તેથી સમવસરણમાં વિરાજિત ભાવઅરિહંત ભગવાનને નમુસ્કુણુની છેલ્લી ગાથાથી વ્યજિનને વંદના થા: ઈ ચોક્સી. થનારા તીર્થકરે જેમના છે અત્યારે દેવલે જ સિદ્ધ સ્થાનમાં ગયેલા તીર્થ કરે પણ S , રંગ ટ્રસ્ટી. દે. લાં–સુરત, ગતી . અધિકાર. “અરિહંત ચેઈઆણું” થી એક ચૈત્યમાં રહેલા સ્થાપનાજિના એ થે અધિકાર છે, તેથી ના વંદના થાય છે. “સબૂલેએ અ સ્થાપનાજિનને વંદન થાય છે. આ પેલી ગાથાથા વિહરમાણ જિન. વંદન થાય છે, એ છઠ્ઠો અધિકાર ૧ ડાબે ઢીંચણ ઉભો રાખી ઢીંચણ ઉભે રાખી વંદિત બેલ Page #9 -------------------------------------------------------------------------- ________________ ભૂતાનને વંદન થાય છે, એ સાતમો અધિકાર ‘સિદ્ધાણું, બુદ્ધાણુની પેલી ગાથાથી સર્વ સિદ્ધને વંદન થાય છે, એ આઠમો અધિકાર નવમા અધિકારમાં “જે દેવાવિ દે ને ધકકવિ નમુમુકારે” એ બેં ગાથાથી તીર્થાધિપ શ્રી વીરસ્વામીની સ્તુતિ થાય છે. ઉર્જિતસેલસિહરે એ ગાથાથી રેવતાચલમંડન શ્રી નેમિનાથને વંદન થાય છે, “ચત્તારિ. અદસદોષ” એ ગાથાથી અષ્ટાપદ પર્વતને વિષે સ્થાપેલા ચોવીશ જિનને તથા બીજી અનેક રીતે જિનેશ્વરેને વંદન થાય છે, એ અગ્યારમે અધિકાર. અને છેલ્લે એટલે બારમા અધિકારે “આવચ્ચગરાણ” ઈત્યાદિ પાઠથી સમ્યગ્રષ્ટિ દેવનું સ્મરણ થાય છે. એ પ્રકારે બાર અધિકારના સ્થાનકો જાણી તે તે સ્થાનકે ચૈત્યવંદન કરનારાઓએ ઉપગપૂર્વક વંદન કરવાનું લક્ષ્યમાં રાખવું જરૂરનું છે. પછી ચાર ખમાસમણ પૂર્વક ચારને થોભવંદન કરવાનું છે. પહેલા ખમાસમણથી ભગવાનë એ પદવડે અરિહંત ભગવાન અથવા ધર્મચાર્ય પણ લેવા. એટલે જેનાથી ધર્મ પામ્યા હોઈએ તેને વંદન કરવું બાકીના ત્રણ પાઠથી અનુક્રમે આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુને વંદન થાય છે. અત્રે વળી “ઈચ્છકારી સમસ્ત શ્રાવક વંદુ’ એ પાઠથી સર્વ શ્રાવકોને વંદન કરાય છે. (આ વિધિને પ્રચાર થડે હોવાથી તે પ્રમાણે વર્તવા અને અન્યને વર્તાવવા ઉપગ રાખે.) પછી દેવસિપ્રતિક્રમણ ઠાવાને આદેશ માગી જમણે હાથ તથા મસ્ત ચરવળા પર સ્થાપી “સબ્યસ્સવિ દેવસિઅને પાઠ કહે. અહીં ચરવળા ઉપર હાથ તથા મસ્તક સ્થાપવા તે ગુરૂનું ચરણસ્પર્શવારૂપ સમજવું તથા સાથે પાપભારથી નમવાનું થયું એમ પણ સમજવાનું છે. સવ્વસ્તવિ દેવસિ થી દિવસના પાપનું સામાન્યપણે આલોચન થાય છે, તે પ્રતિક્રમણનું બીજક સમજવું. પછી ઉભા થઈ “કરેમિ ભંતેને પાઠ કહે. અહિંથી પહેલું આવશ્યક શરૂ થાય છે, તે સમતાની વૃદ્ધિ અર્થે જાણવું. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય કરણી. પછી કાઈક સ્કૂટ રીતે પાપની આલેચનારૂપ ઈમિ દ્વામિ' કહેવું. પછી “તસ ઉત્તરી Page #10 -------------------------------------------------------------------------- ________________ આદિ કહી ચારની આઠ ગાથાને કાત્સર્ગ કરે. તે કોત્સગની અંદર પચચાર સંબંધી જે દૂષણે લાગ્યા છે, તે સમક્તિની શું હું માટે નારી કાઢવાં, જેથી આગળ પાપને વિશેષ આલેચતી વખત સુગમ પડે પછી “ લેગસ્સ'' કહે, એ બીજું આવશ્યક પછી ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદણ બે દેવાં. ( અહી મુહપત્તિના ૫૦ બોલ, વાંદણાના પચીશ આવશ્યક તથા સત્તર પ્રમાર્જન વગેરે બાબતે ઉપર ધ્યાન રાખવાનું છે. એ ત્રીજું આવશ્યક. અહિંથી આગળ ચાલતાં છેક અભુદ્ધિ’ સુધી પ્રતિક્રમણ નામક ચોથું આવશ્યક જાણવું. અહીં ગુરૂની સમક્ષ પાપ આલેચવું છે તેથી તેમના વિશેષ વિનયાથું દ્વાદશાવર્ત વંદન કરવું. પછી જો મે દેવસિયે અઈયારે કઓ તથા “સાત લાખ અને અઢાર પાપસ્થાનક ને આલેચવા, ને પાપની સામાન્ય આલોચના જાણવી. પછી “સ વસ્યવિ કહેવું, તે ગુરુ આગળ પ્રાયશ્ચિત માગવારૂપ છે. અત્ર ગુરૂ પડિકકમેહ એટલે પ્રતિક્રમણ કરે” એમ કહે. એ પ્રકારના દશ માંહેલા બીજા પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરી બેસીને મંગળિક અર્થે એક નવકાર ગણે. સમતાની વૃદ્ધિને અર્થે કરેમિતે” કહે વારંવાર કરેમિ ભંતે કહેવાથી સમતાની વિશેષ વૃદ્ધિ થાય છે, જે અતિ આવશ્યક છે. પછી સામાન્ય પાપ આલેચવારૂપ “ઈચ્છામિ પડિમિઉ જે મે વસિઓ” કહે, પછી “વંદિત” કહે, તે વિશેષ સ્ફટપણે પાપની આલોચનારૂપ છે. શ્રાવકના બાર વ્રત વિગેરેમાં જે જે દોષ લાગ્યા હોય તે તે દોષનું પ્રાયશ્ચિત કરવા મહા પશ્ચાત્તાપ પૂર્વક મહા વૈરાગ્યભાવથી ચિંતન કરવાનું છે. જેવા સંકિલષ્ટ અધ્યવસાય પાપ બાંધતી વખતે આવ્યા હોય તેવાજ અગર તેથી વધારે વિશુદ્ધ અધ્યવસાય પાપને આલેચતી વખતે આવે તે જ તથા પ્રકારે યથાર્થ રીતે તે પાપને ક્ષય થઈ શકે છે, અન્યથા પ્રતિક્રમણ કર્યા છતાં પણ પૂરા પાપને ક્ષય થતું નથી. ઉપગ વગરની ક્રિયા નિષ્ફળ પ્રાયઃ થાય છે, માટે સાવધાનપણે આલોચના કરવાનું ખાસ ધ્યાનમાં રાખવું. વંદિત્ત Page #11 -------------------------------------------------------------------------- ________________ કહેતી વખતે ડાબો ઢીંચણ વાળીને જમીન ઉપર સ્થાપવા અને તે (ડાબા ઢીંચણ)ના તળીયા ઉપર જમણા પગની બાજુના પડળન અધભાગને સર્વ ભાર આવે તેમ જમણા પગ ઉભો રાખી બેસવું. ખરી રીતે તે આ બે ઢીંચણ જેવી રીતે સ્થાપવાના કહ્યા છે તેવીજ રીતે ભૂમિપર ફકત બન્ને પગની અંગુલીજ સ્થાપીને ઉભડક બેસવાનું છે. તેમ ન બને તે ઉપર મુજબ બેસવું. આવા ઉત્કટ આસનથી ઉપ ગ એકાગ્ર થાય છે અને તેથી અતિચારની ચિંતના બરાબર થાય છે. “તસ્ય ધમ્મક્સ” ગાથાથી ઉભો થઈને શેષ “વદિનુ બોલે. આ વિધિ ભારને ઉતારીને હળવે થનાર મજુરની પિઠ શ્રાવક પણ પાપરૂપી ભારથી હળવે છે, એમ સૂચવવા અર્થે છે. પછી ગુરૂને અપરાધ ખમાવવા અર્થે બે વાંદણા પૂર્વક અભુદિઓ અભિંતર ” સૂત્રથી અપરાધ ખમાવે. પછી પ્રતિક્રમણ કરવાથી પણ જે અશુદ્ધ રહ્યા હોય તેવા ચારત્રાચારના અતિચારની શુદ્ધિને માટે કાઉસ્સગ્ન કરવાને છે તેથી પ્રથમ બે વાંદણ દો. અહિંથી પાંચમું આવશ્યક શરૂ થાય છે. ચારિત્રાચારની વિશુદ્ધિ કવાયની ઉપશાંતિએજ થાય, તેથી આચાર્ય, ઉપાધ્યાય, વિ. રાદિ પ્રત્યે તથા સર્વે જીવ પ્રત્યે કરેલા અપરાધ ખમાવવા માટે “આયરિય ઉવજઝાએ” સૂત્ર બોલે. તે પહેલાં ગુરૂ વંદન કરે (બે વાંદણા છે) તેનું કારણ, જેમ હરેક ક્રિયા પંચપરમેષ્ટિને નમસ્કાર કરીને કરવામાં આવે છે તેમ ગુરૂ સમીપની સર્વ દિયા ગુરૂના બહુમાનાથે વંદન કરવા પૂર્વક કરવી તે છે. તેમજ આઠ કારણે વાંદણ દેવામાં આવે છે તેમાંનું કાયેત્સર્ગ પણ એક કારણ છે. અવગ્રહમાંથી પાછો ઓસરત ઓસરતો “આયરિય ઉવજઝાએ” બોલે, તે જાણે પોતે કષાય ચતુષ્ટયથી પાછા નિવર્તતે હેય એમ બતાવે છે. પછી સમતાની વૃદ્ધિ અર્થે “કમિભત', કહી પ્રથમ લખેલા હેતુ પ્રમાણે “ઈચ્છામિ ફામિ, તસ્ય ઉત્તરી” ઇત્યાદિ કહી, બે લેગસ્સનો કાઉસ્સગ કરે. તેનું કારણ ચારિત્ર વિનાનું એકલું જ્ઞાન પાંગળું છે, ચારિત્ર સહિત જ્ઞાન સફળ થાય, તે છે. બીજા આચાર કરતાં ચારિત્રાચારમાં વિશેષ દૂષણ લાગે છે, તેથી તેની વિશુદ્ધિ Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧૦) માટે પ્રથમ કાર્યોત્સર્ગ બે લોગસ્સને કરે પછી સમ્યજ્ઞાનનું મૂળ દર્શન (શ્રદ્ધા–સંખ્યત્વ) છે, તેથી દર્શનાચારની વિશુદ્ધિ માટે એક લેગસ્સને કાઉસગ્ન જ્ઞાનાચારથી પ્રથમ કરે. તેને માટે ચતુર્વિશતિ જિનના ગુલ્કીર્તનરૂપ “લેગસ્સ સલ્વલેએ.” ઇત્યાદિ કહીને કાઉસ્સગ્ન કરે. પછી જ્ઞાનાચારની વિશુદ્ધિને અર્થે “પુખરવરદી સુઅસ્સ ભગવઓ " ઇત્યાદિ કહેતે એક લેગસ્સનો કાઉસ્સગ કરે. પછી એ સર્વ આચારના નિરતિચારપણે સમ્યફ આચરણથી ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરનાર સર્વ સિદ્ધોને વંદન કરવારૂપ “સિદ્ધાણં બુદ્ધાણું” કહે પછી બુતજ્ઞાનથી જ સર્વ ધર્મનું સ્વરૂપ સમજાય છે, તે મૃતધર્મની વૃદ્ધિ મૃતદેવતાથી થતી હોવાથી તેના સ્મરણ અર્થે એક નવકારને કાયોત્સર્ગ કરી, પારીને “સુદેવયાની ' સ્તુતિ કહે. સ્વલ્પ પ્રવાસે દેવતા સાધ્ય હેવાથી આઠ ધારસ (એક નવકારના આઠ શ્વાસે ફાસ થાય છે) કાલેન્સ ક. તેજ પ્રમાણે જે ક્ષેત્રમાં આપણે રહીએ છીએ તે દેવતા અનુકૂળ હોય તે આપણું ધર્મકાર્ય નિર્વિધ્રપણે પરિપૂર્ણ થાય, તેથી તેના સ્મરણાર્થે પણ એક નવકારને કાઉસ્સગ કરી, પારીને સે ખિતે સાદ”ની થાય કહેવી. પછી મંગલાથે એક નવકાર ગણી. બેસીને મુહપત્તિ પડિલેહવી. તે હવે પછી ગુરૂને દ્વાદશાવર્ત વંદન કરવું છે તેને અર્થે લે. લૌકિકમાં પણ રાજા અમુક કાર્ય બતાવે તે કર્યા બાદ પ્રણામ કરીને નિવેદન કરવાનું પ્રવર્તન છે, તેમ આ છેલ્લું વંદન સમજવું. પચ્ચખાણરૂપી છડું આવશ્યક તે પહેલાંજ થઈ ગયું છે, તેથી હવે તે કરવાનું નથી. પછી છ આવશ્યક સંભારવા. પછી “ ઈછામ અણુસદિ" કહી બેસી ઉચ્ચ સ્વરે “નમો નમો ખમાસમણણ નમત” ઈત્યાદિ પૂર્વક “નમોસ્તુ વર્ધમાનાય"ની ત્રણ સ્તુતિ અને “નમુત્યુનું તથા સ્તવન” કહેવાં. “ઈછા અણુસર્દિ” એટલે અમે અનુશાસ્તિ-ગુરૂની આજ્ઞાહિતશિક્ષાને ઇચ્છીએ છીએ, તે આજ્ઞા પ્રમાણે કરવા રૂપ “નમે ખમાસમણાણું” ઈત્યાદિ પદથી ગુરૂને તથા પાકિને નમસ્કાર થાય છે, અને ઉચ્ચ સ્વરે ત્રણ સ્તુતિ તથા Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ,, ઃઃ ', નમ્રુત્યુષ્ય અને સ્તવન કહેવાય છે, તે “પડાવશ્યક નિર્વિઘ્ને પૂર્ણ થાય તેના હર્ષી ઉત્પન્ન થયેલા છે, એ સૂચવવા અર્થે છે. “આ નમોડસ્તુ "ને બદલે તથા રાત્રિ પ્રતિક્રમણમાં “વિશાલોચન ”ને બદલે સ્ત્રી. “સંસાર દાવાની ” ત્રણ ગાથા કહે; કારણ કે “નમેઽસ્તુ, વિશાલલાચન, નમાત્" એ પૂર્વાંતત છે તેથી સ્ત્રી ન કહે, એમ કહેવુ છે. પછી ઉત્કૃષ્ટ કાળે વર્તતા ૧૭૦ જિનને વાંદા અર્થે ‘વનક' કહે. તથા ચાર ખમાસમણ પૂર્ણાંક ગુર્દિકને વંદન કરે, પછી અઢીદ્વીપમાં રહેલા મુનિએના વંદન અર્થે શ્રાવક અદૃષ્ટજેસુ' કહે. દરેક ક્રિયા દેવગુરૂના વદનપૂર્વક શરૂ થાય અને દેવગુરૂના વંદનપૂર્વક પૂરી થાય, એ અર્થે અત્ર છેલ્લે પણ દેવગુરુનું વંદન કરવામાં આવે છે. આ દેવગુરૂવદન મુનિને નમા`થી ચાર ખમાસમણુ દેવા સુધી જાવું અને શ્રાવકને અદ્નાઇજેસુ કહેવા પર્યંત જાવું. પછી પ્રથમના “ કાઉન સુગ્ગ કરતાં રહેલ અતિચારને ટાળવા અર્થે દૈસિક પ્રાયશ્ચિત્ત વિશેધનાથે ચાર લેગસના કાઉસગ્ગ કરે, પછી મગળાથે પ્રકટ લેગસ્સ કહી, એ ખમાસમણુ દેવાપૂર્વક સજ્ઝાયના એ આદેશ માગી, એસી, એક નવકાર ગણી સઝાય કહે. ત્રણ આચારની વિશુદ્ધિઅર્થે કાઉસ્સગ્ગા કરવામાં આવ્યા છે અને તપચારની વિશુદ્ધિ માટે પચ્ચખ્ખાણુ કર્યું છે, તેથી વિશુદ્ધિ થઇ ગઇ છે, તથા પ્રતિક્રમણ કરતાં જે વી ફોરવવું પડે તેથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. સઝાય કહ્યા બાદ દુઃખક્ષય કર્મીક્ષય નિમિત્તે ચાર લોગસ્સને કાઉસ્સગ્ગ કરવા. આ લેગસ પૂરા કહેવા, બાકી સ કાઉસ્સગ્ગામાં “ચ ંદ્દેસુ નિમ્મલયરા " સુધી કહેવા. કાઉસગ્ગ કર્યાં પછી પારીને મગળાથે એક જણ “લઘુશાંતિ” કહે, બીજા કાયાત્સગ માંજ સાંભળે. કાઉસ્સગ્ગ પારી પ્રકટ લેગસ” કહે. તે પછી દરિયાવહિ પ્રતિક્રમે તથા ચઉક્કસાયથી જયવોયરાય સુધી ચૈત્યવંદન કરી સામાયિક પારવા પતિ જે વિધિ છે તે સર્વ કરે. સઝાય પછીની વિધિની હકીકત મૂળ ગ્રંથમાં નથી. તે વર્તમાન પ્રવૃત્તિને અનુસારે સુખી છે. તિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વિષયાનુક્રમ. સામાયિક તથા પ્રતિક્રમણના સામાન્ય હેતુઓ. મૃ. ૧ થી ૧૪.. પૃષ્ઠ 3 સામાયિક લેવાને વિધિ. ... અન્નત્થ. નવકાર મંત્ર. ... ... ૨ લેગલ્સ. પચિંદિય. મુહપત્તિના ૫૦ બેલ. ત ઉતરી. ... ... ૩ કરેમિ ભંતે. ... ૭ - રાઈ પ્રતિક્રમણ. વૃષ્ટ ૯ થી ૮૨ સુધી. કુસુમિણદુસુમિણને કાઉસ. ૯ { વંદિતુમૂત્ર. .. જગચિંતામણિ. .. આયરિય ઉવજઝાએ. જકિંચિત્ર.. ... તીર્થવેદના. ... ...૪૨ નમુત્થણ. ... ...૧૨. પ્રભાતના પશ્ચખાણું જાવંતિએઆઈ. નવકારશીનું પચ્ચક્ખાણ...૪૪ જાવંતવિસાહુ. ... પિરસી તથા સારું પિસિનું વિસ્મગહર. ... પુરિમ તથા અવનું પચ્ચ...૪પ વયરાય. ... એકાસણા તથા બીયાણાનું ૪૫ ભગવાનાદિ ચારને વંદન. ...૧૫ આંબેલનું પચ્ચખાણ. ...૪૭ ભરફેસરની સજઝાય. .. ચઉવિહારનું પચ્ચખાણ. ૪૮ ગુરને સુખસાતા પૃચ્છા. ...૧૮ સવારનું પાણહારનું ,, ..૪૮ અતિચારની આઠ ગાથા. ...૧૮ દેસાવગાસિનું પચ્ચખાણ. ૪૯ સિદ્ધાણંબુઠ્ઠાણું. ... ... અભિગ્રહનું ,, • ૪૯ વાંદણું. • :૨૫ 'વિશાલ લેચન. ... સાત લાખ. ... ..૨૭. સંસારદાવા સ્તુતિ. અઢાર પાપ સ્થાનક. ..૨૮ | કલ્યાણકંદની થાય ... પ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૩) અાઈજેસુ .. .. ૫૯ | શત્રુંજય સ્તુતિ. ... ૬૭ સીમંધરસ્વામીનું સ્તવન ... ૬૧ | સામાયિક પારવાનો વિધિ... ૬૮ સિદ્ધાચળનું સ્તવન. ... ૬૬ ! રાઈ પ્રતિક્રમણ સંપૂર્ણ ... હેર દેવસિક પ્રતિક્રમણ વિષયાનુક્રમ કર થી ૧૨૪ સાંજના પચ્ચક્ખાણું | નમોસ્તુ વર્ધમાનાય ... ૧૦૮ ઉગે ચવિહારનું પચ્ચ. ઉપ સ્ત્રીએ કહેવાની સંસારાવાની . પાણહારનું પચ્ચખાણ... ૭૫ થાય છે. ૧૦૮ ચઉવિહારનું ગીરુઆરેગુણસ્તવન ... ૧૧૦ , તિવિહારનું અાઈજેસુ ... .. 11 , દુવિહારનું , પ્રતિક્રમણ સ્વરૂપની સઝાય ૧૧૩ લઘુશાંતિ દેસાવગાસિનું ,, ... ... ... ૧૧૫ . સકલકુશલવલી સામાયિક પારવાને વિધિ ૧૧૮ આદિદેવ અલસરૂ ચૈત્યવંદન ચક્કસાય ... .. ૧૨૦ સિદ્ધાણંબુઠ્ઠાણું... દેવસિક પ્રતિમણ સમાપ્ત ૧૨૪ ... નવસ્મરણ સાત લાખ ... નવકાર મંત્ર ... ૧૨૫ અઢાર પાપસ્થાનક વંદિતુ ઉપસર્ગહર સ્તવન ૧૨૫ .. ... સંતિકરસ્તવન સિદ્ધાણંબુવ્વાણું ... ૧ ૦૪ તિજયપહૃત્ત પુરૂષ બલવાની મૃતદેવતાની ૧૦૫ નમિઊણ સ્ત્રીએ બલવાની કમલદલની સ્તુતિ ... ૧૫ અજિતશાંતિ સ્તવન ભક્તામર ... ૧૩૭ પુરૂષે કરવાની ક્ષેત્રદેવતાની કલ્યાણમંદર ... ... ૧૪૪ સ્તુતિ ... ૧૦૬ મોટીશાંત ... ... ૧૫૧ સ્ત્રીએ કરવાની ક્ષેત્રદેવતાની આત્મરક્ષામંત્ર ... ૧૫૫ સ્તુતિ ... ૧૦૬ ટાકણ ••• .. ૧૫૬ .. ૮૯ .... ૧૨૭ . ૧૯ - ૧૩૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ " * - * * * * * (૧૪) વિભાગ ૨ એ ચૈત્યવંદન કરવાને વિધિ ૧ | સિહ પારવાને વિધિ ૧૫ ગુરૂવંદન કાને , મહજિર્ણની સજઝાય ૧૬ સિહ લેવાને વિધિ છીંક આવે તે કાઉસ્સગ્નવિધિ૧૬ પૌષધમાં પડિલેહણને , ૩ પડિલેહણને પ્રભુ આગળ બેસવાની સંસ્કૃત સ્તુતિ પપધમાં પ્રતિક્રમણ દેવવાંદવાને વિધ પ્રભુ આગળ વધવાની ગુજ' રાતી સ્તુતિએ ૧૮ સઝય કરવાને બહુપડિપુત્રા પિરિસિ ચિત્યવંદને રાઈમુહપત્તિ પડીલેહવા સીમંધરસ્વામીનું ચેત્ય. ૧૯ પચ્ચક્ખાણું પાડવાને પોષધમાં આહાર » ' , , ૧૯ ,, ૮ પુંડરીકસ્વામીનું , ૧૯ છે, માત્ર તથા સ્પંડિલ રાયણના પગલા આગળનું જવાને વિધિ ૯ ચૈત્યવંદન ૨.૦ , ગમગામણે આલે વિવિધતીર્થ * વવાને વિધિ ૯ , સાંજના પડિલેહણ વિધિ ૧૦ ઋષભદેવપ્રભુનું , ર૦ શ્રી શાંતિનાથ , , ૨૧ , માંડલા સ્થડિલની પડિલેહણ ૧૧ શ્રી નેમનાથ , ,, સંથારા પેરીસી ભણવાને શ્રી પાર્શ્વનાથ , વિધિ ૧૩ શ્રી મહાવીર સ્વામી , ,, , સંથારા પિરીસી સૂત્ર ૧૩ શ્રી મહાવીર સ્વામીનું ,, પિસહ ઉચ્ચારવાનું , ૧૪ દિવાળીનું ચૈત્યવંદન ૨૨ પસહ પહેરવાનું ૧૫ શ્રી નવપદજીનું ચિત્યવંદન ૨૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્રજીનુ બીજનુ પાંચમનુ જ્ઞાન પાંચમનુ આમનુ મારું મન માથુરે મનનામનારથ ચાલાને પ્રીતમજી નીલુડીરાયણુતરૂતલે પ્રથમજિનેશ્વર પ્ર૦ ઋષભજિનેશ્વર પ્રી જગજીવનજગવાલહે માતામરૂદેવીના બાળપણેઆપણ એકદિનપુંડરીક પ્રીતલડી બધાણીરે શાંતિજિનેશ્વર સાહેબ 71 આવા પાસ મુ સુણા ચંદાજી ;, 25 17 "" એકાદશીનુ ૨૫ "" યુ પણપ નુ યાત્રા નવ્વાણું કરીએ સ્તવન ૨૬ સિદ્ધાચળગિરિ ભેટ્યા ૐ ૨૭ "" "" ,, 39 ار ,, . '' 39 .. .. 29 સ્વામી તુમે કાંઇ કામણ મ્હા રામુજરા ધ્યેાને ( ૧૫ ) ૩૨ ૨૩ ૩૩ ૩ ૨૪ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૨ ૩૦ ૩૧ ૩૧ ૩૨ ૩ર ૩૩ ૩૪ ૩૪ ૩૬ મલ્લિજિન તેમનાથ પ્રભુનુ સખેશ્વર પાનાનુ પંચમીનું આમનુ પુણ્યપ્રકાશનુ બીજની પાંચમની અષ્ટમીની ,, થાય સ્તવન પ ૩૪ પાંચમાઆરાની સ નમસ્કારમહીમા સ્તોત્ર ૩ ३७ "" >> એકાદશીનો પર્યુષણની થાય (૧) (૨) ,, 93 ,, (૩) સાળસતીને છંદ મહાવીરજિન છંદ ગૌતમસ્વામીનું ૩૦ અષ્ટક પાસસ ખેશ્વરા છ બાહુબલીજીની સઝાય મનભમરાની સ• સ્થૂલિભદ્રજીની સ॰ 33 >> ૩૯ ૪૦ ૪૯ ૪૯ ઉં ? સર પક ૫૪ ૫૫ ૧૦ સ ૧૮ ૧૯ દુઃ ૬૨ ૪ વિસ્તૃત ધર્માનું સ્વરૂપ (લાલપાનું) શ્રાવકના બાર વ્રતની ટીપ ગૌતમાષ્ટક Page #18 -------------------------------------------------------------------------- ________________ વિક્રમરાજાની કયા સુર અને ચંદ્રની કથા હંસરાજની લક્ષ્મીપુંજની નાગિલની વિદ્યાપતીની સિહશ્રેષ્ટીની 15 11 53 "" "" (૧૬) વિભાગ ૩ જો ૧૪ ૨૦ ૨૭ ૩૪ ૪૦ ૪૬ ધનૃપની સુરસેન મહાસેનની,, કેશરી ચારની સુમિત્રમ ત્રીની 53 ,, 23 મિત્રાનદ મંત્રીની સુમિત્રાની હું સંકેશવની ૮૫ 25 ૨૪ તીર્થંકરાનું ટુક વૃત્તાંત ૯૮ ,, પર પક ૬૧ ૬૭ 55 કરે ૮૧ ૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીસંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શેઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકોદ્ધાર ફંડ– ગ્રંથાંક – ૯૮ બે પ્રતિક્રમણ સૂત્ર [ વિધિસહિત ] સામાન્ય સૂચના દેવસિક અગર રાઈ પ્રતિક્રમણની શરૂઆતમાં “સામાયિક', લેવાની ખાસ જરૂર છે. સામાયિક લેવાની વિધિ સામાયિકનાં પૂર્વસાઘને શ્રાવક કે શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય શુદ્ધિ કરવાની જરૂર છે, તેથી સૌથી પ્રથમ હાથ–પગ ધોઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યારપછી ચેકખી જગ્યાએ ભૂમિને પૂજીને ઊંચા આસને કે સાપડા ઉપર ધાર્મિક વિષયનું જેમાં નવકાર તથા પચિદિયને પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકને બે ઘડીને અગર ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી અગર તો ધામિક વિષયનાં જ પુસ્તક પાસે રાખીને બેસવું. સામાયિકને કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ ૫ણુ પાસે Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણ સ્ત્ર. રાખવાની જરૂર છે. ત્યારપછી કટાસણું, મુત્ત અને ચળે લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણા હા સ્થાપનાચાય સામે અવળા રાખી નવકાર તથા પચિંદ્રિ નીચે પ્રમાણે કહેવા. હંમે અરિહંતાણું, નમા સિદ્ધાણું, નમેા આયરિ ચાણું, નમા ઉવજ્ઝાયાણુ, તમે લાએ સવ્વસાહૂણ એસા પાંચ નમુક્કારા, સવ્વપાવપણાસણા, મંગલાણુ ચ સન્થેસિ’, પઢમં હવઇ મંગલ, પાંચિક્રિયસ વરણાં, તહ નવવિદ્યુબ ભચેરગૃત્તિધરે ચવિહકસાયમુક્કો, ઇઅ અડ્ડારસ ગુણે' સન્નુત્તો, ૧ પંચમહવ્યનુત્તો, પંચવિહાયારપાલસમેત્યા, પંચસમિએ તિગુત્તો, છત્તીસગુણા ગુરુ મજ્જ, ૨ ( સાધુ-મુનિરાજ સમક્ષ સામાયિક કે પ્રતિક્રમણ કરતાં નવકાર અને પચિક્રિય એલવાની જરૂર નથી. પછી ખમાસમણ દેવું.) ૧. આ મહામંત્ર છે, તેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યે છે, તેથી તેનું બીજુ નામ “ પંચમંગલ ’ સૂત્ર છે, તેમજ નવપદ હાવાથી નવકાર પણ કહેવાય છે. ૨. આ સૂત્રમાં આચાય'ના છત્રીસ ગુણાનુ વર્ણન કર્યું છે, અને ગુરૂની સ્થાપના કરતાં ખેલાય છે. સ્થાપના સ્થાપતાં હાધ ઉંધા રાખવાનું કારણ કાઈ વસ્તુ મુકતાં તેવા હાથ રખાય છે. અહિં સ્થાપના સ્થાપતાં આચાય ના છત્રીસ ગુણ મુકવાના છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સામાયિક લેવાની વિધિ. ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિએ, મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવહિયં પડિ મમિ?“ઈચ્છે 'ઈચ્છામિ પડિકૅમિઉં(૧) ઈરિયાવહિયાએ,વિરાહણાએ,(૨).ગમણગમણે, (૩). પાણમણે, બીયમણે, હરિયકમાણે, ઓસા–ઉનિંગ-પગ-દગ, મટ્ટી-મકડા સંતાણા–સંકમણે ().જે મે જવા વિરાહિયા, (૫). એગિદિયા, બેદિયાતેદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. (૬). અહિયા, વરિયા,લેસિયાસંધાઈયા, સંધફિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવવિયા, તસ મિચ્છામિ દુક્કડં. (૭). રતસ્સ ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણ, વિસેહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું, કમ્માણું, નિષ્પાચટ્ટાએ, કામિ કાઉસ્સગ્ગ. (૧). ૧. જીવન શુદ્ધિ કરનારને પ્રથમ પાપ દૂર કરવું આવશ્યક હિઈ રસ્તે ચાલતાં લાગેલા પાપની આમાં માફી માગવામાં આવી છે તેમજ ક્યા ક્યા જીની વિરાધના થઈ છે તેનું વર્ણન છે. ૨. ઈરિયાવહિયા કર્યા છતાં, જે પાપ બાકી રહ્યું હોય તેની શુદ્ધિ માટે ત્રણ શલ્યની શુદ્ધિ માટે આ સૂત્ર બેલાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર અન્નત્થ ઊસસિએણુનીસસિએણું, ખાસિએણું છીએણું, જંભાઈએણું, ઉડ્ડએણું, વાયનિસર્ગોણું ભમલીએ પિત્તમુચ્છાએ (૧) સુહમેહિં અંગસંચા લેહિ, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિ, દિટ્રિસંચાર લેહિં (૨). એવભાઈએહિં, આગારેહિં, અભષ્મ અવિન રાહિઓ હુજ્જ મે કાઉસગ્ગ, (૩). જાવ અરિહંતાણું ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ; (૪). તાવ કય ઠાણેણં, માણું, ઝાણેણં અપાણે સિરામિ. (૫). અહીં એક લેગસ્સને “ચંદસુ નિમલયર સુધીને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરે અને પછી નીચે મુજબ પ્રગટ લેગસ્સ કહે. રિલેગસ્સ ઉmઅગરે, ધમ્મતિથયરે જિસે; અરિહંતે કિન્નઈટ્સ, ચઉવસંપિ કેવલી. ૧ ૧. આ સૂત્રમાં કાઉસ્સગ્નના બાર અને બીજા ચાર આગા મળી કુલ સેળ આગાનું વર્ણન છે. તેમજ કાર્યોત્સર્ગ કરતાં સારીરિક અનિવાર્ય છૂટે રાખવામાં આવી છે. આ સિવાય વધુ છૂટ લેવામાં આવે તે કાઉસ્સગ્નને ભંગ થાય તે જણાવ્યું છે. ૨. આ સૂત્રમાં વીશ તીર્થંકરેની નામ પૂર્વક સ્તુતિ કરેલી છે તેથી તેનું બીજું નામ નામસ્તવ છે. અને પંચપરમેષ્ટિ કે ૨૪ તીર્થકરોનું સમરણ કરવાનું હોવાથી કાઉસ્સગ્નમાં લેગસ્સ કે નવકાર ગણવામાં આવે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સામાયિક લેવાની વિધિ. ઉસભામજિઍ ચવદે, સંભવમભિસંદણ સુમઈ ચ; પઉમhહ સુપાસ, જિર્ણ ચ ચંદપહં વદે. ૨ સુવિહં ચ પુફદત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચક વિમલમહંતં ચ જિર્ણ, ધમૅ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરે ચ મહ્નિ વદે મુણિસુન્વયં નમિજિર્ણ ચક વંદામિ રિનેમિ" પાસે તહ વદ્ધમાણે ચ. ૪. એવંમ અભિથુઆ, વિહયરયમલા પહણજરમરણા; ચઉવસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. ૫. કિત્તિય વંદિયે મહિયા, જે એ લેગસ્સ ઉત્તમસિદ્ધા આરૂગ્ગબહિલાભં, સમાવિવરમુત્તમં રિંતુ , દેસુ નિમ્મલયા, આઈએસ અહિય પયાસયો; સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. ઇચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ, મયૂએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું ઈચ્છ. કહી અહીં મુહપત્તિ પડિલેહવી અને તે પડિલેહતાં સાધુ અથવા શ્રાવકે નીચે પ્રમાણે તેનાં ૫૦ બેલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ વેશ્યા, ત્રણ શલ્ય અને ચાર કષાય એ દસ સિવાય ચાળીસ બોલ બોલવાં. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ૧ સુત્ર અર્થ તરવ કરી સદ્દઉં, ૨ સમ્યકત્વ મેહનીય, ૩ મિશ્ર મેહનીય, ૪ મિથ્યાત્વ મેહનીય પરિહરૂ. ૫ કામરાગ ૬ સ્નેહરાગ ૭ દષ્ટિરાગ પરિહરૃ. ૮ સુદેવ કે સુગુર ૧૦ સુધર્મ આદરૂં. ૧૧ કુદેવ ૧૨ કુગુર ૧૩ કુધર્મ પરિહરે. ૧૪ જ્ઞાન ૧૫ દર્શન ૧૬ ચારિત્ર આદરૂં. ૧૭ જ્ઞાનવિરાધના ૧૮દર્શનવિરાધના ૧૯ ચારિત્રવિરાધના પરિહરૂ. ૨૦ મનગુપ્તિ ૨૧ વચનગુતિ રર કાયમુતિ આદરૂં. ૨૩ મનદંડ ૨૪ વચનદંડ ૨૫ કાયદંડ પરિહરૂં. બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા [ ડાબો હાથ પડિલેહતાં ] ૧ હાસ્ય ૨ રતિ ૩ અરતિ પરિહરૂં. [ જમણે હાથ પડિલેહતાં] ૪ ભય ૫ શેક ૬ દુર્ગા પરિહરૂ. (માથે પડિલેહતાં) ૭ કૃષ્ણલેશ્યા, ૮ નીલલેશ્યા ૯, કાપાતલેશ્યા પરિહરૂં. (મોઢે પડિલેહતાં) ૧૦ રસગારવ ૧૧ ગાદ્ધિગારવ ૧૨ સાતાગારવ પરિહરૂં. (છાતી આગળ પડિલેહતાં) ૧૩ માયાશલ્ય ૧૪ નિયાણુશલ્ય ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહરૂ. | ડાબા ખભે પડિલેહતાં] ૧૬ ક્રોધ ૧૭ માન પરિહરૂ. [ જમણા ખભે પડિલેહતાં] ૧૮ માયા ૧૯ લોભ પરિહરૂ. [ ડાબો હીંચણ પડિલેહતાં] ૨૦ પૃથ્વીકાય ર અકાય પર તેઉકાયની જયણું કરૂં. [જમણા ઢીંચણ પડિલેહતાં ] ર૩ વાયુકાય ર૪ વનસ્પતિકાય ર૫ ત્રસાકાયની રક્ષા કરે. ઈચ્છામિ ખમાસમણે! વદિઉં જાવણિજ્જાએ નિસાહિએ, મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? “ઈચ્છ. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉ જાવણિજાએ નિસાહિઆએ, મથએણ વંદામિ. Page #25 -------------------------------------------------------------------------- ________________ સામાયિક લેવાની વિધિ. “ઇચ્છાકારેણ સદિસહભગવન સામાયિક ડાઉં?” “ઇચ્છ .” એ હાથ જોડીને, નમે। અરિહંતાણુ’, નમા સિદ્ધાણું, નમા આયરિયાણં નમા ઉવજ્ઝાયાણં, નમે લાએ સવ્વસાહૂણ, એસા પંચ નમુકકારા, સવ્વપાવપણાસણો, મગલાણ ચ સબ્વેસિ, પઢમં હવઇ મંગલ. ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવાજી. ગુરુ કે વડીલ પુરુષ હેાય તે તે ઉચ્ચરાવે, નહિ તા જાતે કરેમિ ભંતે કહેવુ. કરેમિભતે સામાઇય, સાવજ્જ બેગ પચ્ચક્ખામિ જાવ નિયમ... પન્નુવાસામિ, દુવિદ્ધતિવિહેણ મણેણ', વાયાએ, કાએણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભતે પકિકમામિ, નિંદામિ,ગરિહામિ, અપ્પાણ વાસિરામિ. ૧. આ સૂત્રનું બીજુ નામ સામાયિક લેવાનું સૂત્ર છે. આ સૂત્ર દ્વાદશાંગીના સારભૂત છે. કારણ કે ચાર અનુયાગ વિગેરે સૂત્રના વિસ્તારરૂપે છે. આ સૂત્રમાં ભિન્ન ભિન્ન રીતે છએ આવશ્યક સમાયેલાં છે. ને જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર આ મૂળભૂત સૂત્ર છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર. “ઇમિ ખમાસમણેા ! દઉં... જાવણિજ્જાએ નિસીહિએ, મર્ત્યએણ વંદામિ.” “ઇચ્છાકારેણ સદિસહ ભગવન્ !બેસણું સદસાહું”? ८ ‘ઈચ્છ’ ઇચ્છામિ ખમાસમણા ! વદિ જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.” ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ડાઉં’?‘ઇચ્છTM ઇચ્છામિ ખમાસમણેા ! વંઉં જાવણિજ્જાએ નિસીRsિઆએ, મર્ત્યએણ વંદામિ.” “ઇચ્છાકારેણ સદિસહ ભગવન્ ! સજ્ઝાય સદિસાહુ ” ? ઇચ્છ’ י ઇચ્છામિ ખમાસમણા ! વદિ જાવણિજ્જાએ નિસીહિઆએ, મત્થએણ વાિમ,” ઇચ્છાકારેણ સ ંસિહ ભગવન્ ! સજ્ઝાય કરૂ...” * ઇચ્છું, ' અહીં એ હાથ જોડીને બનમાં ત્રણ નવકાર નીચે પ્રમાણે ગણવા. નમેા અરિહંતાણં, નમા સિદ્ધાણં, તમે આયરિચાણું, નમા ઉવજ્ઝાયાણં, નમે લાએ સવ્વસાહૂણ, એસા પંચ નમુક્કારા, સવ્વપાવપણાસણા, મંગલાણુ ચ સન્થેસિ’, પદમ હુવઇ મોંગલ, For Private Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈ પ્રતિકમણુ રાઈ પ્રતિક્રમણ વિધિ પ્રથમ બતાવ્યા પ્રમાણે સામાયિક લઈ પછી આ પ્રમાણે “રાઈ પ્રતિકમણુ” કરવું. ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! કુસુમિણ, દુસુમિણ, ઉઠ્ઠાવણિ રાઈપાયછિત્ત વિરોહણત્વે કાઉ સ્સગ્ન કરું? “ઇચ્છ. કુસુમિણ કુસુમિણ ઉઠ્ઠાવણિ રાઈપાયછિત્ત વિરોહણત્ય કરેમિ કાઉસગ્ગ.” અન્નત્ય ઊરસિએણ, નસસિએણું, ખાસિએણું, છીએણે, ભાઈએણ, ઉદુએણે, વાયનિસગેણ, ભમલીએ પિત્તમુચ્છાએ (૧). સુહુમેહિં અંગસંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિં, દિસિંચાલેહિં (૨). એવભાઈએહિ, આગારેહિં, અભઅવિરાહિઓ હજ્જ મે કાઉસગ્ગ (૩). જાવ અરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ, (૪). તાવ કાર્ય ઠાણેણ, મેણ, ઝાણેણં, અપાણે વોસિરામિ. (૫). ચાર લેગસ્સન (સાગરવર ગભીર સુધી) અથવા સેળ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર નવકારને કાઉસ્સગ્યા કરે. “નમો અરિહંતાણું.” કહી કાઉસ્સગ પારી પ્રગટ લેગસ્સ નીચે પ્રમાણે કહે. લેગસ્સ ઉજો અગરે, ધમ્મતિયૂયરે જિસે; અરિહંતે કિન્નઈટ્સ, ચઉવી સંપિ કેવલી. ૧ ઉસભામજિઍ ચવદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચે, પઉમપહં સુપાસ, જિણું ચ ચંદપહં વિદે. ૨ સુવિહં ચપુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચક વિમલમણુત ચ જિર્ણ, ધમૅસંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મહ્નિ, વદે મુણિ સુવયં નમિજિર્ણ ચ, વંદામિ રિટુનેમિં, પાસ તહ વદ્ધમાણે ચ. ક. એવંમએ અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણ; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. ૫. કિત્તિય વંદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા આરૂષ્ણહિલાભ, સમાવિવરમુત્તમં રિંતુ. ૬. ચંદેસુ નિમ્મલયર, આઈએસ અહિયં પચાસરા: સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસાહિએ, મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મૈત્યવંદન કરું? “ઇચછ”. Page #29 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. ૧૧ શ્રીજગચિંતામણિ ચૈત્યવંદન. જગચિંતામણિ જગનાહ, જગગુરૂ જંગરકખણ, જગબંધવ,જગસત્થવાહ,જગભાવવિઅકખણ, અટ્ઠાવયસંડવિયવ, કમ્મટુવિણાસણ, ચઉવીસંપિ જિવર, જયંતુ અડિચસાસણ, ૧. કમ્મભૂમિહિ, કમ્મભૂમિહિ પઢમસંઘયણિ, ઉત્ક્રોસયસત્તરિસય, જિણવરાણ વિણ્ડરંત લગ્ભઇ, નવકાિિહ' કેવલીણ, કાડિસહસ્સ નવ સાહુ ગમ્મઇ, સંપઇ જિવર વીસ મુણિ, બિહુંકેાડિહિ વર નાણ, સમહ કાડિસહસ્સટ્રુઅ, થુણિજ્જઇ નિચ્ચ વિહાણિ, ( ૨ ). જયઉ સામિય જય સામિય, રિસહ સત્તેજિ, ઉજ્જતિ પહુ નેમિજિષ્ણુ, જયઉ વીર સચ્ચરિમ’ડણ, ભરૂઅચ્છહિં` મણિસન્વય, મુહરિપાસ, દુહદુરિઅખંડણ, અવર વિદેહિ તિર્થંયરા, ચિહું દિદિસવિિિસ ઝિંકવિ તીઆણુગયસ પઈઅ, વંદું જિણ સન્થેવિ. ( ૩ ). સત્તાવઈ સહસ્સા, લકખા છપન્ન અ ( કાડીઓ, અત્તિસય ખાસિઆઇ, તિઅલોએ ચૈઇએ વંદે (૪), પનરસ કાડીસા, કાડી ખયાલ લખ અડવન્ના, છત્તીસ સહસ્સ અસિÛ, સાસમિ બાઇં પણમામિ. ( ૫ ). ૧. ગાતમસ્વામી અષ્ટાપદ ઉપર યાત્રા કરવા ગયા ત્યારે આ ચૈત્યવદન બનાવ્યું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર. કિંચિ સૂત્ર. જ કિ’ચિ નામતિથૅ, સન્ગે પાયાલિ માણસે લોએ, જાઈં જિખિંબા, તાઈં સવાઈ વંદામિ. ૧. રશ્રી નમ્રુત્યુ! (શક્રસ્તવ-સૂત્ર) નમ્રુત્યુણ અરિહંતાણં ભગવંતાણુ (૧). આઇગરાણુ તિત્શયરાણ ́ સયંસ’બુદ્ધાણ' (ર). પુરિમુત્તમાણ, પુરિસસીહા, પુરિસવરપુરીઆણું, પુરસવરગંધહથીણું. ( ૩ ), લોગુત્તમાણ, લોગનાહાણ, લોગહિઆણું, લોગપઢવાણ, લોગપોઅગરાણ, (૪), અભયદયાળુ, ચક્રખુદયાળુ, મગદયાણું, સરદયાણ માહિદયાણ (૫), ધમ્મદયાણ, ધમ્મદેસયાણ ધમ્મુનાયગાણુ, ધમ્મસારહીણ, ધમ્મવરચાર તચવટ્ટી, (૬). અડિહયવરનાદ સધરાણ, વિટ્ટઋઉમાણ (૭). જિણાણ જાવયાણ, તિન્નાણું તારયાણુ, બુદ્ધાણ ૧. આમાં ત્રણે લેાકમાં રહેલ તીર્થોં અને ત્યાં રહેલ પ્રતિમાને વક્રન કરાય છે. ર શક્ર-ઈન્દ્ર ભગવાનની સ્તુતિ કરતાં આ ખેલે છે, તેથી આનું બીજુ નામ શક્રસ્તવ છે. શરૂઆતમાં અરિહત ભગવાનની જુદા જુદા ૩૫ વિશેષાદ્વારા સ્તુતિ કરવામાં આવી છે, અને પછી ત્રણે કાળના સિદ્ધ પરમાત્માની મેક્ષનું સ્વરૂપ બતાવવા પૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણ વિધિ. બેલ્યાણું, મુત્તાણું માઅગાણું, (૮). સવનૂર્ણ, સવદરિસીણું-સિવ–મયલ-ભરૂચ-મહંત-મકખય મવાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈનામધેય, ઠાણું સંપત્તાણું, નમે જિણાણું જિઅભયાણું (૯). જેમાં અઈઆ સિદ્ધા, જે આ વિસ્તૃતિ ણાગયે કોલે, સંપઈ આ વિડ્રમાણું, સવ્વ તિવિહેણું વંદામિ. (૧૦). જાવંતિ ચેઈઆઈ સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે અહે અ તિરિયલોએ આ સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંત તત્થ સંતાઈ ૧. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, મત્યએણુ વંદામિ.” જાવંત કેવિ સાહૂ સૂત્ર. જાવત કેવિ સાહુ, ભરફેરવયમહાવિદેહે અ, સલૅસિં તેસિં પણ, તિવિહેણ તિરંડવિયાણું. ૧ ૧. પંદર કર્મભૂમિને વિષે જે કઈ સાધુઓ મન, વચન અને કાયાના અશુભ વ્યાપાર પિતે કરતે નથી, અન્ય પાસે કરાવતા નથી અને કરનારને અનુદતા નથી તે સર્વ સાધુઓને હું નમન કરૂં છું. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર, નમેëસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભા શ્રી ઉવસગ્ગહરં (ઉપસર્ગહર સ્તોત્ર) ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મઘણમુક વિસહરસિનિન્ના, મંગલકલાણઆવાસં. ૧ વિસહરકુલિંગમંd, કઠે ઘરેઈજ સયા મણુઓ; તસ્ય ગહેરેગમારી, દુદુ જરા જંતિ ઉવસામં. ૨. ચિટુઉ કુરે મતિ, તુઝ પણામો વિ બહુફલે હાઈ નરતિરિએ સુ વિ જવા પાવંતિ ન દુખદગચ્યું. ૩. તુહ સમ્મત્તિ લશ્કે, ચિંતામણિ કપાયવભૂહિએ, પાવંતિ અવિશ્લેણું, જીવા અયરામરં ઠાણું. ૪. અંસંધુઓ મહાયસ! ભક્તિભર નિર્ભરેણ હિયએણ તા દેવ દિજ્જ બહિં ભવે ભવે પાસ જિણચંદ! ૫. બે હાથ લલાટ સુધી ઊંચા કરવા તે પછી ૧. પાર્શ્વનાથની, પાર્શ્વયક્ષની સ્તુતિ પૂર્વક ઉપસર્ગ તથા વિપ્નને ટાળવાની માગણી હોવાથી ઉપસર્ગહર સ્તોત્ર આ સૂત્રનું બીજું નામ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. જય વીયરાય (પ્રાર્થનાસૂત્ર) જ્ય વીયરાય જગગુરૂ, હોઉમ તુહ પભાવઓ ભયવં; ભવનિન્હેઓ મગાણુસારિઆ (૧) ઈફલસિદ્ધી લગવિરૂદ્ધચાઓ, ગુરૂજણપૂઓ પરસ્થ કરણ ચ; સુહ ગુરૂ જોગો તવયણ, સેવણ આભવમખંડા. (આટલું બેલ્યા પછી બંને હાથ લલાટથી નીચે ઉતારવા) વારિજઈ જઈવિ નિઆણ, બંધણું વિયરાયતુહ સમએ; તહવિ મમ હજ સેવા, ભવે ભવે તુહ ચલણાણું (૩).દુખખઓ કમ્મુ-કખ,સમાહિમરણં ચ બેહિલા અં; સંપજઉ મહ એઅં; તુહ નાહીપણામ કરણેણું (8). સર્વ મંગલ માગટ્ય, સર્વ કલ્યાણ કારણું; પ્રધાન સર્વ ધર્માણાં જનં, જ્યતિ શાસનમ્ (૫) (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા. તે નીચે પ્રમાણે) ઈચ્છામિ ખમસમણે ! વંદિઉં જાવણિક્તાએ નિસાહિએ, મયૂએણ વંદામિ.” “ભગવાનé ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ, મયૂએણ વંદામિ.” “આચાર્યોં ૧ આ સૂત્રમાં પ્રભુ પાસે ઉત્તમ સેવાની માંગણી કરી છે. . Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણત્ર ઈચ્છામિ ખમાસમણા વંદિઉં જાવણિજ્જાએ નિ સાહિઆએ મન્થેણ વંદામિ.” “ઉપાધ્યાયRs” ૧૬ “ઈચ્છામિ ખમાસમણેા વંદિઉં જાવણિજ્જાએ નિ સાહિઆએ મર્ત્યએણ વંદામિ.” સ સાહ” “ઇચ્છાકારે સદિસહ ભગવન્ ! સજ્ઝાય સમિ સાહુ ” ? ‘ઇચ્છ’ “ઇચ્છાકારેણ સ ંસિહ ભગવન્ ! સજ્ઝાય કરૂં” • ઇચ્છું. ' નમા અરિહુંતાણું, નમેા સિદ્ધાણં, તમે આયરિ ચાણ, નમા ઉવજ્ઝાયાણં, નમે લાએ સવ્વસાહૂણ એસે પંચ નમુક્કારા, સવ્વપાવપણાસણા, મંગલાણ ચ સન્થેસિ, પઢમ હવઇ મંગલ', ૧ ભરહેસરની સજ્ઝાય. ભરહેસર બાહુબલી, અભયકુમારે અઢ ઢણકુમારા, સિરિ એ અણુિઆઉત્તો,અઇમુત્તો નાગદત્તોઅ (૧).મે અ લિભદ્દો, વયરિસી નંદિસેણ સીગિરી, કચવશો સુકેાસલ, પુરિઓ કેસિ કરકડુ (ર), હલ્લ વિહલ સુદ ૧. આ સજ્ઝાયમાં મહાપુરૂષો જે અનેક સદ્ગુણસ પ હતા અને જેના નામ માત્ર લેવાથી જ પાપ બંધન તુટી જાય છે. અમને સુખ અપેા. Page #35 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. ૧૭ સણુ, સાલ મહાસાલ સાલિભદ્દો અ; ભદ્દો દસન્નભદ્દો, પસન્નચંદે અ જસભદ્દો (૩). જંબુપહુ વકલા, ગયસુકુમાલા અવંતિસુકુમાલા, ધન્નો ઈલાઈપુત્તો, ચિલાઈપુત્તો અ માહુમુણી (૪). અન્જિગિર અજ્જરિòઅ, અજ્જમુહથી ઉદાયગો મણગો; કાલયસર સંખે, પન્નુન્નો મૂલદેવા અ (૫). પભવા વિષ્ણુકુમારા; અકુમારા દઢપ્પહારી અ; સજ્જસ ક્રૂરગડ્. સિજ્જ ભવ મેહકુમારે અ (૬). એમાઈ મહાસત્તા, કિંતુ મુહ ગુણગણેહિં સન્નુત્તા; જેસિ નામગ્ગહણે, પાવપ્પમ ધા વિલય જતિ (૬), સુલસા ચંદનઆલા, મણેારમા મયણુરેહા દમયંતી; નમયાસુ દરી સીયા, નંદા ભદ્દા સુભદ્દા ય (૮). રાઇમઈ રિસિદત્તા, પઉમાવઈ અજણા સિરીદેવી, જિરૂ સુજિટુ મિગાવઈ, ભાવઈ ચિલ્લણાદેવી (૯), 'ભિ સુ ંદર રૂપ્પિણી, રેવઇ કુંતી સિવા જયંતી ચ; દેવઈ દાવઇ ધારણી, કલાવઇ પુચલા ચ (૧૦), પઉમાવઈ ય ગારી, ગધારી લખમણા સુસીમા ચ; જંબુવઇ સચ્ચભામા, રૂપિણ કર્ણાત્ મહિસીએ (૧૧). જક્ખા ય જક્ દિશા, ભૂ તહુ ચેવ ભૃઅદિશા ય; સેણા વેણા રેણા, ભયણીએ શુલિભસ્સ (૧૨), ઇચ્ચાઈ મહાસઇઓ, જયતિ અકલકસીલકલિઆઆ, અવિ વજ્જઈ જાસિ, જસપડહાતિહુઅણે સયલે (૧૩), Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. નમો અરિહંતાણું, ન સિદ્ધાણું, નમો આયરિ યાણ, નમો ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણં, એસે પંચ નમુક્કારે, સવ્વપાવપણાસણ, મંગલાણું ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલં. (પછી ઉભા થઈ નીચે પ્રમાણે બેલવું.) ૧ ઈચ્છકાર, સુહરાઈ, સુખતપ, શરીર નિરાબાધ, સુખસંજમજાત્રા નિર્વહો છો જી? સ્વામી શાતા છે ? “ઈચ્છાકારેણ સંદિસહ ભગવ? રાઈઅ પડિક્કમણે ડાઉં? “ઈચ્છ.” (કહી જમણે હાથે ચરવલા યા કયાસણ ઉપર સ્થાપીને) સવસ વિ, રાઈ, દુઐિતિએ, દુષ્માસિસ, દુશ્ચિટ્રિઅ, મિચ્છામિ દુક્કડ, (કહેવું, પછી...) (યોગમુદ્રાએ બેસી નમુત્થણે નીચે પ્રમાણે કહેવું.) નમુત્થણું અરિહંતાણુ ભગવંતાણું (૧). આઈગરાણ તિથયરાણું સયંસંબુદ્વાણું (૨). પુરિસરમાણે, ૧. અહિં “સ્વામી શાતા છે ” પછી “ભાત પાણીને લાભ દેજે જી” એટલે પાઠ અધિક, ગુરૂવંદન કરતાં, શ્રાવક શ્રાવિકાએ બેલ જોઈએ. પરંતુ પ્રતિક્રમણમાં તે બોલાતે નથી એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. Page #37 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણું, પુરિસવરગંધહથીણ ( ૩ ). લોગુત્તમાણ, લોગનાહાણ, લોગહિઆણું, લોગપઠવાણ, લોગપોઅગરાણ, (૪). અભયદયાળુ, ચક્ષુદયાણ, મર્ગદયાણું, સરદયાણ બાહિદયાણ' (૫ ), ધમ્મદયાણ, ધમ્મદેસયાણ ધમ્મનાયગાણ, ધમ્મસારહાણ, ધમ્મવરચાર તચઢવટ્ટી (૬). અડિહ્રયવરના સધરાણ, વિઅ‰છઉમાણ (૭) જિણાણ જાવયાણ, તિન્નાણું તારયાણુ, બુદ્ધાણ બાહયાણ, મુત્તાણુ મેાઅગાણું, ( ૮ ), સવ્વન્દ્ર, સવ્વદરિસીણ –સિવ–મયલ-મરૂઅ–મણું ત–મક્ક્ષય મજ્વાબાહ–મપુરાવિત્તિ-સિદ્ધિગઇનામધેય, ઠાણું સપત્તાણું, નમા જિણાણ જિઅભયાણ (૯). જેઅ અઇઆ સિદ્ધા, જે અ ભવિસતિ ણાગયે કાલે, સપઇ અ વજ્રમાણા, સબ્ને તિવિહેણ વંદામિ, (૧૦), ( હી ઉભા થઇ નીચેનાં સૂત્રો એલવાં) કરેમિ ભંતે ! સામાઈિએ, સાવજ્જ બેગ પચ્ચરૂખામિ, જાવ નિયમ પન્નુવાસામિ, દુવિહંતિવિહેણ ; મણેણ, વાયાએ, કાએણું; ન કરેષિ, ન કારવેમિ, તસ્સ ભતે ! પડિમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણ સિરાસિમ (૧), ૧૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણત્ર ઈચ્છામિ, ડામિ કાઉસ્સગ્ગ, જે મે રાઇએ અઈચારા કએ; કાઇઓ, વાઇએ, માણસિએ, ઉસ્યુત્તો, ઉમ્મન્ગેા, અકપ્પા, અકરણિો, દુઝાએ, દુબ્નિ ચિતિ, અણાયારા, અણિચ્છિઅવા, અસાવગ પાઉગ્ગા, નાણે, દસણે, ચરિત્તાચરિત્ત, સુએ, સામાઇએ, તિષ્ત ગુત્તીણ', ચં કસાયાણ, પાંચહ્મણુ વયાણ', તિષ્ત ગુણશ્ર્વયાણ, ચહું સિાવયાણ, આરસવિહસ્સ સાવગધમ્મસ, જ ખડિ જ વિરા હિઅ', તસ્સ મિચ્છામિ દુક્કડ, २० તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણ, વિસેાહીકરણેણ, વિસલ્લીકરણેણં, પાવાણ કમ્માણ નિગ્માયણટુાએ, ડામિ કાઉસગ્ગ (૧). અન્નત્થ ઊસસિએણ, નીસસિએણ, ખાસિએણ, છીએ!, જભાઇએણું, ઉડ્ડએણુ, વાયનિસગ્ગ, ભમલીએ, પિત્તમુચ્છાએ (૧), સુહુમેહિં અંગસ ચાલેહિ, સુહુમેહિ ખેલસ ચાલેહિ, સુહુમેહિ, દિસિ ચાલેહિ (ર). એવમાઇએદ્ધિ, આગારેહિં, અભગ્ગા અવિરાહિએ હુજ્જુ મે કાઉસગ્ગો (૩), જાવ અરિહંતાણં, ભગવંતાણ, નમુક્કારેણં, ન પારેમિ (૪). તાવ કાય, ઠાણેણ, માણે, ઝાણેણં, અ'પાણ વાસિરામિ (૫). Page #39 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. ૨૧ (એક લોગસ્સના કાઉસગ્ગ ‘ચદેશુ નિમ્મલયરા’ સુધી અથવા ન આવડે તો, ચાર નવકારના કાઉસ્સગગ્ગ કરવા. પછી “નમાઅરિહ‘તાણ” મેલી. કાઉસ્સગ્ગ પારવા. પ્રગટ લાગમ્સ કહેવા. તે આ પ્રમાણે—) '; લાગસ્ટ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહતે કિત્તઇમ્સ, ચવીસિપ કેવલી (૧ ), ઉસભજિઅ ચ વદે, સંભવમભિણદણં ચ સુઈ ચ; પમપહું સુપાસ”, જિણ ચ ચદુખતું વદે (૨), વિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જ સવાસુપુજ્જ ચ; વિમલમણંત ચ જિષ્ણુ, ધમ્મ સતિ' ચ વંદામિ (૩), કુથું અર` ચ મલ્લિ, વન્દે મુણિસુવ્યં નમિત્રિણ ચ; વામિ નેિમિ, પાસ તહુ વન્દ્વમાણુ ચ. (૪). એવમએ અભિધુઆ, વિહુચરચમલા પહીણજરમરણા; ચવીસંપિ જિણવરા, તિત્ફયરા એ પસાયતુ. (૫). કિત્તિય વક્રિય મહિયા, જે એ લાગસ્સ ઉત્તમા સિદ્ધા; આરૂગ્ગાહિલાભ, સમાહિવરમુત્તમંદિંતુ, (૬), ચદેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિંય પયાસચરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ ખ્રિસતુ, (૭), સવ્વલાએ અરિહંતચેઈઆણું, કરેમિ કાઉસ્સગ્ગ, (૧). વંદણુવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સારવત્તિચાએ સમ્માણવત્તિયાએ, બેહિલાભવત્તિયાએ, નિશ્ર્વ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર સગ્ગવત્તિયાએ. (૨), સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, હામિ કાઉસ્સગ્ગ (૩) ૨૨ અન્નત્ય ઊસસિએણું, નીસસિએણં, ખાસિએણ, છીએણું, જભાઇએણું, ઉડ્ડએણ, વાયનિસગ્ગ, ભમલીએ, પિત્તમુચ્છાએ (૧). સુહુમેહિ અંગસ ચાલેહિ, સુહુમેહિ ખેલસ ચાલેહિ, સુહુમેહિ દિસિંચા લેહિ, (૨) એવમાઇએહિં આગારેહિ, અલગે અવિરાહિએ, હુજ્જુ મે કાઉસ્સગ્ગા. (૩) જાવ અરિહું તાણ ભગવંતાણ, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવકાય ટાણેણ માણેણ ઝાણેણ, અપ્પાણ વાસિરામિ. (૫) (એક લેાગસ્સના કાઉસ્સગ્ગ ચદૈયુ નિમ્મલયરા સુધી અથવા ચાર નવકારના કાઉસગ્ગ કરવા. પછી “નમા અરિહંતાણ” મેલી કાઉસ્સગ્ગ પારવા, પછી )— શુક્ખરવર દીવડ્યું સૂત્ર, પુખરવરદીવ ઢે, ધાયઇસંડે અ જબુદીવે અ, ભરહેરવયવિદેહે ધમ્માઇગરે નમઁસામિ. (૧) તતિમિરપડલવિÅસણસ્સસુરગણનરિ મહિયમ્સ, સીમાધરસ્સ વદે, પપ્પાડિઅમેહજાલમ્સ (૨). જાઇજરામરણસાગપણાસણસ્સ, કહ્યાણપુસ્ખલિવસાલસુહાવહસ્સ; કે। દેવ ૧ આ સૂત્રમાં અઢીદ્વિપમાં વિચરતા તીર્થંકરાની તથા જ્ઞાનના સ્વરૂપ, પ્રતિષ્ઠા અને મહત્તા સાથે સ્તુતિ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈ પ્રતિક્રમણ દાણવનજિંદગણશ્ચિઅસ્સ, ધમ્મસ્સ સાર-મુવલમ્ભ કરે પમાય (૩). સિદ્ધે ભે! પયઓ ણમો જિણમએ નંદી સયા સંજમે, દેવનાગ–સુવન્નકિન્નરગણસ્મભૂઅભાવચ્ચિએ લગેજસ્થ પઈટિઓ જગમિણે તેલમગ્રાસરું ધો વ ઢઉ સાસવિઓ, ધમ્મુત્તર વઢઉ ૪. સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બેહિલાભવત્તિયાએ, નિર્વસગવત્તિયાએ. (૨)સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. (૩) અન્નત્ય ઊસસિએણે, નરસિએણું, ખાસિએણું, છીએણે, જભાઈએણું, ઉદુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુછાએ (૧). સુહુમહિ અંગસંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહુમહિ, દિટિસંચાલેહિ (૨). એવામાઈહિં, આગારેહિં, અભઅવિરાહિઓ હજ્જ મે કાઉસગ્ગ (૩). જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ (૪). તાવ કાર્ય, ડાણેણં, મેણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ (૫). (પછી અતિચારની આઠ ગાથા અથવા આઠ નવકારને કાઉસગ્ગ કરે, તે આઠ ગાથા નીચે મુજબ.) Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. આઠ ગાથાઓ. નાણુમિ દંસણુમિ અચરણમિ તવંમિત યવિરિમિ આયરણે આયારે, ઈસ એસ પંચહા ભણિઓ (૧). કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહઅનિન્દુવણે; વંજણઅર્થતદુભ, અવિહો નાણમા યારે (૨) નિસંકિઅનિક્કખિસ, નિબ્રિતિગિચ્છા અમુઢદિટ્રિઅ ઉવવુહથિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટુ (૩). પણિહાણગજીત્ત, પંચહિં સમિઈહિં તોહિંગુત્તાહિક એસ ચરિત્તાયારે, અવિહો હોઈ નાય (૪). બારસવિહંમિ વિ તવે, સર્ભિતરબાહિરે કુલદિરે અગિલાઈ અણાવી, નાય સે તવાયારે. (૫) અણસણમણેઅરિઆ, વિત્તીસંખેવનું રસચ્ચાઓ, કાયનિલેસ સંલણિયા ય, બન્ઝો તો હોઈ (૬), પાય છિન્ને વિણઓ, વેયાવચ્ચે તહેવ સક્કાઓ; ઝાણું ઉસ્સગે વિ અ, અભિંતર ત હોઈ (૭) અણિગુહિઅબલવિરિઓ, પરમઈ જે જહત્તમાઉન્તો, જ્જઈ અજહથામ, નાય વીરિઆયારે (૮). પછી “નમો અરિહંતાણું કહી કાઉસ્સગ પારી, સિદ્ધાણ બુદ્વાણું નીચે મુજબ કહેવું–) Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈ પ્રતિક્રમણ ૫ સિદ્ધાણુ બુદ્ધાણં સૂત્ર. સિદ્ધાણં બુદ્ધાણું, પારગયાણ પર પર–ગયાણું; લાઅગ્ગમુવગયા, નમા સયા સવસિદ્ધાણુ, ૧. જો દેવાણુ વિ દેવા, જ દેવા પંજલી નમ સતિ; તં દેવદેવમહિઅં, સિરસા વ ંદે મહાવીર ૨, ઇક્રોવિ નમુક્કાર, જિવરવસહસ્સ વહમાણુસ્સ; સંસારસાગરા, તારેઇ નર વા નારિવા, ૩, ઉજ્જિ તસેલસિહરે, દિક્ષા નાણું નિસીહિઆ જસ્સ; તો ધમ્મચવર્કિં, અરિફ્ નેમિ ન સામિ, ૪, ચત્તારિ અટ્ઠ દસ દે। ય, વદિયા જિણવરા ચઉન્વીસ; પરમઝુનિટ્રુિઅટ્ઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ, પ. ‘ઈચ્છાકારેણ સદિસહુ ભગવન્ ! ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહું ?” ઈચ્છ, કહી મુહુત્તિ ડિલેહવી. પછી એ વાંદણાં દેવાં. રસુગુરૂવંદન સૂત્ર (પહેલાં વાંદણાં) સૂત્ર ઈચ્છામિ ખમાસમણેા ! વંદુ જાવણિજ્જાએ ૧. આમાં સસિદ્ધ, શ્રી મહાવીરસ્વામી. શ્રી નેમિનાથ તથા શ્રી અષ્ટાપદ ઉપર બિરાજમાન તિર્થંકરોની સ્તુતિ છે. · ચત્તારિ ’--ગાથામાં સમેતશિખર, શત્રુજય, ગિરનાર અને નંદીશ્વર વિગેરેની ભિન્ન ભિન્ન સ્તુતિઓ સમાએલ છે. ૨. આ ઉત્કૃષ્ટ વંદન સૂત્ર છે. આમાં ગુરૂને અતિ મહાન વિનય કઈ રીતે શિષ્ય દર્શાવી શકે, તેની પદ્ધતિ અને વિનયની મત્તા જણાવવામાં આવી છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ - શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર નિસાહિએ.1.અણજાણહ મે મિઉગહે. રનિસાહિ, અહા-કાયં કાય-સંફા, ખાણિજે ભે! કિલામે, અપાલિતાણું, બહુગુણ ભેરાઈવઈÉતા. ૩ જત્તા ભે?૪. જવણિજં ચ ભે? ૫. ખામેમિ ખમાસમણ ! રાઈઅંબઇ—૬, આવસ્સિયાએ, ડિમામિ, ખમાસમણાણું, રાઈઓએ આસાયણાએ તિત્તીસજ્જયરાએ.જે કિંચિ મિચ્છાએ મદુડાએ, વયદુકડાએ કાયદુક ડાએ, કહાએ, માણાએ, માયાએ, લોભાએ સવકાલિઆએ, સલ્વમિચ્છવયારાએ સવધાઈકમણાએ આસાયણાએ જે મે અઈઆરે કઓ તસ્સ ખમાસમણે! પડિયામિનિંદાગ્નિ, ગરિહામિ, અપાણે વોસિરામિક. બીજાં વાંદણાં. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ.1.અણજાણહ મે મિઉગહર.નિસહિ, અહોકાયંકાય-સંફા, ખમણિજોએકિલામો અપકિલતાણું બહુ-સુભેણ ભેરાઈએ વકતા ૩. જત્તાભે જ.જવણિજંચ ભે? ૫. ખામેમિ ખમાસમણો રાઈએ વઈસ્મૃ. ૬. પડિક્કમામિ ખમાસમણાણું રાઈએ આસાયણાતિત્તીસન્નયારાએ, અંકિં ચિ મિચ્છાએ,મ દુક્કાએ વયદુકડાએ,કાયદુડાએ,કોહાએ,માણાએ માયાએ લેભાએ સવકાલિઆએ, સવમિછવયા Page #45 -------------------------------------------------------------------------- ________________ ઇ પ્રતિકમણ વિધિ. રાએ સવ્યધમ્માઇક્રમણએ આસાયણાએ જે મે અઈયારે કઓ તસ્સ ખમાસમણપડિકામામિ નિંદામિ ગરિહામિ, અપાણે વોસિરામિ. ૭. ઇચછા કરેણ સંદિસહ ભગવન” રાઇઅં આલઉં? ઇચ્છ.” આલેએમિ. જો મે રાઈઓ અઈયારે કઓ, કાઈઓ વાઈઓ માણસિઓ,ઉસ્સો,ઉમ્મ, અકપ,અકરણિજો જઝાએ, વિચિંતિએ, અણાયારે અણિછિઅલ્વે, અસાવગપાઉો, નાણે દંસણે ચરિત્તાચરિતે સુએ સામાઈએ તિહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણું, પંચમગુવાયાણંતિë ગુણવ્રયાણું ચહિં સિખાવયાણું, બારસંવિહસ સાવગધઓસ, જ ખડઆ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. સાત લાખ સૂત્ર. સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દસ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે ૧. આ સૂત્રમાં ત્રણ ભુવનમાં એક સરખા વણ ગંધ રસ, અને સ્પર્શવાળી નિઓ કુલ અને અવાન્તર કેટલી છે તેના વર્ણન પૂર્વક પિતાનાથી જે જીવાનિઓ હણાઇ હોય તે બાબતને મિચ્છામિ દુક્કડ દેવામાં આવ્યું છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ - - - - - શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર લાખ બેઈદ્રિય, બે લાખ ઈદ્રિય, બેલાખ ચરિંદ્રિય, ચાર લાખ દેવતા. ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચેરાશી લાખ જીવનિમાંહિ મહારે જીવે જે કઈ જીવ હશે હોય હણાવ્યું હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સર્વે મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડું. અઢાર પાપસ્થાનક સૂત્ર. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તા દાન, ચેાથે મિથુન, પાંચમે પરિગ્રહ, છ ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દસમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પશુન્ય, પંદરમે રતિ અરતિ, સલમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય; એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્ય હોય તે સર્વે મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્યું. સવસ્સવિ, રાઈ, દુઐિતિએ, દુભાસિસ, દુચ્ચિટ્રિઅ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છ, ૧. આ સૂત્રમાં પાપના પ્રકારો કમસર જણાવી તેમાં પિતાનાથી થયેલ પાપની સંભારણાપૂર્વક ક્ષમા માગવામાં આવી છે. અને પાપ અઢાર પ્રકારે બંધાય છે તે પણ બતાવ્યું છે. www.ja melibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. તસ્સ મિચ્છામિ દુક્કડં પછી જમણા પગ [ઢીંચણ ] ઊભા કરી નીચે પ્રમાણે હેવું. ૯ નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમો આયરિચાણ, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસા પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણા, મંગલાણું, ચ સન્થેસિં, પઢમં હવઇ મ’ગલ. કરેમિ ભંતે ! સામાયિ,સાવજ્જ જોગ પચ્ચક્ખામિ, જાવ નિયમ પન્નુવાસામિ, દુવિહંતિવિહેણ મણેણ', વાયાએ, કાએણ, ન કરેમિ, ન કારવૈશ્મિ, તસ્સ ભતે ! પડિમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણ વાસિરામિ, ઈચ્છામિ પડિમિ જો મે રાઇએ, અઇયારે કએ કાઇએ વાઇએ માણસિએ, ઉસ્યુત્તો,ઉમંગો, અપ્પા, અકરણો, દુઝાએ, દુન્વિચિંતિ અણાયા, અણિચ્છિઅવા, અસાવગપાઉગ્ગા, નાણે ઇંસગે ચરિત્તાચરિત્ત, મુએ સામાઈ એ તિષ્હ ગુત્તીણ ચણ્ડં કસાયાણ,પંચહ્મણુવયાણ,તિષ્હ ગુણત્વચાણ,ચણ્ડ સિકખાવયાણ,બારસવિહસ્સ સાવગધમ્મુસ, જ ખડિ,જ વિરાહિઅં,તસ્સ મિચ્છામિ દુક્કડ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી એ પ્રતિક્રમણ સૂ વંદિત્તુ સૂત્ર. વંદિત્તુ સવસિà, ધમ્માયરિએ અ સવ્વસાહૂ અ; ઇચ્છામિ પડિમિઉં, સાવગધમ્માઇઆરમ્સ. ૧ જો મે વયાઇઆરેા, નાણે તહુ ઈંસગે ચરિત્ત અ; સુહુમો વ માયરા વા, ત નિદે તં ચ ગરિહામિ, ૨ દુવિહે પરિગ્ગહસ્મિ, સાવજ્યે મહુવડે એ આર ંભે; કારાવણે અ કરણે, પશ્ચિમે રાઈઅ સવ્વ જ બદ્ધમિદિઐહિ, ચઉહિ કસાએહિ અપ્પસન્થેહિ રાગેણુ વ દાસેહ્ વ, ત નિદે તં ચ ગરિહામિ. આગમણે નિગ્ગમણે, ઠાણે ચ કમણે અણાભાગે; અભિઆગે આ નિએગે, ડિમે રાઇઅ સભ્ય. ય સકા કંખ વિગિચ્છા, પસસ તહ સથવા કુલિંગીસુ સમ્મત્તસ્સ ઇયારે, પદ્મિમે રાઈઅ સવ્વ, છક્કાયસબાર ભૈ, પયણે અ પચાવણે અ જે દેસા; અત્તઢ્ઢા ય પરડ્ડા, ઉભયદ્ગા ચેવ ત નિ દે, ૧. આ સૂત્રનું બીજું નામ · શ્રાવક-પ્રતિક્રમણ સૂત્ર છે આમ ખાર ત્રતાનુ સ્વરૂપ અને તેના અતિચારો દર્શાવ સાથે શ્રાવકને કરણીય વિધિની વિરાધનાની માી માગવા આવી છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. પંચહમણુવયાણુ, ગુણત્વયાણં ચ તિહુમઈઆરે; સિક્ખાણું ચ ચણ્ડુ, ડિઝમે રાઈઅ' સવ્વ પઢમે અણુવ્વયમ્મિ, લગપાણાઈવાચિવરઇએ; આયરિઅમપ્પસત્વે, ઈત્થ પમાચષ્પસ ગેણં, વહુ બંધ છવિચ્છેએ, અઇભારે ભત્તાપાણવુચ્છેએ; પઢમવયસ્કઈ આરે, પડિઝમે રાઇઅ' સવ્વ, બીએ અણુવયમ્નિ, પરિથલગઅલિયવયણવિરઇએ; આયરિઅમપ્પસત્વે, ઈત્થ પમાયપ્પસ ગેણું, સહસારહસ્ય દારે, મોસુવએસે અ ફૂડલેહે અ; આઅવયસઈઆરે, પડિક્કમે રાઈએ સવ્વ. તઇએ અણુવયમ્મિ, લગપરદન્વહરણવિરઇએ; આયરિઅમપસન્થે, ઈત્ય પમાયપ્પસ ગેણં, તેનાહડપગે, તડિફવે વિશ્ર્વગમણે અ; તુલક્ઝમાણે, પિડેક્કમે રાઈએ સવ્વ, ચઉત્શે અણુવ્વયમ્મિ, નિચ્ચ પરદારગમવિરઈએ; આયરિઅમપ્લસન્થે, ઈત્ય પમાયખસ ગેણં, અપરિગ્ગહિઆ ઇત્તર, અણુ ગવિવાહતિષ્વઅણુરાગે; ચઉત્શવયસઈઆરે, ડિમે રાઈએ સવ્વ. ઇત્તો અણુવએ પાંચમમિ, આયરિઅમ પસસ્થમ્મિ; પરિમાણપરિચ્છેએ, ઈત્થ પમાયપ્પસ ગણુ, ૧૬. ૧૭. ૩૧ ૮. ૯. ૧૦. ૧૧. ૧૨ ૧૩. ૧૪. ૧૫. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર. ચ ધણધજ્ઞખિત્તવત્થ, રૂતુવન્ને અ કુવિઅપરિમાણે; દુપએ ચઉપયયિ, પડિમે રાઈઅ સભ્ય ૧૮, ગમણુસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉ અહે અ તિરિ વુડ્ડી સઈઅંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ ન દે. મજ્જમ્મિ અ મ સમ્મિ અ, પુષ્ટ્રે અ ફલે અ ગધમલ્લે અ; ૧૯, ૨૦ ૨૧ ૨૨ ઉવભોગપરિભોગે, બીઅશ્મિ ગુણશ્ર્વએ નિ દે, સચ્ચિત્તે પડિબઢે, અપેલિ દુપ્પાલિ ચ આહારે; તુòસહિભક્`ણયા, પડિમે રાઈઅ સવ્વ, ઈંગાલીવણસાડી-ભાડીફેાડી સુવજ્રએ કમ્મ, વાણિજ્જ ચેવ દત-લખ્રસકેસિવસવસયં, એવં બુ જ તપિક્ષણ- કમ્મ નિકૢ છણં ચ દવદાણ; સરદ્દહતલાયસારું, અસપેાસ ચ વજ્જિા, સત્થગ્નિમુસલજ તગ-તણુકટ્ટુ મત×લબેસબ્જે; દિસે દવાવિએ વા, પડિમે રાઈઅ સવ્વ. ન્હાણુવટ્ટણવઋગ-વિલેવગે સદ્દવરસગધે; વસ્થાસણઆભરણે; પડિક્કમે રાઈએ સવ્વ કલ્પે કુએ, મોહર અહિગરણ ભાગઅઇરિત્તે; દંડસ્મિ અણુટ્રાએ, તઇઅમ્મિ ગુણત્વએ નિદે, તિવિષે દુ'પણિહાણે અણવત્ાણે તા સઇદવણે; ૩૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ રઇ પ્રતિકમણ વિધિ. સામાઈએ વિતહકએ, પઢમે સિખાવએ નિદે. રક આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલકવે; દેસાવગાસિઅમિ, બીએ સિફખાવએ નિંદે. ૨૮ સંથાસચ્ચારવિહી, પમાય તહ ચેવ ભોયણાભીએ; પસહવિહિવિવરીએ, તઈએ સિખાવએ નિંદે. ૨૯ સચ્ચિત્તે નિખિવણે પિહિણે, વવએસ મચ્છરે ચેવ; કાલાઈમદાણે, ચઉલ્થ સિખાવએ નિદે. ૩૦ સહિએસ અ દુહિએસુ અજામે અસંજસુ અણુકંપા રાગેણુ વ સેણ વા, તં ચ ગરિહામિ. ૩૧ સાહસુ સંવિભાગ, ન કઓ તવચરણકરણજુસુફ સંતે ફાસુઅદાણે, તે નિંદે તં ચ ગરિહામિ. ૩૨ ઈહલોએ પરલોએ, છવિય મરણે આ આસંસપઓગે; પંચવિહે આઈઆરે. મા મજ્જ હુક્ત મરણું તે. ૩૩ કાણ કાઈઅલ્સ, પિડિમે વાઈસ વાયાએ; ભણસા માણસિઅસ. સવ્વસ્ત વયાઈઆરસ્સ. ૩૪ વંદણ-વય-સિખા, ગારસુ સન્નાકસાયઇડસુ, ગુત્તીસુ આ સમિઈસુ અ, જે અઇઆરી અતં નિંદે. ૩૫ સમ્મદિટી જવો, જઇવિ હૃપાવં સમાયરઇ કિંચિ, અપેસિ હઈબંધે, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. ૩૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર તંપિ હુ સપડિમણું, સપરિવં સઉત્તરગુણ ચક ખિપ્પ વિસામે, વાહિશ્વ સુસિખિઓ વિ. ૩૭ જહા વિસંકુર્ણચં, મંતમૂલવિસારયા, વિક્મા હણંતિ મતહિં, તે તે હવઈ નિશ્વિસં. ૩૮ એવં અવિહં કમ્મ, રાગદેસસમક્લિઅં; આલેઅતિ અનિંદતિ, ખિપ્પ હણઈ સુસાઓ ૩૯ ક્યપાવવિભણસે, આઈ નિદિ ગુરૂ સગાસે; હોઈ અઈરેગલહુઓ, હરિઅભરૂશ્વ ભારવહો ૪૦ આવરૂએણ એએણ, સાવ જઈ વિ બહુરઓ હોઈ દુફખાણમંતકિરિઍ, કાહી અચિરણ કાલેણ. ૪૧ આલોઅણ બહુવિહા, નયસંભારિઆ પડિક્કમણકાલે, મુલગુણઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિહામિ. ૪૨ પછી ઊભા થઈને અથવા જમણે પગ નીચે રાખી નીચેની આઠ ગાથા બોલાવી. તસ્ય ધમ્મક્સ કેવલિપન્નત્તમ્સ, અભુમિ આરહણાએ વિરઓમિ, વિરાણાએ તિવિહેણ પડિત, વંદામિ જિણે ચઉવસં. ૪૩ જાવંતિ ચેઈઆઈ, ઉદ્વેએ અહે અ તિરિઅલોએ આ સવ્વાઈતાઈ વદે, ઈહિ સંતે તત્વ સંતાઈ. ૪૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણ વિધિ. જાવંતિ કે વિ સાહ, ભરફેરવયમહાવિદેહે આ સર્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ. ૪૫ ચિરસંચિયપાવપણાસણ, ભવસયસહસ્તમહણીએ, ચઉવીસજિવિણિગ્ગય કહાઈ વોલંતુ મે દિઅહા. ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહ સુ ચ ધમ્મો આ સમ્મદિઢી દેવા, દિનુ સમાહિં ચ બેહિ ચ. ૪૭ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિમણું અસહણે આ તહા, વિવરીઅપરૂવણાએ અ. ૪૮ ખામેમિ સવજી, સર્વે જીવા ખમંતુ મે; મિત્તી એ સવ્વભએસુ, વેર મર્ઝન કેણઈ.૪૯ એવમહં આલેઈઅનિંદિઅગરહિએ દગંછિઅંસખ્ખું; તિવિહેણ પડિકંતે, વંદામિ જિણે ચઉવ્વીસ. ૫૦ (હવે નીચે પ્રમાણે વાંદણાં દેવાં) ઇચછામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ. ૧ અણજાણહ, મે મિઉગ્ગહરનિસહિ. “અહોકાયં,કાયસંફાસંખમણિજો ભકિલામો, અપકિદંતાણું, બહુગુણ ભે! રાઈ વઈર્કતા.. ૩ જત્તા ભે?૪ જવણિજં ચ ભે? પ ખામેમિ ખમાસમણે રાઈએ વઈસ્મૃ. ૬ આવસ્સિયાએ પડિક્કમામિ ખમાસમણાણું, રાઈઓએ આસાયણાએ તિત્તી Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર સન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ મણદુષ્ઠાએ, વયદુડાએ, કાયદુક્કાએ, કેહાએ માણએ માયાએ, લેભાએ. સવકાલિઆએ, સવમિોવચારાએ, સાવધ માઈક્રમણએ, આસાયણાએ, જે મે અઈઆર કઓ, તમ્સ, ખમાસમણે ! પડિક્લામિ, નિંદામિ, ગરિહામિ, અપાયું સિરામિ. ૭. (બીજી વારના વાદણ) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ નિસહિઆએ, ૧. અણજાણહ મે મિઉમ્મહં. ૨. નિસહિ, “અહો, કાર્ય કયફાસં ખમણિ ભે! કિલામાં અપકિલંતાણું, બહસુભેણ ભે! રાઈઅ વઈતા! ૩, જત્તા ભે? ૪. જવણિજં ચ ભે? ૫. ખામેમિ ખમાસમણે!રાઇઅં વઈમં ૬. પડિમામિ ખમાસમણાણું, રાઈઆએ, આસાયણાએ, તિત્તિ સન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણદુડાએ, વયદુડાએ, કાયદુડાએ, કેહાએ, માણાએ, માયાએ, લેભાએ સવ્વકાલિઆએ, સવમિવયારાએ, અવધમ્માઈક્સ એ, આસાયણાએ જે મે અઈયારે ક તસ્સ ખમાસમણ પડિક્લામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ. ૭. - ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! અબ્યુટ્રિમિ or private & Personal Use Only Ninelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઇ પ્રતિક્રમણ ૩૭ અબ્નિતર રાઇઅ ખામેરૂં ? ઇચ્છ, ખામેમિ રાઇ, કહી ચરવળા ઉપર કે કટાસણા ઉપર હાથ સ્થાપીને. અ‹િઓ ( ગુરૂખામણા ) સૂત્ર, ( ભે જ કિચ અપત્તિઅં, પરંપત્તિઅ, ભત્તે, પાણે, વેણએ, વેઆવચ્ચે, આલાવે, સલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જ: કિચિ, મઝ વિયપરિહી સુહુમ વા બાયર વા તુષ્ણે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં ૧, ( હવે અવગ્રહની બહાર નીકળી વાંદણાં એ દેવા ) ઇચ્છામિ ખમાસમા ! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ ૧. અણુા મે મઉગ્ગહં. ૨. નિસીહિ અહો, કાય-કાય-સફાસ...ખમણિો કિલામા અપકિલ તાણ મહુસુભેણ ભે રાઈ વઇ#તા ! ૩. જત્તા ભે ! ૪. જવણિજ્જ ચ ભે? પ ખામેમિ ખમાસમણા ! રાઈઅ'વઈઝખ્મ ૬. આવસિયાએ પડિમામિ ખમાસમણાણ,રાઇઆએ,આસાચણાએ, તિત્તિસન્નયરાએ, જ કિંચિ મિચ્છાએ, મણદુડાએ, વયદુડાએ, કાયદુડાએ, કાહાએ,માણાએ, માયાએ,લોભાએ,સવ્વકાલિઆએ સવ્વમિાવયારાએ, સવ્વધમ્માઈક્રમણાએ,આસાયણાએ, જો મે અઇઆરે કઓ, તસ્ય ખમાસમણો પરિક્રમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ. ૭. Page #56 -------------------------------------------------------------------------- ________________ - ૩૮ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ઇચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ ૧. અણુજાણહ મે મિઉગ્નહં. ૨ નિસાહિ અહો, કાયં–કાય-સંફાસં ખમણિજજે ભે કિલામે અપકિલતાણું બહસુભેણ બે રાઈ વઇ તા : ૩. જત્તા ભે ! ૪. જવણિજં ચ ભે? ૫. ખામેમિ ખમાસમણો! રાઈએ વઈમ્મ ૬. આવસ્સિયાએ પડિમામિ ખમાસમણાણું રાઈએ આસા ચણુએ, તિત્તિસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ દુષ્ઠાએ, વયદુડાએ, કાયદુન્ડાએ, કેહાએ,માણીએ, માયાએ, લોભાએ સવ્વકાલિઆએ સવ્વમિચ્છાવયારાએ સવધસ્માઈક્રમણાઓ,આસાયણાએ, જો મે અઈઆરે કઓ, તસ્સ ખમાસમણે ! પડિમામિ, નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ. ૭. આયરિય ઉવજ્જાએ. આયરિય-ઉવઝાએ, સીસે સાહસ્મિએ કુલગણે આ જે મે કઈ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ. ૧. સવસ સમણુસંધમ્સ,ભગવઓ અંજલિ કરિઅસીસે સવં ખમાવઈત્તા, ખમામિ સવ્વસ અહયં પિ. ૨. સવ્યસ્ત જીવરાસિસ ભાવઓધમ્મનિહિઅનિઅચિત્તો સવ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્યસ અયં પિ. ૩, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૯ રાઈ પ્રતિકમણ વિધિ. કરેમિ ભંતે! સામાઈએ, સાવજ્જ જોગં પચ્ચકખામિ, જાવ નિયમ પજજુવાસામિ, વિહં, તિવિહેણું, મણેણં વાયાએ,કાણું ન કરેમિ નકારમિ,તસ્સ ભતે. પડિમામિ, નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ. ઈચ્છામિડામિકાઉસ્સગ્ગજો મેરાઈઓ, અઈયારો કઓ, કાઈઓ,વાઈઓ માણસિઓ, ઉસ્મત્તે, ઉમ્મ, અકપ, અકરણિજો, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારે, અણિચ્છિાઅો, અસાવગપાઉો, નાણે દસણે ચરિત્તાચરિત્ત, સુએ સામાઈએ તિહં ગુત્તીર્ણ, ચઉન્હેં સિખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ, જે ખંડિએ જ વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ. તસ્ય ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિસહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમાણે નિશ્ચાયણટ્રાએ, કામિ કાઉસ્સગ્ગ. ૧. અન્નત્ય ઊસસિએણે, નરસિએણે ખાસિએણું, છીએ,જભાઈએણું, ઉડ્ડએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમહિ અંગસંચાલેહિ, સુહુહિં ખેલસંચાલેહિં, સહમહિ દિસિંચાલેહિ. ૨. એવભાઈએહિં આગારેહિં, અભ, અવિવાહિઓ, Page #58 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર હુજ્જ મે કાઉસ્સગા. ૩. જાવ અરિહંતાણુ ભગવતાણ નમુક્કારેણ’ ન પારેમિ, ૪. તાવ કાય ડાણેણું માણેણ ઝાણેણ' અપ્પાણ વાસિરામિ. ૫. તચિતવણી અથવા ચાર લોગસ્સના કાઉસ્સ અથવા સેાળ નવકારના કાઉસ્સગ્ગ કરવા પછી નમે અરિહંતાણુ ' એમ બોલી કાઉસ્સગ્ગ પારવો. લાગસ્સ ઉત્તેઅગરે, ધમ્મતિથયરે જિણે, અરિ હું તે કિત્તઇસ્સ, ચવીસંપિ કેવલી. ૧. ઉસભજિ ચ વદે, સ ંભવમભિણુંદણુ ચ સુમઇં ચ; પઉમપહુ સુપાસ, જિણ ચ ચંપડુ વદે, ૨. સુવિહિં ચ પુષ્પદંત, સીયલસિજ્જસ વાસુપુજ્જુ ચ; વિમલમણ તચ જિણ, ધમ્મ સતિ ચવદામિ. ૩. કુંથુ અરં ચ મલ્લિ, વ ંદે મુણિસન્વય' નમિજિણ ચ; વંદામિ રિનેમિ, પાસ તહુ વક્રમાણ ચ. ૪, એવ મએ અભિશુઆ, વિયરચમલા પહીણજરમરણા; ચઉવી સપિ જિણવરા, તિત્ફયરા મે પસીયતુ. ૫. કિત્તિયવ યિમહિયા, જે એ લાગલ્સ ઉત્તમા સિદ્ધા; આગબેહિલાભ, સમાહિવરમુત્તમં તુિ. ૬. ચ ંદેસુ નિમ્નલયરા, આઈસ્ચેસુ અહિય પયાસચરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ' મમ દિસંતુ. ૭, ઈચ્છાકારેણ સદિસહ ભગવન ! છઠ્ઠા આવશ્યકની Page #59 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણ વિધિ. મુહપત્તિ પડિલેહું? ઈચ્છ. કહી મુહપત્તિ પડિલેહવી. ઇચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ ૧. અણજાણહ મે મિઉષ્મહં. ર. નિસહિ, “અહો કાર્ય-કાય-સંફાસં” ખમણિજો બે કિલામ, અપકિલતાણું બહુસુભેણ બે રાઈએ વઈ તા ! ૩, જત્તા ભે! ૪. જવણિજ ચ ભે? પ. ખામેમિ ખમાસમણ ! રાઈ વઈમ્મુ ૬ આવસ્સિયાએ પડિમામિ ખમાસમણાણું રાઈઆએ,આસાચણાએ, તિત્તિસજ્જયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણદુડાએ, વયદુડાએ, કાયદુડાએ, કેહાએ,માણાએ, માયાએ,લોભાએ સવકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્વધસ્માઈક્રમણાઓ,આસાયણએ, જે મે અઈઆર કઓ, તસ્સ ખમાસમણો પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણું વોસિરામિ. ૭. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિક્તાએ નિસીહિઆએ, ૧. અણુન્નાહ મે મિઉમ્મહં. ર. નિસહિ, “અહો, કાર્ય લયસફા” ખમણિજો બે કિલામો અપકિદંતાણું, બહુસુભેણ ભે! રાઈઅ વર્કતા! ૩. જત્તા ભે? ૪, જવણિજં ચ ભે? પ ખામેમિ ખમાસમણો રાઈએ વઈમ ૬. પડિમામિ ખમાસમણાણું, રાઈઆએ, આસાયણુએ, તિત્તિસન્નયારાએ, Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. જે કિંચિ મિચ્છાએ, મણદુડાએ, વાંદુડાએ, કાયદુડાએ, કેહાએ, માણાએ, માયાએ, લોભાએ સવકાલિઆએ, સવમિચ્છવયારાએ, સાવધસ્માઈક્રમણાએ, આસાયણાએ જે મે અઈયારે કઓ તસ્સ ખમાસમણ, પડિમામિ નિંદામિ ગરિહામિ અપાયું વિસિરામિ છે. તીર્થવંદના, સકલતીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડ, પહેલે સ્વર્ગે લાખ બત્રીશજિનવરચત્યનમેં નિશદિશ.૧ બીજે લાખ અાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદુ લાખ જ ચારાર છ સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ, આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. ૩ અગ્યાર બારમે ત્રણસે સાર, નવ-વૈવેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મલી, લાખ ચોરાશી અધિકાંવલી.૪ સહસત્તાણું ત્રવીશ સાર,જિનવર ભવન તણો અધિકાર લાંબાંસો જે જન વિસ્તાર, પચાસ ઉંચાં બહોતેર ધાર.૫. ૧. શાશ્વતી પ્રતિમાઓ ત્રણે લેકમાં કેટલી છે? તેની ગણના સાથે અશાશ્વતી પ્રતિમાઓવાળાં પ્રસિદ્ધ તીર્થો વિગેરેની સંભારણા સાથે વિહરમાન તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે. ગાળના મા ની પ્રતિમા મહિનામાં વગર For Private & Personal use only " Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઇ પ્રતિક્રમણ ૪૩ એકસાએ શી અિ અપ્રમાણ, સભા સહિત એક મૃત્યુ જાણ; સોકેાડ ખાવનકાડ સંભાલ, લાખચારાણુ સહસૌ આલ.૬. સાતસે ઉપર સાડ વિશાલ, સવિ...િ પ્રણમ ત્રણ કાલ; સાત કાડ ને બહાંતેર લાખ, ભુવનપતિમાં દેવલ ભાખ.૭, એકસાએ શી ભિમ પ્રમાણ એક એક ચૈત્યે સંખ્યા જાણ; તેરસે કાડ નેવ્યાશી કાડ, સાડ઼ લાખ વંદું કર બ્રેડ, ૮ બત્રીસે ને આગણસાડ, તિર્છા લાકમાં ચૈત્યના પાડ; ત્રણ લાખ એકાણુ હજાર, ત્રણસે વીશતેબિંબ જુહાર.૯. વ્યંતર જ્યાતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ; ઋષભ ચંદ્રાનન વારિયેણુ, વમાન નામે ગુણસેણ.૧૦. સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદુ ચાવીશઃ વિમલાચલને ગઢ ગિરનાર,આબુ ઉપર જિનવરજીહાર,૧૧ શંખેશ્વર કેસરિયા સાર, તારગે શ્રી અજિત નુહાર; આંતરિક વરકાણા પાસ, જીરાવલા ને થભણ-પાસ. ૧૨. ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેડ વિહરમાન વંદુ જિન વીશ,સિદ્ધ અન ંત નમુ’નિશદેિશ,૧૩, અઢી દ્વીપમાં જે અણુગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ–મહાવ્રત સમિતિ સાર, પાલે પલાવે પંચચાર, ૧૪. બાહ્ય અભ્યંતર તપ ઉજમાલ, તે મુનિ વ ગુણમણિ-માલ; નિતનિત ઉઠી પ્રીતિ કરૂ, ‘ જીવ' કહે ભવ-સાયર તરૂ. ૧૫, Page #62 -------------------------------------------------------------------------- ________________ ર મત - - - - *. ------ ----- - - - - - - - શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર પછી નમુક્કારસહિઅં, પિરસી, સારસી, પુરિમ, એકાસણું, બેસણું, આયંબિલ, ઉપવાસાદિ વિગેરેનું યથાશક્તિ પચ્ચખાણ લેવું. તે પચ્ચક્ખાણ સૂત્ર નીચે પ્રમાણે. ૧. નવકારશીનું પચ્ચકખાણ. ઉગએ સૂરે,નમુક્તરસહિ, મુકિસહિઅં, પશ્ચખામિ, ચઉવલંપિ આહારં, અસણ, પાણું, ખાઇમં, સાઇમં,અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં સિરામિ. ૨. (પરિસિ તથા સાપરિસિનું પચ્ચખાણ.) ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિઅં, પરિસિં, સાર્ટપિરિસિં મુટ્રિ-સહિઅં પચ્ચખામિ ઉગએ સૂરે, ચઊવિહં-પિ આહારં, અસણં, પાણું, ખાઇમં, સાઈમિં; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પછન-કોલેણું, + સાધુ કે સાધ્વીએ, આ પચ્ચક્ખાણ લેવું હોય ત્યારે, આમાં વિગઈ તથા પાણીના આગાર (જે આગળના પચ્ચફખાણમાં છે તે જોડી ને લેવું.) * દરેક વખતે, પોતે, સ્વયં પચ્ચક્ખાણ કરે ત્યારે પચ્ચક્ ખામિ” અને “સિરામિ” બેલવાનું છે. અને બીજાને કરાવવું હોય ત્યારે પચ્ચખામિને બદલે “પચ્ચક્ખાઈ અને “સિરામિ” ને બદલે “સિરઈ ” એમ બોલવું જોઈએ. આવી રીતે દરેક પચ્ચખાણમાં સમજવું. Page #63 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. ૪૧ દિસા-મેાહેણ, સાહુ-વયણેણં, મહત્તરાગારેણ, સ~-- સમાહિ-વત્તિયાગારેણં, વોસિરામિ, ૩. ( પુરિમઢ તથા અવડ્ઝનુ પચ્ચક્ખાણ, ) સૂરે ઉગ્ગએ, પુરિમ અવ⟩-મુદ્િ-સહિઅ પચ્ચ મિ, ચરૂવિષે આહાર અસણં, પાણ, ખાઇમં, સાઇમ, અન્નત્થણાભોગેણ, સહસા–ગારેણ, પચ્છન્ત-કાલેણ,દિસા-મેહેણ, સાહુ-વયણેણ, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણ, વાસિરામિ, ૪, ( એકસણા તથા બિયાસણાનુ પચ્ચક્ખાણ, ) ઉગ્ગએ સરે, નમુક્કાર-સહિઅં, પારિસિ સાહૂપેરિસ' +મુટ્ઠિ-સહિઅ પચ્ચક્ખામિ. ઉગ્ગએ સરે ચઉ-વપિ આહારં, અસણં, પાણં, ખાઇમ, સાઇ', અન્નત્થણા-ભોગેણ', સહસા–ગારેણં, પચ્છન્ન-કાલેણ, દિસા માહેણ, સાહુ–વયણેણુ, મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, વિગઇ ' × પુરિમટ્ટુનુંજ પચ્ચક્ખાણ હોય તે · અવડું' એ પાઠ ન લવા. tr + જો પુરિમરૢ કે સૂરે ઉગ્ગએ પુરિમ‡ અવતૢ કરવુ હાય તેય તે, અહિ અવહુઁ ” એટલે પાડ અધિક ખેાલવે. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર પચ્ચક્ખામિ અન્નત્થ-ણાભોગેણં, સહસાગારેણ લેવાલેવેણ, ગહત્થ-સંસòણ, પ્ર્ત્ત-વિવેગેણ પડ઼ચ્ચમક્ષિએણ, પારિટ્રાવણિયા ગારેણં, મહત્તરા ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણ,એકાસણું ઋષિ ચાસણું પચ્ચક્ખાઇ, તિવિહં પિ અહાર-અસણ, ખાઈમાં, સાઇમ, અન્નત્થ-ણાભોગેણ, સહસા-ગારેણ સાગારિયાગારેણં, આઉંટણ–પસારેણુ, ગુરૂ-અદ્ભુઢ્ઢા ણેણ’, પારિદ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્ સામાહિવત્તિયા-ગારેણં, પાણસ્સ લેવેણ વા,અલેવેણ વા ' * નીવીનું પચ્ચક્ખાણ લેવુ' હેાય તે વિગઇ પછી ‘નિષ્વિગઇઅ' એટલેા પાઠ વધારે ખેલવે. ૪ " " × એકસાણાનુ પચ્ચક્ખાણુ કરવુ. હાય તા, એકલુ એકાસણું ' ખેલવું. અને ત્રિયાસણાનું કરવું હોય તે બિયાસણ ' એટલે પાઠ બાલવે, પણ ‘ એકાસણુ’શે પાઠ બેલવે! નહિ. ' : C ‘ એલટાણા ’ નું પચ્ચક્ખાણુ કરવુ હોય તે ‘ આઉ’ટ પસારેણં ’ પાઠ ન કહેવા, અને બિયાસણ ને બદલે ‘એકલડાણ' બાલવું. તથા · તિવિહિપ આહાર'' ને બદલે · ચન્વિિ આહાર` ' ખેલવુ. તથા ‘ અસણં' પછી ' પાણ` ' એટલે અધિક પાઠ બેલવા આ પચ્ચક્ખાણમાં જમણા હાથ અને મુખ સિવાય, બધાં અંગેાપાંગ સ્થિર રાખવાં અને જમતી વખતે જ ઢામ--ચવિહાર કરવાના હોય છે. , Page #65 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણ વિધિ. અણ વા, બહુલેવેણ વા, સસિથેણ વા, અસિત્થણ વા, વોસિરામિ. ૫. (આયંબિલનું પચ્ચખાણ.) ઉગ્ગએ સૂરે નમુક્કાર-સહિઅં, પરિસિં, સાઈ-પોરિસિં,મુટિસહિઅં, પચ્ચકખામિ. ઉગએ સૂરે ચઉ-વિહંપિ આહારં, અસણં, પાણું, ખાઇમં, સાઈમિં અન્નત્થણાભોગેણં, સહસા–ગારેણં, પચ્છન્ન-કોલેણું, દિસામોહેણું, સાહ-વયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું આયંબિલં પચ્ચકખામિ,અન્નત્થણુંભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણું ગિહત્ય-સંસણું, ઊંખિત્ત-વિવેગણું, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, એગાસણું પચ્ચ ખામિ, તિવિહં પિ આહારં, અસણં, ખાઇમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણ-પસારેણં, ગુરૂ-અમ્ભટ્ટાણ, પારિટ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલવેણ વા, અર્જીણ વા, બહુ-લેવેણ વા, સસિથેણ વા, અસિથેણ વા, વોસિરામિ. ૬. (તિવિહાર ઉપવાસનું પચખાણ.) સુરે ઉગ્ગએ અદ્ભુત્તરું પચ્ચકખામિ, તિવિહં પિ Page #66 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર આહારં, અસણં, ખાઈમં, સાઇમ અન્નત્થણાભો ગેણં, સહસાગારેણં, પારિટ્રાવણિયાગારેણં, મહત્તા રાગારેણં, સવ-સામાહિત્તિયા-ગારેણં, પાણહાર પરિ સિં, સાઢ-પરિસિં, મુસિહિઅં, પચ્ચકખામિ અન્નત્થણાભોગેણંસહસાગારેણં, પચ્છન્ન-કાલેણું દિસા-મહેણું સાહુ વયણેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્મ, લેવેણ વા, અલેણ વા, અચ્છેણ વા,બહુ લેવેણ વા, સસિથેણ વા, અસિ થેણ વા સિરામિ. ૭. (ચઉવિહાર ઉપવાસનું પચ્ચકખાણ,) સૂરે ઉગ્ગએ અબ્બરૂટું પચ્ચખમિ; ચઉવિહ પિ આહારં અસણં, પાણું, ખાઇમં, સાઈમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણું વોસિરામિ. ૮. (સવારનું પાણહારનું પચ્ચખાણ) ૪ પાણહાર પરિસિં, સાડઢ-પોરિસિં, મુદ્રિ-સહિએ પચ્ચખામિ; અનWષ્ણાભોગેણં, સહસાગારેણં, ૫ આ પચ્ચકખાણ પહેલે દિવસે છઠ્ઠ આદિનું પચ્ચકખા લીધું હોય અને બીજે દિવસે પાણી વાપરવું હોય, ત્યા (સવારે) લેવાનું. Page #67 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિકમણ વિધિ ૪૯ છન્ન-કાલેણું, દિસા-મોહેણું, સાવયણેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુ-લેવેણ વા, સસિર્થેણ વા, વોસિરામિ. ૯. (દેસાવગાસિઅંનું પચ્ચખાણ) x દેસાવગાસિકં વિભોગં પરિભોગ પચ્ચકખામિ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણ, સવ-સમાહિ-વત્તિયાગારેણું સિરામિ. ૧૦. (અભિગ્રહનું પચ્ચખાણ.) અભિગ્રહ પચ્ચકખામિઅન્નત્થણાભોગેણં, સહસા-ગરેણું, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં, સિરામિ. (ઉપર્યુક્ત પચ્ચખાણમાંથી કેઈપણ એક પચ્ચખાણ કરવું પછી-) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન!સામાયિક, ચઉવિસત્થા, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જ. ઈચ્છા અણુસટ્રિ” નામે ખમાસમણાણું નમોડહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યા” ૪ આ પચ્ચકખાણ ચિદ નિયમ ધારનાર પણ કરી શકે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. (કહી, પુરૂષે નીચે પ્રમાણે વિશાલ-લેચન-દલ” બોલવું. ) વિશાલલોચન સૂત્ર. વિશાલચનદલ પ્રોઘતાંશુકેસર; પ્રાતવરજિનેન્દ્રસ્ય, મુખપદ્મ પુનાવઃ ૧. ચેષાભિષેક કર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતુ સુખ સુરેન્દ્રા; તૃણમપિ ગણયતિ નૈવ નાર્ક, પ્રાતઃ સન્તુ શિવાય તે જિનેન્દ્રા ૨. કલનિમુક્તમમુક્તપૂર્ણતં, કુતકરાહુગ્રસનં સદેદય; અપૂર્વચન્દ્ર જિનચન્દ્રભાષિત, દિનાગમે નૌમિ બુધેનમસ્કૃતમ. ૩. સ્ત્રીઓએ “નમેહત તથા વિશાલલોચન નહિ કહેવું. પણ “સંસારદાવા ની ત્રણ થાય સુધી કહેવું. સંસારદાવા સ્તુતિ. સંસારદાવાનલદાની, સંમોહલીહરણે સમીરં, માયારસાદારણસારસીનમામિ વીર ગિરિસારધીર.૧ ૧ આ સૂત્રમાં શ્રીવીરપરમાત્માની સર્વ તીર્થકરોની અને શ્રી જિનવાણીની સ્તુતિ છે આ સવારના પ્રતિક્રમણમાં બોલાય છે. આ શ્રી શ્રીદેવતાના સ્તુતિ છે પુરૂષો જ બોલે છે, ૨-નાસ્તુ-વિશાલ લેશન આ બે સૂત્રે પૂર્વમાંથી ઉદ્ધરેલાં હોવાથી સ્ત્રીઓ બેલતી નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. ભાવાવનામસુરદાનવમાનવેન લાવિલાલકમલાવલિમાલિતાનિ; સંપૂરિતાભિનતલોકસમીહિતાનિ, કામ’ નમામિ જિનરાજપદાનિ તાનિ, ર. ધાગાધ ́ સુપદપદવી-નીરપૂરાભિરામ; જીવાહિ સાવેિરલલહરી-સ માગાહદેહમ્; ચૂલાવેલ' ગુરુગમમણિસંકુલ પાર’, સાર' વીરાગમજલનિધિ' સાદર સાધુ સેવે. ૩. ܢ ( પુરૂષે ‘ વિશાલલેાચન૦ ની તથા સ્રીઓએ ‘ સ’સારદાવા૦’ ની ત્રણ ગાથા કહી, નમ્રુત્યુણ' નીચે પ્રમાણે કહેલું.--) નમ્રુત્યુ અરિ હું તાણ, ભગવંતાણ.. ૧. આઇગરાણું, તિત્ફયરાણું, સયંસ બુદ્ધાણુ, ૨. પુરિમુત્તમાણુ, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆ, પુરિસરવગધહત્થીણું.... ૩. લોગુત્તમાણ, લોગનાહાણ, લોગહિઆણું, લોગપઇવાણુ, લોગપોઅગરાણુ’. ૪, અભયયાણું ચપ્પુયાળુ, મર્ગીયાણું, સરણદયાણુ, માહિયાણ, ૫. ધમ્મદયાણું, ધમ્મદેસચાણ, ધમ્મનાયગાણુ, ધમ્મસારહીણું, ધમ્મવરચાર તચવટ્ટીણું ૬. અપ્પડિયવરનાણુદ સધરાણું, વિટ્ટઋઉમાણું ૭. જિણાણું જાવયાણું, તિન્નાણુ તારયાણુ, બુદ્ધાણુ માહ Page #70 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. યાણું, મુત્તાણું મેઅગાણું.૮ સવલૂણું, સવ્વદરિસીયું, સિવ-મહેલ-ભરૂઅ–મણુત-મખય-મāાબાહ-મપુ રાવિત્તિ-સિદ્ધિગઈનામધેય, ઠાણું સંપાત્તાણું, નમે જિણાણું જિઅભયાણ. ૯ જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ |ગએ કોલે, સંપઈ અ વટ્ટમાણુ સર્વે તિવિહેણ વંદામિ. ૧૦. અરિહંતચેઈઆણું, કરેમિ કાઉસ્સગ્ગ૧. વંદણવરિઆએ, પૂઅણવત્તિઓએ, સારવત્તિઓએ, સમ્મા વત્તિઓ, બેહિલાભવત્તિએ, નિરૂવસગ્ગવત્તિઆએ, ૨, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અને શુપેહાએ, વડુમાણીએ, કામિ કાઉસ્સગ્ગ, ૩. અન્નત્ય ઊસસિએણે, નીસિએણું, ખાસિએણે, છીએણુંજભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહમેહિં અંગસંચાલેહિં. સુહમેહિં ખેલસંચાલેહિ, મુહમેહિ દિસિંચાલેહિ. ૨. એવભાઈએહિં આગારેહિં અભગે અવિરાહિઓ હુ જમે કાઉસ્સગે. ૩. જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાયં ઠાણેણં, માણેણં, ઝાણેણં અપાણે વસિરામિ. ૫. એક નવકારને કાઉસ્સગ કરી “નમો અરિહંતાણું” કહેવું. નમોહંતુ સિદ્ધાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય’ કહી Page #71 -------------------------------------------------------------------------- ________________ - - - - - - રાઇ પ્રતિક્રમણ વિધિ. કહ્યાણકદની પહેલી થાય કહેવી. કલ્યાણકદની સ્તુતિ-પહેલી થાય ક@ણકંદપઢમંજિણંદ, સંતિતએનેમિજિર્ણ મુણિંદ, પાસપયાસં સુગુણિઠાણું, ભત્તીઈ વદે સિરિમાણું ૧. લેગસ ઉmઅગરે, ઘમ્મતિયૂયરે જિર્ણ, અરિ. હતિ કિઈસ, ચઉવસંપિ કેવલી. ૧. ઉસભામજિ ચ વદે, સંભવમણિંદણું ચ સુમઈ ચે, પઉમપહં સુપાસે, જિણું ચ ચંદપહં વંદે. ૨. સુવિહિં ચ પુફદંત, સીયલસિજ્જસ વાસુપુજં ચ વિમલમણે તં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ, ૩. કુંથું અરે ચ મહ્નિ, વદે મુણિસુવ્રયંનમિજણું ચ; વંદામિ રિનેમિ, પાસે તહ વદ્ધમાણું ચ. ૪. એવું મને અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણ; ચઉવીસંપિ જિણવર, તિસ્થયરા મે પસીયંસુ.પ.કિત્તિય વંદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા, આરગ્નબેહિલાભ, સમાવિવરમુત્તમ દિતુ. ૬. ચંદેસુ નિમ્મુલયરા, આઈએસુ અહિયં પયાસયર સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર સવ્વલાએ અરિહુ તચેઇઆણુ કરેમિ કાઉસ્સગ્ગ (૧), વંદણુવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, ખેાહિલાભવત્તિયાએ, નિવસન્ગવ ત્તિયાએ, (૨). સદ્ઘાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્તેહાએ, વર્ડ્સમાણીએ, ડામિ કાઉસ્સગ્ગ (૩), અન્નત્ય ઊસસિએ, નીસસિએણું, ખાસિએણુ, છીએણુ, જભાઇએણુ, ઉડુએણ, વાયનિસગ્ગુણ, ભ્રમલીએ, પિત્ત મુચ્છાએ (૧.) હુમેર્હિ અંગસ ચાલેહિં, સહુમદ્ધિ ખેલ સ ચાલેહિ, મુહુમેહ દ્ગિ સંચાલેહિ (૨.) એવમા એહિં આગારેહિં, અભગા અવિરાહિએ, હુજ્જુ મે કાઉસ્સગ્ગા (૩.) જાવઅરિહંતાણું ભગવ‘તાણ, નમુક્કારેણં, ન પારેમિ (૪.) તાવ કાયં ડાણેણ, મોણ, અણેણુ, અપ્પાણ વાસિરામિ (૫.) (એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. ‘નમો અરિહંતાણં હી, પારી, બીજી થાય નીચે મુજમ કહેવી. ) “અપાર સંસાર સમુદ્રપાર, પત્તાસિવર્દિતુસુઇસાર; સર્વે જિણ દા સુરવિ દવા, કક્ષાણુ વલ્લીણ વિસાલક દા, ૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૫ રઈ પ્રતિકમણ વિધિ. પુખરવરદીવ ધાયઈસંડે અ જંબુદી અ ભરેહેરવયવિદેહે, ધમ્માઈગરે નમામિ (૧). તમતિમિરપડલવિદ્ધ, સણસ્સસુરગણુનરિંદમરિયમ્સ, સીમાધરસ વદે, પફડિઆ મોહજાળમ્સ (૨). જાઈજરામરણસગપણાસણમ્સ, કલ્લાકખલવિસાલસુહાવહસ્સ, કો દેવદાણવનજિંદગણશ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલ મ્ભ કરે પમાયં? (૩). સિદ્ધ ભે! પયઓ મોજિમએ નદી સયા સંજમે દેવંનાગ સુવન્નકિન્નરગણુસ્સ બ્યુઅભાવચ્ચિએ; લોગો જત્થ પઇટિઓ જગમિણું તેલુક્સચ્ચાસુર, ધમ્મો વઢઉ સાસઓ વિજય ઘમ્મુત્તર વઢઉ (8). સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસગ્ગ (૧). વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બેહિલાભવત્તિયાએ, નિરૂવસગ્ગવત્તિયાએ (૨).સદ્ધાએ; મહાએ ધિઈએ,ધારણાએ,અણુપેહાએવદ્ધમાણીએ, કામિ કાઉસગ્ગ(૩). અન્નત્ય ઊસિએણું, નિસસિએણું, ખાસિએણું, છીએણું, સંભાઈએણું,ઉએણું, વાયનિસગેકુંભમલીએ, પિત્તમુચ્છાએ (૧). સુહમેહિં અંગસંચાલેહિં સુહમેહિં દિસિંચાલહિં (૨). એવભાઈએહિં આગારોહિં, અભ, અવિરાહિઓ હુ મે કાઉસ્સો (૩). જાવઅરિહંતાણું ભગવાણું નમુક્કારેણં, Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર. ન પારે િ ( ૪ ), તાવકાય કાણેણુ, મોણે', ઝાણેણ, અપ્પાણ વાસિરામિ (૫), ( એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. નમો અરિહંતાણ કહી પારી, ત્રીજી થાય નીચે મુજબ કહેવી.) નિવ્વાણુમન્ગે વરજાણુકષ્ટ, પણાસિઆસેસકુંવાઈદુપ્પ; મયં જિણાણ સર્રણ બુહાણ, નમામિ નિચ્ચ તિગપડાણ. (૩), સિદ્ધાણુ, બુદ્ધાણું, પારગચાણ પર પરગયાણું; લાઅગમવગયાણ, નમો સયા સવ્થસિદ્ધાણ (૧), જો દેવાણુ વિ દેવા, જ દેવા પજલીનમસતિ;ત દેવદેવમહિઅ સિરસા વદે મહાવીર (૨). ઇક્રો વિ નમુક્કારો જિવરવસહસ્સ વદ્ધમાણસ; સંસાર સાગરા, તારેઇ નરં વ નારિ વા (૩),ઉજ્જિ તસેલસિહરે,દિખાનાણ નિસાહિઆ જસ્સ; ત ધમ્મચ±વષ્ટિ, અરિટુનેમિ નમસામિ (૪). ચત્તારિ અદ્રે દસ દે। ય, વક્રિયા જિનવરા ચઉવ્વીસ; પરમટુનિટ્રિઅટ્ઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (પ). વેઆવચ્ચગરાણું, સતિગરાણ, સમ્મદિટ્સિમાહિગરાણ, કરેમિ કાઉસ્સગ્ગ', Page #75 -------------------------------------------------------------------------- ________________ || - - - - - ૫૭ રાઇ પ્રતિક્રમણ વિધિ. અન્નત્ય ઊસિએણું, નસસિએણું, ખાસિએણું, છીએણું, જંભાઈએણું, ઉડુએણું, વાય નિસગેણં, ભમલીએ, પિત્ત મુછાએ (૧). સુહમેહિં અંગસંચાલેહિંમુહમેહિં ખેલસંચાલેહિં સુહમેહિં દિક્સિંચાલેહિં (૨). એવભાઈએહિં આગારેહિં, અભ, અવિરાહિઓ હુજ મે કાઉસ્સગો, (૩). જાવઅરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણં, ન પારેમિ (). તાવકાર્યા ઠાણેશું, મોણેણું, ઝાણેણં અપાણે સિરામિ (૫). (એક નવકારનો કાઉસ્સગ્ન કરે પછી “નમો અરિહંતાણું કહી, પારી, નમોહ્તસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યા” કહી, ચોથી થય નીચે પ્રમાણે કહેવી.) કુહિંદુગકબીરતુસાર વન્ના, સરે જહથા કમલે નિસનના; વાએસિરી પુત્થયવગ્રહસ્થા, સુહાય સા અખ્ત સયા પસંસ્થા (૪). (પછી, એસી, “નમુત્થણે નીચે મુજબ કહેવું-) 'નમુત્થણું અરિહંતાણું, ભગવંતાણું, ૧. આઈગરાણું, થિયરાણું, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તરમાણે, પુરિસસીહાણું, પુરિસવરપુંડરીઆણું, પુરિસરવગંધહOીણું. ૩. લોગરમાણે, લોગનાહાણું, લોગહિઆણું, લોપઈવાણું, લોગપmઅગરાણું. ૪. અભ * * * ક * Page #76 -------------------------------------------------------------------------- ________________ : - - ૫૮ શ્રી બે પ્રિતમણુ સત્ર. યદયાણું ચખુદયાણુ, મમ્મદયાણું, સરદયાણું, બેહિદયાણ, ૫. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણ, ધમ્મરચાઉરંતચક્વટ્ટીણું ૬. અપડિહયવરનાણદંસણધરાણ, વિઅછઉમાણ. ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્ધાણં બેહયાણું, મુત્તાણું અગાણું.૮,સવલૂણું સવદરિસીયું, સિવ–મયલ-ભરૂઅ–મણુત-મખય–મવાબાહ -મ રાવિત્તિ-સિદ્ધિગઈનામધેય, ઠાણું સંપાત્તાણું, નમે જિણાણું જિઅભયાણું. જે અ આઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિ ણાગએ કાલે, સંપઈ અ વક્માણ સર્વે તિવિહેણ વંદામિ, ૧૦, (અહિં ભગવાનાદિ ચાર ચાર ખમાસમણથી થોભવંદન કરવું તે આ પ્રમાણે). ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજાએ, નિસહિઆએ મર્થીએ વંદામિ “ભગવાન હું” ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજ્જાએ, નિસહિઆએ મયૂએણ વંદામિ “આચાર્યë.” ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ મFણ વંદામિ “ઉપાધ્યાહ.' ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ મલ્યુએણ વંદામિ “સર્વસાધુહં.' પછી જમણે હાથ કટાસણું કે ચરવાળ ઉપર સ્થાપીને, Page #77 -------------------------------------------------------------------------- ________________ રઇ પ્રતિક્રમણ વિધિ. અાઈજેસું. અડ્ડાઈજેસુ દીવસમુસુ, પનરસસુ, કમ્મમીસુ, જાવંત કે વિ સાહૂ, યહરણગુચ્છપડિગ્નહધારે પંચમહલ્વયધારા, અઢારસસહસ્સસલંગધારા, અનુયાયારચરિત્તા, તે સર્વે સિરસા મણસા મથએ વંદામિ. પછી ત્રણ ખમાસમણ દઈ શ્રી સીમંધરસ્વામી ચિત્યવંદન કરવું તે નીચે પ્રમાણે ખમાસમણુ. ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ મથએ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ”ભગવાન ! શ્રી સીમંધરસ્વામી આરાધનાથં ચૈત્યવંદન કરૂં? “ઈચ્છ.” શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન શ્રી સીમંધર જગધણી, આ ભારતે આવો; કરુણાવંત કરૂણ કરી, અમને વંદા. ૧. સકલ ભક્ત તમે ધણી, જે હવે અમ નાથ; ભવ ભવ હું છું તાહરે, નહીં મેલું હવે સાથ. ૨. સયલ સંગ ઝંડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમણું વરીશું. ૩. એ અણેજે મુજને ઘણો, પૂરે સીમંધર દેવ; ઈહિ થકી હું વિનવું, અવધારો મુજ સેવ, ૪. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી એ પ્રતિક્રમણ સત્ર. જ કિંચિ નામતિત્વ, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિબિ’બા, તાઈં સવાઈ વંદામિ (૧) નમ્રુત્યુણ અરિહંતાણુ, ભગવતાણ (૧). આઇગરાણ, તિત્શયરાણું, સયસ બુદ્ધાણ (ર), પુરિમુત્તમાણ, પુરિ. સસીહાણ, પુરિસવરપુંડરીઆણું, પુરિસવરગ ધડથીણ (૩). લોગુત્તમાણ”, લોગનાહાણ, લોગહિઆણું, લોગપઈવાણ, લોગપોઅગરાણું (૪). અભયદયાણ', ચક્ ખુદયાણ, મગદયાણું, સરદયાણ, બહિયાણ, (૫), ધમ્મદયાણુ, ધમ્મદેસયાણ', ધમ્મનાયગાણુ, ધમ્મ સારહીણ, ધમ્મ-વર-ચાર ત–ચ–વટ્ટી, (૬). અડિહય-વર-નાણુ દસણુ ધરાણ, વિઅટ્ટ-છઉમાણ (૭). જિણાણ, જાવયાણું; તિન્નાણુ, તારયાણ ; બુદ્ધાણું, બાહયાણ, મુત્તાણુ, 'માઅગાણુ, (૮). સવભ્રૂણ, સભ્ય ધરિસીણં; સિવ-મયલ-મરૂઅ-મણ'ત-મધ્મય-મળ્યાબાહુ-મપુણરાવિત્તિ-“સિદ્ધ-ગઇ ” નામધેય ડાણુ સંપાત્તાણું; નમો જિણાણ, જિઅભયાણ (૯). જે અ અઇયા સિદ્ધા; જે અ ભવિસતિ ણાગયે કાલે, સંપઈ અ વજ્રમાણા સબ્વે તિવિહેણ વંદામિ (૧૦). જાવતિ ચેઇઆઇ, ડ઼ે અ અહે અતિરિઅલોએ અ સન્નાઈ તાઇ વદે, ઇહ સતા તત્વ સંતાઈ (૧). Page #79 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. ૧ ઇચ્છામિ ખમાસમણા ! વંદિઉં જાવર્ણિાએ નિસીહિઆએ ? મર્ત્યએણ વામિ. જાવંત કેવિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ; સન્થેસિ તેસિ પણ, તિવિહેણ તિકડવીરયાણ (૧). નમોgત–સિદ્ધાચાર્યે પાધ્યાય સર્વ-સાધુલ્ય; ' (કહી શ્રી સીમંધર સ્વામીનું સ્તવન કહેવું. ) ' ( શ્રી સીમંધર સ્વામીજીનું સ્તવન ) સુણા ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો; મુજ વિનતડી પ્રેમ ધરીને, એણી પરે તુમે સભળાવો, (ટેક) જે ત્રણ ભુવનના નાયક છે, જસ ચેાસડ ઈંદ્ર પાયક છે; નાણુ રિસણ જેતુને ખાયક છે.-સુણા॰ (૧) જેની કંચનવરણી કાયા છે, જસધારી લંછન પાયા છે; પુડિરિણિ નગરીના રાયા છે.સુણા (૨) બાર પદામાંહિ બિરાજેછે, જસ ચેાત્રીસ અતિશય છાજે છે; ગુણુ પાંત્રીસ વાણિએ ગાજે છે.-સુણા॰ (૩) Page #80 -------------------------------------------------------------------------- ________________ -- - -- - - -- - - -- - - - શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર ભવીજનને જે પડિબેહે છે, તુમ અધિક શીતલ ગુણ સેહે છે; રૂપ દેખી ભવિજન મેહે છે.-સુણો(૪) તુમ સેવા કરવા રસિ છું, પણ ભારતમાં દુરે વસિઓ છું; મહા મોહરાય કર ફેસિઓ છું.-સુણો (૫) પણ સાહિબ ચિત્તમાં ધરિઓ છે, તુમ આણા ખગ્ન કર ગ્રહિઓ છે; પણ કાંઈક મુજથી ડરિયે છે.-સુણો(૬) જિન ઉત્તમ ખંડ હવે પૂરે, કહે “પદ્મવિજય થાઉં રે; તે વાધે મુજ મન અતિ નરે-સણો. (૭) (૪ પછી મુક્તાશુક્તિ-મુદ્રાએ “જયવીરાય” કહેવા, તેમાં લલાટે હાથે રાખીને “આભવમખંડા” સુધી, એટલે બે ગાથા પુરી ત્યાં સુધી બોલવું, પછી હાથ સહેજ નીચા લઈ, “જ્યવયરાય પૂરા કરવા.) જયવીયરાય ! જગગુરૂ, હોઉ મમ તુહ પભાવ ભયવં; ભવનિāઓ મગાણુ,-સારિઆઈટુલસિદ્ધી (૧). લોગવિરૂદ્ધચાઓ, ગુરજણ-પૂઆ પરત્થ-કરણ ચ, સુહ-ગુરૂ-ગે તવયણ-સેવણા આ-ભવમખેડા For Private & Personal use only Page #81 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ ૩ (ર), વારીજ્જઇ જઇવ નિઆણુબધણ વીયરાય ! તુહ સમએ; તવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું (૩), દુખ ખ઼ુએ કમ્મ-ક્ષ્મ, સમાહિમરણં ચ એહિ લાભા અ; સંપ′ મહુએમ, તુહ નાહ ! પણામકરણે (૪) સર્વ-મંગલ-માંગલ્ય, સ કલ્યાણુ કારણમ્; પ્રધાન સધર્માણાં જૈન જયતિ શાસનમ (પ). ( પછી ઉભા થઈ. નીચેના પાઠ એલવા. ) અરિહંતચેઇઆણ, કરેમિ કાઉસ્સગ્ગ ૧. વંદણુવત્તિઆએ, પૂઅણુવત્તિઆએ, સારવત્તિઆએ, સમ્માવૃત્તિઆએ, બેાહિલાભવત્તિઆએ, નિર્વસગ્ગવત્તિઆએ, ર. સહાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અગુપ્તેહાએ, વજ્રમાણીએ, ડામિ કાઉસ્સગ્ગ, ૩, અન્નત્થ ઊસસિએણ, નીસિએણું, ખાસિએણ’, છીએણ,જ ભાઇએણ, ઉર્દુએણ, વાયનિસગ્ગુણ, ભ્રમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિ અંગસ ચાલેહિ સુહુમહિ ખેલસ ચાલેહિ, સહુમહિ સિ ચાલેહિ. ર. એવમાએહિ આગારેહિ અભગા અવિરાહિએ હુજ્જ મે કાઉસ્સગ્ગા, ૩, જાવ અરિહુ તાણ ભગવંતાણ નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાચ કાણેણુ, માણેણ', ઝાણેણ', અપાણ વાસિરામિ, પ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર. એક નવકારના કાઉસ્સગ્ગ કરી “ નમો અરિહંતાણ કહેવા પૂર્વક કાઉસ્સગ્ગ પારી, “ નમાર્હુત સિદ્ધાચાર્યાપા ધ્યાય સર્વ સાધુભ્ય:” કહી, શ્રી સીમંધરસ્વામિજીની થાય કહેવ શ્રીસીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, અરિત સકલની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણી, જયવંતી આણા, જ્ઞાનવિમળ ગુણખાણી. ( પછી ત્રણ ખમાસમણાં દઈ. શ્રી સિદ્ધાચલજીનું ચૈત્ય વન કરવુ’. તે નીચે પ્રમાણે—) ઇચ્છામિ ખમાસમણા ! દિ, જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. . “ ઈચ્છાકારેણ સદિસહ ભગવન્ ! શ્રી સિદ્ધાચલજી આરાધના ચૈત્યવંદન કરૂ ? ઇચ્છ, ” (લ્હી. નીચે મુજબ ચૈત્યવંદન કરવું. ) ( શ્રી સિદ્ધાચળજીનું ચૈત્યવંદન ) " શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગાંતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે (૧), અનંત સિદ્ધના એહ ઠામ, સકલ તીના રાય; પૂ` નવાણું રિખવ દેવ, જ્યાં વીઆપ્રભુ પાય (૨) સૂરજ કુંડ સાહામણા, કવડ જક્ષ અભિરામ નાભિરાય કુલ મંડણા, જિનવર કરૂ' પ્રણામ (૩), Page #83 -------------------------------------------------------------------------- ________________ રઈ પ્રતિકમણ વિધિ. જકિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે એક જાઈ જિબિંબઈ, તાઈ સવ્હાઈ વંદામિ (૧). નમુત્થણે અરિહંતાણું, ભગવંતાણું, ૧. આઈગરાણું, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું ૨. પુરિસરમાણે, પુરિસસહાણું, પુરિસવરપુંડરીઆણું, પુરિવરગંધહસ્થીણું. ૩. લોગરમાણે, લગનાહા, લહિઆણં, લોગ ઈવાણું, લોગપજો અગરાણું. ૪. અભયદયાણું ચખુદયાણું, મગ્નદયાણું, સરદયાણું, બેહિદયાણું, પ. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું, ધમ્મવરચાઉરંતચક્વટ્ટીણું ૬. અપડિહયવરનાણદંસણધરાણ, વિઅછઉમાણું. ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણુ, બુદ્ધાણં બોહથાણું, મુત્તાણું મેઅગાણું.૮,સવ્વલૂણું, સવ્વદરિસીયું, સિવ-મહેલ-ભરૂઅ–મણુત-મખય-મવાબાહ-મ રાવિત્તિ-સિદ્ધિગઈનામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણું. ૯ જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિલ્સેતિ ગયે કાલે, સંપઈ અ વક્માણ સવે તિવિહેણ વંદામિ. ૧૦. જાવંતિ ચેઇઆઈ, ઉદ્દે આ અહેઅ તિરિયલોએ એક સવાઈતાઈ વદે, ઈહ સંત તત્યે સંતાઈ (૧). Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસીહિએ? મયૂએણ વંદામિ. જાવંત કવિ સાહૂ ભરફેરવય-મહાવિદેહે અ, સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણું.(૧), નમોહંસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુ” કહી “શ્રી સિદ્ધાચલજીનું સ્તવન કહેવુંવિમળાચળ નિત વંદીએ, કીજે હની સેવા માનું હાથ એ ધર્મને, શિવતરફળ લેવા. ૧. વિમલા ઉજ્જવળ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તેગા માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબર ગંગા.વિમલા કોઈ અનેરૂં જગ નહી, એ તીરથ તેલે '' '". એમ શ્રીમુખ હરિઆગળ, શ્રી સીમંધર બોલે. ૩. વિ. જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીયે, તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીયે. કવિ જન્મ સફળ હોય તેહને, જે એ ગિરિવંદે, સુજશવિજય સંપદ લહે, તે નર ચિર નિદે. ૫. વિવ વીયરાય ! જગગુરૂ, હોઉ મમં તુહ પભાવ ભયવં ભવનિઘેઓ મગાણુ, સારિઆ ઇલસિદ્ધી (૧). લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરે જણ-પૂઆ પરીકરણું ચ, સુહ-ગુરૂ-જોગે તડ્વયણ-સેવણું આ-ભવમખેડા Page #85 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણ વિધિ. (૨) વારી જઈ જઈવિ નિઆણબંધણું વિયરાય ! તુહ સમએ, તહવિ મમ હુન્જ સેવા, ભવે ભવે તુમહ ચલણણું (૩). દુખખિઓ કમ્મ-કુખ, સમાહિમરણં ચ બહિ લાભો અ; સંપજી મહઅં, તુહ નાહ! પણામકરણેણું (૪).સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણ કારણસ; પ્રધાનં સર્વધર્માણાં જેનું જયતિ શાસનમ્ (૫). અરિહંતચેઈઆણું, કરેમિ કાઉસગ્ગ ૧. વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સારવત્તિયાએ, સમ્મા વત્તિયાએ, બેહિલાભવત્તિયાએ, નિરૂવસગવત્તિયાએ, ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અભુપેહાએ, વડુમાણુએ, ઠામિ કાઉસગ્ગ. ૩. એક નવકારને કાઉસ્સગ્ગ કરી “ નમો અરિહંતાણું ? નમોહ્તસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ કહી શ્રી સિદ્ધાચલજીની થાય કહેવી. શ્રી શત્રુંજ્ય સ્તુતિ. શ્રી શત્રજ્ય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકર રામ અપાર; માત્રમાંહી નવકાર જ જાણું, તારામાં Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર જેમ ચંદ્ર વખાણું જળધર જળમા જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહી જેમ રીખવને વશ, નાભિ તો એ અંશ ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશુરામાં મહામુનિવંત, શત્રુંજય ગિરિ ગુણવંત. હવે સામાયિક પારવાને વિધિ શરૂ થાય છે. ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજ્જાએ, નિ સાહિએ, મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવહિયં પડિ. મામિ ? ઇચ્છ, ઈછામિ પડિમિઉં. ૧. ઈરિયાવહિયાએ, વિરાણાએ, ૨. ગમણાગમણે. ૩. પાણમણે, બીયમણે, હરિયમણે, સાઉનિંગ-પણુગદગમઢી-માસંતાણ-સંકમણે..જે મે જવા વિરાહિયા. ૫. એનિંદિયા. બેઈદિયા, તેદિયા, ચઉરિંદિયા, પંચિદિયા. ૬. અભિયા, વત્તિયા, લેસિયા, સંધાઈયા, સંઘટિયા પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા,ઠાણાઓ, ઠાણું સંકામિયા, છવિયાઓ વવવિયા, તસ્સા મિચ્છામિ દુક્કડં. ૭ તસ્ય ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણે, વિહીન Page #87 -------------------------------------------------------------------------- ________________ રાઇ પ્રતિક્રમણ વિધિ. કરણે વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણે નિશ્ચાયણદ્રાએ, કામિ કાઉસ્સગ્ગ. ૧. અન્નત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણું, છીએણ, જંભાઈએણું, ઉ એણે, વાય નિસણ, ભમલીએ, પિત્ત મુચ્છાએ (૧). સુહમેહિં અંગસંચાલહિ; સુહુમહિં ખેલસંચાલેહિં અમેહિ દિસિંચાલેહિ (૨). એવભાઈએહિં આગારેહિ, અભ, અવિરાહિઓ હજ્જ મે કાઉસ્સગ્ગ, (૩). જાવઅરિહંતાણું ભગવંતાણં નમુક્કારેણં, ન પારેમિ (). તાવકાર્યા ઠાણે| મોણેણં, ઝાણેણં, અષાણ સિરામિ (૫). (ચંદસુ નિમ્મલયર સુધી, એક લેગસને અથવા ચાર નવકારને કાઉસગ કરી “નમો અરિહંતાણું” કહી, પારીની મુજબ પ્રગટ લેગસ્સ કહેવ). લોગસ્સ ઉોઅગરે, ધમ્મતિયૂયરે જિણે અરિહંત કિસ્સે, ચઉવસંપિ કેવલી (૧). ઉસભમજિઅં ચ વદે, સંભવમભિણુંદણું ચ સુમઈ ચપઉમ-પહે સુપાસ, જિણું ચ ચંદuહં વંદે (૨) સુવીહિં ચપુદd, સીઅલ સિજર્જસ વાસુપુજં ચ વિમલમણું તે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી એ પ્રતિક્રમણ મ ચ જિષ્ણુ, ધમ્મ સતિં ચ વામિ (૩.) કુંથુ અર મલ્લિ, વ ંદે મુણિસુબ્વયં નમિજિણ ચ; વંદામિ રિ મિ, પાસ તડુ વક્રમાણ ચ (૪).એવ મએ અભિક્ષુ વિહુચરયમલા પહિજરમરણા; ચવિસ ંપિ જિણવ તિર્થંયરા મે પસીયતુ (૫). કિત્તિય વક્રિય મહિઅ જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરૂગ્ગ-બેહિલાભ સમાહિવરમુત્તમં જિંતુ (૬), દેસ નિમ્મલય આઇન્ગ્રેસ અહિયં પયાસયરા, સાગર-વર ગંભી સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ (૭), ઇચ્છામિ ખમાસમણા ! વંદિઉં જાવણિજ્જાએ નિસી આએ ? મત્થએણ વામિ. ઈચ્છાકારેણ સદિસહુ ભગવન્! મુહુતિ પડિલેહુ ઇચ્છ ? કહી, ( ૫૦ બેલથી ) મુહુત્તિ ડિલેવી. પછી, ખ સમણું —“ ઈચ્છાકારેણ સદિસહ ભગવન્ ! સામાયિક પા “ યથાશક્તિ ” કહી, ખમાસમણ દઈ-‘“ ઈચ્છાકારેણ સિ ભગવન્! સામાયિક પા ? “ તહત્તિ ” કહી 66 (જમણા હાથ ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર સ્થા નીચે પ્રમાણે નવકાર તથા સામાયિક પારવાનું સૂત્ર ખેલવુ’ નમો અરિહઁ તાણુ (૧). નમો સિદ્ધાણુ (૨) નમો ચ યરિયાણં (૩). નમો ઉવજ્ઝાયાણ (૪). નમો લો સવ્વસાહૂણ (૫). એસે પંચ નમુક્કારા (૬). સવ-૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ "પ્રતિકમણ વિધિ ૭૧ ણાસણો (૭). મંગલાણં ચ સવ્વસિં (૮). પઢમં ઇ મંગલ (૯), (સામાયિક-પારવાનું સૂત્ર) માઇઅવય-જીત્તો, જાવ મણે હાઈ નિયમ સંજુત્તો; aઈ અસુહં કમ્મ, સામાઈય જત્તિઆ વાર. (૧). માઇઅંમિ ઉકએ, સમણે ઇવ સાવઓ હવઈ જહા; એણ કારણેણં, બસો સામાઇઅં કુજા (૨). માયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં કઈ અવિધિ ઓ હોય, તે સવિ હું મન વચન પાએ કરી, મિચ્છામિ દુક્કડં. શ મનના, દશ વચનના, બાર કાયના, એ બત્રીસ પ્રમાણે જે કઈ દોષ લાગ્યું હોય, તે સવિ હું મન મન કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. સૂચના- પુસ્તકદિની સ્થાપના સ્થાપી (પ્રતિક્રમણ કર્યું) તે સામાયિક પાયા પછી જમણે હાથ [ ઉત્થાપન મુદ્રાથી] પના સામો સવળો રાખીને નવકાર ગણી, પછી ઉઠી પુસ્ત ગ્ય સ્થાને મૂકવું. આ વિધિ, છુટક સામાયિક પારવાને તથા રાઈપ્રતિક્રમણ દિના સામાયિક પારવાને છે, પરંતુ દૈવાસિક પ્રતિકમણના સા ચિકને નથી. તેને વિાધદેવસિક પ્રતિક્રમણને અંતે આપેલ છે.) Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭ર શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. R oosa Bharvahiામાડો નn: Melhi), ti[E " ની ( વિધિ સહિત રાઈ પ્રતિક્રમણ” સંપૂર્ણ. TRUSTED CONTENT LAURITSE EN LA PLUPAREATACTA) ETIfilm ntum |khil EJાબાસા (કાનજી ગાલાના ઘણા કામ TaxiTtiાશાજાપના B Page #91 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહુ. ૭૩ દેવસિક પ્રતિક્રમણ વિધિ સહિત પ્રથમ પૂર્વે સામાયિક લેવાના વિધિ પૃષ્ઠ ૧ થી ૮× સુધીમ બતાવ્યો છે, તે પ્રમાણે] સામાયિક લેવું. પછી, પાણી વાપર્યુ હોય તેા મુહુત્તિ પડિલેહવી. આહાર વાપર્યા હેય ( ખાધું હાય મુહુપત્તિ પડિલેહી, વાંદણાં એ દેવાં તે આ પ્રમાણે) ઇચ્છામિ ખમાસમા વંદિઉં, જાવણિજ્જાએ નિસાહિઆએ. (૧). અણુનહ. મે મઉગ્ગહું (ર). નિસીહિ, અ....હો, કા....' કા....ય સફાસ', ખમણજો, ભે, કિલામા, અપ્પકિલતાણ, અહુસુભેણ ભે દિવસા વઇમ્રતા ? (૩), જત્તાભે ? (૪), જવણિજ્જ ચ ભે ? (૫). ખામેમિ, ખમાસમણા ! દેવસિય વઇ≠મ્મ (૬), આવસિઆએ પડિમામિ, ખમાસમણાણ, દેવસિઆએ, આસાયણાએ, તિત્તિસન્નયરાએ, જકિચિ મિચ્છાએ મણદુડાએ, વયદુડાએ, કાયદુડાએ, કાહાએ,માણાએ, માયાએ, લોભાએ; સવ્વકાલિઆએ, સ્વમિાવયારાએ, સવધમ્માઈક્રમણાએ, આસાચણાએ, જો મે અઈયારા કઓ, તસ્ય ખમાસમણા, પડિક્કમામિ, નિદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ. × ( પાણી કે આહાર, બેમાંથી કાંઇ પણ જેણે વાપર્યું ન હોય, તેને મુહપત્તિપડિલેહણ કરવાની અને વાંદણાં દેવાની જરૂરત નથી.) Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર બીજીવખતના વાંદણા ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ ૧. અણુાહ, મે મઉગ્ગ. ર. નિસહિ, અહેા, કાય-કાય-સફાસ, ખમણિજો ભ કિલામા અકિલતાણું બહુસુભેણ ભે ! દિવસા વઇક્કે તા ! ૩. જત્તા ભે ! ૪, જવણિજ્જ ચભે ? ૫. ખામેમિ ખમાસમણેા! દેવસિસ વઈક્કમ્મી ૬, પડિ મામિ, ખમાસમણાણ, દેવસિઆએ, આસાયણાએ, તિ ત્તિસન્નચરાએ, જ કિંચિ મિચ્છાએ મણદુક્કડાએ, વયદુડાએ, કાયદુડાએ, કાહાએ, માણાએ, માયાએ, લાભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિવયારાએ, સવ્વધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઇઆરેા કઓ, તસ્સ ખમાસમણા, પડિમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણ વાસિરામિ. ૭. પચ્ચક્ખાણ કરવું. તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ એકાસણું, બિયાસણું વગેરે કર્યુ હોય તો પાણહાર ” તુ પ્ ચક્ખાણ કરવું. રાત્રે પાણી પીવું ન હોય તેા ‘ચવિહાર' નુ', પચ્ચક્ખાણ કરવું. પાણી પીવાની ભાવના હોય તે • તિવિહાર' નું અને સ્વાદિમ મુખવાસાદિ પણ ટી શકે એમ ન હેાય તેા ‘ દિવાર ' નું પચ્ચક્ખાણ કરવું. ) Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૫ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. ત્સાંજનાં પચ્ચકખાણ. (નીચે આપેલાં પચ્ચખાણમાંથી યથાશક્તિ પચ્ચખાણ કરી લેવું.) (૧) સૂરે ઉગ્ગએ ચઉવિવાહારનું પચ્ચખાણ. સૂરે ઉચ્ચ અભરૂટું પચ્ચકખામિ; ચઉવિહંપિ આહારં અસણં, પાણું, ખાઇમં, સાઈમ; અન્નત્યણાભોગેણં, સહસાગારેણં, મહત્તગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, wવોસિરામિ. (૨) પાણહારનું પચ્ચકખાણ. પાણહાર દિવસચરિમં પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં સહસાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણે સિરામિ. (૩) ચઉવિહારનું પચ્ચખાણ. દિવસચરિમં પચ્ચકખામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિગારેણું વોસિરામિ. () તિવિહારનું પચ્ચખાણ. દિવસચરિમં પચ્ચકખામિ, તિવિલંપિ આહાર અસણં, ખાઇમં, સામં; અન્નત્થણાભોગેણં, સહસા દરેક પચ્ચખાણમાં સ્વયં પોતાની મેળે કરતી વખતે પચ્ચકખામિ અને સિરામિ બેલાવું; તથા બીજાને કરાવતી વખતે “પચ્ચકખાઈ” અને “સિરામિ’ બોલાવું. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, વોસિરામિ. (૫) દુવિહારનું પચ્ચખાણ, - દિવસ ચરિમં પચ્ચખામિ, વિહં પિ આહારં અસણું, ખાઇમં, સાઈમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણું મહત્તરાગારેણં, સવસમાહિત્તિયાગારેણં, સિરામિ, (૬) દેસાવગાસિબંનું પચ્ચકખાણ. દેસાવગાસિકં ઉવભોગે પરિભોગ પચ્ચક્ખામિ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણે સવ્વસમાહિત્તિયાગારેણું સિરામિ. [ ઉપર્યુક્ત પચ્ચખાણમાંથી યથાશક્તિ યથાગ્ય પશ્ચખાણ કરી, નીચે અનુસાર, દેવસિક પકિમણું કરવું.] ઈચછામિ ખમાસમણા વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ? મન્થએ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ત્યવંદન કરું ? ઈચ્છ” કહી, સકલ-કુશલ-વલ્લી-પુષ્પરાવર્ત-મે, દુરિત-તિમિર-ભાન કલ્પવૃક્ષેપમાન ભવ-જલનિધિ-પિતા સર્વ-સંપત્તિ-હેતુઃ સ ભવતુ સતત વ: શ્રેયસ શાન્તિનાથઃ (શ્રેયસે પાર્શ્વનાથ) Page #95 -------------------------------------------------------------------------- ________________ وق દેવસિક પ્રતિકમણ વિધિસહ. (અથે ચૈત્યવંદન) આદિ દેવ અલસરૂ, વિનીતાને રાય; નાભિરાયા-કુળ-મંડણ, મરેદેવી માય. (૧) પાંચસે ધનુષ્યની દેહડીએ, પ્રભુજી પરમ–દયાળ; ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાળ. (૨) વૃષભ-લંછન જિન વૃષભ-ધરૂએ, ઉત્તમ ગુણખાણતસ પદ-પઘ-સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. (૩) જંકિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે એક જાઈ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ (૧). નમુત્થણું અરિંહંતાણું, ભગવંતાણું, ૧. આઈ. ગરાણું, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું. ૨. પુરિસુત્તમારું, પુરિસસીહાણું, પુરિસવરપુંડરીઆણું, પુરિવરગંધહસ્થીણું. ૩. લગુત્તરમાણે, લોગનાહાણું, લોગહિઆણું, લોગપઈવાણું, લોગપmઅગરાણું. ૪. અભયદયાણું ચખુદયાણું, મમ્મદયાણું, સરણયાણું, બેહિદયાણું, ૫. ધમ્મયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાચગાણું, ઘમ્મસારહીણ, ધમ્મરચાઉંરતચવટ્ટણિ ૬. અપડિહયવરનાણદંસણધરાણ, વિઅછઉમાણું ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્ધાણં બેહચાણું, મુત્તાણું મેઅગાણું ૮.સવજ્ઞણં, સવદરિસાણું, Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર સિવ-મહેલ-ભરૂઅ–મણુત-મકુખયમવ્હાબાહ-મ થરાવિત્તિ-સિદ્ધિગઈનામધેય, ઠાણું સંપત્તાણું, નમે જિણાણું જિઅભયાણું. જે આ અઈઆ સિદ્ધા, અ ભવિસંતિ ગયે કાલે, સંપઈ અ વઢ઼માણુ સબ તિવિહેણ વંદામિ. ૧૦. (પછી, ચાવલે હેય તો ઉભા થઈ, નીચેનાં સૂત્રે બેલવાં,) - અરિહંતચેઈઆણું, કરેમિ કાઉસગ્ગ૧. વંદણવ ત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સક્કરવત્તિયાએ, સમ્મા વત્તિયાએ, બેહિલાભવત્તિયાએ, નિરૂવસગવત્તિ યાએ, ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અને શુપેહાએ, વડ્ડમાણીએ, કામિ કાઉસ્સગ્ગ, ૩. અન્નત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણું, છીએણ, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણ, ભમલીએ, પિત્ત મુછાએ (૧) સુહમેહિં અંગસંચાલે હિ, સુહુમહિ ખેલ સંચાલેહિં, સુહમેહિં દિસિંચા હિં (૨) એવમાઇએહિ આગારેહિ, અભગે અવિરાહિઓ, હજામે કાઉસ્સગ (૩) જાવઅરિહંતાણું ભગવરતાણું, નમુક્કારેણં, ન પારેમિ (૪) તાવ કાર્ય ઠારેણું, મોણેણું, ઝાણેણં અપાણે સિરામિ (પ.) Page #97 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ . . (એક નવકારને કાઉસ્સગ્ન કરે. ‘નમો અરિહંતાણું કહી, પારી, “નમેહંત-સિદ્ધાચાર્યોપાધ્યાયસવ–સાધુભ્ય:' કહી ગમે તે જોવાની પહેલી ય કહેવી.) અથ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની સ્તુતિ શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવને લાહો લીજીએ; મનવાંછિત પુરણ-સુરત, જય વામાસુત અલસર (૧). લોગસ્સ ઉઅગરે, ધમ્મતિથરે જિર્ણ, અરિહંત કિન્નઈલ્સ, ચઉવી સંપિ કેવલી (૧). ઉસભામજિએ ચ વદે, સંભવમભિશૃંદણું ચ સુમઈ ચપઉમ-પહં સુપાસ, જિણું ચ ચંદંપતું વંદે (૨)સુવહિંચપુષ્કદંત, સીઅલ સિજર્જસ વાસુપુજં ચ; વિમલમણ તે ચ જિર્ણ, ધમૅ સંતિ ચ વંદામિ (૩) કુંથું અરે ચ મલિં, વંદે મુસુિવ્વયં નમિજણું ચ; વંદામિ રિટને મિ, પાસે તહવદ્ધમાણું ચ ().એવં એ અભિથુઆ, વિહુયરયમલા પહિણજરમરનું ચઉવિસંપિ જિણવા. તિસ્થયરા મે પસીયતુ (૫). કિત્તિય ચંદિય મહિઆ, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરૂ-હિલાભ, સમાહિવરમુત્તમ દિg (૬). ચંદેનું નિમ્મલયા, આઈસુ અહિય પયાસયો; સાગર-વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત (૭), Page #98 -------------------------------------------------------------------------- ________________ થી બે પ્રતિકમણ સૂત્ર સવ્વલોએ અરિહંત ચેઈઆણું કરેમિ કાઉસગ્ગવંદભુવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સારવત્તિયાએ, સમ્મા વત્તિયાએ, બહિલાભવત્તિયાએ, નિરવસગવત્તિ યાએ, ૨, સુદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અને ભુપેહાએ, વડુમાણીએ, કામિ કાઉસ્સગ્ગ, ૩. અન્નત્ય ઊસિએણ, નીસિએ, ખાસિએણે છીએણે, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણે ભમલીએ, પિત્ત મુછાએ (૧) સુહુહિં અંગસંચાલે હિં, સુહમેહિ ખેલ સંચાલેહિ, સહમહિં દિલ્ટિ સંચા હિં(૨) એવભાઈએહિં આગારેહિં, અભર્ગો અવિ રાહિઓ, હુક્યુ મે કાઉસ્સગે (૩) જાવઅરિહંતાણ ભગવાણું, નમુક્કારેણં, ન પારેમિ (જ.) તાવકાર્ય છે Pણે, મોણેણં, ઝાણેણં અપાણે વસિરામિ (પ.). - (એક નવકાર કાઉસ્સગ કરો. “નમે અરિહંતાણું કહી, પારી, બીજી ય કહેવી. દેય રાતા જિનવર અતિ ભલા, દય ધેળા જિનવર ગુણ નીલા; દેય નીલા દેય શામળ કહ્યા, સોળે જિન કંચનવર્ણ લઘા. '. Page #99 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહુ. પુક્ષરવરદીવડું, ધાયઇસ ડે અ જબુદીને અ; ભરહેરવયવિદેહે, ધમ્માઈગરે નમસામિ. ૧, તમતિમિરપડલવિ ં,–સણુસ્સ સુરગણનરિ દમહિઅસ્સ સીમાધરસ્સ વદે, પપ્ફાડિઅ-મેહુજાલસ. ૨. ૮૧ જાઇજરામરણસાગપણાસણસ્સ, કહ્યાણપુક્ખલિવસાલસુહાવહસ્સ; કા દેવદાવનાર દુગણચ્ચિઅસ્સ, ધુમ્મસ સારમુલખ્શ કરે પમાય ? ૩. સિદ્ધે ભો ! પયએ ણમા જિમએ, નંદી સચા સજમે, દેવનાગસુવન્નકિન્નરગણુસ′અભાવચ્ચિએ; લોગા જત્થ પઇઓ જમિણ, તેલુ≠મચ્ચાસુર, ધર્મો વડુઉ સાસએ વિજય ધમ્મુત્તર વડ્ડ, ૪. સુઅસ ભગવએ, કરેમિ કાઉસ્સગ્ગ, વણુવૃત્તિઆએ, પૂઅણવૃત્તિઆએ, સારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, ઓહિલાભવત્તિઆએ, નિવસગ્ગવત્તિઆએ. ૨. સક્રાએ, મેહાએ, ધિઇએ, ધારાએ, અણુપ્તેતાએ, વમાણિએ ડામિ કાઉસ્સગ્ગ, ૩, અન્નત્થ ઊસસિએણ, નીસિએણ, ખાસિએણું, છીએણ,જ ભાઇએણ, ઉડ્ડએણુ, વાયનિસગ્નેણ, ભ્રમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિ અંગસ ચાલેહુ Page #100 -------------------------------------------------------------------------- ________________ * શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર હુમેહિ ખેલસ ચાલેહિ, સુહુમેહિ દિટ્સિ ચાલેહિ . એવમા એહિ આગારેહિ અભગૈા અવિરાહિ જ્જ મે કાઉસ્સગ્ગા, ૩. જાવ અરિહુંતાણું ભગવ તાણ નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાચ ડાણે, માણેણ, ઝાણેણ’, અપ્પાણ વાસિરામિ, પ, એક નવકારના કાઉસ્સગ્ગ કરી ‘ તમે અરિહંતાણ કહો ત્રીજી થાય કહેવી. આગમ તે જિનવર ભાખીએ, ગણધરે તે ટુડે રાખી; તેડના રસ જેણે ચાખીએ, તે હવો શિવપુર સાખીએ. ૩. સિદ્ધાણં બુદ્ધાણું”. 1 સિદ્ધાણં બુદ્ધાણું, પારગયાણ પર પરગયાણુ, લોઅગ્ગમુવગયાણુ, નમા સયા સવ્વસિદ્ધાણુ, ૧. જો દેવાવ દેવા, જ દેવા પજલી નમ સતિ; ત દેવદેવમહિઅં, સિરસા વદે મહાવીર. ૨. ઇક્રો વિ નમુક્કારા,જિવરવસહસ્સ વદ્ધમાણસ; સંસારસાગરા, તારેઈનર વ નારિ વા. ૩. ઉજ્જિતસેલસિહરે, દિખા નાણુ નિસીહિ જામ્સ; ત ધમ્મચક્રવા±, અરિનેમિ નમ સામિ, ૪, Page #101 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિકમણું વિધિસહ. ચત્તારિ અ દસ દો ય, વદિઆ જિવરા ચઉવ્વીસ પરમનિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત પ. વયાવચ્ચગરાણું, સંતિગરણ, સમ્મદિમાહિગરાણું. ૧, કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય ઊસસિએણે, નીસસિએણું, ખાસિએણું, છીએણું, જંભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત મુછાએ (૧) સુહમેહિં અંગસંચાલેહિં, સુહુમહિં ખેલસંચાલેહિં, અમેહિં દિક્ટ્રિ સંચા હિં (૨) એવમાઇએહિ આગારેહિ, અલગે અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગે (૩.) જાવઅરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ (૪) તાવ કાર્ય ડાPણે, મોણેણં, ઝાણે, અપાણે વસિરામિ (૫) એક નવકારને કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણું” કરી “નમોહનસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય કહીને ચોથો થાય કહેવી. ધરણીધર રાય પદ્માવતી, પ્રભુ પાશ્વતણા ગુણ ગાવતી; સહુ સંધના સંકટ સૂરતી, નયવિમળના વાંછિત પૂરતી. ૪ (પછી બેસી બને ઢીંચણ જમીન ઉપર સ્થાપી, [ગમુકાએ ] બે હાથ જોડી નીચે મુજબ નમુત્થણું ભણવું.) Jain Educaton International Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણ સ્ત્ર નમ્રુત્યુ અરિહંતાણુ, ભગવ તાણ, ૧. આઇગરાણું, તિત્શયરાણું, સયંસંબુદ્ધાણું, ૨. પુરિમુત્તમાણુ, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણુ, પુરિસવરગંધહત્થીણું. ૩. લોગુત્તમાણ, લોગનાહાણ, લોગહિઆણું, લોગપઇવાણું, લોગપોઅગરાણુ. ૪. અન્નયયાણું ચક્ષુદયાળુ, મર્ગીયાણું, સરણચાણુ, હિદયાણ, ૫, ધમ્મદયાણુ, ધમ્મદેસયાણુ, ધમ્મનાચગાણુ, ધમ્મસારહીશું, ધમ્મવરચાર તચવટ્ટીણ ૬. અખંડિયવરનાણુદ સધરાણું, વિદૃમાણુ, ૩. જિણાણું જાવયાણું, તિન્નાણુ તારયાણુ, બુદ્ધાણુ ઓઢુચાણ, મુત્તાણુ માઅગાણું.૮.સવ્વભ્રૂણ,સવદરિસીણું, સિવ-મયલ મરૂઅ-મણું તે મક્ક્ષય-મવ્વામાહુ-મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેય ટાણું સ’પત્તાણું, નમા જિણાણ જિઅભયાણ. ૯. જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસતિ ણાગયે કાલે, સંપઇ અવમાણા સબ્વે તિવિહેણ વંદામિ, ૧૦, પછી નીચે મુજબ ચાર ખમાસમણ દેવાપૂર્વક ભગવાનાદિ ચારને વાંઢવા. ઈચ્છામિ ખમાસમણા ! વદઉં જાવણિજાએ નિસાહિઆએ મર્ત્યએણ વંદામિ ‘ભગવાનડુ ઇચ્છામિ ખમાસમણા ! 'દિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણુ વદામિ ‘આચાર્ય', ' Page #103 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજએ. નિસાહિઆએ મFણ વંદામિ ઉપાધ્યાયહું.” ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ મર્થીએણુ વંદામિ “સર્વસાધુહં.' ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! દેવસિ પડિકમણે ડાઉં? ઇચછે. પછી જમણે હાથ ચરવળા ઉપર અથવા કયાસણ પર સ્થાપી. સવ્યસ્સ વિ, દેવસિસ, દુઐિતિએ, દુભાસિસ, ચ્ચિટ્રિઅ, મિચ્છામિ દુક્કડ. કરેમિ ભંતે સોમાઈયે, સાવજ્જ પચ્ચખામિ, જાવ નિયમ પજજુવાસામિ, દુવિહ, તિવિહેણું મણેણં વાયાએ કાણું ન કરેમિન કારમિતરૂ ભતે! પડિમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. ઈચ્છામિ કામિકાઉસ્સગ્ગ જે મે દેવસિઓ અઈયારેકઓ કાઈઓ વાઈઓ માણસિઓ, ઉસ્સો,ઉમ્મ અક, અકરણિજો, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારે, અણિછિએ, અસાવગપાઉગે નાણે, દૂસણે, ચરિત્તાચરિતે, સુએ સામાઈએ; તિરહું ગુત્તીછે, ચ9તું કસાયાણું, પચહમણવયાણું, તિરહું Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર. ગુણત્વયાણ', ચણ્ડં સિક્ખાવયાણુ, બારસ વિહ સાવગધમ્મસ જ ખડિ જ વિરાહિ; તસ્સ મિ ચ્છામિ દુક્કડ, તસ્સ ઉત્તરીકરણેણ, પાયચ્છિત્ત-કરણેણ, વિસેાહી કરણેણ”, વિસલીકરણેણં, પાવાણ કમ્માણ નિગ્ધાયણ ટ્રાએ, હામિ કાઉસ્સગ્ગ (1), (હી. અતિચારની આઠ ગાથાના, અથવા આઠ નવકારને કાઉસ્સગ્ગ કરવા. ) ( કાઉસ્સગ્ગમાં ચિંતવવાની આઠ ગાથાઓ નીચે મુજબ છે. નાણુમ્મિ દ સમ્મિ, અ, ચરણસ્મિ તવ િ તર્ ય વીરિયમ્મિ; આયરણ આયારો, ઇય એસો પંચહ ભણિએ (૧). કાલે વિષ્ણુએ મહુમાણે, વહાણે ત અનિ વણે; વ જણ-અત્યંતદુભએ, અદ્ગવિહા નાણુમા ચારા (૨), નિસ્સ'કિઅ નિખિઅ, નિષ્વિતિગિચ્છ અમૃત-દિડ્ડી; ઉવવૃત-થિરી–કરણે, વચ્છલપભાવ અદ્ન (૩). પણિહાણ−ોગ-જીત્તો, પંચહિ સમિહિ તાહિ ગુત્તીહિ; એસ ચરિત્તાયાર, અદ્ભુ-વિહા હા નાયવ્વા (૪). મારસ વિદ્યુમ્મિ વિ તને, સ ંભતર-મ હિરે કુસલદિદ્રે અગિલાઇ અણાજીવી, નાયબ્દો સા ત વાયારા (૫). અણુસણુભ્રૂણાઅરિયા, વિત્તિસ ખેવણ રસ ચ્ચાઓ, કાયકિલેસા સલી,યા ચ અઝ્ઝા તવા હા (૬), પાયચ્છિત્ત વિણ, વૈયાવચ્ચ તહેવ સજ્ઝા 2.1? Page #105 -------------------------------------------------------------------------- ________________ વસિક પ્રતિકમણ વિધિસહ. પ્રાણુ ઉસ્સગે વિ અ, અભિંતર ત હોઈ (૭) એણિહિઅ-અલ-વીરિ,પરમઈ જે જહત્તમાઉત્ત, જઈઅ જહાથામ, નાય વરિઆયા (૮). (“નમે અરિહંતાણ' કહી, પારી પ્રકટ લેગ કહે.) લેગસ્સ ઉmઅગરે, ધમ્મતિથયરે જિણે અરિહંત કિન્નઈટ્સ, ચઉવસંપિ કેવલી (૧). ઉસભામજિએ ચ વદે, સંભવમભિકુંદણું ચ સુમઈચપઉમ-પહે સુપાસ, જિર્ણ ચ ચંદપહં વંદે (ર)સુવીહિંચપુપફદંતં, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચવિમલમણ તું ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ (૩) કથું અચ મહ્નિ, વંદે મુણિસુવયં નમિજિણું ચ; વંદામિરને મિં, વાસંતહ વદ્ધમાણુંચ () એવંમએ અભિથુઆ: વિહુચરયમલા પહિણજરમરણ ચઉવિસપિ જિણવરા. તિસ્થયરા મે પસીયતુ (૫). કિત્તિ વદિય મહિઆ, છે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂગ-હિલાભ સમાપ્તિવમુત્તમ દિતુ (૬), ચંદેનું નિમ્મલધરા, આઈએસ અહિય પયાસયરા સાગરધર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત (૭). ' (પછી ત્રીજી આવશ્યક્તી મુહપત્તિ [૫૦ બેલથી) પડિલેવી અને વાંદણ બે દેવાં.) Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણન ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજાએ નિસી હિએ? (૧). અણજાણહ, મે મિઉગતું (૨). નિ સહિ. “અ..હો, કા... યંકા....ય, સંપાસ, ” ખમ ણિજે, બે કિલામે અપકિદંતાણું, બહુમુભેણ છે દિવસે વઈતિ? (૩). જરા ભે? (૪). જે.વ ણિ જં ચ ભે? (૫). ખામેમિ, ખમાસમણે! દેવસિસ વઈમ્મ(૬).આસિયાએ પડિમામિ,ખમાસમણા દેવસિઆએ, આસાયણાએ, તિત્તિસત્તયરાએ જંકિંચિ મિચ્છાએ, મણુદુડાએ વધુડાએ, કાયદુકડાએ કેહાએ, માણાએ, માયાએ, લોભાએ સવકાલિઆએ સબ્રમિચ્છવયારાએ, સવ્વઘમ્માઈક્રમણાઓ, આસા ચણાએ, જે મે અઈઆરે કઓ, તસ્સ ખમાસમણે પડિમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણું વોસિરામિ - બીજી વારના વાંદણાં ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ નિસાહિએ? ૧. અણજાણહમે મિઉચ્ચહેર.નિસી હિ, “એ.. હે, કાર્ય, કાયસંહાસ, ખમણજજે ભે કિલામો, અપકિદંતાણું બહુસુભેણબે દિવસો વઇ ત? ૩. જતા ભે! ૪. જવાણિજં ચ ભે? " ખામેમિ ખમાસમણે! દેવસિ વઈચ્છમ્મ છે પડિમામિ ખમાસમણુણું, દેવસિઆએ, આસા ચણાએ, તિતસન્નાયરાએ, જે કિંચિ મિચ્છાએ Page #107 -------------------------------------------------------------------------- ________________ દૈવસિક પ્રતિક્રમણ વિધિસહુ ૨૯ અણદુડાએ, વયદુડાએ, કાયદુડાએ, કાહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છાવયારાએ, સબ્વધમ્માઇમણાએ, આસાયણાએ, જો મે અઇયારા કએ, તસ્સ ખમાસમણેા ! પડિમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ, ૭, “ ઇચ્છાકારેણ સદિસહુ ભગવન્ ! દેવસિં આલાઉં ? ઈચ્છ, ” આલોએમિ, જે મે દેવસિએ, અઇચારા કઆ, કાઇએ, વાઇઓ, માસિ, ઉસ્મુત્તો ઉમ્મુગ્ગા અકપ્પા, અકરણિો, દુઝા, દુવિચિ તિએ, અણાયારા, અણિચ્છિચવા, અસાવગ-પાઉગ્ગા, નાણે, દસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાએ, તિષ્ણુ ગુત્તી, ચણ્ડં કસાયાળુ, પંચણ્ડમણુ-વયાણુ, તિષ્ઠું ગુણવયાણું, ચણ્ડ સિક્ખાવયાણું, ખારસ વિહસ્સ સાવગધમ્મસ, જ ખડિએ જ વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ [ સાત લાખ ] સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અર્પૂફાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેકવનસ્પતિકાય, ચઉદ લાખ સાધારણ વનસ્પતિકાય; એ લાખ બેઇંદ્રિય, બે લાખ તેઇંદ્રિય, બેલાખ ચરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ચચ પંચંદ્રિય ચૌદ લાખ મનુષ્ય એવંકારે ચોરાશી લાખ જીવા-નિમાંહિ માહરે જીવે જે કોઈ જીવ હ હોય, હણાવ્યું હોય, હણતાં પ્રત્યે અનુમો હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (અઢાર પાપસ્થાનક) પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદનાદાન, ચેાથે મૈથુન, પાંચમે પરિગ્રહ; છ ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, અને ખ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પશુન્ય, પનરમે રતિ-અરતિ, સલમે પર-પરિવાર, સત્તરમે માયા-મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વ-શલ્ય, એ અઢાર પાંપસ્થાનમાંહિ મહારે જીવે, જે કઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમધું હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુર્ડ. સવ્વસ વિ દેવસિઅ, દુચિતિ, દુષ્માસિસ, દુચ્ચિટ્રિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું? ઈચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડં. (પછી વીરાસને બેસી અથવા ન આવડે તે, જમણે પગ [ ઢીંચણ ] ઉભે રાખી નીચે પ્રમાણે “નવકાર-કરેમિ ભંતે-ઇચ્છામિ પડિમિ.' એ ત્રણ સૂત્ર કહેવા પૂર્વક “વંદિત્ત” કહેવું. ) Page #109 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. નમો અરિહંતાણં (૧). નમો સિદ્ધાણં (૨) નમો આચરિયાણું (૩). નમો ઉવઝાયાણું (4). નમો લોએ સવ્વસાહૂણં (૫). એસો પંચ નમુક્કર (૬), સવ-પાવ પણુસણા (૭). મંગલાણં ચ સવૅસિં (૮). પઢમં હવઈ મંગલં (૯), કરેમિ ભંતે! સામાઈ, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજજુવાસામિ, વિહં, તિવિહેણું મહેણું. વાયાએ, કાણું ન કરેમિ, કારમિ; તસ્સ ભતે ! પડિમામિ, નિંદામિ,ગરિહામિ અપાયું સિરામિ. ઈચ્છામિ પડિકમિઉં જે મે દેવસિઓ અઇઆરે કઓ, કાઇઓ,વાઈઓ, માણસિઓ, ઉસ્યુત્તો, ઉમ્મ, અકપ, અકરણિજો, દુષ્કાઓ, દુધ્વિચિંતિઓ અણયારે, અણિચ્છિા , અસાવગ-પાઉગે નાણે, દંસણ, ચરિત્તા-ચરિત્ત, સુએ, સામાઇએ તિક ગુણીછું, ચઉહં કસાયાણું, પંચહમણુ-વ્રયાણું, તિહું ગુણવયાણું, ચઉહ સિખાવયાણ; બારસવિહસ્ય સાવગધમ્મક્સ, જે ખંડિએ જે વિરાહિઅં, તસ મિચ્છામિ દુક્કડં. વદિત્તા સૂવ. વંદિત્ત સāસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહુ અ; ચ્છિામિ પડિમિઉં, સાવગધમ્માઈ આરસ. ૧. Page #110 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર, જો મે વયાઇયારા, નાણે તહુ દસણું ચરિત્તે અ; હુમા અ બાયરા વા, ત નિ દે ત` ચ ગરિહામિ. ૨. દુવિહે પરિગ્ગહમિ, સાવજ્યે મહુવિહે અ આરંભે; કારાવણે અ કરણે, ડિમે દેસિઅ... સબ્વે, ૩, જ અદ્ધમિદિઐહિ', ચઉહિં કસાએહિ અપ્પસન્થેહિ, રાગેણુ વ દાસેણ વ, તં નિદૈ તં ચ ગરિહામિ. ૪, આગમણે નિગ્ગમણે ઠાણે ચ કમણે અણાભોગે; અભિએગે અ નિઆગે, પડિમે દેસિઅ... સવ્વ. ૫. સકા ક...ખવિગિચ્છા, પસંસ તહુ સથવા કુલિંગીસુ; સન્મત્તસઇઆરે, પડિક્કમે દેસિઅ સવ્વ ૬, ઇક્રાય સમાર ભે, પણે અ પયાવણે અ જે દેસા; અત્તઢ્ઢા ય પરડ્ડા, ઉભયટ્રા ચેવ ત નિ દે, ૭. પંચહમણુવયાણુ, ગુણવયાણુ ચ તિહુમઈઆરે; સિક્ક્ખાણં ચ ચણ્ડુ, પડિઝમે દેસિઅ' સવ્વ. ૮. પઢમે અણુવ્વયમિ, થુલગપાણાઇવાયવિરઇએ; આયરિઅમપસન્થે, ઈત્થ પમાયપ્પસ ગેણુ', ૯. વહેમ ધછવિચ્છેએ, અઇભારે ભત્તપાણવુચ્છેએ; પઢમવયસ્સઈઆરે, પડિમે દેસિઅ સવ, ૧૦ મીએ અણુવયમિ, પરિલગઅલિયવયણવિરઇઓ, આયરિયમ પસન્થે, ઇન્થ પમાયખસ ગણુ` ૧૧, * Page #111 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહુ. સહસ્સા રહસ્ય દારે, મોસુવએસે અ લેહે અ; બીયવયમ્સઇઆરે, પડિમે દેસિઅ સવ્વ ૧૨. તઇએ અણુન્વય’મિ લગપરદવહરણવિરઇએ; આયરિયમપસન્થે, ઇત્થ પમાયપસંગેણુ'. ૧૩. તેનાહડપ્પઆગે, તડિરૂવે વિરૂદ્ધગમણે અ; કુંડતુલ કુંડમાણે, ડિમે દેસિઅ` સવ્વ ૧૪, ચઉત્શે અણુવ્વયમિ, નિચ્ચ' પરદારગમણુવિરઇએ; આયરિઅમપસન્થે, ઇન્થ પમાયર્પસ ગેણુ, ૧૫. અપરિગ્ગહિ ઇત્તર, અણુ ગવીવાતિવઅણુરાગે; ચઉત્થવયસઇઆરે, પડિમે દેસિઅ` સબ્વ, ૧૬, ઇત્તો અણુવએ ૫ંચમ'મિ, આયરિઅમપ્પસત્કૃમિ, પરિમાણ પરિચ્છેએ, ઈત્થપમાય પસ ગણુ, ૧૭. ધણધન્નખિત્તવત્યુ, રૂતુવન્ને અ કુવિઅપરિમાણે; દુષ્ટએ ચઉપય’મિ ય, પાડ#મે દેસિઅ' સવ્વ, ૧૮, ગમણુસ્સ ઉ પરિમાણે, દસાસુ ઉ અહે અ તિરિઅ ચ; વુડ્ડી સઇઅંતરદ્ધા, પઢમમિ ગુણશ્વએ નિ દે, ૧૯, મજ્જમ્મિ અ મસમ્મિ અ, પુ આ લે અ ગંધમલ્લે અ; ઉવભાગપરિભોગે, આયમ્મિગુણવએ નિ દે, ૨૦ સચ્ચિત્તે પડિમà, અપેાલિદુપેાલિબ' ચ આહારે; ૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર તુચ્છો સહિભખણયા, પડિમે દેસિઅં સળં. ૨૧. ઈંગાલીવણસાડી,-ભાડફોડી સુવજએ કમ્મ; વાણિજજ ચેવ દંતલખરસકેસવિસવિસર્યા. ૨૨. એવં ખુ જતપિલ્લણ, કમ્મ નિëછણું ચ દવદાણું સરદહતલાયસોસ, અપસં ચ વક્સિજજ. ૨૩. સસ્થગિમુસલજંતગ-તગતણક મંતમૂલભેસજો, દિન્ને દવાવિએ વા, પડિમે દેસિમં સવં. ર૪. ન્હાણવટ્ટણવલ્સગ-વિલેણે સદરૂવરસગંધે; વસ્થાસણ આભરણે, પડિક્રમે દેસિઅં સળં. રપ. કંદ ફઈએ, મોહરિ અહિગરણ ભોગારિ, દંડન્મિ અણુટ્ટાએ, તઈઅશ્મિ ગુણશ્વએ નિંદે. ર૬. તિવિહે દુપ્પણિહાએ, અણવરૂાણે તહા સઈવિહૂણે, સામાઇઅં વિતહકએ, પઢમે સિફખાવએ નિંદે. ર૭. આણવણે પેસવણે, સરવે આ પુગલખે; દેસાવગાસિઅમ્મી, બીએ સિફખાવએ નિદે. ૨૮. સંથારૂચારવિહી-પમાય તહ ચેવ ભોયણાભોગે; પસહવિડિવિવરીએ, તઈએ સિફખાવએ નિદે. ૨૯. સચ્ચિત્ત નિખવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઈક્કમદાણે, ચઉલ્થ સિખાવએ નિંદે. ૩૦ સુહિએસુ આ દુહિએસુ અ, જા મે અસંજએનું અણક પાકorg www.a librat Zorg Page #113 -------------------------------------------------------------------------- ________________ દૈવસિક પ્રતિક્રમણ વિત્રિસહ. ૧ રાગેણુ વ દાસેણુ વ, તં નિદે ત` ચ ગરિહામિ, ૩૧, સાસુ સવિભાગો, ન ક તવ ચરણકરણત્તસુ. સ ંતે ફાસુઅદાણે, તં નિંદે તં ચ ગરિહામિ. ૩૨. ઇહલાએ પરલાએ, વિઅમરણે અ આસસપગે પંચવિડો અઇઆરા, મા મજ્જ હુજ્જ મરણ્તે. ૩૩. કાએણું કાઇઅસ્સ, ડિમે વાઅસ્સ વાયાએ; મણુસા માણસિઅસ્સ, સવ્વસ વયાઇરસ્ટ. ૩૪. વંદણ-વય-સિખાગા–રવેસુ, સણ્ણા-કસાય-ડેસ; ગુત્તીસુ અ સમિઇસુ અ, જો અઈયારા અ ત નિ દે.પુ. સમ્મદિ<ી જીવો, જઇવિ હું પાત્ર સમાયરઇ કિચિ; અપ્પા સ હાઈ બધા, જેણ ન નિન્દ્રધસ કુણુઇ. ૩૬. તં પિ હું સપડિ≠મણું', સરિઆવ સઉત્તરગુણ ચ; જહા વિસ... ઉદ્ગગય, મતમૂવિસારયા; વિજ્જા હતિ મ તેહિ, તેા ત હવઇ નિષ્વિસ, ૩૮ એવ અટુવિહ' કમ્મ', રાગદેાસસમષ્ટિએ; આલેાઞતા અ નિંદતા, ખપ્પ... હઈ મુસાવ. ૩૯ કયપાવા વિ મણુસ્સા, આલાઈએ નિદિઞ ગુરૂસગાસે, હોઇ અઇરેગ લહુએ, આરિસ ભરૂગ્વે ભારવહો; ૪૦ અવસએણ એએણુ, સાવ જટિવ અહુર હોઇ; દુખ઼ામ કિરિઅ’, કાહી અચિરેણુ કાલે, ૪૧, Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી એ પ્રતિક્રમણ આલેઅણા બહુવિહા, નય સ’ભરિઆ પડિમણાલે લગુણઉત્તરગુણે, ત નિદે તં ચ ગરિહામિ, ૪૨, પછી ઊભા થઇને અથવા જમણા પગ નીચા રાખ નીચેની આ ગાથા એલવી. તસ્સ ધમ્મસ કેવલિપન્નત્તમ્સ, અદ્ભુટ્રિએિ આરાહણાએ, વિરએમિવિરાહણાએ, તિવિહેણ પિ #તા, વંદામિ જિણે ચઉન્વીસ. ૪૩, જાવતિ ચેઇઆઇ, ઉર્દૂ અ અહે અ તિરિઅલોએ અ સવાઈ તા વંદે, હું સતા તત્વ સતાઈં, ૪૪, જાવત કેવિ સાહ, ભરહેરવયમહાવિદેહે અ; સન્વેસિ તેસિ પણ, તિવિહેણ તિ ડવિરયાણું ૪૫ ચિરસ ચિયપાવપણાસણીઇ, ભવસયસહસ્સમહણીએ; ચઉવીસ જિણ વિણિગ્ગય કહાઈ, વાલ'તુ મે અિહા.૪૬, મમ મંગલમરિહંતા, સિદ્ધા સાદ્ન સુઅ ચ ધમ્મા અ પડિસિદ્ધાણુ કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણ; સમ્મદિટ્ી દેવા, દિંતુ સમાહિ` ચ બેહિ ચ ૪૭, અસદ્ગુણે અ તડ઼ા, વિવરીઅપવણાએ અ. ૪૮. ખામેમિ સવ્વે, સબ્વે જીવા ખમતુ મે; મિત્તી એ સવ્વએસ, વર’ મજ્જ ન કેઇ. ૪૯. એવમહ આલોઇઅ, નિદિઅગરહિઞ દુગછિમ' સમ્મ તિવિહેણ પડિતા, વંદામિ જણે ચઉન્નીસ, ૫૦, Page #115 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. ઈચ્છામિ ખમાસમણો!વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ? (૧). અણજાણહ, મે મિઉગતું (૨). નિસહિ, “, કા યંકાય, સંપાસ,” ખમણિજો, બે કિલામો અપકિદંતાણું, બહુસુભેણ ભે દિવસે વઈતિ? (૩).જરા ભે? (૪). જવ ણિ જં ચ ભે? (૫). ખામેમિ, ખમાસમણ ! દેવસિ વક્કમ્મ(૬).આવસ્સિયાએ પડિમામિ, ખમાસમણાણું દેવસિઆએ, આસાયણાએ, તિત્તિસન્નાયરાએ જ કિંચિ મિચ્છાએ, મણદુડાએ વદુષ્ઠાએ, કાયદુડાએ કેહાએ, માણાએ, માયાએ, લોભાએ સવકાલિઆએ, સવ્વમિચ્છવયારાએ, સવઘમ્માઈક્રમણાઓ, આસાચણાએ, જે મે આઈઆરે કઓ, તસ્સ ખમાસમણે, પડિમામિ, નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ. - બીજી વારના વાંદણાં ઈચ્છામિ ખમાસમણે! વદિઉં જાવણિજ્જાએ નિસાહિએ? ૧. અણજાણહમે મિઉગહર.નિસીહિ, “અહો, કાર્ય, કાય- સંફાસં ખમણિજજો ભે! કિલામો, અપકિલતાણ બહુસણભે દિવસે વઈક?િ ૩. જત્તા ભે! ૪. જવણિજં ચ ભે? પ. ખામેમિ ખમાસમણે! દેવસિ વઈમ્મુ ૬, પડિમામિ ખમાસમણાણું, દેવસિઆએ, આસાચંણાએ, તિરસન્નાયરાએ, જે કિંચિ મિચ્છાએ, - * Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી એ પ્રતિક્રમણત્ર મણુંદુડાએ, વયડાએ, કાયદુડાએ, કાહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્ મિચ્છાવયારાએ, સબ્વધર્મીાઇમણાએ, આસાયણાએ, જો મે અઇયારા કએ, તસ્સ ખમાસમણેા ! પડિક્કમા મિ, નિ'દામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ, ૭, (હવે અવગ્રહુમાં રહી ગુરૂખામણાં કરવા તે આ પ્રમાણે) ઈચ્છાકારેણ સ`દિસહ ભગવન્! અદ્ભુટ્રિમિ અ lિતર દેવસિસ ખામે? ‘ઇચ્છ” ખામેમિ દેવિસઅ કહી ચવલા યા કટાસણા ઉપર હાથ સ્થાપી, નીચે પ્રમાણે એલવુ. જ કિચિ અપત્તિઅ, પરપત્તિ, ભત્તે, પાણે, વિ ણુએ, વેયાવચ્ચે, આલાને, સલાવે, ઉચ્ચાસણે, સમા સગે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જ કિ`ચિ મઝ વિય-પરિહીણું હુમ` વા ખાયર વા, તુબ્ને જાણતું, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડ, પછી નીચે પ્રમાણે એ વાંદણાં દેવાં. ઈચ્છામિ ખમાસમણા' વદિ જાવણિજ્જાએ નિસી હિઆએ ? (૧), અણુજાહ, મે મિઉગ્ગડુ (ર), નિ સાહિ, “ અ....હા, કા... ચકા....ચ, સાસરું, ” ખમ ણિો, બે કિલામા અકિલતાણ, અહુસુભેણ બે દિવસા વઇ તા? (૩), જત્તા ભે? (૪), જ.........ણિ જ્જ ચ ભે ? (૫), ખામેમિ, ખમાસમણા ! દેવસ . * Page #117 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહવધુમ્મ(૬).આસિયાએ પડિમામિ,ખમાસમણાણું દેવસિઆએ, આસાયણાએ, તિત્તિસન્નયાએ જેકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વડાએ, કાયદુએ કેહાએ, માણાએ, માયાએ, લોભાએ સવકાલિઆએ, સવમિચ્છવયારાએ, સવઘમ્માઈક્રમણાઓ, આસાચણાએ, જે મે અઈઆર કઓ, તસ્સ ખમાસમણે, પડિક્લામિ, નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ. બીજી વારના વાંદણ ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવાણિજાએ નિસાહિઆએ? ૧. અણજાણહમે મિઉ...હં. ૨.નિસીહિ, “આ હો, કાર્ય, કાયસંફા, ખમણિજો બે ! કિલામો, અપકિદંતાણું બહુ સુભેણુભ દિવસે વઈ ત? ૩. જરા ! ૪. જવણિજં ચ ભે? પ. ખામેમિ ખમાસમણે! દેવસિઅં વઈન્મે ૬. પડિમામિ ખમાસમણાણું, દેવસિઆએ, આસાચણાએ, તિત્તીસગ્નાયરાએ, જે કિંચિ મિચ્છાએ, અણદુક્કાએ વયદુક્કડા, કાયદુક્કાએ કહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિઓવયારાએ, સવ્વધસ્માઈક્રમણએ, આસારાણાએ જે મે અઈઆર કર્યો, તસ્સ ખમાસમણે, પડિમામિ નિંદામિ, ગરિવામિ, અપાણે સિરામિ.. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સુત્ર. પછી અવગ્રહની બહાર નીકળીને ઉભા થઇ હાથ જોડીને આયરિય-વિષ્કાએ નીચે પ્રમાણે કહેવુંઆયરિય-ઉવઝાએ, સીસે સાહસ્મિએ કુલગણે આ જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ (૧) સવ્વસ્ત સમણસંઘરૂ, ભગવઓ અંજલિં કરિઅ સસે સä ખમાવઈત્તા, ખામેમિ સવ્યસ્સ અર્થાપિ (૨) સવ્યસ્ત જીવરાસિસ, ભાવઓ ધમ્મનિહિઅનિઅચિત્તા સવૅ ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અયં પિ (૩) કરેમિ ભંતે સામાઈ, સાવજ્જ જોગં પચ્ચકખામિ, જાવ નિયમ પજજુવાસામિ,દુવિહં, તિવિહેણું મeણું. વાયાએ, કાણું ન કરેમિ, કારમિ; તસ્સ ભતે ! પડિકમામિ, નિંદામિ,ગરિહામિ અપાણે સિરામિ. ઈચ્છામિ ડામિ કાઉસગ્ગ, જો મે દેવસિઓ અને જયારે કઓ, કાઈઓ, વાઇઓ, માણસિઓઉસુ, ઉમ્મ, અપ, અકરણિ; દુઝાઓ, દુવિચિંતિઓ અણાયા, અણિચ્છિા , અસાવગ પાન ઉગે, નાણે, દંસણ, ચરિત્તાચરિતે; સુએ, સામાઈએ; તિરહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણું, પંચહમણુવચાણું, તિરહું ગુણવયાણું, ચઉહં સિખાવયાણું બારસવિહસ્સા સાવગમસ્ય, જે ખંડિતં જ વિરાટ હિઅં, તસ્સ મિચ્છામિ દુક્ક.. Page #119 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. ૧૧ તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણ, વિસેાહિકરણેણ, વિસક્ષીકરણેણં, પાવાણ કમ્માણ નિશ્ચાયણટુાએ, ડામિ કાઉસ્સગ્ગ, અન્નત્થ ઉસસિએણું, નિસસિએણ, ખાસિએણુ, છીએ!, જભાઇએણ', ઉડુ એણ, વાયનિસગેણુ, ભમલીએ, પિત્તમુચ્છાએ (૧) મુહુમેહિ અ ંગસ ચાલેહિ મુહુમેહિ ખેલસ ચાલેહિ, સુહુમેહિ દૃિટ્રિસ ચાલેહ (૨) એવમાઇએહિ, આગારેહિ, અભગૈા અવિરાહિએ, હુજ મે કાઉસ્સગ્ગા(૩) જાવઅરિહંતાણં ભગવંતાણ નમુક્કારેણ’, ન પારેમિ (૪) તાવ કાય` ડાણેણં, માણેણ, ઝાણેણં અપાણ વાસિરામિ (૫) - (ચદૈયુ નિમ્મલયરા સુધી એ લેગસ્સના અથવા આઠ નવકાર ના કાઉસ્સગ્ગ કરવા, પછી ‘નમા અરિહંતાણ એટલુ બેલી પારવા. પછી લોગસ્સ ઉજ્જૈઅગરે, ધમ્મતિથયરે જિણે; અરિહું તે કિત્તઇમ્સ, ચસ’પિ કેવલી (1) ઉસભજિઅ ચ વદે, સંભવમભિણ દુણ્ ચ સુમ ચ; પમપહું મુપાસ જિણ ચ ચદુખતું વદે (ર), સુવિદ્ધિ ચ પુષ્કદંત, સીઅલસિજ્જ સ વાસુપુજ્જ ચ; વિમલમણુ ત ચ જિણ ધમ્મ` સતિં ચ વ દામિ (૩). કુન્થુ અર ચ મલ્લિ, વંદે મુણિસુવ્યં નમિજિણ ચ; વદામિ રિટુનેમિ, પાસ તહુ વન્દ્વમાણુ ચ (૪). એવં મએ અભિ Page #120 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૧૦૨ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર થુઆ, વિહુયરયમલા પહીણુજરમણા ચઉસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ, (૫) કિત્તિય વંદિર મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આરંગબેહિ લાભ, સમાવિવરમુત્તમં જિંતુ (૬. ચંદે નિમ્મલયાં આઇચ્ચેસુ અહિયં પયાસયરા: સાગરવરગંભીરા, સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ (૭). સવ એ અરિહંત ચેઈઆણું, કરેમિ કાઉસ્સગ વંદણવત્તિયાએ, પુઅણુવત્તિયાએ, સમ્માણવત્તિયાએ બેહિલાભવત્તિયાએ, નિર્વસગવત્તિયાએ, સદ્ધાએ મેહાએ, ધિઈએ, ધારણાઓ; અણુ પેહાએ, વાણી કામિ કાઉસ્સગ્ગ, . અન્નત્થ ઉસિએણે નિસસિએણું, ખાસિએણ છીએણં, જંભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણ ભમલીએ, પિત્તમુચ્છાએ (૧)સુહમેહિં અંગસંચાલેહિ સુહમેહિં ખેલસંચાલેહિ, સહુએહિં દિસિંચાલેહિ (ર એવભાઈએ હિં, આગારેહિં, અભો અવિરાતિઓ હુજ મે કાઉસ્સગ્ગ(૩) જાવઅરિહંતાણુ ભગવંતાણ નમુક્કારેણં, ન પારેમિ(૪) તાવ કાર્ય ઠાણેણં, મેeણ ઝાણેણં અપાણે સિરામિ (૫) (ચંદસુ નિમ્મલયર સુધી એક લેગસ્સને અથવા ચાર નવા ને કાઉસ્સગ કરે, પછી “નમો અરિહંતાણું એટલું બેલ પારે. પછી Page #121 -------------------------------------------------------------------------- ________________ સિક પ્રતિક્રમણ વિધિસહુ. ૧૦૩ પુખરવરદીવડ્યે, ધાયઇસડે અ જબુદીને અ; ભરહેરવયવિદેહે, ધમ્માઇગરે નમસામિ (1) તમ તિમિરપડલવિદ્ધ, સગુસ્સે સુરગણુનરિ દમહિઅસ્સ; સીમાધરસ વદે, પપ્કાડિઅમેહજાલમ્સ, (૨) જાઈજરામરસેગપણાસણસ્સ, કલાણપુòવિસાલસુહાવહસ્સ, કા દેવદાણવનરિ દુગણચ્ચિઅસ્સ; ધમ્મસ સારમુવલબ્ન કરે પમાય? (૩) સિદ્ધે ભા! પય ણમાજિઞએ નદીસયા સજમે, દેવનાગસુવન્નકિન્નરગણુસ્સભ્અભાવચ્ચિએ, લાગા જત્થ પટ્ટુએ જગમિણ તેલુ±મચ્ચાસુર, ધમ્મા વજ્રઉ સાસએ વિજયએ ધમ્મુત્તર ૭ (૪) સુઅસ ભગવઆ કરેમિ કાઉસ્સગ્ગ, વદણવિત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બેહિલાભવત્તિયાએ નિર્વસગ્ગવત્તિયાએ, (૨) સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપેઢાએ, વર્ડ્ઝમાણીએ; ડામિ કાઉસ્સગ્ગ. (૩) અન્નત્ય ઊસસિએણું, નિસસિએણં, ખાસિએણ, છીએણુ, જભાઇએણું, ઉડુએણુ, વાયનિસ્સગેણ, ભમલીએ, પિત્તમુચ્છાએ (૧) હુમેહિ અંગસચાલે, સુહુમહિ ખેલસ ચાલેહ સંમેહિ દ્વીસંચાલેહિ', (૨) એવમાઇએહિં, આગારેહિ, અભગ અવિરાહિં, જ્જ મે કાઉસ્સગ્ગા (૩) જાવ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી બે પ્રતિક્રમણ સા અરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ (0 તાવ કાર્ય,ઠાણેણં મેણું, ઝાણેણં અપાણ સિરામિડ (એક લેગસ દેસુ નિશ્મલયર સુધી અથવા ચાર નવ કારને કાઉસ્સગ્ન કરી નમે અરિહંતાણું કહી પાર.' સિદ્ધાણં બુદ્ધાયું, પારગીયાણું પરંપરયાણું અગમુવયાણું નામ સયાસબ્રસિદ્વાણું (૧) જે દેવાણવિ દે, જે દેવા પંજલી નમસંતિ; તં દેવદેવમહિઅં, સિરિસા વંદે મહાવીરે (૨) ઇક્કો વિ નમુક્કારે, જિણવરવસહસ વદ્ધમાણસ્મા સંસારસાગરા, તારેઈનરંવ નારિ વા (૩) ઉર્જિતસેલસિહ, દિકખા નાણું નિસાહિઆ જસ સંધમ્મચક્વ,િ અરિટનેમિં નમામિ (૪) ચત્તાર અટુ દસ દેય, વંદિયા જિણવર ચઉવ્વીસ પરમનિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (૫) સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ન.” - અન્નW ઊસસિએણું, નિસસિએણે, ખાસિએણે, છીએણું, જભાઈએણું ઉડુએણું, વાયનિસ્ટગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ (૧) સુહમેહિ અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં સુમેહિં દિીસંચાલેહિ, (૨) એવભાઈએહિ, આગારેહિં, અભાગે અવિવાહિએ, હુજજ મે કાઉસ્સગ (૩) જાવ Page #123 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. અરિહંતાણું ભગવંતાણું, નમુણું, ન પારેમિ (૪) તાવ કાર્યકાણેણું માણેણં, ઝાણેણં અપાણે સિરામિ. (એક નવકારને કાઉસ્સગ્ન કરી) “નમે અરિહંતાણું કહી પારી, નહિંતસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય:” કહી. પુરુષે સુઅદેવયાની થાય કહેવી. અને સ્ત્રીએ “કમલદલ ની થાય કહેવી. પુરૂષોએ બેલવાની મૃતદેવતાની સ્તુતિ. સુઅદેવયા ભગવઈ નાણાવરણીય કમ્મસંધાયું તેસિં ખવેઉ સયં, જેસિં સુઅસાયરે ભરી. ૧. સ્ત્રીઓએ બેલવાની કમલદલની સ્તુતિ કમલદલવિપુલનયના, કમલમુખી કમલગર્ભ સમગીરી, કમલે સ્થિતા ભગવતી, દદાતુ મૃતદેવતા સિદ્ધિ... ૧ ખિત્તાદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય ઉસસિએણે નિસસિએણું, ખાસિએણું, છીએ, જંભાઈએણ, ઉડુએણું, વાયનિસગેણં, અમલીએ, પિત્તમુછાએ (૧)સુહમેહિં અંગસંચાલેહિં સહમહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિસિંચાલેહિં (૨) એવભાઈએહિં, આગારેહિં, અભગે અવિરાહિઓ, હુજ મે કાઉસ્સો (૩) જાવઅરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણં, ને પારેમિ(૪) તાવ કાર્ય ઠાણેણં, માણેણં, ઝાણેણં અપાણે વસિરામિ (૫) www.jainėlibrary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર એક નવકારને કાઉક્સ કરી ને અરિહંતાણું કહી પારી “ નાત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ” કહી પુરૂષ જીસે ખિસ સાહૂ એ ક્ષેત્રદેવનાની સ્તુતિ કહેવી. અને એ “યસ્યા: ક્ષત્ર” એ સ્તુતિ કહેવી. ' પુરૂને કહેવાની ક્ષેત્રદેવતાની સ્તુતિ જીસે ખિતે સાહ, દંસણુનાહિં ચરણસહિએહિં, સાણંતિ મુખ મગ્ન, સા દેવી હરઉ દુરિઆઈ. (૧) સ્ત્રીએ કહેવાની ક્ષેત્ર દેવતાની સ્તુતિ યસ્યા ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા સા ક્ષેત્રદેવતા નિત્યં, ભયાન્ન સુખદાયિની (૧) - પ્રગટે નવકા નમો અરિહંતાણં (૧). નમો સિદ્ધાણું (૨) નમો આ ચરિયાણું (૩). નમો ઉવઝાયાણું (૪). નમો લોએ સવ્વસાહૂણં (૫).. એસો પંચ નમુક્કારે (૬), સત્ર-પાવ પણાસણ (૭). મંગલાણં ચ સવૅસિં (૮). પઢમ હવઈ મંગલં (૯). ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! છટ્રા આવશ્યકની મું હપત્તિ પડિલેહું? “ઇચ્છે” કહી મુહપ પડીલેહવી. વાંદણ ઈચ્છામિ ખમાસમણવંદિઉં જાવાણિજ્જાએ નિસીમ હિએ? (૧). અણજાણહ, મેં મિઉગતું (૨). નિ. સહિ, અ.હો, કા.. યં કો , સંપાસ, ” ખમ ણિજે, બે કિલામે અપકિલતાણું, બહુસુભેણ મે * Page #125 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. ૧૦૭ દિવસે વઇતિ? (૩). જરા ભે? (૮). જ....વણિ જં ચ ભે? (૫), ખામેમિ, ખમાસમણ દેવસિઅં વકર્મા(૬).આસિયાએ પડિમામિ,ખમાસમણાણું દેવસિઆએ, આસાયણાએ, તિત્તિસન્નયરાએ જંકિંચિ મિચ્છાએ, મણંદુકડાઓ વચક્કાએ, કાયદુડાએ કેહાએ, માણાએ, માયાએ, લોભાએ સવકાલિઆએ, સવમિચ્છવયારાએ, સમ્માઈમણાએ, આસાચણાએ, જે મે અઈઆર કઓ, તસ્સ ખમાસમણે, પડિમામિ, નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ. ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ? ૧. અણજાણહમે મિઉગહે. ૨.નિસીહિ, “આ હે, કાર્ય, કાયસંફાસ ખમણિજ ભે! કિલામો, અપકિલંતાણું બહુસુભેણભે દિવસે વઈ તો? ૩. જત્તા ભે! ૪. જવણિજં ચ ભે? ૫. ખામેમિ ખમાસમણે! દેવસિઅં વઈક્કમૅ ૬. પડિમામિ ખમાસમણાણું, દેવસિઆએ, આસાચણાએ, તિત્તીસગ્નાયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણદુડાએ વયદુડાએ, કાયદુડાએ કેહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિછવયારાએ, સવધસ્માઈક્રમણએ, આસા-ચણાએ જે મે અઈઆર કઓ, તસ્ય ખમાસમણો, પડિકમામિ નિંદામિ, ગરિહામિ, અખાણું સિરામિ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર સામાયિક, ચઉદિવસલ્ય, વંદનક, પડિક્રમણ કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ ક્ય છે . કહી પુરૂષનમસ્તુ વર્ધમાનાય” કહેવું અને સ્ત્રીએ “સંસાર-દાવાનલની ત્રણ ગાથા સુધી કહેવું. ઈચછામ અણુસર્ફિ નમે ખમાસમણાણું નમે હૈતસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય: પછી ઊંચે સ્વરે પુરશે “નમેતુ વદ્ધમાનાય” બોલવું. નમસ્તુ વર્ધમાનાય, સ્પર્ધ્વમાનાય કર્મણા; તજ્યાવાપ્તમેક્ષાય, પક્ષાય કુતીર્થિનામ્ ૧. ચેષાં વિચારવિન્દરાજ્યા, જ્યાયાક્રમકમલાવલિંદધત્યા; સદશરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રા , કષાયતાપાર્દિત જંતુનિતિ, કરોતિ યે જૈનમુખાબુદેદુગત; સ શુકમાસેદ્દભવવૃષ્ટિસનિભે, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરે ગિરા ૩. સ્ત્રીઓએ સંસાર દાવાની ત્રણ ય કહેવી. સંસાર દાવાનલ દાહ-નીરં, સંમેહલીહરણે સમીરમાં માયા રસાદારણસારસીમ, નમામિ વીર ગિરિસારધીરમ્ ૧. Page #127 -------------------------------------------------------------------------- ________________ દસિક પ્રતિક્રમણ વિધિસહ. ભાવાવનામસુરદાનવમાનવેન, ચલાવિલેલકમલાવલિમાલિતાનિ; સંપૂરિતાભિનતકસમિહિતાનિ, કામમં નમામિ જિનરાજપદાનિ તાનિ ૨. બધાગાધં સુપદપદવી-નીરપુરાભિરામ; જીવહિંસા વિરલલહરીસંગમાગાહદેહમ; ચલાવેલં ગુરૂગમણસંકુલં દૂરપારમ્, સારં વીરાગમજલનિધિં સાદરે સાધુ સેવે ૩, પછી નીચે બેસી યોગમુદ્રાએ “નમુત્યુ કહેવું નમુત્થણે અરિહંતાણું ભગવંતાણું (૧). આઈગરાણું તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું (૨). પુરિસરમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણું, પુરિસવરગંધહથીણું (૩).લગુત્તરમાણે, લોગનાહાણ લોગહિઆણું, લોગઇવાણું, લોગપજો અગરાણું, (૪) અભયદયાણું, ચબુદયાણ મગદયાણે સરણદયાણ બેહિદયાણ (૫). ધમ્મદયાણ,ધમ્મદે સયાણ ધમ્મનાયગાણું, ઘમ્મસારહીશું, ધઓવરચાઉરંતચક્વણું (૬). અપડિયાવરનાણાંસધારણું, વિઉછઉમાણે (૭). જિણાણું જાવયાણું, તિનાણું તારયાણું, બુદ્વાણું, બેહયારું મુત્તાણ માઅગાણું, સત્રનૂર્ણ, સવદરિસીણું સીવમયમરૂઅમતમકુખયમવબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી એ પ્રતિક્રમણમૂક ધેય” ઠાણું, સંપત્તાણુ નમા જિણાણ, જિઅભયાણ જે આ અઈયા સિદ્ધા, જે આ ભવિસતિ ણાગયે કાલે, સંપઇઅ વજ્રમાણા સભ્યે તિવિહેણ વામિ.(૧૦), . ‘ ઇચ્છાકારેણ સદિસહુ ભગવન્! સ્તવન ભણ્યું ? ’[એમ આદેશ માંગી ] “ કચ્છ... ” કહી ‘નમાઽ ત્-સિદ્ધાચા પાધ્યાય સર્વ-સાધુલ્ય: ” ( કહી, કોઇ પણ [ પૂર્વાચાર્ય વિરચિત ] સ્તવન કહેલું, અથવા નીચે પ્રમાણે કહેવુ. ) " શ્રી મહાવીરસ્વામીજીનું સ્તવન, ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વમાન જિનરાયારે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિમ ળ થાયે કાયારે. ગિ તુમ ગુણ ગણ ગંગા-જળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે, અવર ન ધંધા આદરૂ, નિશ-દિન તારા ગુણ ગાઉં રે ગિ ઝીલ્યા જે ગંગા જળે, તે છીલર-જળ નિવ પેસેરે જે માલતી ફુલે માહિયા, તે ખાવળ જઈ નવિ બેસેરે. ગિ એમ અમે તુમ ગુણ ગાશુ,ર ગેરાચ્યા ને વળી માચ્યારે તે કેમ પર સુર આદરે ? જેપર-નારી-વશરામ્યારે.–ગિ. તું ગતિ તું મતિ આશરેા, તું આલંબન મુજ પ્યારારે; વાચક જશ કહે માહરે, તું જીવ-જીવન આધારે રે.--ગિ ( પછી, ‘ વરકનક ’ સૂત્રથી ૧૭૦ જિનને વ`દન કરવું) વરકનકશ ખવિક્રમ-મરકતધનસન્નિભ' વિગતમાંહમ્, સપ્તતિશત જિનાનાં, સર્વામરપૂજિત વદે. ૧. www.jainelibrary: org Page #129 -------------------------------------------------------------------------- ________________ વસિક પ્રતિક્રમણ વિધિસહ. ૧૧૧ ભગવાનાદિ વંદન, ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ “ભગવાન હું” ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ “આચાર્યહં? ઇચ્છામિ ખણાસમણો ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ ઉપાધ્યાયાં” ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવાણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ “સર્વસાધુહં.” (પછી, જમણે હાથ ચવલા યા કટાસણા ઉપર સ્થાપી, નીચે મુજબ અજિજેમ્' કહેવું ). અઈજજેસુ દીવસમુહેતુ, પનરસસુ કમ્મભૂમીયુ, જાવંત કે વિ સાહુ, યહરણગપડિગ્નેહધારા. ૧. પંચમહવયધારા, અટ્રાસસહસ્સસીડંગધારા, અખુયાયારચરિત્તા, તે સર્વે સિરસા મણસા મથએણું વંદામિ. ૨. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅપાયચ્છિત્ત વિરોહણથં કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે દેવસિઅપાયચ્છિત્ત વિરોહણથં કરેમિ કાઉસ્સગં. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી બે પ્રતિક્રમણમા અન્નત્ય ઊસિએણું, નિસસિએણું, ખાસિએણે છીએણું, જંભાઈએણે ઉડુએણું, વાયનિસ્ટગે ભમલીએ, પિત્તમુચ્છાએ (૧) સુહમેહિં અંગ સંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિં સુમેહિં દિ સંચાલેહિ, (ર) એવભાઈએહિ, આગારેહિ, અભગે અવિરહિએ, હજ્જ મે કાઉસ્સગો (૩) જાવ અરિહંતાણું, ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ ત કાયં કાણેણું માણેણં ઝાણેણં અપાણે સિરામિ ચાર લેગસ્સને અથવા સેળ નવકારને કાઉસ્સગ્ન કરી પ્રગટે લોગસ્સ કહે. લેગસ ઉજmઅગરે, ધમ્મતિથરે જિ: અરિહકિત્તારૂં, ચઉપિ કેવલી (૧) ઉસભામજિએ ચ વદે, સંભવમભિકુંદણુંચ સુમઈ ચ; પઉમપહ સુપાસ જિર્ણ ચ ચંદપહં વંદે (૨). સુવિહિં ચ પુફ દંત, સીઅલસિજર્જસ વાસુપુજં ચ; વિમલમણંત ચ જિર્ણ ધર્મો સંતિ ચ વંદામિ (૩). કુંથું અરે ચ મહ્નિ, વંદે મુસુિવચનમિજિણું ચ; વંદામિ રિનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ(૪), એવં એ અભિયુઆ, વિહુયરયમલા પહાણજરમરણ; ચઉસંપિ જિણવર, તિસ્થયરા મે પસીયંતુ, (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂબેહિ લાભં, સમાહિવમુત્તમં દિકુ (૬. ચંદેસુ નિમ્મલયા Page #131 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. ૧૧૩ આઇએસુ અહિયં પયસયર સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત (૭). “ઈચ્છામિ ખમાસમણા વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ? મર્થીએણે વંદામિ. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સક્ઝાય સંદિસાહુ ? (એ આદેશ માંગી) “કચ્છ (કહી, ઉપર પ્રમાણે બીજું ખમાસમણ દઈ) “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્જોય કરું? “એ આદેશ માંગી) “છ” (કહી, નીચે બેસી, એક નવકાર ગણું, કઈ પણ એક સજ્જાય અથવા નીચેની સક્ઝાય કહેવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! સઝાય કરું? ઈ. નમો અરિહંતાણું (૧). નમો સિદ્ધાણું (૨) નમો આ યરિયાણું (૩). નમો ઉવઝાયાણું (4). નમો લોએ સવસાહૂણં (૫). એ પંચ નમુક્કારે (૬). સવ-પાવ પણાસણે (૭). મંગલાણં ચ સર્વેસિં (૮). પઢમં હવઈ મંગલં (૯). સઝાય ગમે તે કહેવી અથવા નીચે પ્રમાણે કહેવી. (સામાયિકફલ, તથા પ્રતિક્રમણસ્વરુપ દર્શક સઝાય) કર પડિક્કમણું ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલરે; પરભવ જાતાં જીવને, સંબલ સાચું જાણ લાલરે. કર૦૧ શ્રી વીરમુખે એમ ઉરે, શ્રેણિકરાયપ્રત્યે જાણ લાલરે; લાખ ખાંડી સેના તણું દીયે દિન પ્રત્યે દાન લાલરે કર૦૨, લાખ વરસ લાગે તે વળી; એમ દીયે દ્રવ્ય અપાર લાલરે; એક સામાયિકને તાલે, ન આવે તેહ લગાર લાલરે ક૦૩. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી એ પ્રતિક્રમણમૂત્ર સામાયિક ચવિસત્થા ભલ', વંદન દાય દાય વાર લાલો વ્રત સંભારે રે આપણાં, તે ભવક નિવાર લાલરે, કુ કર કાઉસ્સગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચક્ખાણ સુધુ વિચાર દાયસજ્ઝાય તે વળી, ટાળો ટાળો અતિચાર લાલરે,કપ શ્રીસામાયિક પ્રતાપથી, લહિએ અમરવિમાન લાલરે ધ સિ મુનિ એમભણે, એછે મુક્તનિદાન લાલરે. ક ૬ નમેા અરિહંતાણં (૧), નમા સિદ્ધાણં (ર). નમા આ ચરિઆણું (૩). નમો ઉવજ્ઝાયાણ, (૪), નમા લાએ સવ્વસાહૂણં (પ), એસો પંચ નમુક્કારા, (૬). સવ્વપાવ પણાસણા (૭) મંગલાણં ચ સન્વેસિ’(૮), પઢમ હવઇ મંગલમ્ (૯), (પછી ખમાસમણ દેઇ નીચેના આદેશ માંગવેા. ઈચ્છામિ ખમાસમણેા વદિ જાવણિજ્જાએ નિસી હીઆએ ? મન્થેણ વામિ, ઇચ્છાકારેણ સદિસહ ભગવન્! દુઃખખયકમ્ભક્ષ ચનિમિત્ત કાઉસ્સગ્ગ કરે, “ ઇચ્છું ' દુકખખય કમ્નક્ક્ષય નિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય ઊસસિએણું, નિસસિએણ, ખાસિએણ છીએણ, જભાઇએ, ઉડ્ડ ુએણ, વાયનિસ્સગેણ ભમલીએ, પિત્તમુચ્છાએ (૧) સુહુમહિ અંગ સંચાલે, હુમહિ ખેલસ ચાલેહિ સુમેહિ ૬ઠ્ઠી Page #133 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. સંચાલેહિ, (ર) એવભાઈએહિ, આગારેહિ, અભ અવિવાહિઓ, હજ મે કાઉસ્સગે (૩) જાવઅરિહંતાણું, ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ તાવ કાયં ઠાણેણું માણેણં ઝાણેણં અપાણે વસિરામિ. પછી સંપૂર્ણ ચાર લેગસ્સ અથવા સેળ નવકારને કાઉસ્સગ્ન કરી “નમે અરિહંતાણં' કહી લઘુશાંતિ કહેવી. લઘુ-શાન્તિ સ્તવ. શાન્તિ શાન્તિ-નિશાન્ત, શાન્ત શાતાશિવં નમસ્કૃત્ય, સ્તતઃ શાન્તિ-નિમિત્ત, મત્રપદૈઃ શાન્તયે સ્તૌમિ ૧. આમિતિ નિશ્ચિત-વચસે નમો નમો ભગવતે હંત પૂજામ; શાનિત-જિનાયજયવતે, યશસ્વિને સ્વામિને દમિના... (૨) સકલાતિશેષક-મહા-સંપત્તિ સમન્વિતાય શસ્યાય; ગેલેક્ય-પૂજિતાય ચ, નમો નમઃ શાન્તિ-દેવાય ૩. સર્વામરસુસમૂહ, સ્વામિક સંપૂજિતાય ન જિતાય; ભુવન-જન-પાલનોધત,-તમાય સતતં નમસ્તસ્મ ૪. સર્વ દુરિત-નાશન–કરાય સર્વાડશિવ-પ્રશમનાય; દુષ્ટ-ગ્રહ-ભૂત-પિશાચ,-શાકિનીનાં પ્રમથનાય છે. યસ્યતિ નામ-મ–પ્રધાન-વાપગ-કૃત-તેષા; વિજ્યા કરતે જન-હિત,મતિ ચન્તનમતતં શાંતિ...૬ ભવતનમસ્તે ભગવતિ!, વિજયે સુજયે! પરાપરિજિતે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી બે પ્રતિક્રમણ સૂત્રો અપરાજિતે! જગત્યાં, જયતીતિ જયા વહે! ભવતિ૭ સર્વસ્યાપિ ચ સંધસ્ય, ભદ્ર-કલ્યાણ-મંગલ-પ્રદદે ; ; સાધનાં ચ સદા શિવ-સુતુષ્ટિ-પુષ્ટિપ્રદેશ યાર (૮). : ભવ્યાનાંત-સિદ્ધા,નિત્તિ-નિવણ-જનનિસન્તાનામ અભય-પ્રદાન-નિરતે, નમસ્તસ્વસ્તિપ્રદે!તુભમ્ ૯ ભકતાનાં જન્તનાં, શુભા-વહે ! નિત્યમુઘતે! દેવિ !; સમ્યગદષ્ટીનાં ઘતિ,રતિ-મતિ-બુદ્ધિ-પ્રદાનાય ૧૦. જિનશાસનનિરતાનાં શાંતિનતાનાં ચ જગતિ જનતાનામ શ્રી-સંપત્કીર્તિ-ચશે,-વર્ધ્વનિ!જય દેવિ વિજયસ્વ ૧૧, સલિલાનલ-વિષ-વિષધર, દુષ્ટગ્રહ-રાજગરણભયતા રાક્ષસ-રિપુ-ગુણ-મારિ-ચૅરેતિ-ધાપદાદિલ્મઃ ૧૨. અથ રક્ષ રક્ષ સુશિવ, કુરુ કુરૂ શાન્તિ ચ કર કર સંદેતિ તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચકુરૂ કર ત્વમ્ ૧૩ ભગવતિ: ગુણવતિ! શિવ-શાન્તિ, તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરૂ કર જનાના એમિતિ નમો નમે હૈ હી હૈ હૂયઃ ક્ષ હી કુટુંકુ સ્વાહા ૧૪ એવં યજ્ઞામાક્ષર-પુરસેર સંસ્તુતા જયા-દેવી; કરતે શાન્તિ નમતાં, નમો નમઃ શાંત ત ૧૫. ઇતિ પૂર્વસૂરિ-દર્શિત, મન્ત્રપદવિદર્ભિત સ્તવઃ શાન્ત સલિલાદિભયવિનાશી, શાત્યાદિ-કર ભકિતમતામ્ ૧૬, ચર્થન પઠતિ સદા, શ્રતિ ભાવયતિ વા યથા યોગમ; સ હિ શાન્તિ-પદં યાયાત, સૂરિ શ્રી-માન-દેવ ૧૭, Page #135 -------------------------------------------------------------------------- ________________ દૈવસિક પ્રતિક્રમણ વિધિસહુ. ઉપસર્ગા: ક્ષય યાન્તિ, ચ્છિદ્યન્તે વિદ્ય-વલ્લુયઃ; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ૧૮, સર્વ મંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણ-કારણઃ પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ ૧૯. ‘નમા અરિહંતાણ” કહી પારી પછી પ્રગટ લાગ્ગસ કહેવા. લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહતે કિત્તઇસ્સ, ચઉસપિ કેવલી (1) ઉસભજિઅ ચ વ’દે, સંભવમભિણુંદણં ચ મુમઈં ચ; પપ્પતુ સુપાસ` જિણ ચ ચંદુપ્પહું વદે (ર), સુવિ`િ ચ પુષ્પદંત, સીઅલસિજ્જસ વાસુપુજ્ન્મ ચ; વિમલમણું ત ચ જિણ` ધમ્મ સતિં ચ વંદામિ (૩). 'શુ' અર ચ મલ્લિ, વંદે મુણિસુવ્યં નમિજિણ ચ; વંદામિ રિટુનેમિ, પાસ તહ વન્દ્વમાણં ચ (૪). એવં મએ અભિછુઆ, વહુયરયમલા પહીજરમરણા; ચઉપ વિરા, તિત્શયરા મે પસીયતુ, (૫) કિત્તિય વદિય મહિયા, જે એ લાગસ્સ ઉત્તમા સિદ્ધા; આરૂગ્ગાહિલાભ, સમાહિવરમુત્તમં દિંતુ (૬. ચંદેલુ નિમ્મલયરા, આઈસ્ચેસ અહિય` પયાસ-યરા; સાગર-વર-ગભારા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ (૭), ૧૧૭ (પછી બે ઘડી [૪૮ મીનીટ] પૂરી થયે નીચે મુજબ સામાયિક ધારવું) અહીં દેવસિગ્મ પ્રતિક્રમણ પૂરું' થાય છે તેથી હવે સામાયિક ધારવાના વિધિ શરૂ થાય છે~~ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર અથે સામાયિક પારવાને વિધિ. ઈચ્છામિ-ખમાસમણે! વંદિઉં જાવણિજારા નિસીરિઆએ? મથએણુ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવહિયં પરિ મામિ? “ઇચ્છ” (૧). ઈચ્છામિ પડિક્કમિઉં, ઇરિયાવા હિયાએ, વિરાણાએ (૨). ગમણગમણે (૩). પાણ મણે, બીયમણે-હરિય-ક્ષ્મણે ઓસા ઉત્તિર-પણ દગમટ્ટી-મક્કા-સંતાણ-સંકમણે (૪) જેમ જીવા વિર હિયા (૫). એબિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિંદિય પચિંદિયા (૬) અભિઠ્યા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા સંઘટિયા, પરિયાવિયા, કિલિમિયા ઊવિયા, ઠાણાએ ઠાણું સંકામિયા, જીવીયાઓ વવવિયા, તસ્સમિચ્છામિ દુર્ડ (૭). તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસહિ. કરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ નિશ્ચાયણ ટ્રાએ, ડામિ કાઉસ્સગ્ગ. અન્નત્ય સિસિએણે નીસિએણું, ખાસિએણે છીએણું, સંભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ (૧) સુહુમેહિં અંગસંચાલેહિં સુમેહિં ખેલસંચાલેહિ, સુહુમેહિ દિસિંચાલેહિ (૨) એવભાઈએહિં, આગારેહિં, અભી અવિરાહિએ, Page #137 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસ. ૧૧૯ હુજ મે કાઉસ્સગ્ગા(૩) જાવઅરિહંતાણં ભગવંતાણ નમુક્કારેણુ', ન પારેમિ (૪) તાવ કાયં ઠાણેણં, માણેણં, ઝાણેણં અપાણ. વાસિરામિ (૫) (ચદસુ નિમ્મલયરા સુધી એક લોગસ્સના અથવા ચાર નવકાર ના કાઉસ્સગ્ગ કરવા, પછી ‘નમા અરિહંતાણં એટલુ ખેલી પારવા. પછી પ્રગટ લેગસ કહેવા. લોગસ્સ ઉત્તેઅગરે, ધમ્મતિથયરે જિણે; અરિહંતે કિત્તઇસ્સ, ચઉસસપ કેવલી (૧) ઉસભજિ ચ વંદે, સંભવમભિણુંદણું ચ સુઈ ચ; પમપહુ સુપાસ` જિણં ચ ચ દુષ્પહું વ`દે (ર), સુવિહિં ચ પુપ્સદંત, સીઅલસિજ્જસ વાસુપુજ્ન્મ ચ; વિમલમણું ત ચ જિણ ધમ્મ સતિ ચ વામિ (૩). કુંથુ' અર' ચ મલ્લિ, વંદે મુસુિવ્વય નમિજિણ ચ; વદામિ રિટુનેમિ, પાસ તડુ વન્દ્વમાણું ચ (૪). એવં મએ અભિથુઆ, વહુયરયમલા પહીણજરમરણા; ચઉપ જિવરા, તિત્યયરા મે પસીયતુ, (૫) કિત્તિય વયિ મહિયા, જે એ લેગસ્સ ઉત્તમા સિદ્ધા, આગાહિલાભ, સમાહિવરમુત્તમં દિંતુ (૬). ચ ંદેસ નિમ્મલયા, આગ્રેસ અહિયં પયાસ-યરા; સાગર-વર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (૯), Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી એ પ્રતિક્રમણ સુધ (પછી ચેત્યવંદન આકારે બેસી ‘ચઉક્કસાય’ વગેરે નીચે મુજબ કહેવુ ચઉ±સાય-પડિમલ્લુલ્લુરણ, દુલ્ઝય-મયણ–બા મુસુમૂરજી; સરસ-પિયંગુ-વન્તુ ગય-ગામિઉ, જયઉ પા ભુવણ–ત્તય-સામિઉ (૧). જસુ તણુ-કતિ-કડપ્પ-સિણિ હૃઉ;સાઈફણિમણિકરણાલિગ્નઉ.ન નવ-જલ-હર-તિ હ્રય લછિ, સા જિષ્ણુ પાસુ પયચ્છઉ વછિઉં (ર.) નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણ (૧). આઇગરાણ તિર્થંયરા, સયંસ બુદ્ધાણ' (ર), પુરિમુત્તમાણ પુરિસસીહાણ, પુરિસવરપુ ડરીઆણં, પુરિસવરગધ હત્હીણ (૩). લગુત્તમાણ, લોગનાહાણ,લોગહિણ લોગપઇવાણ, લોગપોઅગરાણ, (૪) અભયદયાણુ, ચક્બુદયાણુ,મગઢયાણુ,સરણદયાણ બાહિદયાણ,(૫) ધમ્મદયાણું,ધમ્મદેસયાણું,ધમ્મનાયગાણ,ધમ્મસારહી ધમ્મવરચાર તચવટ્ટીણ (૬), અપ્પડિહયવરનાદ સધરાણ, વિટ્ટછઉમાણુ (૭). જિણાણુ જાવયાણ તિન્નાણુ તારયાણુ, બુદ્ધાણં, બાહયાણ, મુત્તાણું મે અગાણ, (૮) સન્વન્નણ, સવ્વદરિસીણં, સીવમયલમ રૂઅમણું તમક્ખયમવ્વામાહમપુણરાવિત્તિ · સિદ્ધિગઇ નામધેય ઠાણું, સંપત્તાણુ નમા જિણાણ, જિઅભયાણ (૯), જે અ અઈયા સિદ્ધા, જે આ ભવિસતિ ણાગ કાલે, સંપઇઅ વટ્ટમાણાસન્ને તિવિહેણ વંદામિ. (૧૦) " Page #139 -------------------------------------------------------------------------- ________________ --- - - - આવાસ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. ૧૨૧ જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે આ અહે અતિરિઅ-લેએ એક સવ્વાઈ તાઈ વદે, ઈહ સંત તત્થ સંતાઈ. ૧. ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિએ, મયૂએણ વંદામિ. જાવંત કેવિ સાહૂ. ભરપેરવયમહાવિદેહે અ; સસિં તેસિં પણ, તિવિહેણ તિરંડવિયાણું. ૧. નમોહંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્માણમુક્ક, વિસડરવિસનિન્નાલં, મંગલકલ્લાણઆવાસં. ૧. વિસરફલિંગમંત, કંઠે ધારે જે સયા મણુઓ, તસ્ય ગહરેગમારી-દુઃજરા જંતિ ઉવસામં. ૨. ચિઉદરે મંતિ, તુ પણામવિ બહુફલો હોઈ નરતિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખદગચં. ૩. તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિકપાયવખ્ખહિએ, પાવંતિ અવિષેણ, જીવા અયરામરં ઠાણું ૪. ઈ સંધુએ મહાયસ! ભક્તિભરનિમ્મરણ હિઅણ તા દેવ ! દિm બેહિં, ભવે ભવે પાસ! જિણચંદ. ૫ જ્ય વિયરાય જ્યવયરાય! જગગુરૂાહઉમમં તુહ પભાવઓ ભયવં! ભવનિબૅઓ મગાણુમારિયા ઈલસિદ્ધિ. ૧. કંઠે ધાર તસ્સ ગહરો Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર _ _ _ . - - - ---— લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણપૂઆ પરકરણું ચ, સુહગુગો તવયણ-સેવણ આભવમખંડ. ૨ વારિજઈ જઈવિ નિયાણબંધણું વીયરાય! તુહ સમયે તહવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમહ ચલણણ. ૩ દુખખઓ કમ્મખઓ સમાધિમરણં ચ બહિલા સંપજઉ મહ એઅં, તુહ નાહ! પણામકરણેણું. ૪ સર્વમંગલમાલ્ય, સર્વકલ્યાણકારણ, પ્રધાનં સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! મુહપત્તિ પડિલેહું છ” કહી મુહપત્તિ પડિલેહવી. ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજાએ નિસી હિઆએ, મત્યએ વંદામિ. ૧ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું ? યથાશકિત. ઇરછામિ ખમાસમણો !વંદિઉં જાવણિજ્જાએ નિસી હિઆએ, મ0એણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાયું? ‘તહત્તિ.' જમણે હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને-- નમો અરિહંતાણં (૧). નમો સિદ્ધાણં (૨) નમો આ ચરિયાણું (૩). નમો ઉવઝાયાણું (). નમો લોએ સવ્વસાહૂણે (૫). એસો પંચ નમુક્કારે (૬). સવ-પાવ Page #141 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. ૧ર૩ પણાસણ (૭). મંગલાણં ચ સવૅસિં (૮). પઢમ હવઈ મંગલં (૯). સામાઈઅ વયજુ. સામાઇ-વયજુત્તો, જાવ મણે હોઈ નિયમસંજુત્તો; છન્નઈ અસુહં કમ્મ, સામાય જત્તિઆ વારે ૧. પામાઇઅંમિ ઉકએ, સમણે ઈવ સાવ હવાઈ જહા; એણુ કારણું, બહુ સામાઈઅંકુજા. ૨. સામાયિક વિધિએ લીધું વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન વચન કયાએ કરી, મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચના, બાર કાયાના એવંકારે બત્રીસ દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સર્વે હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, નમે અરિહંતાણું (૧). નમો સિદ્ધાણં (૨). નમે આચરિઆણું (૩). નમો ઉવજઝાયાણું, (). નમો લોએ સવ્વસાહૂણં (૫). એસો પંચ નમુક્કારો, (૬). સવ્વપાવપણાસણ (૭) મંગલાણં ચ સવ્વસિં (૮). પઢમં હવઇ મંગલમ્ (૯), (પછી સ્થાપના સ્થાપી હોય તે, જમણો હાથ સ્થાપના સન્મુખ સવળે રાખી (ઉસ્થાપનમુદ્રાએ) મુખથી એક નવકાર ગણવે.) | સામાયિક પારવાની વિધિ સંપૂર્ણ છે Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ઈતિશ્રી દેવસિક પ્રતિક્રમણ વિધિસહ MAI TIMETHINT: ManJLIENTIBH[LI "FFISJigli FIlI/IIri [DI[IFTHI સમાપ્ત NAHI Page #143 -------------------------------------------------------------------------- ________________ નવસણા ૧૨૫ અથ નવ—સ્મરણાનિ ૧. પચપરમેષ્ટિ નમસ્કાર મન્ત્ર [પ્રથમ સ્મરામ્. ] નમા અરિહ્તાણુ ૧, નમા સિદ્ધાણ ૨. નમા આયરિયાણં ૩. નમા ઉવજ્ઝાયાણું ૪. નમા લાગે સવ્વસાહૂણં ૫. એસે પચ નમુક્કારા ૬. સભ્ય પાવપણાસણા ૭. મ ગલાણુ ચ સન્વેસિ ૮. પઢમ હવ મંગલ ૯. ૨. ઉપસર્ગ હરસ્તવનમ્ દ્વિતીય સ્મળમૂ ] ઉવસગ્ગહર `પાસ, પાસ વદામિ કમ્મમુ, વિસહરવિસનિન્દાસ, મંગલકક્ષાણુઆવાસ ૧. વિસ હરકુલિ ંગમ ત, કેરું ધારેઈ જો સયા મણુ, તસ્સ ગઢ રાગમારી, કુટ્ટુ જરા જતિ ઉવસામ ર. ચિદ્ગઉદૂરે મ તા. તુજ્જ પણામો વિ બહુલા હાઇ, નતિરિએવિવા પાવતિ ન દુઃખદ ગચ્ચ ૩. g; સમ્મત્તે લદે, ચિંતા મણિ કપ્પપાયવઋહિએ, પાવતિ અવિચ્ચેણ જીવા અયરામર ટાણું, ૪. ઇઅ સથુએ મહાયસ, ભત્તિખ્ખર નિભૅરેણુ હિઅએણુ, તા દેવ દિજ્જ માહિ, ભવે ભ પાસજિંચંદ પ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર ૩. સંતિક સ્તવનમ્. [તી અરજી] . સંતિકરસંતિજિર્ણ જગસરણું સિરીઈદાયાર સમરામિ ભત્તપાલગ, નિવાણીગરૂડક્યસેવ (૧), સનમે વિપેસહિ, પત્તાણું સંતિસામિપાયાણ સ્વાહામતેિણું, સવ્વાભિવદુરિઅહરણાણું (૨). સંતિન મુક્કારે, ખેલેસહિમાઈલદ્ધિપત્તાણું સૌ હીં નમે સો, સહિપત્તાણું ચ દેઈ સિરિંગ(૩). વાણીતિ. હુઅણુસામિણિ, સિરિદેવીખરાયગણિપિડગા; ગહદિસિપાલરિંદા, સયાવિ રફખંતુ જિણભરે (૪). રફખત મમરહિણ, પન્નરી વજજસિંખલા ચ સયા, વજું કેસિ ચકકેસરિ, નરદત્તા કાલી મહાકાલી (૫). ગેરી તહ ગધારી, મહજાલા માણવી અ વઈરૂક અત્તા માણ સિઆ, મહામાણસિઆઓ દેવીએ (૬), જખામુ મહજખ, તિમુહજખેસતું બકુસુમ, માયંગવિજય અજિઆ, અંબેમણુઓ સુરકુમારે (૭). છ—પયાલકિનર, ગરૂડે (ગઝલ) ગંધવ તહચ જફિખદે: કૂબર વરૂણે ભિઉડી, ગામે પાસમાયંગા (૮), દેવીઓ ચકકે સરિ, અજિઆ દુરિઆરિ કાલિ મહાકાલી, અષ્ણુએ સંતા જાલા. સુતારયા સેને સિરિવચ્છા (૯). ચંડા વિજયંકુસિ, પન્નઈત્તિનિવાણિ-અચુઆ ધરણી, વાઈરૂછત્ત (દત્ત) ગંધારી, અંબાપઉમાઈસિદ્ધા (૧૦) Page #145 -------------------------------------------------------------------------- ________________ નવસ્મરણા ૧૨૭ ઈઅ તિત્થરક્ખણરયા, અને વિસુરાસુરીય ચહા વિ; વ’તરોણિપમુહા, કુતુ રક્ષ સયા અમ્હેં (૧૧). એવં સિદિ-સુરગુણ, સહિએ સધસ્સ સતિજિ ંદા મવિ કરે રખ, મુણિસુંદરસૂરિથુઅમહિમા (૧૨). ઇઅસતિનાહ સભ્ય, દિઢુિક્ષ્મ સરઇતિકાલ ; સવા વવરહિઓ, સ લઈ મુહસ પય પરમ' (૧૩), તત્રગચ્છગયણદિયર, જીગવરસિરસામસુ ંદરગુરૂણ; સુપસાયલક્રગટ્ટુર, વિઝાસિદ્ધી ભઇ સીસા (૧૪), ૪. તિયપહુત્ત (સત્તરિસય) [ ચતુથ સ્વરળક્] તિયહુત્તપયાસય, મહાપાડિહેરનુત્તાણુ સમયિક્ખત્તિ આણું, સરેમિ ચક્ર જિણિ દાણ (૧). પણવીસા ય અસીઆ, પનરસ પક્ષાસ જિવરસમૂહે; નાસેઉ સયલ દુરિઅ’, ભવિઆણુ ભત્તિનુત્તાણું (ર). વીસા પણયાલા વિય, તીસા પન્નત્તરી જિણવવરે દા; ગહભુઅરકખસાણ, ધાવસગ્ગ પણુ:સ્તુ (૩). સત્તરિ પણ તીસા વિ ય, સદ્દી પચેવજિણગણા એસ વાહિજલજલણહરિકરિ, ચારારિમહાભય હરઉ (૪), પણપન્ના ય દસેવ ય, પન્નઢી તહુ ય ચૈવ ચાલીસા; રક્ખતુ મે સરીર, દેવાસુરપમિઆ સિદ્ધા (૫). હરહું હઃ સરસુસ, હરહુ તહ થ ચેવ સરમુસ Page #146 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૨૮ નવસ્મરણે આલિહિયનામગબ્બે, ચક્ક કિર સવાભ (૬). રાહિણિપન્નરી, વજસિંખલા તય વકસિઆ; ચકકેસરિ નરદત્તા, કાલિ મહાકાલિ તહ ગોરી (૭), ગંધારી મહજાલા, માણવિ વઈક તહયા અછુત્તા માણસિ મહમાણસિઆ, વિજાદેવીએ રખંતુ પંચદસકસ્મભૂમિસુ, ઉપનં સત્તરી જિણાણ સય; વિવિહરાયણઈવને, વહિએ હરઉ કુરિ. આઈ (૯). ચઉતીસઅઇસયજુઆ, અમહાપાડિહેરયસેહા તિસ્થયરા ગયહા, ઝાએઅવ્વા પયણ(૧૦), અવરકણયસંખવિદુમ, મરગયઘણુસનિહં વિગયોહં સત્તરિય જિણાણું સવારપૂઇઅં વિદે(સ્વાહા)(૧૧). ભવણવઈવાણવંતર, જેસવાસી વિમાણવાસી અ; જે કેવિ દુદેવા, તે સર્વે ઉવસમતુમમ(સ્વાહા) (૧૨). ચંદણકપૂરેણું ફલએ, લિહિઊણ બાલિએ પીએ; એનંતરાઈગહભૂખ, સાઈણિમુર્ગા પાસેઈ (૧૩), ઇએ સત્તરિસર્ય જંત, સમ્મ મંતં દુવારિ પડિલિહિ દુરિઆરિવિજયવંત, નિદ્ભુતં નિશ્ચમએહ (૧). I તિ સંસિ શુ.. Page #147 -------------------------------------------------------------------------- ________________ - - - - - વિસ્મરણે ૨. અર્થ નમિઊણ. (મહાભયહર) [વાં મળી. નમિઊણ પણય સુરગણું ચડામણિકિરણજિએ ણિ ચલણજુઅલ મહાભય, પણાસણું સંવુિં છું (૧). સડિયકરચરણનહમુડ, નિબુનાસા વિવન યના કમહારેગાનલ, કુલિંગનિસળંગા (૨). તુહ ચલણારાહણ, સલિલંજલિસેમિચ્છાયા ચ્છિાહા; વણદવદ ગિરિયા, વવવ પત્તા પુણે ચ્છિ (૩). વ્યાયખુભિયજલનિહિ, ઉમ્ભડકલ્લોલ સિણા રાવે સંભંતભયવિસંકુલ, નિઝામયમુક્તવારે (૪). અવિદલિઅજાણવત્તા, ખPણ પાવંતિ છિએ કુલં; પાસ જિણચલણજુએલ, નિસ્વૈચિઆ રેનમંતિ નરા (૫). ખરપણુદ્ધઅવસુદવજાલાવલિમેલિયસયલ મગહણે ડઝંતમુદ્ધમયવહુ ભીસણરવ સમિ વણે (૬). જગગગે કમજુઅલં, નિવાવિઅસયલતિહાણાએ જે સંભરતિ મણુઆ, ન કઈ જલણો ભય તેસિં (૭). વિસંતભેગભીસણ, રિઆરૂણનયણતરલજીહાલં; ઉગ્ગભુસંગ નવજલ, સત્યભાસણયાર (૮). મનંતિ કીડસરિસ, દૂરપરિ વિસમવિસગા; તુહ નામફખરકુડસિદ્ધ, મનગુઆ નરા લોએ (૯), અડવીસુ ભિલ્લતકર, પુલિંદ સાલસભીમાસુ, ભયવિહરત્નકાયર, ઉરિઅ Page #148 -------------------------------------------------------------------------- ________________ તપ ૩૦. શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર પહિઅસાસુ (૧૦). અવિલુત્તવિહત્રસાર, તુહ નાહ! પણમમત્તાવાર વવગવિખ્યાસિગ્યું, પત્તા હિય ઇચિયં ણું (૧૧). "જિલિઆનલનયણું, દૂરવિયારિયમુહં મહાકાય નહકુલિસધાયવિઅલિઆ, ગઈદકુંભસ્થલાઅં (૧૨). પણુયસસંભમપસ્થિ, નહમણિ માણિપડિઅપડિમસ્ત તુહ વયપહરણધરા, સહ કુદ્ધપિ ન ગણુતિ (૧૩). સસિંધવલદતમુસલ, દીહ કરલાલવૃદ્ધિ ઉછાહ મહુપિંગનય જુઅલ, સસ લિલનવજલહારાવ (૧૪). ભીમ મહામઈદ, અચાસન્નપિ તે ન વિ ગણુતિ; જે તુ ચલણજીઅલ, મુણિવઈ? તુંગ સમલ્લીણા (૧૫). સમરમિ તિખખમ્મા, ભિાયાપવિદ્ધઉદ્ધયકબંધે, કુતવિણિભિનકરિ, કલહમુસિક્કારપઉમિ(૧૬) નિયિદપુર દરરિઉ, નરિદનિવહા ભડા જસં ધવલ પાવતિપાવપસમિણી, પાસજિણ? તુહેપભાવેણ (૧૭). રોગ જલજલણવિસ હર, ચોરારિમઈદગયરણુભયાઈ પાસજિનામસંકિ, Pણ પસંમતિ સવાઈ (૧૮). એવી મહાભયહરે, વાસજિર્ષિ દક્સ સથવમુઆર ભવિયજિષ્ણુર્ણદયર, કહ્યાણપરપનતાણું (૧૯) રાયભયજખરખસ, કુસુમિણદુસ્તકણરિખપીડાસુ સંઝાસુ દોસુ પથે, ઉવસગે તહય ણી (૨૦). જે પ૮ઇ જો આ નિસુણઈ તાણું કઠણે ય માણતું મ; પાસે પાવ પસમેઉ, Page #149 -------------------------------------------------------------------------- ________________ નવસ્મરણે ૧૩ સયલભુવણચ્ચિઅચલણ (૨૧). ઉવસગ્ગત કમડા, મુરશ્મિ ઝાણુઓ ને સંચલિઓ સુરનરકિન્નર સુવઈહિં, સંયુઓ જ્યઉ પાસજિણો (રર). એ અરસ ઝયારે, અરસઅખોહિં જો મતે જ જાણઈ સે ઝાયઈ, પરમપયā કુડ પાસે (૨૩) પાસહસમરણ જો કેણઈ, સંતુ હિયએણુ અત્તરસવાહિભય, નાસઈ તસ્સ દૂરણ (૨૪). [इति महाभयहर-नामक पञ्चमं स्मरणम् ] છે, અથ શ્રી અજિતશાંતિસ્તવન, [18 wળ] અજિએ જિઅસરવભર્ય, સંતિં ચ સંતસલ્વે ગયપાવ; જય ગુરૂ અંતિગુણકરે, દો વિજિણવરે પણિ વયામિ એ ગાહા . (૧) વવનયમંગલભાવે, તેહ વિકલ તવનિમ્પલસાવે; નિસ્વમમહેપભાવે, થાસમિસુદિડ સમ્ભાવે . ગાહા ! (૨), સલ્વદુખપસંતીણું, સવપાવપતિણું; સયા અજિયસંતી, નમે અજિ. સંતિયું ! સિલોગ (૩), અિિજણી સુપ વત્તણું, તવ પુરિસુત્તમ ! નામકિત્તણું; તહ ચ ધિઈમઈ. પવત્તણું, તવ ય જિગુત્તમ ! સંતિ ! કિરૂણું જ માગ હિયા(૪) કિરિઆવિહિચિઅકસ્મકિલેશવિમુખયર અજિએ નિચિ રચી ગુણહિ મહામણિસિદ્ધિગયું Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર નવસ્મણી અજિઅસય ય સંતિ મહામુણિણ વિ અ સંતિકી સમય મમ નિહુઈકારણથં ચ નમસણય છે આ ગણર્ય . (૫). પરિસા! જઈ દુખવારણું, જઈ વિમગહ સુખિકારણું અજિયં સંતિ ચ ભાવઓ. અભયકરે સરણું પવજહા માગહિઆ (છે. અરઇરઈતિમિરવિરહિએ, મુવરયજરમાણે સુરઅસુર ગરુલભુયગાવઈપયયણિવયં; અજિઅમહમવિશું નયન નિઉમભયકર, સરણમુવસરિઅભુવિદિવિજ મહિઅં, સયયમુવણમે સંગયય | (૭), તં ચ જિર્ણ તમમુત્તમનિસત્તધર, અજમવખંતિવિમુનિ સમાહિનિહિ; સંતિકર પણમામિ દમુત્તમતિસ્થર સંતિમુણી મને સંતિસમાહિ વર દિસકા સેવાય (૮). સાવસ્થિપુરવપસ્થિરં ચ, વરહથિમથયાસ વિછિન્નસંથિઅં; થિસરિછવચ્છ મયગલલીલા માણવરગંધહથિયાણપસ્થિય સંથવારિહં છે હરિ હત્યબાહું દંતકણગઅગનિદ્યપિંજરંપવરલ વચિઅમચારવું, સુઇસુહમણાભિરામપરામર ણિજ્જવરદેવદૂદહિનિનાયમય સુડગિરા વેઢઓ (૯). અજિ જિઆરિગણું, જિઅસવભયંભ રિઉં; પણમામિ અહં પયઓ, પાવ પસામેઉ મેચ પારાસાલુદ્ધઓ (૧૦). કુરુજવયહસ્થિણુઉરનરીનું પઢમ, તેઓ મહાચવડ્ડિાએ મહેપભાવે જે બા Page #151 -------------------------------------------------------------------------- ________________ નવસ્મરણે ૧૩૩ રિપુર્વરસહસ્સવનગરનિગમનણવયવઈ, બત્તીસા રિાયવરસહસાણુયાયમ છે ચઉદસવરાયણનવમહા નિહિચઉસિહસ્સવરજીવણ સુંદરવઈ, ચુલસીધ્યમ રહસયસહસ્સસામી છન્નવઈગામ કડસામી આસી જે ભારશ્મિ ભયનં વેએ (૧૧). તે સંતિ સંતિક, સંતિપણું સવ્વભયા; સંતિ ધૃણામિ જિર્ણ. સંતિ વિહેઉ મે રામાનંદિઅયં (૧૨). ખાગ. વિદેહનીસર! નવસહ! મુણિવસતા , નવસારસસિસકલાણુણ: વિનયતમાં વિહુઅસ્યા: અજિઉત્તમતેઅગુહિં મહામુણિઅમિઅબલા વિઉલકુલા, પણમામિ તે ભવભયમૂરણ! જગસરા : મમ સરળ ચિત્તલેહા (૧૩). દેવદાણવિંદચંદસૂર વંદ હરજિપરમ, લવ જંતપપસે સુદ્ધ નિધવલ, દેતપતિ સંતિ : અનિકિત્તિમુત્તિત્તિ ગુપિવર :. દિનતેઅવંદ ! અા સબૂલેઅભાવિ અપભાવ: અ: ઈસ મે સમાહિં એ નારચઓ + (૧૮. વિમલસસિકલાઈમ, વિતિમિર સૂરકરાઈઅખંડ તિઅસવઇગણાઈઅવં, ધરણિ ધરપવરા અસાર કુસુમલયા (૧૫). સત્ત એ સયા અજિ. સારી આ બલે અજિ: તવ સંમે આ રજિ. એ ધુણામિ જિનું અજિ.ભુએ વિએ (૧૬). સમગુણહિં પાવઈ ન ત . Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નવસ્મરણ સસસી, તેઅગુહિં પાવઈ ન તં નવ સરયરવી રૂગુણહિં પાવઈ ન તં તિઅસગણવઇ, સારગુ હિં પાવઈ ન તં ધરણિધરવઈ ખિજિયો (૧૭), તિવરપવત્તયં તમયરહિઅં, ધીરજણથુ અશ્ચિમં ચુઅકલિકલુએ સંતિસુપવત્તયંતિગણ પયઓ, સંતિમહં મહામુણિ સણમુ પણ એ લલિ અયં . (૧૮). વિસરાયસિરાઈઅંજસિરિસિગણ સંથુએ, થિમિ, વિબુડાહિaધણવઈનરવઈશુઅમહિ અગ્નિ બહુ અફગ્ગય દિવાયરસમહિઅને સપભ તવસા, ગયણું ગણવિયરણ સમુઈઅચારણ વંદિઅં સિરસા | કિસલયમાલા (૧૯). અસુરગરૂલ પરિવદિઅં, કિરગનમંસિઅં; દેવકડિસયસંધુએ સમણુસંધપરિવદિ સુમુડું 1 (ર૦). અભયં અણ અરયં અરૂયં અજિએ, પય પમેT વિજજીવિલસિ છે (ર૧). આગયા વ વિમાદિવ્ય કણગરેહતુરયપહકરસહિં હુલિઅં; સસંભો અરણ ખુભિ લુલિઅચલ કુડલંગ તિરાડ-સેહંત-મલિ માલા વે ! (૨૨). જે સુરસંઘ સાસુસંધા વેર વિઉત્તા ભત્તિસુજુત્તા, આયરસિઅસંમપિડિઆ સુરસુવિભિઅસલ્વબોઘાઉત્તકંચણરયણપવિએ ભાસુભપણુભસુરિઅંગા, ગાયસણભક્તિવસાગ, પંજલિસિયસીપણામાં જયમાલા II (ર૩), વંદિ ઊણ ઊભ તે જિર્ણ, તિરુને એ પુણો પચા Page #153 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - ૧૩૫ --- ----- નવસ્મરણે હિણ પણમિઊણય જિર્ણ સુ સુકા, પમુઇઆ સભ વણાઈતે ગયા ખિત્તયા (ર૪). તે મહામુણિમહંપિ પંજલી, રાગદેસભયમહવર્જિઅં; દેવદાવનદિવંદિઅં, સંતિમુત્તમ મહાતવં નમે ખિત્તયં (૨૫). અંબરતરવિઆરણિઆહિં, લલિઅસવહુગામિણિ. આહિં પગણિથસલિણિઆહિં, કલકમલદલ અણિઆહિં . દીવયં II, (૨૬). પીણનિરંતરથણભર વિણમિયગાયેલવાહિં, મણિકંચણપસિઢિલમેહલસોહિએ સેણિતાહિક વરબિંખિણિ રસવિલયવલયવિભસણિઆહિં, રઈ-ક-ઉર-મોહરસુંદર-સણિઅહિં ચિત્તફખરા ! (૨૭). દેવસુદહિં પાયવંદિઆહિં વંદિઆ ય જસ્ટ તે સુવિમા કમા, અપગો નિડાલએહિં મંડાણપગારએહિં કેહિં કેહિં વ, અવંગતિલયપત્તલેહનામએહિં ચિહ્નઓહિં સંગઢંગમાહિં, ભત્તિસન્નિવિવંદણાયાહિં, હતિ તે વંદિઆ પુણો પુગો નારાયઓ. (૨૮). તમહં જિણચંદ, અજિએ જિઅમોહં; ધુયશ્વકિલેસ, પયઓ પણ માનિ નંદિઅયં (ર૯), થુઅવંદિયસરિસિગણદેવગહિં, તે દેવહુહિં પય પણમિઅસ્સા; જસ્ટ જગુત્તમસાસણઅસ્સા ભત્તિવસાગપિંડિઅયા હિં; દેવવચ્છરસા બહુઆહિં, સુરવરઇગુણપંડિઅયહિ . ભસુર્યા છે (૩૦). વંશસદ્દતંતિતાલમેલિએ, તિઉફ ખરાભિરામ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સદમીએ કએ અ, સુઇસમાણણે અસુદ્ધસજ્જગીય. પાયજાલઘંટિઆહિ, વલયમેહલાકલાવનેઉરાભિરામ સમીસએ કએ આ, દેવનદિઆહિં, હાવભાવવિભાગ મપગારએહિં નઊિણ અંગહારએહિ, વંદિઆ એ જમ્સ તે સુવિમાકમા તયંતિલય સવ્વસત્તસંતિ કારય, વસંતસવ્વપાવોસમે હં, નમામિ સંતિમુત્તમ જિર્ણ નારાયઓ . (૩૧), છત્તચામરપડાગજાઓ જવમંડિઆ, ઝયવરમગરતુરસિરિવચ્છસુલંછણ દીવો સમુદ્રમંદરદિસાગસોહિએ, સWિઅવસહસીહરહચક વરકિયા 1 લલિઅય | (૩૨), સાવલદ્દા સમપછા, અદસ ગુણહિં જિહુ પસાયસિટા તણ પુ, સિરીહિં ઈટુ રિસહિં જુદ્રા ને વાણવાસિઆ છે (૩૩), તે તવેણ હુઅસવ્વપાવયા, સવલોઅહિઅમૂલવાયા સંયુઆ અજિઆ સંતિપાયયા, હું તુ મે સિવસુહાણ દાચા અપરાંતિકા ને (૩૪). એવં તવબલવિલં, યુએ મઆ અજિઅસંતિજિણજુઅલ વવગાયકમ્મરય મલ, ગ ગ માસ વિકલં ગાહા ! (૩૫). તે બહુગુણપરા, મુકુખસુહેણ પરમેણ અવિસાયં; નાસ૩ મે વિસાય, કફ અ યોરેસાવિ અ“પસાય | ગાહા ! (૩૬). તે માએ નંદિ, પાઉ આ નંદિ સેણમભિનંદિ, પરિસાવિ અ સુહનંદિ, મમ ય દિસ જર્મ નંદિ ગાહા (૩૭). પકિખઅચાઉમ્માસિસ, Page #155 -------------------------------------------------------------------------- ________________ -- --- - - - - - - - .. ૧૩૭ નવસ્મરણો સંવઋરિએ અવસ્ય ભણિઅ સેઅો સહિ, ઉવસગનિવારણે એસ (૩૮). જે પઢઈ જે આ નિસુથઈ, ઉભા કોલંપિ અજિઅસંતિય; ન હ હુતિ તિરસ રેગા, પુણ્વપન્ના વિનાસંતિ (૩૯). જો ઇચ્છ પરમપિચ, અહવા કિર્તિ મુવિOડ ભુવણે તા તેલુકકુધરણે, જિણવયણે આયારે કુણુહ (૪૦). ॥ इति श्रीअजितशांतिस्तवनं षष्ठं स्मरणम् ॥ અથ ભક્તામર–સ્તોત્રમ્ સત્ર મળ] (વસંતતિલકા-છંદ) ભક્તામરણિતમાલિમણિપ્રભાણા, મુદ્યોતકં દલિત પાપતાવિતાનમ સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગ યુગાદા, વાલખન ભવજલે પતાતાં જનાનામ (૧). યઃ સસ્તુતઃ સકલવામયતત્ત્વબેધા, દુભતબુદ્ધિપટુભિઃ સુરલોકનાથઃ, તેજ ગત્રિત ચિત્તહરદારે તેણે કિલામપિ તું પ્રથમ જિનેન્દ્રમ (૨). બુદ્ધયા વિનાડપિ વિબુધાતિપાદીઠ, સ્તોતું સમુદ્યતમતિવિગતપેહમ, બાલં વિહાય જલસંસ્થિતમિત્સુબિલ્બ, અન્ય ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુ? (૩) વક્ત Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નવસ્મરણ ગુણ ગુણસમુદ્ર! શશાંકાતાન, કસ્તે ક્ષમઃ સુ ગુરૂપ્રેતિ મેડપિ બુદ્ધયા? કલ્પાનકાલપદ્ધતનશ્યક કે વા તરી, મલમબુનિધિં ભુજાભ્યામ્ (8). સેડી તથાપિ તવ ભક્તિવશાળ્યુનીશ , કતું સ્તવં વિગત શક્તિરપિ પ્રવૃત્ત, પ્રીત્યાત્મવીર્યમવિચાર્ય મૃગે મૃગે, નાતિ કિં નિજશિશો પરિપાલના થમ? (૫). અલ્પશ્રત કૃતવતાં પરિહાસધામ, ત્વ ભક્તિરેવ મુખરીકરૂતે બલાત્મ મ યëકિલ કિલ મધૌ મધુર વિરૌતિ, તારૂતકલિકાનિકરૈકહેતુઃ (૬), વસંતન ભવસન્તતિસબ્રિાદ્ધ, પાપ ક્ષણëય મુપૈતિ શરીરભાજામ આક્ર ન્તકમલિનીલમશેષ મશુ. સૂર્યશુભિન્નમિવ શાર્વરમધકામ (૭). મત્વેતિ નાથ! તવ સંસ્તવને મદ, મારભાતે તનુધિયાડપિ તવ પ્રભવતઃ ચેતે હરિષ્યતિ સતાં નલિનીદલેષ મુક્તાફલતિમુપતિ નનૂદબિન્દુ (૮). આસ્તાં તવ સ્તવનમસ્ત મસ્તષ, ત્વસંકથાપિ જગતાં દુરિ તાનિ હતિ દરે સહસ્ત્રકિરણ કુરતે પ્રભવ, પધારેક જલજાનિ વિકાર ભજિ (૯), નાયભુતં ભુવનભ ભૂતનાથ, ભતિર્ગભુવિ ભવન્તમભિપ્યુવના તુલ્ય ભવન્તિ ભવતે નનું તેની કિં વા?, ભૂત્યાગsશ્રિત ય ઈહ નાત્મસમં કરેતિ (૧). દવા ભરામનિ મેષવી લેકનીયં, નાન્યત્ર તેષમુપતિ જસ્ય ચક્ષુ Page #157 -------------------------------------------------------------------------- ________________ નવમણે ૧૩૯ પીત્યા પયઃ શશિકરઘુતિદુષ્પસિન્ધ, સારં જલં જલનિધેરશિતું ક ઈચ્છે ? (૧૧). જૈઃ શતરાગરૂચિભિઃ પરમાણુભિરં, નિપિતસ્ત્રિભુવકલલામત તાવન્ત એવ ખલુ તેડગ્રણવઃ પૃથિવ્યાં, યત્ત સમાનમપર નહિ રૂપમતિ (૧૨). વર્ગ કુવ તે સુરનરેગનેત્ર હારિ, નિઃશેષનિજિત જગત્રિતપમાનમઃ બિબ કલંકમલિન ફર્વ નિશાકરસ્ય?. યદ્વાસો ભવતિ પાંડુ પલાશકપમ્ (૧૩). સંપૂર્ણમંડલશશાંકકલાકલાપ, શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ બંધથતિ કે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેક, કસ્તાનિવાતિ સંચરે યથેછમ (૧૪). ચિત્ર કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિનત મનાગપિ મને ન વિકારમાર્ગમ? કલ્પન કાલમરૂતા ચલિતાચેલેન, કિં મન રાદ્વિશિખરં ચલિત કદાચિત? (૧૫): નિર્દૂમવર્તિરપવર્જિતેલપૂર, કૃત્મ જગત્રયમિદં પ્રેકટીકપિ ગમ્યો ન જાનુ મરતાં ચલિતાર્ચલાનાં, દીપોપરત્વમસિ નાથ! જગત્મકાશ (૧૬). નાસ્તં કદાચિદુપયામિ ન રહુ ગમ્યઃ સ્પષ્ટીકષિ સકસી યુગપજગતિનાધરદરનિરૂદ્રમહાપ્રભાવ, સૂર્યાતિશાયિ મહિમાસિ સુનીદ્રા લેકે (૧૭). નિદર્ય દલિત હજહાન્ધકાર, ગમ્ય ન રાહુવદનસ્ય ન વારિદાનમ: વિધાજતે તાવ મુખ.“મનકાન્તિ, ડિવોતયજગદીશશાંકબિ Page #158 -------------------------------------------------------------------------- ________________ નવસ્મરણ ૧૪૦ બિમ્બમ (૧૮). કિં શર્વરીષ શશિનાદ્ધિ વિવસ્વને વા?, યુમમ્મુ એન્ડ્રદલિતેવું તમ નાથ નિખને શાલિનિ જીવલોકે, કાર્ય કિજલધજૈવભારને (૧૯). જ્ઞાન યથા ત્વયિ વિભાતિ તાવકાશ, નવ તથા હરિહરાદિષ નાયકેવુ તેજ સ્ફરન્મણિપુ યાતિ યથા મહત્ત્વ, નવંતુ કાચશકલે કિરણકલેડપિ (ર૦) અન્ય વર હરિહરાદય એવ દષ્ટા, દોષ વેષ હૃદય ત્વયિ તેષમેતિ: કિં વીક્ષિતેન ભવતા ભુવિ કે નાન્ય; કશ્ચિન્મને હરતિ નાથ! ભવન્તરેઙપિ (૨૧) વીણ શતાનિ શતશે જનયનિત પુત્રન, નાન્ય સુતં દુપમ જનની પ્રસૂતા; સર્વ દિશે દધતિ ભાનિ સહસ્રરહિમ, પ્રાચ્ચેવ દિજનયતિ ખુરદંશુ જાલમ (રર), વામામનતિ મુનઃ પરમં પુમાંસ માદિત્યવર્ણ અમલં તમસ પુરસ્વતઃ ત્વમેવ સમ્ય ગુપલભ્ય જયક્તિ મૃત્યુ, નાન્યઃ શિવઃ શિવપદસ મુનીન્દ્રા પથા : (૨૩). ત્યામવ્યયં વિભુમચિત્યમ સંખ્યમાધું, બ્રહ્માણીશ્વરમનામનંગકેતુમ ગી કવરે વિદિત મનેકમેકં, જ્ઞાનસ્વરૂપમમલ પ્રવ દક્તિ સાર (૨૪). બુદ્ધત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બેધાતત્વ શંકરસિભુવનત્રયશંકરત્યાધાતાસિ ધીર! શિવમાર્ગવિધવિંધાના, વ્યક્ત ત્વમેવ ભગ વન? પુરુષોત્તમસિ (રપ). તુર્ભ નમ ભુવના Page #159 -------------------------------------------------------------------------- ________________ નવમરણે ૧૪૧ હરાય નાથ!, તુલ્યું નમ: ક્ષિતિતલામલભૂષણાય; તુલ્યું નમવિજગતઃ પરમેશ્વરાય, તુલ્ય નમો જિના ભદધિશેષણાય (ર૬). કો વિસ્મયાત્ર? યદિ નામ ગુણરશે–વં સંશ્રિત નિરવકાશયા મુનીશ, દરૂપાન્તવિવિધાયજાતો, સ્વ નાતરેડપિ ન કદાચિદપીક્ષિતેડસિ (ર૭), ઉચ્ચશેકતરુસંશ્રિતમુન્મયખમાભાતિ રૂપમમલ ભવતે નિતાનમ; સ્પષ્ટહ્નસકિરણમસ્તતમવિતાન, બિમ્બ રિવ પધરપાર્થવર્તાિ (૨૮) સિંહાસને મણિમયુખશિખાવિચિત્ર, વિભાજતે તવ વપુઃ કનકાવાતમ; બિમ્બ વિધિલસદંશુલતાવિતાન, તું ગોદયાદ્વિશિરસવસહસ્રરમેઃ (ર૯). કુહાવદાચલચામરચાશભં, વિભાજતે તવ વપુઃ કલધૌતકાત; ઉદ્યશાંશુચિનિઝરવારિધારમુસ્ત૮ સુરગિરિવ શાંતકોભમ્ (૩૦). છત્રત્રય તવ વિભાતિ શશાંકકાત-મુઃ સ્થિતં સ્થગિત ભાનુકરપ્રતાપમ્ મુકતાફલ કરજાલવિવૃદ્ધશોભે પ્રખ્યાપયત ત્રિજગતઃ પરમેશ્વરત્વમ (૩૧), ઊંનિદ્રહેમનવપંકજપુંજકાન્તિ-પર્યુલસન્નખમયૂખશિખાભિરામ; પાદ પદાનિ તવ ચત્ર જિનેન્દ્ર! પત્તા, પદ્માનિ તત્ર Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નવસ્મરણે વિબુધાઃ પરિકયન્તિ (૩૨). થિં યથા તવ વિભતિ ભજ્જિનેન્દ્રા, ધર્મોપદેશનવિધ ન તથા પરસ્ય યાદ પ્રભા દિનકૃત પ્રહતાલ્પકારા, તાદઃ કતે ગ્ર ગણમ્ય વિકાશિનપિ? (૩૩). તન્મદાવિલવિ લલકપોલમૂલ, મત્તભ્રમદભ્રમરનાદવિવૃદ્ધોપમ્ ઐ વતાભભિમુદ્ધમાપતન, દવા ભયં ભવતિ ને ભવદાશ્રિતાનામ (૩૪) ભિનેત્મકુંભગવદુજજવલશોણિ તાક્ત, મૂક્તાફલપ્રકરભૂષિતભમિભાગઃ, બદ્ધ કમકમ ગત હરિણાધિપોડપિ, નાકામતિ કમયુગાચલસંશ્રિત તે (૩૫). કલ્પાન્તકાલપદ્ધતવદ્વિકલ્પ, દાવાનલ જવલિતમુજવલમુન્જલિંગમ; વિવં જિસુમિવા સમ્મુખમાપતન્ત; –ન્નામકીર્તનજલ સમયચશેષમ (૩૬). રતિક્ષણે સમદકિલકંઠનીલ, કોદ્ધત ફણિનમુણમાપતન્ત; આકામતિ કમયુગેન નિરસ્ત શંક-ત્વન્નામનાગદમની દૃદિ યસ્ય પંસદ (૩૭). વળતરંગગજગજિતભીમનાદ-માજૈ બલ બલવતા મપિ પતીના ઉદિવાકરમયુખશિખાપવિદ્ધ, ત્વત્કીર્તનાત્તમ ઇવાશુ ભિદામુપૈતિ (૩૮). કુન્તાગ્ર ભિન્નગજશણિતવારિવાહ, વેગાવતારતરણાનુરાધભીમે Page #161 -------------------------------------------------------------------------- ________________ નવમરણે ૧૪૩ યુદ્ધ ાં વિજિતદુર્જયજે પક્ષા,સ્વત્પાદપંકજ વનાયિણો લભતે (૩૯) અનિધો સુભિતભીષણ નચક્ર, પાઠીનપીઠભયદબણવાડવાન્ન રંગત્તરંગ શિખરસ્થિતયાનપાત્રા, બ્રાસં વિહાય ભવતઃ સ્મરણાદૂ વ્રજન્તિ(૪૦). ઉદ્દભૂતભીષણજલોદરભારભુના , શોચ્યાં દશામુપગતાગ્રુતજીવિતાશા, ત્વત્પાદપંકજ રજતદિગ્ધદેહા, મર્યા ભવતિ મકરવજતુલ્ય રૂપાઃ (૪૧). આપાદકઠમુશંખલવેષ્ટિતાંગા, ગાઢ બહનિગડકેટિનિષ્ટઅંધાર; –ામમમનિશમનુજા: સ્મરત્તા, સધી સ્વયં વિગતબધભયાભવન્તિ (૪૨) મત્તકિપેન્દ્ર રાજદવાનલાહિ, સંગ્રામવારિધિમહોદર બનેલ્થમ; તસ્યાશુ નાશમુપયાતિ ભયં ભિયેવ, ચસ્તાવક સ્તવમિમં મતિમાનધીત (૪૩), સ્તોત્ર તવ જિનેન્દ્ર ! મુનિ બદ્ધા, ભજ્યા મયા સચિર વર્ણવિચિત્રપુષ્પામ; ધ જને ય ઈહિ કંઠગતામજસ, તે માનતું ગમવશા સમુપતિ લક્ષ્મીઃ (૪૪). | ઇતિ ભક્તામર સ્તોત્ર સંપૂર્ણમ્ ૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નવસ્મરણી કલ્યાણમન્દિર-સ્તોત્રમ્ [] ( વસન્તતિલકા વૃત્તમ. ] કલ્યાણમન્દિરમુદારમવભેદિ, ભીતાડભયપ્રદમ નિન્દિતમંત્રિપદ્મમ; સંસારસાગરનિમજ્જદશેષજતુ. પિતાયમાનમભિનમ્ય જિનેશ્વરસ્ય (૧). યસ્ય સ્વયે સુરગુરૂર્ગરિમામ્બરાશેઃ સ્તોત્રસુવિસ્તૃતમતિ-વિભુ વિંધાતુમ; તીર્થેશ્વરસ્ય કમકસ્મયધૂમકેત-સ્તસ્યાહમેષ કિલ સંસ્તવનું કરિષ્ય (૨). યુગ્મ સામા ન્યતેડપિ તવ વર્ણયિતું સ્વરૂપ–મસ્માદશાઃ કથમ ધીશ! ભવન્યધીશા ધૃષ્ટડપિ કૌશિકશિશુર્યદિ વા દિવાળે, રૂપ પ્રપતિ કિ કિલ ધર્મરમે (૩). મોહક્ષયદનુભવન્નપિ નાથ ! મ, નૂનં ગુણાન ગણ યિત ન તવ ક્ષમત, કલ્પાન્તવાતપયસ પ્રકપિ યસ્માન, મત કેન જલધર્નનુ રત્નરાશિઃ (૪). અભ્યઘતેડસ્મિ તવ નાથ! જડાશયેપિ, કનું સ્તવં લસદસંખ્યગુણાકરસ્ય; બાલેડપિ કિં ન નિજબાહુયુગ વિતત્ય, વિસ્તીર્ણતાં કથતિ સ્વધિયાબુરારો ! (૫), યે ગિનામપિ ન યાંતિ ગુણાસ્તવેશી, વતું કથ ભવતિ તેવું સમાવકાશ ; જાતા તદેવમસમીક્ષિત - Page #163 -------------------------------------------------------------------------- ________________ નવસ્મરણે ૧૪પ રિતિયં, જાન્તિ વા નિજગિર નનુ પક્ષિણપિ(૬). માસ્તામચિન્ય મહિમા જિન! સંતવતે, નામાપિ પતિ ભવ ભવતે જગતિ તીવ્રાતપિપહતપાન્થ નાન્નિધ, પ્રણાતિ પદ્મસરસર સરસોડનિલેડપિ (૩) કુદ્ધતિનિત્વયિ વિભે શિથિલીભવતિ, જન્તઃ ક્ષણેન નેબિડા અપિ કર્મબંધા; સો ભુજંગમમયા ઇવ ધ્યભાગ–અભ્યાગતે વનશિખંડિનિ ચંદનસ્ય (૮). ચિન્ત એવ મનુજા સહસા જિનેન્દ્રા, રીસ્પદ્રવ તૈિત્વયિ વીક્ષિતેપિ, ગેસ્વામિનિ કુરિતતેજસિ છમા, ચીરૅરિવાશુ પશવઃ પ્રપલાયમાનઃ (૯). – આરકે જિન! કથં ભવિનાં ત એવ, વાયુદ્ધહનિ કુદયેન યદુત્તરતયદ્ધા તિસ્તરતિ યજ્જલમેષ પૂન-મન્તર્ગતમ્ય મરૂતઃ સકિલાનુભાવઃ (૧૦), યસ્મિનું કરપ્રભાડપિ હતપ્રભાવા, સેડપિ ત્વયા રતિપતિઃ પિતાઃ ક્ષણેન, વિધ્યાપિતા હુતભુજઃ પયસાથે યેન, શિત ન કિ તદપિ દુદ્વેરવાડન? (૧૧), સ્વામિન્નઅલ્પગરિમાણમપિ પ્રપન્ના સ્વાં જન્તવઃ કથમ હદયે ધાના જન્મદધિ લઘુ તરત્યતિલાઘવેન?, ચિન્ય ૧ હા મહતાં યદિ વા પ્રભાવ: (૧૨). ક્રોધયા Page #164 -------------------------------------------------------------------------- ________________ યદિ વિભો! પ્રથમ નિરસ્તે, વસ્તાસ્તદા બત કિલ કર્મચૌરા લેપત્યમુત્ર યદિ વા શિશિરા લેકે, નીલકમાણિ વિપિનાનિ નહિં હિમાની? (લા ત્યાં ગિન જિન! સદા પરમાત્મરૂપ-મષય હૃદયાબુજકેશદેશે; પૂતસ્ય નિર્મલરૂચેર્યદિ ? કિમન્ય,દક્ષસ્ય સંભવિ પદનનું કર્ણિકાયા ? (૧૪ ધ્યાનજિનેશ! ભવ ભવિનઃ ક્ષણેન, દેહું વિહ પરમાત્મદશાં વ્રજનિતીત્રાનલાદુપલભાવમપાસ્ય લે ચામકરત્વમચિરાદિ ધાતુબેદાર (૧૫). અન્તઃ સો જિન! યસ્ય વિભાવ્યસે ત્વ, ભવ્ય કર્થ તદ નાશયસે શરીરમ?; એતસ્વરૂપમઘમધ્યવિવત્તિને હિ, યહિગ્રહ પ્રશમયન્તિ મહાનુભાવાઃ (૧૬). આત્મ મનીષિભિરયં ત્વદભેદબુઢ્યા, ધ્યાને જિનેન્દ્ર ! ભવે તીહ ભવભ્રભાવ પાનીયમયમૃતમિત્યનુચિત્યમાન કિં નામ નો વિષવિકારમપાકતિ? (૧૭). ત્યામે વીત તમસ પરવાદિનેડપિ, નૂન વિભ! હરિહરાતિ ધિયા પ્રપન્ના, કિં કાચકામલિભિરીશ! સિતડી શ, ને ગૃઘતે વિવિધ વર્ણવિપર્યયણ? (૧૮) ઘર્મોપદેશસમયે સવિઘાનુભાવા, દાસ્તાં જન ભવ Page #165 -------------------------------------------------------------------------- ________________ વિસ્મરણે ૧૪૭ | તરૂર યશોક અભ્યગતે દિનપત સમહરૂહાડપિ, કે વા વિબેધમુપયાતિ ન જીવલેક? (૧૯). ચિત્ર વિભે ! કથમવાભુખ-વૃન્દમેવ, વિશ્વ પતત્યવિરલા ફરપુષ્પવૃષ્ટિ ?, ત્વદ્દગોચરે સુમનસાં યદિ વા મુનીશ! મચ્છતિ નૂનમધ એવ હિ બલ્પનાનિ (ર૦). સ્થાને Hભીર- દધિ-સંભવાયા, પીયષતાં તવ ગિરઃ સમુદીરયતિ, પીત્વા યતઃ પરમ–સંસદસંગભાજે, ભવ્યા વ્રજન્તિ તરસાડયજરામરત્વમ? (ર૧) સ્વામિ. સુન્દરમવનમ્ય સમુત્યતત્તે, મન્થ વદન્તિ શુચયઃ સુર-ચામરૌદ્યા, “યેર્સ નતિ વિદધતે મુનિયુક્શવાય, તેનૂનમૂર્ધ્વગતયઃ ખલુ શુદ્ધભાવ (રર). યામ ગભીરગિરમુજજવલ હેમરત્ન, સિંહાસનસ્થમિહ ભવ્યશિખરિડનસ્વામ; આલેયન્તિ રભસેન નદઃમુચ્ચ,થામીકરણદ્વિશિરસીવ નવાબુવાહમ (૨૩). ઉદમચ્છતા તવ શિતિઘતિમલેન, લુચ્છેદછવિર કતરૂર્બભૂવ; સાન્નિધ્યતડપિ યદિ વાતવ વીતરાગ', નીરાગતાં જતિ કો ન સ-ચેતન:પિ? (૨૪). બે ભેદ પ્રમાદમવધૂય ભજવમેન-માગત્ય, નિર્વતિપુરી પ્રતિ સાર્થવાહ એતનિયતિ દેવ! જગત્ર Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નવસ્મરણે વાય, મને નન્નભિનભઃ સુરદુભિતે (૨૫). ઉદ્યો હિતેષુ ભવતા ભુવનેષુ નાથ!, તારાવિતો વિધુર વિહતાધિકાર મુક્તાકલાપકલિતવસિતાતપત્ર,વ્યા જાત્રિધા ધતતનુવમભુપત (ર૬). સ્વૈન પ્રાપૂરિતજગત્રય-પિડિતન, કાન્તિ-પ્રતપા-યશ-સામિવ સંચ પેન માણિજ્ય-હેમ રજત-પ્રવિનિર્મિતિન, સાલ-ત્રણ ભગવન્નભિતે વિભાસિ, દિવ્ય-સજે જિન! નમસ્ત્રિ દશાધિપાના, મુજ્ય રત્ન-રચિતાનપિ મૌલિબંધાન પાદ શ્રયન્તિ ભવતે યદિ વા પરત્ર, ત્વસંગમે સુમનસે ન રમત એવ (૨૮), – નાથ! જન્મજલધેવિપરામુખડપિ, યત્તારયસ્વસુમતે નિજપૃષ્ટલગ્નાન; યુક્ત હિ પાર્થિવ-નિપસ્ય સતસ્તવૈવ ચિત્રવિભ! યદસિ કર્મવિપાકન્યા (ર૯). વિશ્વ રેડપિ જન-પાલક: દુર્ગતત્વ, કિં વાડક્ષરપ્રકૃતિ રચલિપિત્વમીશી, અજ્ઞાનવત્યપિ સદૈવ કથંચિદેવ જ્ઞાન ત્વયિ ખુરતિ વિશ્વવિકાશહેતુઃ (૩૦). પ્રાભાર સંભાતનભાંસિ રજાંસિ રેષા,દુસ્થાપિતાનિ કમઠન શહેન યાનિ, છાયાપિ તૈસ્તવ ન નાથ! હતા હતા પ્રસ્તત્વમીભિરયમેવ પરે દુરાત્મા (૩૧). યદગર્જ Page #167 -------------------------------------------------------------------------- ________________ નવસ્મરણે। દુર્જિતઘનોંધમદભ્રભામ, ભ્રશ્યત્તડિન્મુસલમાંસલધારધારમ્ ॥ દૈત્યેન : મુક્તમથ દુસ્તરવારિ દત્રે, તેનૈવ તસ્ય જિન ! દુસ્તરવારિક્રૃત્યમ્ (૩૨). વસ્તા કેશવકૃતાકૃતિમર્ત્ય મુણ્ડ-પ્રાલમ્ભ-ભભયદ-વક્ત-વિન દગ્નિઃ; ખેતત્રજ: પ્રતિભવન્તમપીરિતા યઃ, સાઝ્યાભવત્પતિમત્ર ભવદુઃખહેતુઃ (૩૩). ધન્યાસ્ત એવ ભુવનાધિપ! યે ત્રિસન્ધ્ય-મારાધયન્તિ વિધિવવિધુતાન્યકૃત્સાઃ; ભત્યાક્ષસપુલકપમલદેહદેશા, પાદય તવ વિભા! મુવિ જન્મભાજ: (૩૪), અસ્મિન્નપારભવવારિનિધો મુનીશ, મન્યે ન મે શ્રવણગાચરતાં ગતાસિ; આકણિ તે તુ તવ ગાત્રપવિત્રમન્ત્ર, કિં વા વિપદ્વિષધરી વિધ સમેતિ? (૩૫) જન્માન્તરેઽપિ તવ પાયુગ ન દેવ!, મન્યે મયા મહિતમાહિતદાનક્ષમ્, તેને જન્મનિ મુનીશ! પરાભવાનાં, જાતા નિકેતનમહ મથિતાશયાનામ્? (૩૬), નૂન' ન માહતિમિરાવૃતલાચતેન, પૂર્વ વિભા! સસ્કૃષિ પ્રવિલાકતોઽસિ; માઁવિધા વિધુરયન્તિ હિ મામનર્થાઃ, પ્રાદ્યપ્રમન્ત્રગતયઃ થમન્યથૈતે?(૩૭), આકણિ તાપિ મહિતાઽપેનિીક્ષિ ડિપ, નૃન ન ચેતિસ મયા વિદ્યુતાઽસ ભકત્યા; પ્રતાસ્મિ તેન જનબાન્ધવ!દુ:ખપાત્ર, યસ્માન્ક્રિયા તિલન્તિ ન ભાવશૂન્યાઃ (૩૮), ત્ય નાથ ! દુ:ખિનવત્સલ હે ગુણ્ય!, કારુણ્યપુણ્યવસતે! વિશનાં ૧૪૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ - ] વરેણ્ય!: ભત્યા નતે મયિ મહેશ! દયાં વિધાય, દુઃખાલિનતત્પરતાં વિધેહિ (૩૯). નિઃસંખ્યસારશરણું શરણું શરણ્ય-માસાદ્ય સાદિતરિપુપ્રથિતાદાત ત્પાદપંકજમપિ પ્રણિધાનવજો, વાસ્મિ ચેદ ભુવનપાવન ! હા! હોસ્મિ (૪૦). દેવેન્દ્રવન્દ! વિદિતાખિલવસ્તુ સારા, સંસારતારક ! વિભે ! ભવનાધિનાથ ટાયસ્વ દેવ! કરુણહદ! માં પુનીહિ, સીદ તમઘ ભય વ્યસનાબુરાશેઃ (૪૧), યવસ્તિ નાથ ! ભવદ ધ્રસરેરહાણ, ભકતે લ કિમપિ સન્તુતિ સંચિતાયા, “તમે ત્વદેકશરણસ્ય શરય! ભયા, સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાન્તરેડપિ” (૪૨). ઈશ્વે સમાહિતધિય વિધિવજિનેન્દ્રા, સાદ્રોહ્નસપુલકકંચકિતાભાગા, ત્વબિખનિર્મલમુખાબુજબદ્ધલક્ષ્યા, યે સંસ્તવં તવ વિભો! રચયન્તિ ભવ્યા (૪૩). [આય જનનયનકુમુદચન્દ્ર! પ્રભાસ્વરા, સ્વર્ગસંપદ ભુત્વા; તે વિગલિતમલનિચયા, અચિરાભેક્ષ પ્રપદ્યન્ત (૪૪). તે મુખ્યમ્ | A ઇતિ શ્રી કલ્યાણ મંદિર-સ્તોત્ર સંપૂર્ણI ૮ in Page #169 -------------------------------------------------------------------------- ________________ નવસ્મરણે ૯. બહ–શાન્તિ-સ્તવનમ્. | નવમું સ્મરણમ્ | ભે ભે ભવ્યા! ભુત વચન પ્રસ્તુત સમેત૬, યે યાત્રામાં ત્રિભુવનગરેરાઈતા! ભક્તિભાજી; તેષાં શાન્તિર્ભવતુ ભવતામહેંદાદિપ્રભાવા-દારેગ્યશ્રીવૃતિમતિ કરી કલેશવિધ્વંસહેતુઃ (૧). ભ ભ ભવ્યલકા! ઈહિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જન્મન્યાસનપ્રકમ્માનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિ, સુધષાઘષ્ટાચાલનારે સકલસુરાસુરે સહ સમાગત્ય, સવિનયમહંદભટ્ટારકે ગૃહીત્વા, ગત્વા કનકાદ્રિગે વિહિત જન્માભિષેક શાન્તિમુદયતિ, તતે હમ “તાનુકારમિતિ” કૃત્વા, “મહાજને યેન ગતઃ સ પત્થા ઇતિ ભવ્યજનઃ સહ સમેત્ય સ્નાત્ર પીઠે સ્નાત્રે વિધાય, શાન્તિમુદઘોષયામિ તત પૂજા યાત્રા સ્નાત્રાદિમહોત્સવાનન્તરમિતિ કૃત્વા, કર્ણ દત્યા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. પુણ્યાતું પુણ્યહમ્ પ્રીયન્તાં પ્રીયતા ભગવડéન્તઃ સર્વજ્ઞ સર્વદર્શિનત્રિલોકનાથાસ્ત્રિકમહિતાન્સિલેક Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર નવસ્મરણે પૂજ્યાત્રિલોકેશ્વરાત્રિલેકેદ્યોતકરારાષભ-અજિત સંભવ-અભિનન્દન-સુમતિ–પદ્મપ્રભ-સુપાચન્દ્રપ્રભા સુવિધિ-શીતલ-માંસ-વાસુપૂજ્ય-વિમલ-અનન્ત ધર્મ શાન્તિ-કુન્થ-અર-મણિમુનિસુવ્રત-નમિનેમિ-પાર્શ્વ વદ્ધમાનાનાજિનાઃ શાતાઃ શાનિકરા ભવતુ સ્વાહા. » મુન મુનિ પ્રવરા રિયુવિજય દુભિક્ષકનારેષ દુર્ગમાર્ગેષ રક્ષતુ વે નિત્યં સ્વાહા. ૐ હ્રીં શ્રીં ઘતિમતિકત્તિ-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મીમેધા–વિદ્યાસાધન-પ્રવેશનનિવેશનેષુ સુગ્રહીત-નામાનો જયતુ તે જિનેન્દ્રા * રહિણી-પ્રાપ્તિ-વજશૃંખલા વજકુશઅપ્રતિચકા પુરૂષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાન્ધારી-સર્વાત્રા-મહા જ્વાલા માનવી-ટયા-અછુતા-માનસી મહામાનસી પડશે વિઘાદે રક્ષતુ વો નિત્ય સ્વાહા. » આચાર્યોપાધ્યાય-પ્રભૂતિ-ચાતુર્વણસ્ય શ્રીશ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ૐ ગ્રહા ન્દ્ર-સૂર્યોદ્ગારક બુધ-બહસ્પતિશુકશનૈશ્ચર-રાહુ-કેતુ સહિતા સલેકપાલાઃ સેમ-યમ-વરૂણકુબેર-વાસવાદિત્ય-સ્કંદ-વિનાયકેપેતા, યે ચાન્ડેડપિ ગ્રામ-નગર ક્ષેત્ર દેવતાડદયતે સર્વે પ્રીયનાં પ્રીયતા, અક્ષીણ-કેશ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ નવસ્મરણે કેષ્ટાગારા નરપતયશ્ચ ભવતુ સ્વાહા. * પુત્રમિત્રભાતૃકલત્રસુદ્યુતસ્વજનસંબધિબqવર્ગ સહિતા નિત્યં ચામોદપ્રમોદકારિણ, અશ્વિ ભૂમડલાયતનનિવાસિસાધુસાધ્વી શ્રાવકશ્રાવિકાણાં રોગોપસર્ગવ્યાધિદુઃખદુભિક્ષદોમસ્યપશમનાય શાન્તિર્ભવતુ. # તુષ્ટિપુષ્ટિઋદ્ધિવૃદ્ધિમાંગોત્સવા સદા પ્રાદુર્ભાનિ પાપાનિ શાખ્યતુ દુરિતાનિ, શત્ર: પરામ્ખા ભવન્તુ સ્વાહા શ્રીમતે શાતિનાથાય, નમઃ શાતિવિધાયિને ત્રિલક્યશ્યામરાધીશ, મુકુટાભચિંતાયે (૧). શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન, શાંતિ દિશ, મે ગુરુ; શાંતિરે સદા તેષાં, વેષાં શાંતિગૃહે ગૃહે (૨). ઉત્કૃષ્ટરિષદુષ્ટગ્રહગતિદુઃસ્વપનદુનિમિત્તાદિ; સંપાદિત હિત-સંપન્નામ-ગ્રહણું જયતિ શાન્તઃ (૩). શ્રીસ ધજગજજનપદરાજાધિરાજસન્નિવેશાનામ, ગોષ્ટિકપુર મુખ્યણાં, વ્યાહરર્ણવ્યહરેઅછામિ (૪) શ્રીશ્રમણ-સંઘસ્ય શાતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિ ર્ભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાતિર્ભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાંતિભવતુ, શ્રીપરમુખાણાં શાંતિર્ભવતુ, શ્રીપરજનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મલેકસ્ય શાંતિર્ભવતુ, % સ્વાહા સ્વાહા 4 શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાંતિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેવું, Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નવરમાણે શાંતિકલશે ગૃહત્વા કુકુમચંદનકર્પરાગરુપવાસ સુમાંજલિસમેત સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેત શુચિ શુચિવપુઃ પુષ્પવસ્ત્ર ચંદનાભરણાલકૃતઃ પુષમાલ કંઠે કૃત્વા, શાંતિમુદ્દઘોષયિત્વા શાંતિપાનીયે મસ્ત દાતમિતિ. નૃત્યનિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સુનિ ગાયંતિ, ચ મંગલાનિ; તેત્રાણિ ગત્રાણિ પઠતિ મંત્રાન, કલ્યાણભા હિ જિનાભિષેકે (૧). શિવમસ્ત સર્વજગત પરહિતનિરતાભવંતુ ભૂતગણ, દોષા પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખીભવતુ લેકા (૨), અહ તિથયરમાયા, સિવાદેવી તુમહ નયરનિવાસિની અહ સિવં તુમહ સિવં; અસિવસમં સિવં ભવત સ્વાહા (૩), ઉપસર્ગો ક્ષય યાંતિ, છિદ્યતે વિઘવ@યઃ મન પ્રસન્નતામેતિ, પૂજ્યમાનેજિનેશ્વરે (૪) સર્વમંગલ માંગલ્ય, સર્વકલ્યાણકારણમ્, પ્રધાન સર્વધર્માણ જૈનંતિ શાસનમૂ૫).ઇતિ બહઋાંતિસ્તવનમ્ | | | ઇતિ નવસ્મરણાનિ સમાપ્તાનિ Page #173 -------------------------------------------------------------------------- ________________ નવસ્મરણા શ્રી આત્મરક્ષા નવકાર મન્ત્ર. :: ૧૫૫ ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મક। આત્મરક્ષાકર વજ્ર-પંજરાય મરામ્યહં ||૧|| ૐ તમે અરિહંતાણં, શિરસ્ક શિરસિ સ્થિત ૐ નમા સવ્વ સિદ્ધાણું, મુખે મુખપટાંબરમ્ ॥ ૨ ॥ ૐ નમો આયરિયાણુ, અંગરક્ષાતિશાયિની ૐ નમા ઉવજ્ઝયાણું આયુધ હસ્તાદ્રઢ ॥૩॥ ૐ નમા લાએ સવ્વસાહૂણ, માચર્ક પાયાઃ શુભે । એસા પંચ નમુક્કારા, શિલાવમચી તલે ।। ૪ ।। સવ્વ પાવણાસણા, વો વજ્રમયા મંગલાણં ચ સન્થેસિ, ખાદિર્ગાર સ્વાહાંત ચ પદ જ્ઞેય', પઢમં હવઇ વોપરિ મય, પિધાન દે મહાપ્રભાવા રક્ષેય, ક્ષુદ્રોદ્રવ પરમેષ્ઠિ પદભ્રતા, કથિતા પૂર્વ ચર્ચનાં કરતે રક્ષાં, પરમેષિĚ: તસ્ય ન સ્યાદ્દભય વ્યાધિ-રાધિશ્ચાઽષિ કદાચન । ૮ ।। મગલ । રક્ષણે ॥ ૬ ॥ નાશિની સૂરિભિઃ || ૬ || સદા । મહિઃ । ખાતિકાઃ ॥ ૫ ॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નવસ્મરણા ઘંટાકર્ણ મહાવીર મન્ત્ર સ્તેાત્ર, ૐ ક્રાં હ્રી શ્રી મહાવીર ધટાકણ ! મહાબલિન્ । મહારાગાન ભયાન ધારાન્, નાશય નાશય કૃતમ્ ॥૧॥ સર્પાદિક વિષ શીવ્ર, જહિ જહિ વિનાશય । શાકિની ભૃત વેતાલાન્, રાક્ષસાંશ્ચ નિવારય રા ત્વજ્ઞામ મન્ત્ર જાપેન, વન્મન્ત્ર શ્રવણેન ચ । ભૂતભીતિ હામારી, શીઘ્ર નશ્યતુ મે ધ્રુવમ્ ॥૩॥ યન્ત્રસ્થા મન્ત્ર રૂપેણ, યત્ર ત્વં તિસિ ધ્રુવમ્॥ તંત્ર શાન્તિ ચતુષ્ટિ ચ, પુષ્ટિ કુષ્ણ મંગલમ્ ॥૪॥ —: શ્રી ધટાકર્ણ મહાવીર મૂલ મા યથાઃ— ૐ હ્રીં શ્રીં ક્રો ધંટાકર્ણ મંહાવીર નમાઽસ્તુતે ઃ પ ઃ સ્વાહાઃ સર્વવ્યાધિવિનાશક ૐ ઘંટાકર્ણો મહાવીર, વિસ્ફોટક ભયે પ્રાપ્તે રક્ષ રક્ષ મહાબલ ॥૧॥ યત્ર ત્યં તિસે દેવ, લિખિતાક્ષર પક્તિભિઃ । રાગાસ્તત્ર' પ્રણયન્તિ, વાત-પિત્ત કફ઼ાદ્દભવાઃ ॥RI તંત્ર રાજભય નાસ્તિ, યાંતિ કર્ણે જપાનૢ ક્ષય । શાકિની ભૂતવેતાલ, રાક્ષસા પ્રભવતિ ન ||૩| નાકાલે મરણ તસ્ય, ન ચ સર્પૂણ દશ્યતે । અગ્નિ ચોર ભય નાસ્તિ, નાસ્તિ તસ્યાયરિ ભયમ્ IIII Page #175 -------------------------------------------------------------------------- ________________ પિષધ વિધિ. વિભાગ બીજે. ચિત્યવંદનવિધિ, ગુરૂવંદનવિધિ, તથા પૌષધને લગતી તમામ વિધિઓ ચૈત્યવંદને, સ્તવને સઝાય આદિ સ્વાધ્યાય કરવા લાયક વિષયે. ચિત્યવંદન કરવાને વિધિ પ્રથમ ત્રણ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચિત્યવંદન કરૂં? “ઈચ્છમ', કહી [સકલ કુશલવલ્લી છે તથા બીજું કઈ પણ ચૈત્યવંદન તથા “જકિંચિત્ર” કહેવું. પછી બે કેણું પેટ પર રાખી, બે હાથ જે “નમુત્થણું કહેવું. પછી મુક્તાશુક્તિ મુદ્રાએ “જાવતિ ચેઈઆઈ.” કહી, ખમાસમણું દઈ તેજ મુદ્રાએ “જાવંતિ કેવિ સહ” કહેવું. પછી અંજલી કરી “નમેહંદુ-સિંદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:” કહી ઉવસગહર' અથવા કેઈપણ (સુવિહિત સાધુનું રચેલું) સ્તવન કહેવું. (અથવા સ્તવન ને ઉવસગહરં બન્ને કહેવાં.) પછી મુક્તા શુતિ-મુદ્રાએ “જય વીરાય” “આભવમખંડા’ સુધી કહી, હાથ જરા નીચે ઉતારી, જય વિયરાય પૂરા કહેવા. પછી ઉભા થઈ બે પગ વચ્ચે ચાર આંગળનું આંતરૂં રાખી બે હાથે અંજલી કરી અરિહંત ચેઈઆણું કરેમિ કાઉસ્સગ્ગ તથા અન્નત્ય ઊસિએણું' કહી, એક નવકારને કાઉસગ્ગ કરે. પછી “નમે અરિહંતાણું” કહી, નમેહંત-સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ-સાધુ ભ્યઃ” કહી કઈ પણ થાય જેડામાંથી પહેલી થાય કહેવી. Page #176 -------------------------------------------------------------------------- ________________ વિભાગ શ્રી અથ ગુરૂવંદન કરવાના વિધિ. પ્રથમ એ ખમાસમણ દઈ આ પ્રમાણે સુખસાતા પછવી-ચ્છિકાર સુહુ રાઇ, સહુ દેવિસ, સુખ તપ શરીર નિરામ સુખ સ’જમ જાત્રા નિવ હા છે જી ? સ્વામી સાતા છે જી? ભા પાણીના લાભ દેજોજી. પછી (પદસ્થ હોય તે) ખમાસમણુ દ ઈચ્છાકારેણુ સ`દિસહુ ભગવન્ ! અદ્ભુદ્ધિમિ અબ્સિત રાઈઅ' [ અથવા દેવસઅ'] ખામે’? (ગુરૂ-‘ખામેહ’પછી ‘ઇચ્છ’ ખામેમિ રાઈઅ' ( અથવા દેવસિય )’કહી ‘જકિ અપત્તિય વાળા આગળના પાઠ મેલતાં અશ્રુઓ ખામવે પછી યથાશક્તિ પચ્ચખાણ લેવું. પાષધને લગતી વિધિએ. પાસહ લેવાના વિધિ. પ્રથમ ખમાસમણુ દે, પ્રગટ લેગર્સ કહેવા પર્યંત ઈરિયાવહી ડિઝમી, ખમાસમણુ દેઈ “ઇચ્છાકારેણ સદિસ્સહ ભગવન્ ! પાર મુહપત્તિ લેિડુ ? એમ ખાલી, ગુરુ આદેશ આપે. એટલે “ઇચ્છ” ક મુહપત્તિ (૫૦) એટલથી પડિલેહવી. પછી ખમા દે, ‘ચ્છિા સ ભ॰ પાસહ સદિસાહું? ‘ઇચ્છ” ફરીથી ખમા ઇ, ઇચ્છા સ ભ પેાસહ ડાઉ' ‘ ઇચ્છ' કહી, બે હાથ જોડી, નવકાર ગણી, ઇચ્છાકા ભગવન્! પસાય કરી પાસહ દંડક ઉચ્ચરાજી' કહેવું, ત્યારે ગુરૂ વડીલ, પાસહીં ‘ કરેમિલતે॰' (પાસહ ઉચ્ચરવાનું સૂત્ર) ઉચ્ચા પછી, ખમાંસમણું દૃષ્ટ, ઇચ્છા સદિ ભગ સામાયિક મુહપ્ પડિલેહું? ‘વ્ઝિ' કહી, મુહપત્તિ પડિલેહી, ખમા ઈ ઈચ્છા * . Page #177 -------------------------------------------------------------------------- ________________ પિષધ વિધિ.. ભગઢ સામાયિક સંદિસાહું? ઈચ્છે ' કહી ખમા દઈ ઈચ્છકારી ભગવન! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરજી એમ કહેવું અહિ ગુરૂ યા વડીલ કરેમિ ભંતે સામાઈયં” ને પાઠ કહે (તેમાં “જાવ વિયમ' ને બદલે “જાવ પસહં' બોલવું.) પછી ખમા દઈ, “ઈચ્છા સંદિઃ ભગબેસણું સંદિરહું? ઈચ્છ' કહી ખમા દઈ “ઈચ્છા સંદિ ભગળ બેસણે ઠાઉં? ઈ.' ખમા દઈ, ઈચ્છાસંભ૦ સજઝાય સંદિસાહું ?' “ઈચ્છે ? ખમા દઈ ઈચ્છા સંદિ. ભગ સજઝાય કરું? “ઇ ” કહી ત્રણ નવકાર ગણવા પછી, ખમા દઈ, ઈચ્છા સંદિ. ભગઇ બહુવેલ સદસાહ?” કહી ખમા દઈ, ઈચ્છા સંદિ ભગઇ બહુવેલ કરશું ” “ઈચ્છ.” [ પૌષધમાં પડિલેહણ કરવાને વિધિ.]. પછી, ખમા દઈ, ઈચ્છા સંદિ ભગ પડિલેહણું કરું? ઈચ્છ' કહીને મુહપત્તિ વિગેરે પાંચ વાનાં પડિલેહવાં, પિસહ લીધા અગાઉ, ઘેર અથવા ઉપાશ્રયે પડિલેહણ કર્યું હોય તેણે, અહીં, તથા ઉપધિ સંબંધી આદેશ વખતે, માત્ર મુહપત્તિ જ પડિલેહવી ]. (મુહપત્તિ ૫૦ બેલથી, ચરવળો ૧૦ બેલથી, કટાસણુ ૨૫ બેલથી, સૂતરને કદરે ૧૦ બોલથી અને જોતીયું ૨૫ બેલથી પડિલેવું.) પછી ઈરિવાવહિ પડિઝમી, ખમાસમણ દઈ “ઈચ્છાકારી ભગવન પસાય કરી પડિલેહણ પડિલેહાજી? " એમ કહી, વડીલ (બ્રહ્મચર્યવ્રતધારી) નું અણપડિલેહ્યું એક વસ્ત્ર ( ઉત્તરાસણ) પડિલેહવું. પછી ખમા દઈ, ઇચ્છા સંદિ ભગo “ઉપધિ મુહપત્તિ પડિલેહું ?” “ઇચ્છ' કહી, કહપત્તિ પડિલેહવી. પછી ખમા દઈ, ઇચ્છા સંદિર ભગ “ઉપાધિ દિસાહું?” “ઈચ્છ' કહી, ખમા દઈ ઈચ્છા સં ભગ “ઉપાધિ બલિહું ?” “ઈચ્છ' કહીને, પૂર્વે પડિલેહતાં બાકી રહેલ ઉત્તરાસણ, આવું કરવા જવાનું વસ્ત્ર (અને રાત્રિ પિસહ કરે છે તે કાંબળી) શિરે તમામ વસ્ત્રો ૨૫-૨૫ બેલથી પડિલેહવાં. પછી એક જણે Page #178 -------------------------------------------------------------------------- ________________ દંડાસણ યાચી લેવું, તેને પડિલેહી, ઈરિયાવહી પડિકમીને કાજે લે કાજે શુદ્ધ કરીને (એટલે તપાસીને) ત્યાં જ સ્થાપનાચાર્યની સન્મુખ ઉભા રહીને, ઈરિયાવહી પડિક્રમવા. પછી કાજે ઉદરી યથાયોગ્ય સ્થાને અણુજાણહ જસુહે ” કહી પરડવે. પરઠવ્યા પછી ત્રણ વારે “સિરે વોસિરે” કહેવું. પછી મૂલ સ્થાનકે આવીને સૌ સાથે દેવ વાંદવા અને સઝાય કરવી. પડિલેહણ કરવાને વિધિ | (આ વિધિ, પૌષધ લીધા પહેલાં, પડિલેહણ કરનાર માટે, તથા વિધિ સહિત એળી વગેરે કરનાર માટે છે. ) પ્રથમ ઈરિયાવહી પડિકકમીને ખમાસમણ દઈ “ઇચ્છા સંદિ. ભગવ પડિલેહણ કરું?“ઈચ્છ' કહી, ઉભડક પગે બેસી, મુહપત્તિ, ચરવળ, કટાસણું વગેરે સઘળાં વસ્ત્રની એકી સાથે (પૂર્વે કહ્યા તેટલા બેલથી) પડિલેહી, ઈરિયાવહી પડિકકમી, કાજે લઈ શુદ્ધ કરી, ત્યાં જ ઈરિયાવહી પડીકકમીને પૂર્વોકત વિધિપૂર્વક કાજે પરઠવવા. ત્યાર પછી પૂર્વોક્ત વિધિએ પિસાહ લે. પણ તેમાં પડીલેહણ કરવી નહીં, તથા કાજે પણ, લે નહીં, પરંતુ પડિલેહણના આદેશ તે જરૂર ફરીથી માંગી લેવા, અને તેમાં ફક્ત મુહપત્તિ પડિલહેવી. છેવટે વિધિ કરતાં જે કાંઈ અવિધિ થયે હેય તેને “મિચ્છામિ દુકકડ દઈને, દેવ વાંદરા અને “મહજિણાણું” ની સઝાય કહેવી. પૌષધમાં-પ્રતિક્રમણ. પૌષધ લીધા પછી, રાઈ-પ્રતિક્રમણ બાકી હોય તે, છેવટે દેવ, વાંધા પહેલાં તે કરવું, પરંતુ પ્રતિક્રમણ કરતાં નીચેની સૂચનાઓ ખાસ ધ્યાનમાં રાખવી. Page #179 -------------------------------------------------------------------------- ________________ પાષધ વિધિ. ' '' ૧. પ્રથમ, ઇરિયાવહી પડિઝંકમી, ‘ કુસુમિણ ' ના કાઉસ્સગ્ગી શરૂઆત કરવી. [ અહીં સામાયિક લેવાની કે પાવાની જરૂર નથી. ] ૨. ‘ સાત લાખ ’ અને ‘ અઢાર પાપસ્થાનક' ને બદલે ગમણા' ગમણે ' આલાવવા. [ જે આગળ આપેલ છે ] ૩. કરેમિતેમાં ‘ જાવ નિયમ' 'ને બદલે ‘ જાવ પાસહ` ' ખેલવુ. ૪. - ઈજેસુ॰ પહેલાં નમ્રુત્યુણ' કહ્યા પછી, ખમાસમણુ દઈ, ઇચ્છા. સદિ ભગ॰ બહુવેલ સદિસાહું ? ( ગુરુ-સદિસહ ) ઇચ્છ. કહી બીજું ખમાસમણુ ઇ, ચ્છિા સદિ ભગ॰ બહુવેલ કરશું ? ( ગુરુ-કરો ) ઇચ્છું. કહી, પછી, ચાર ખમાસમણ પૂર્વક ભગવાનાદિ ચારને વાંદી અઠ્ઠાઇઋજેસુ॰ કહેવુ. ( પ્રતિક્રમણ કર્યા પછી પડિલેહણની શરૂઆત કરવી..) અથ દેવ વાંઠવાના વિધિ, + 66 પ્રથમ ખમાસમણુ દઇ, ( લેગસ સુધી ) ઇરિયાવહિયા પડિકકમી, ઉત્તરાસણ નાખીને ખમા ઇ. ઇચ્છા સદિ ભગ૦ ચૈત્યવંદન કરૂં ? ઇચ્છ, ” કહી ચૈત્યવંદન કરી, જચિહ્ન નમુત્યુણ અને જય વીયરાય॰ ! ‘ ભવમખંડા ' સુધી કહી, ખમા દઈ, ખીજું ચૈત્યવંદન કરી, જકિચિહ્ન નમ્રુત્યુણું કહી યાવત્ ચાર થાએ કહેવી. પછી નમ્રુત્યુણ કહીને ખીજીવાર ચાર થાઓ કહેવી. પછી નમ્રુત્યુણ કહી એ જાતિ તથા નમાત્॰ કહી, ( ઉવસગ્ગહર' અથવા બીજી') સ્તવન કહેવુ, અને જય વીયરાય॰ અર્ધા ( આભવમખડા સુધી) કહેવા. પછી ખમા દઈ ચૈત્યવંદન કરી, કિંચિ૰ નમ્રુત્યુણુ' કહીને 'જયવીયરાય સૌંપૂણૅ કહેવા, અને ખમા દઈ, ‘ અવિધ આશાતના મિચ્છામિ દું કહેવું. સજ્ઝાય કરવાના વિધિ. પ્રભાતના દેવવંદનમાં છેવટે ‘ મન્હ જિણાણ ’ની સઝાય કહેવી. (અપેારે તથા સાંજે ન કહેવી.) તે સઝાયને માટે એક ખમા દઈ, Page #180 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો “ઈચ્છા સંદિ. ભગ સજઝાય કરું? ઈચ્છ” કહી, નવકાર ગણી ઉભડક પગે બેસી, એક જણ “મન્ડ જિણાણું ની સજઝાય કહે, પછી ખમા દઈ, “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ. કહેવું. - બહુપડિપુન્ના પરિસિને વિધિ. [છ ઘડી દિવસ ચડ્યા પછી આ પિરસી ભણાવાય]. પ્રથમ, ખમા દઈ “ઈચ્છા સંદિભગ બહુપડિપુન્ના પિરિસિ? ”(ગુતહત્તિ”) પછી, ખમા દઈ, ઈરિવહિયાપ્રગટ લેગસ્સ પર્યન્ત પડિકકમી, ખમા દઈ, “ઈચ્છા સંદિ. ભગ પડિલેહણ કરૂં (ગુરૂ-કરેહ) કચ્છ” કહીને મુહપત્તિ (૫૦ બેલથી) પડિલેહવી. ત્યાર પછી ગુરુ હેય તેમની સમક્ષ રાઈય-મુહપત્તિ પડિલેહવી, તેને વિધિ આ પ્રમાણે – રાઇ–મુહપત્તિ પડિલેહવાને વિધિ. [ આ વિધિ-ગુરુ–મહારાજ સાથે રાઈ-પ્રતિક્રમણ ન કર્યું હેય તેને માટે છે, જે “કાદશાવત–વંદન” વિધિ પણ કહેવાય છે. ] . પ્રથમ ખમા દઈ, ઈરિયાવહિયા પડિકકમી, અમ દઈ; ઈચ્છા સંદિર ભગ, રાઈ, મુહપત્તિ પડિલેહું ? (ગુસ-પડિલિહેહ) “ઈચ્છ' કહી, મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણાં દેવાં. પછી, ઈચ્છા સંદિઃ ભગ રાઇઅં આલેઉં ? (ગુરુ –આલેહ) ઈચ્છ, કહી તેને પાઠ કહે. પછી, “સવ્યસવિ રાઈ, દુઐિતિએ દુક્લાસિસ, દુશ્ચિદિના, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! (ગુરૂ–પડિકકમેહ) ઈચ્છે, તસ્મ મિચ્છામિ દુક્કડ,” કહીને, પદસ્થ હોય તે તેમને બે વાંદણાં દેવાં, ન હેય તે એજ્જ ખમાસમણ દેવું. પછી ઈચ્છકાર સુહરાઈ કહીને, Page #181 -------------------------------------------------------------------------- ________________ પિષધ વિધિ. અભુદિઓ ખામવે. પછી, બે વાંદણ દઈ, “ઈચ્છકારી ભવન પસાય કરી પચ્ચક્ખાણને આદેશ દેશે,” એમ કહો, પચ્ચક્ખાણ લેવું. [પછી સર્વ મુનિઓને ગુરુવંદન વિધિ પ્રમાણે વાંદવા.] અથ પચ્ચખાણ પારવાને વિધિ. સમણ ? ઇરાક યુનિએ પ્રથમ લેગસ્સ પર્વત, ઈરિયાવહિયા પરિક્રમી, ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચૈત્યવંદન કરૂં? ઈચ્છ,” કહી, અંકિચિ નમુત્થણે જાવંતિ ચેઈ કહી, ખમાસમણ દઈ જાવંત કેવિ નમો ઉવસગ્ગહરં જ વીયરાય કહેવા. પછી ખમાસમણું દઇ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય કરું? ઈચ્છ,” કહી એક નવકાર ગણું “મન્ડ જિણાણું[ મુનિએ ધમે મંગલ.]ની સઝાય કહેવી. પછી ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! મુહપત્તિ પડિલેહં? ઈચ્છે” કહી મુમપત્તિ પડિલેહવી. પછી ખમા દઈ, ઈચ્છાકારેણ સદિસહ ભવન ! પચ્ચખાણ પારૂં? “યથાશકિત” કહી, ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! પચ્ચકખાણ પાયું? તહતિ' કહી, અંગુઠે મુઠીની અંદર વાળી, જમણે હાથ ચરવલા ય કટાસણું ઉપર સ્થાપી, એક નવકાર ગણુ (નવકારસીથી આયંબીલ સુધીનાં પચ્ચખાણ આ પ્રમાણે વાપરવા.) માસમણ દઈ પડિલેહ ને “ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિય (૧) પિરિસિ (૨) સા. પિરિસિ (૩) સૂરે ઉગ્ગએ પુરિમ (૪) અવ (૫) મુદિસહિય પિશ્ચમ્માણ કર્યું ચઉવિહાર, આયંબીલ (1) નવી (૨) એકાસણું (૩) બેસણું (૪) પચ્ચખાણ કર્યું તિવિહાર; પચ્ચખાણ ફસિય, પાલિય, સહિય, તિરિ, કિદિએ, આરાહિએ, જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુકકડ (આમાનું જે પચ્ચખાણ કર્યું હોય ત્યાં સુધી બેલવું, આગળનાં પચ્ચખાણ ન બોલવાં.) Page #182 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો (તિવિહાર ઉપવાસવાળાએ આ પ્રમાણે કહેવું.) “સૂરે ઉગએ પચ્ચખાણ કર્યું તિવિહાર, પિરિર્સિ, સાપરિસિ. પુરિમ, અવ મુદિસહિયં પચ્ચખાણ કર્યું પાણહાર; પચ્ચખાણ ફસિએ, પાલિ, સહિઅં, તિરિ, કિદિએ, આરાહિએ, જે ચન આરાહિ તસ્સ મિચ્છામિ દુકકડ.” પછી એક નવકાર ગણું, મુિનીએ ધર્મો મંગલ ૧૭ ગાથાઓ બેલી] ખમાસમણ દઈ, અવિધિ આશાતને મિચ્છામિ દુક્કડં કહેવું. પૌષધમાં આહાર વિધિ. ત્રણ વાર “આવત્સહિ” કહી, પૈષધ-શાળામાંથી નીકળવું, સાથે ક્રિયામાં વાપરવા શિવાયનું બીજું ધોતીયું હોય તે ઈરિયાસમિતિ શેતા જવું. ઘરમાં પ્રવેશ કરતાં જયણ મંગળ” બોલવું. સ્થાપનાચાર્ય સ્થાપી, ઈરિયાવહિયા પડિકકમી, સો હાથ ઉપર હોય તે ગમણગમણે કહી, પાટલા, વાસણ, ભૂમિ વગેરેની પ્રતિલેખન તથા પ્રાર્થના કરવી વસ્ત્ર બદલી, કટાસણું ઉપર બેસી, મુહપત્તિથી મુખ પ્રમાઈ, ચરવળે બાજુએ મૂકી, મુહપત્તિ કેડે રાખી, નવકાર ગણીને આહાર કરે, અને જેમ હોય તો તેમાંથી અતિથિ-સંવિભાગ કરે. આહાર કરતાં મૌન જાળવવું. જરા પણ છાંડવું નહીં. જમતા કદાચ બાલવું પડે તે પાણી પીધા વિના બોલવું નહીં, કેમકે-તેથી જ્ઞાનની આશાતના થાય છે. જે ચીજ પીરસી હેય તે માટે બીજે વાપરે” એમ કહે, ત્યાર પછી વપરાય. કોઈ પણ સચિત્ત, કે પાપડ વગેરે અવાજ થાય તેવી ચીજ ન વાપરવી. બચકારા ન બેલાવાય સૂરસૂર અવાજ ન કરાય. આહારમાંથી કાંઈ પણ ન છાંડવું. થાળી વગેરે ધોઈને પી જવું. અને થાલી વાટ લુઈને સાફ કરી નાંખવા જેથી પાછળથી ઉટકવા વગેરેથી ક્રિયા ન લાગે. આ વિધિ છે. For Private & Persorial Use Only' ' 'WWW.jainelibrary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ પૈષધ વિધિ. ઉઠતાં “ તિવિહાર 'નું પચ્ચકખાણ કરવું ને નવકાર ગણું ઉઠવું, પછી કાજે લઈ, પરી, પૌષધશાળાએ જવું, ને નિસિહી ત્રણવાર કહી, પ્રવેશ કરે. આહાર પછી-આહાર કરીને પૌષધશાળાએ આવ્યા બાદ, ઈરિયાવિહિયા પડિકકમી, સો ડગલાંથી ઉપર હેય તે ગમણગમણે કહી, ખમાસમણ દઈ, જગચિંતામણીનું સત્યવંદન (જયવિયરાય સુધી) કરવું માગુ કરવાને તથા સ્પંડિત જવાનો વિધિ. માગુ કરવા જવાનું વસ્ત્ર બદલવું. કાળ વખત હેય તે, માથે કાંબળી રાખી, પુંજણથી કરી કુડી જેઈને પ્રમાજવી, તેમાં માત્રુ કરી, ત્રણ વાર આવસ્યહી (મનમાં) કહી, પરડવાની જગ્યાએ જઈ, કુંડી નીચે મૂકી, યોગ્ય ભૂમિ જોઈ ૩ વાર અણુજાણ જસુ (મનમાં ) કહી, માત્રુ પરઠવું. કુંડી નીચે મુકી, સિરે શિરે ત્રણ વાર કહેવું. પછી નિસિહી ત્રણ વાર કહી, વસતિમાં પ્રવેશી, કુંડી મૂળ જગ્યાએ મૂકી, અચિત્ત પાણીથી હાથ ધોઈ, વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ ઈરિયાવહિયા પકિકમવા. આ પ્રમાણે જ સ્પંડિત જવાને વિધિ સમજ. લેટ વગેરે જળપાત્ર લઈને જવું અને બેસતા અણુજાણહ જસુગહે અને ઉડ્યા પછી વોસિરે શિરે ત્રણ વાર કહેવું, પછી પૌષધશાળાએ હાથનું પ્રક્ષાલન કરી, વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સામે ઈરિયાવહિયા કરી, શમણા– ગમણે આવવા. ગમણગમણે-આલોવવાને વિધિ. પ્રથમ ઈરિયાવહિયા (લોગસ્સ સુધી) પડિકમવા; પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સદિસહ ભગવન્! ગમણુગમણે આલોઉં ? (ગુરૂ થા વડીલ-આલેહ) “ઈચ્છ' કહી, [નીચેને પાઠ બેલ.] Page #184 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બી ઇ-સમિતિ, ભાષા-સમિતિ, એષણ સમિતિ, આદાન-ભાં મત્ત-નિવણુ-સમિતિ, પારિષ્ટીપનિકા–સમિતિ, મનો-ગુણિ, વચનનું કાય–ગુણિ; એ પાંચ સમિતિ, ત્રણ ગુણિ; એ અષ્ટ-પ્રવચન-માતા થા તણે ધર્મે સામાયિક પિસહ લીધે રૂડી પરે પાળી નહિં, જે ખંડના વિરાધના હુઈ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી; મિચ્છામિ દુક્કડ, | સાંજના પડિલેહણને વિધિ. પ્રથમ ખમા દઈ ઈચ્છા સંદે, ભગ, બહુપડિપુના પિરિસિ (ગુરૂ મહારાજ “તહત્તિ' કહે પછી) ખમા દઈ ઈચ્છા સંદિન ભગ, ઇરિયાવહિયં પડશ્નમામિ ? (ગુરુ મહારાજ-૧ પડિક્કમેહ') ઈચ્છ' કહી, પછી લેગસ્સ પર્યત ઇરિયાવહિયા પડિઝમવા. પછી ખમા દઈ, ઈચ્છા સંદિ. ભગ બમણુગમણે આલેઉં ? (ગુરૂની આલેહે, “ઈચ્છ' કહી, ગમણાગમણે આવવા. પછી, ખમા દઈ ઈચ્છાં સંદિ. ભગવ પડિલેહણ કરું ? (ગુરુ-કરેહ') “ ઈચ્છે છે કહી. ખમા દઈ, ઈચ્છા સંદિઃ ભગ, પિસહસાલા પ્રમાણું ? (ગુ કહે “ પ્રમા') પછી “ઇ ” કહીને ઉપવાસ વાળાએ મુહપતિ ચરવળે અને કટાસણું પડિલેહવું, અને ખાધું હોય તેણે (એટલે-આર્યન બીલ તથા એકાસણવાળાએ) કદરા, છેતીયા સહિત પાંચ વાનાં પડિલેહવાં. પછી, ( કરે છેડી બાંધનારે) લેગસ પર્યન્ત ઈરિયાવહિયા પડિક્કમવા, પછી ખમાત્ર દઈ, “ઈચ્છકારી ભગવાન ! પસાય કરી પડિલેહણ પડિલેહાજી!” એમ કહીને વડીલનું એક (એસ) વસ્ત્ર પડિલેહવું. [ અહિં મુનિએ સ્થાપના પડિલેહવા, અથવા કાંબળ પડિલેહવી.] પછી ખમા દઈ, ઈછા સંદિ. ભગઇ ઉપાધિ મુહપત્તિ પડિલેહું? (ગુરુપડિલેહેહ) “ ઇ કહી મુહપત્તિ પડિલેહીને માદઈ, ઈચ્છા સંદિ. -ભગ સજઝાય કરું? (ગુ-કરેહ) “ઇચ્છ' કહી એક નવકાર ગણુને, (મહ જિણાણું૦ ની ) સઝાય ઉભડક પગે બેસીને કહેવી. પછી ખાધું હોય તે વાંદણ બે દઈને (ખમાસમણ દઈ Page #185 -------------------------------------------------------------------------- ________________ - પષધ વિધિ. ઈચ્છકારી ભગવન ! પસાય કરી પચ્ચકખણને આદેશ દેશે ' એ આદેશ માંગી) પાણહારનું પચ્ચખાણ કરવું. તિવિહાર ઉપવાસવાળાએ ફક્ત ખમાસમણ દઈ, પાણહારનું પચ્ચક્ખાણ કરવું. (ચૌવિહાર ઉપવાસવાળાને તે એમને એમ બેસવાનું છે, પરંતુ પુનઃ સ્મરણ માટે ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કરવું, તથા પ્રભાતે તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ લીધું હોય અને પાણી ન પીધું હેય કે ન પીવું હોય તે પણ, આ વખતે ચૌવિહાર ઉપવાસનું પચ્ચફખાણ કરવું. ) પછી ખમા દઈ, ઈચ્છા સંદિ. ભગળ ઉપધિ સંદિસાહું ? (ગુરુ-સંદિસહ) “ઈ ' ખમા દઈ ઈચ્છા સંદિ ભગ, ઉપધિ પડિલેહું? (ગુરૂ–પડિલેહેહ ) “ ઈચ્છ' કહી, પ્રથમ પડિલેહતાં. બાકી રહેલાં તમામ વસ્ત્રોની પડિલેહણ કરવી. તેમાં રાત્રિસહ કરનાર, પ્રથમ કાંબળી પડિલેહે. પડિલેહણ થઈ રહે એટલે સર્વ ઉપાધિ (વસ્ત્રાદિ ) લઈને ઉભા થાય અને એક જણ દડાસણું ચાચી પડિલેહી. છરિયાવહી પડિકમીને કાજે લે તેને શુદ્ધ કરી–એટલે કે જીવજંતુ જીવતું કે મરેલ હેય તે તપાસી, ત્યાં જ સ્થાપનાચાર્ય સન્મુખ ઉભા રહી પુનઃ ઇચિાવહી પડિકકમી, પ્રમાર્જતાં પ્રમાર્જતાં જઈ “અણુજાણહ જસ્સગ્રહ ' કહી, કાજે પરવતાં ત્રણ વાર “સિરે વોસિરે કહે, પછી સર્વે દેવ વાંદે. ૨૪ માંલા-સ્થડિલની પડિલેહણ.. રાત્રે, વડીનીતિ () કે લઘુનીતિ (માગું) વિગેરે પરડવવા એગ્ય જગ્યા, દિવસ છતાં જોઈ આવીને પ્રતિલેખન નિમિતે નીચે પ્રમાણે ૨૪ માંડલાં કરવાના છે. તેમાં પ્રથમ ઈરિયાવહિ પડિકંકમી, ખમા દઈ, ઇચ્છા સંદિઃ ભણ૦ સ્થડિલ પડિલેહે ? (ગુરૂ–પડિલેહેહ) ઈચ્છ” કહી; સંથારા પાસેની જગ્યાએ સંથારાની બાજુ મનમાં કલ્પી, તે તરફ ચરવળે કિપાવતાં પહેલાં છ માંડલાં કરવાં. Page #186 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બી ૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨ આઘાડે આસને પાસવણે અણહિયાસે. ૩ આઘાડે મજે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ આઘાડે મજજે પાસવણે અણહિયાસે. ૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬ આઘાડે દૂરે પાસવણે અણહિયાસે. [બીજે છ માંડલા ઉપાશ્રયના બારણાની અંદરને ભાગ ક૯પી કરવા (૧) આઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. (૨) આઘાડે આસને પાસવર્ણ અહિયાસે. (૩) આઘાડે મજે ઉચ્ચારે પાસવણે અહિયાસે. (૪) આઘાડે મજજે પાસવર્ણ અહિયાસે. (૫) આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. (૬) આઘાડે દૂરે પાસવણે અહિયાસે. ત્રિીજા છ માંડલા ઉપાશ્રયના બારણાની બહાર નજીક પ્રદેશ કલ્પી કરવાં. (૧) અણગાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. (૨) અણાગાડે આસને પાસવણે અણહિયાસે. અણુગાડે મજજે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. (૪) અણુગાડે મજજે પાસવણે અહિયાસે. (૫) અણુગાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. (૬) અણગાડે દૂરે પાસવણે અણહિયાસે. (૧૮) [ચોથાં છ માંડલાં, ઉપાશ્રયથી સો સો ડગલાં દૂર કપ, કરવાં (૧) અણુગાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે. (૨) અણુગાડે આસને પાસવણે અહિયાસે. (૩) અણુગાડે મજે ઉચ્ચારે પાસવણે અહિયાસે. (૪) અણગાડે મજે પાસવણે અહિયાસે. (૫) અણગડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. (૬) અણુમાડે દૂરે પાસવણે અહિયાસે. (૨૪) Page #187 -------------------------------------------------------------------------- ________________ પાષધ વિધિ. ૧૩ સંથારા પેરિસી–ભણવાના વિધિ. '' ( છ ઘડી રાત્રી ગયા પછી આ વિધિ ભણાવી શકાય. ) પ્રથમ ખમાસમણ દઈ, “ ઇચ્છાકારેણ સદિસહ · ભગવન બહુપRsિપુન્ના પેરિસી ? ” ( ચુરૂ કહેવું‘તદ્ઘત્તિ’ પછી પ્રગટ લેગસ પ``ત ઇરિયાવહિયા પડકકમી, ખમા દ, ‘ ઇચ્છાકારેણ સદિસંહ ભગવન્! બહુ પડિપુભા પારિસી રાય–સથારએ ડાઈશું ? ' કહેવું; ( ચુરૂ કહે-* ડાઇજો ' ) પછી ‘ ઇચ્છ` ' કહી. ઉક્કસાય. નમ્રુત્યુ, જાતિ॰ ખમા, જાવત॰, નમાં ત્॰, ઉવસગ્ગહરં, અને જવિયરાય અનુક્રમે કહેવા. પછી ખમા॰ દઈ “ ઈચ્છા સં॰ ભ॰ સંથારા પેરિસી (વિધિ) ભણવા મુહપત્તિ પડિલેહુ ? ” ( ગુરૂ કહે-પડિલેહ ) પછી ‘ ઇચ્છું કહી ૫૦ બેલા મુહપત્ત પડેલેહી, નીચે પ્રમાણે સથ રા પેરિસી સૂત્ર ભણવું. ( સંથારા પેરિસા સૂત્ર ) ' નિસીહિનિસીહિ નિસીહિ, નમા ખમા-સમણાણું ગાયમા મહામુણીણું. ॥ નમો અરિહંતાણુ. નમો સિદ્ધાણું, નમા આયરિયાણુ નમો ઉવજ્ઝાયાણું, નમા લાએ સવ્વસાહૂ, એસો પંચ નમુક્કારો. સવ–પાવ–પણાસણા, મગલાણં ચ સવ્વેસિ. પમ હવ મંગલ. ॥ કરેમિ ભંતે ! સામાય સાવજ્જ જોંગ પચ્ચખ્ખામ. જાવ-નિયમ પન્નુવાસામિ, દુનિહ તિવેહેણ, મણેણુ, વાયાએ, કાએણું; ન કરેમિ, ન કરાવેમિ, તસ્સ ભંતે ? પડિકકમામિ, નિદામિ, ગરિહામિ, અપ્પાણુ વાસિરામિ. ( ઉપયુ ક્ત સમગ્ર પાઠ ત્રણ વાર ખેલવે. ) અણુજાણુહ જિદિન્ત ! અણુજાહણુ પરમ-ગુરૂ !; ગુરૂ-ગુણ-યહિ* મડિય–સરીરા ! બહુ–પડિપુન્ના પારિસિ,રાઈયસ થારએ ડામિ ( ૧ ). અણુજાહણુ સંથાર, બાહુ-વહાણે, વામ-પાસે; કુકડિ– પાય–પસારણ, અતરત પ્રમ~એ ભૂમિ ( ૨ ). સાઈઅ સંડાસા, ઉબ્નટ્ટતે અ કાય-પડિલેહા; દવાઈ-ઉવગ, ઊસાસ-નિરંભણા લાએ (૩). જ! મે હુ♥ પમાએ, મસ દેસિમાઇ રાણીએ; આહાર Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિભાગ બી મુવહિ-દેહ, સવ્વ તિ-વિહેણ સિરિ (૪) ચત્તારિ મંગલ હંતા મંગલં, સિદ્ધા મંગલં, સાદૂ મંગલ, કેવલ-પન્ન ધ મંગલ (૫). ચત્તારિ લગુત્તમા; અરિહંતા લગુત્તમા, સિદ્ધા લેડુત સાદુ લગુત્તમા, કેવલિ–પન્ન-ધમે લગુત્તમ (૬). ચત્તારિસરી પવનજામિ, અરિહંત સરણે પવનજામિ, સિદ્ધ સરણું પર્વજમિ, સારી સરણું પવન્જામિ, કેવલિ-પન્નાં ધર્મો સરણું પવામિ (o, પાણાઈવાયમલિ, ચારિક મેહુણું દવિણ-મુશ્કે; કેહં માણું મા લેશં પિજે તહા દેસં (૮). કલહં અભૂકખાણું, પિસુન્ન રહી અરઈ–સમાઉત્ત; પર-પરિવાય માયા–એસ મિચ્છા–સલ્લં ચ ( સિરિતુ ઈમાઈ –મુખ-મ–સંસ–વિષ્ય-ભૂઆઈ; દુગઈ-નિબ ધણાઈ, અદારસ પાવ-ઠાણાઈ (૧૦). એહ નિર્થીિ મે કોઈ, ના મન્નસ્સ કસ્સઈ; એવં અદી–માણસો, પાણખણુસાસઈ (૧૧ એગો મે સાઓ પા; નાણ–દંસણસંજુઓ; સેસા મે બાહિરા ભાવ સર્વે સંચ-લખણ (૧૨). સંજોગ–મેલા જીવેણ, પત્તા દુખ પરંપરા; તન્હા સંજોગ-સંબંધ, સવ્વ તિ–વિહેણ સિરિ (૧૩ અરિહંત મહ દે, જાવજીવં સુસાહુણે ગુણે જિણપન્ન તત્ત, ઈએ સમ્માં મએ ગહિએ (૧૪). ખમિઆ ખમાવિઆ મઈ ખમહ, સવ્વહ છવ-નિકાય, સિદ્ધ સાખ આયણહ, મુજ જહ વઈર ન ભાવ (૧૫). સવે છવા કમ્સવ ચઉદહરાજ ભમંત; તે મે સવ્વ ખમાવિઆ, મુન્જ વિ તેહ ખમ (૧૬). જે જે મણેણ બહં, જે જે વાણ ભાસિતં પાવં; જે કાણું કર્ય, મિચ્છામિ દુકકડ તસ્સ (૧૭). [ સંથારા પરિસ વિધિ સમાપ્ત ]. પોસહ ઉચ્ચવાનું સૂત્ર. કરેમિ ભંતે! પિસણું, આહાર પિસહુ દેસએ સવ્વએ સરીર-સક્કાર-પોસહં સવ્વઓ, બંભર્ચર-પોસહં સવ્વએ Page #189 -------------------------------------------------------------------------- ________________ તો વિધિ. બ્લાવાર-પિસહું સવ્ય, ચઉવિહં પિસહું હામિ, જાવ-દિવસ, હિરત્ત પજવાસામિ. દુવિહ, તિવિહેણું મeણું વાયાએ, એણું ન કરેમિ ન કારેમિ; તસ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ. પિસહ પારવાનું સૂત્ર સાગરચન્દો). સાગરચ કામ, ચંદવડિઓ સુદંસણો ધને; જેસિં સિહપડિમા, અખંડિઆ જીવિયં તે વિ. (૧) ધન્ના સલાહહિજજા, સુલસા આણંદ કામદેવા ; જાસ પસંસઈ ભયવં, દઢવૃત્ત” મહાવીરે. (૨) પિસહ વિધિએ લીધે, વિધિઓ પાર્યો, વિધિ કરતાં જે કંઈ અવિધિ હુએ હૈય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડું, પિસહ પારવાને વિધિ. પ્રથમ-લેગસ્સ પર્યત ઈરિયાવહિયા પડિક્કમી, ચઉકસાય. નમુત્થણું જાવંતિ ખમા જાવંત નમેહંતુ ઉવસગ્ગા તથા જય વીયરાય સંપૂર્ણ કહેવા પછી ખમાસમણ દઈ, ઈછાસંદિoભમુહપત્તિ પડિલેહું?”, (ગુરૂ-પડિલેહેહ) “ઈ ' કહી મુહપત્તિ પડિલેહી અમારા દઈ, “ઈચ્છા સંદિભપસહપારું?” (ગુરૂ-પુણેવિ કાય) યથાશક્તિ કહી ખમા દઈ, “ઈચ્છા સંવે ભર પિસહ પાયે (ગુરૂ-આયારે ન મત્ત) “તહત્તિ” કહી, ચાવલા ઉપર હાથ સ્થાપી, એક નવકાર ગણી “સાગર ” કહી અને પિસહ પારે. પછી સામાયિક પાવાના આદેશે માંગી સામયિક પારવું. - Page #190 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - વિભાગ બીજો (સૂચના –સવારે રાત્રિષિધ પરવામાં ચઉક્કસાયથી જ્યવયરાય સુધીનું સૂત્ર બોલવાં ન જોઈએબાકીને વિધિ સરખે જ છે) મન્હ જિણાણુની સઝાય, મહ જિણાણું આણું, મિથું પરિહર ધરહ સમ્મત્ત; છવિહ-આવસ્મયમિ, ઉજજુત્તો હાઈ પઈદિવસ (૧). પન્વેસુ પિસહ-વયં, દાણું સીલ ત ા ભાવે અ સઝાય નમુક્કારે, પરેવયારે આ જ્યણા અ (૨). જિણ-પૂઆ જિણથુણણું, ગુરૂ-થુઆ સાહમ્પિઆણ વચ્છલં; વવહારસ ય સુદ્ધી, રહ-જત્તા, તિસ્થ-જરા ય (૩) ઉવસમ-વિવેગ-સંવર, ભાસા–સમિઈ છજજીવ-કરૂણા ય; ધગ્નિઅ-જણ-સંસગે, કરણ-અમે ચરણ-પરિણામે (૪). સંવરિ બહુમાણે, પુWય-લિતણું પભાવણ તિ; સણું કિશ્ચમે, નિર્ચ સુગુરુ-એસેણું. (૫). છીંક આવે તે, કાઉસગ્ન કરવાને વિધિ. જે પાક્ષિક અતિચાર અગાઉ છીંક આવે તો ઇરિઆવહીથી માંડીને પ્રારંભથી સર્વ ફરીને કરવું. ત્યાર પછી બૃહસ્થતિ સુધીમાં જે આવે તે દુખખઓ ને કાઉસ્સગ્ન કર્યા અગાઉ (એટલે સઝાય બોલ્યા પછી) ઇરિયાવહી પડિકકમી, લેગસ્સ કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! શુદ્રોપદ્રવ એહડાવણë કાઉસ્સગ્ન કરું ?, ઈચ્છ' કોપદ્રવ એહડાવણથં કરેમિ કાઉસ્સગ્ગ કહી, અન્નથ૦ કહી, ચારે લેગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરે. તે પારીને નીચેની ગાથા કહેવી-(બીજાઓ કાઉસ્સગ્નમાંજ સાંભળે)– સર્વે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્યકર જિને, શુદ્રોપદવ–સંઘાત, તે કુત કાવયતુ નઃ ૧ ” પછી પ્રગટ લેગસ્સ કહે. પછી બાકીની વિધિ કરવી. ( આ ગાથા ત્ર) તથા પાંચ વખત પણ બેલાય છે. ) Jain Education Inernational Fer Private & Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ (૨) પ્રભુ આગળ બોલવાની સંસ્કૃત સ્તુતિઓ. મંગલં ભગવાન વિરે; મંગલ. ગૌતમ: પ્રભુ, મંગલં સ્થૂલભદ્રાધા, જૈન-ધર્મોસ્તુ મંગલમ, (૧) અહો ભગવંત ઇન-મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ-સ્થિતા, આચાર્યા જિન-શાસનન્નતિકરાર, પૂજયા ઉપાધ્યાયકા શ્રી-સિદ્ધાન્ત-સુપાઠકા મુનિ-વરા, રત્ન-ત્રયારાંધકા, ચેતે પરમેષ્ઠિન: પ્રતિદિનં, કુન્તુ વે મંગલમ દર્શને દેવ-દેવસ્ય, દશને પાપ-નાશનમ : દર્શન સ્વર્ગ–સોપાન, દર્શને મોક્ષ સાધનમઃ (૩) દશના દુરિત-વંસી, વંદના વાંછિત-પ્રદ પૂજનાત પૂરક: શ્રીણ, જિનઃ સાક્ષાત સુરક્મ. (૪) જિન ભક્તિ-જિને ભક્તિ, જેિને ભક્તિ-દિને દિને સદા મેહુ સદા મેદસ્તુ, સદા મેહુ ભવે ભવે. અઘ મે સફલ જન્મ, અઘ મે સફલા ક્યિા; શુભ દિનેદસ્માર્ક, જિનેન્દ્ર! તવ દર્શનાત. અન્યથા શરણું નાસ્તિ, ત્વમેવ શરણં મમ: તસ્માત કારશ્ય-ભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર! પૂનઃ -મયે મહદય-મર્ય, કેવલ્ય-ચિ- દમયં, યાતીત–મયં સ્વરૂપ-રમણું, સ્વાભાવિક-શ્રામયમ; જ્ઞાને ધોત-મયં કૃપા-રસ-મયં, સ્યાદ્વાદ-વિદ્યા-લયમ, શ્રી–સિદ્ધાચલ-તીથ–રાજમનિશ, વિન્ટે-હુમાદીશ્વરમ (૮) નેત્રાનન્દ-કરી ભદધિ-તરી, કેયસ્તરમંજરી, શ્રીમદ્ધર્મ–મહા-નરેન્દ્રનગરી, વ્યાપદ્ધતા–ધૂમરી: ક-શુભ-પ્રભાવ-લહરી, રાગ-દ્વિષાં જિવરી, મૂર્તિ શ્રી જિનપુંગવસ્થ ભય, શ્રેયસ્કરી દેહિનામ (૯) Page #192 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો. અદ્યાભવત એકલતા નયન-દ્વયેટ્સ, દેવ! વદીય-ચરણાબુજ-વીણેન, અઘ વિલેકતિલક! પ્રતિભાતે મે, સંસાર-વારિધિરયં ચુલુક પ્રમાણ . ( ૨૦ ) પ્રશમ-રસ-નિમગ્ન દષ્ટિ યુગ્મ પ્રસન, વદને-કમલમક કામિની-સંગ-ન્ય કર-યુગમપિયત શા-સંબંધ-વષે. સદસિ જગતિ દેવ? વીતરાગાસ્વમેવ (૧૧) ન દુવા-વાગાદિ, ઘેરિ–વાર-નિવારિક અહંતે યોગિ-નાથાય, મહાવીરાય તાયિને. (૧૨) પ્રભુ આગળ બેલવાની ગુજરાતી સ્તુતિઓ. પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવનિધ; પ્રભુ દરિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ. ભાવે ભાવના ભાવિએ, ભાવે દીજીએ દાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળ-જ્ઞાન. જીવડા !જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હેય; રાજા નામે પ્રજા નમે, આણ ન લેપ કય. ફૂલડાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાય; જેમ તારામાં ચંદ્રમાં, તેમ શોભે મહારાય. ત્રિભુવન નાયક તું ધણી, મહી માટે મહારાજે; માટે પુણ્ય પામીએ, તુમ દરિશન હું આજ. આજ મનેર સવિ ફળ્યા, પ્રગટ્યા પુણ્ય-કલેલ; પાપ કરમ દૂરે ટલ્યા, નાઠા દુઃખ દદલ. પંચમ કાળે પામવે, દુલહે પ્રભુ દેદાર, તે પણ તેના નામને, છે માટે આધાર. Page #193 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવદન ચૈત્યવ દના. ૧. શ્રી સીમ`ધરસ્વામીનું ચૈત્યવ ંદન. શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપકારી; શ્રી શ્રેયાંસ પિતા કુલે, બહુ શાભા તુમારી. ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જાય જયકારી; વૃષભ-લછન બિરાજમાન, વદે નરનારી ધનુષ પાંચશે દેહડી; સાહે સાવન-વાન, કીતિ વિજય ઉવજ્ઝાયતા, વિનય ધરે તુમ ધ્યાન.. ૨. શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન. શ્રી સીમધર જગધણી, આ ભરતે આવા; કરુણાવત ! કરુણા કરી, અમને વદાવા. સકલ ભક્ત તુમે ધણી, જો હવે અમ નાથ; ભવા–ભવ હું છુ. તાહરા, નહિ મેલુ વે સાથ. સયલ સંગ છ`ડી કરી એ, ચારિત્ર લખ્યું; પાય તુમારા સેવીને, શિવ-રમણી વરીશું. એ અવો મુજને ઘણા એ, પૂરા સીમધર દેવ; ઈંડાં થકી હું વિનવું, અવધારે મુજ સેવ. ૩. શ્રી પુંડરીકસ્વામીનુ ચત્યવ’દન: આદીશ્વર જિનરાય, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંહે મહત. પંચ કાડી સાથે મુીંદ, અણુસણ તીહાં કીધ; શુક્લધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તીહા લીધે. ચૈત્રી પુનમને દિને એ, પામ્યા પદ મહાન તે દિમથી પુંડરીકગિરિ, નામ દાન મુખક છે. ૧૯ ( ૧ ) ( ૨ ) ( ૩ ) 3. (૧) (2) (3) Page #194 -------------------------------------------------------------------------- ________________ - - ૨૦ વિભાગ બીજો ૪. શ્રી રાયપગલાનું ચૈત્યવંદન. એહ ગિરિ ઉપર આદિદેવ, પ્રભુ પ્રતિમા વદે, રાયણ હેઠે પાદુકા, પૂજી આણંદ એહ ગિરિને મહિમા અનંત, કુણ કરે વખાણ; ચૈત્રી પૂનમને દિને, તે અધિકે જાણ. એહ તીરથ સે સદા એ, આણું ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયકે, દાનવિજય જયકાર. ૫. વિવિધતીર્થ–મૈત્યવંદન.. આદિ દેવ અરિહંત નમું, સમરું તારું નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિનતણું, ત્યાં ત્યાં કરૂં પ્રણમ. શેનું જે શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આ ઋષભ જુહાર. અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચોવીશે જોય; મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સેય. સમેતશિખર તીરથ વડે, જિહાં વીશે જિન પાય; વૈભારગિરિ-વર “ ઉપરે, શ્રીવીરજિનેશ્વર રાય. માંડવગઢને રાં -નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ. ૬. શ્રીષભદેવસ્વામીનું ચૈત્યવંદન. આદિ દેવ અલવેસ, વિનીતાને રાયક, નાભિરાયા કૂળ–મંડણે, મરુદેવામાય. પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ-દયાળ; ચોરાશી લાખ પૂર્વનું, જેમાં આયુ વિશાળ. (૨) વૃષભ-લંછન જિન વૃષભ ધસએ, ઉત્તમ ગુણ-મણિ–ખાણ; તસ પદ પ સેવન થકી, લઈએ અવિચલ ઠ@. (૩) For Private & Personal use only. $ $ ? Page #195 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદમ ૭. શ્રી શાંતિનાથ સ્વામીનું ચૈત્યવંદન. શાંતિ જિનેશ્વર સોળમા, અચિરા–સુત વંદે; વિશ્વસેન કુલ-ન-મણ, ભવિ-જન-સુખ-- દો. મૃગ-લંછન જિન આઉખુએ, લાખ વરસ પ્રમાણ હત્થિણાઉનયર્સી-ધણી, પ્રભુજી ગુણ-મણી-ખાણું. ચાલીશ ધનુષની દેહડી, સમરસ સંહાણ; વદન પદ્ધ ન્યૂ ચંદલે દીઠે પરમ કલ્યાણ. ૮. શ્રી નેમિનાથસ્વામિનું ચિત્યવંદન. નેમિનાથ બાવીશમા. શિવાદેવા માય; સમુવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. દશ ધનુષની દેહડી, આયુ વરસ હાર: શંખ-કંછન-ધર સ્વામીજી, તછ રાજુલ–નાર. સૌરીપુરી નવરી ભલીએ, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પાને, નમતાં અવિચળ સ્થાન. ૯ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મૈત્યવંદન. જય ચિંતામણિ પાર્શ્વનાથ', જય ત્રિભુવન-સ્વામી; અષ્ટ કર્મ પુિ છતીને, પંચમ ગતિ પામી. પ્રભુ નામે આનંદકંદ, સુખ સંપત્તિ લહીયે; પ્રભુ નામે ભવભવતણાં પાતક સબ દહીયે શ્રી વર્ણ જોડી કરીએ, જપીએ પારસ નામ; વિષ અમૃત થઈ પરિણમે, પાવે અવિચલ ઠામ. ૧૦. શ્રી મહાવીરસ્વામીનું ચિત્યવંદન. સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાને જાયે; ક્ષત્રીકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગમે. (1) Page #196 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ખા (૨) મૃગપતિ લ ન પાઉલે, સાત હાથની કાય; બહેતિર વરસનુ આવખુ, વીરંજનેશ્વર રાય. ખિમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણું અવદાત; સાત ખેલથી વવ્યા, પદ્મવિજય વિખ્યાત. ૧૨ શ્રીમહાવીરસ્વામીનું દિવાળીનું ચૈત્યવંદન. (3) શ્રી સિદ્ધાર્થાં નૃપ કુલતિલા, ત્રિશલા જસ માત; હરિલ’છન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત ત્રીસ વરસ ગૃહવાસ છડી લીએ સયમ ભાર; બાર વર્સ છદ્મસ્થ માન, લહી કેવલ `સાર. ત્રીસ વરસ એમ વિ મક્ષી એ, બહેાંતેર આયુ પ્રમાણ; દેવાળી દિન શિવ ગયા, કહે નય તે ગુણખાણું. ૧૩. શ્રી નવપદજીનું ચૈત્યવંદન. શ્રીસિદ્ધચક્ર આરાધીએ, આસા ચૈતર માસ; નવ દિન આંખિલ કરી, કાજે ઓળી ખાસ. કૈસર ચંદન બંસી ત્રણાં, કસ્તૂરી બરાસ; જુગતે જિનવર પૂજિયા, મયણા ને શ્રીપાળ. પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપા ત્રણ કાળ :ને, ગુણું તેર હજાર. કષ્ટ ટળ્યું ભરતણું, જપતાં નવપદ ધ્યાન; શ્રી શ્રીપાળ નરિદ થયા, વાધ્યા બમણા વાન. સાતમા કાઢી સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ; પુણ્યે મુક્તિવધુ વર્યા. પામ્યા લીલાવલાસ. ૧૪, શ્રી સિદ્ધચક્ર (નવપદ)જીનું ચૈત્યવંદન. ને ધુરિ સિરિ—-અરિત-મૂલ દઢ—-પી—-પદ્ધિઓ; સિદ્ધ સૂરિ ઉજઝાય સાહુ, ચિત્તું સાહ–મરિદ્ગિ. (૧) (ર) (૩) (૪) (૫) (૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ચૈત્યવંદન દંસણ–નાણ–ચરિત્ત—તવહિ, પડિહા સુંદર, તત્તકૂખર–-સર-- -લદ્ધિ --ગુરુપય--દલ દુબરુ. દિસિવાલ-જખ-જફિખણું-પહ, સુર-કુસુમેહિંઅલંકિયે; સે સિદ્ધચક ગુરુ કલ્પતરુ, અખ્ત મનવંછિય ફલ કિએ. (૩) ૧પ. બીજનું ચૈત્યવંદન. દુવિધ બંધનને ટાલીએ, જે વળી રાગ ને દ્વેષ આર્ત-રૌદ્ર દેય અશુભ ધ્યાન, નવિ કરે લવલેશ. (૧). બીજ-દિન ને વળી બધિ-બીજ, ચિત્ત ઠાણે વાવે; જેમ દુખ દુર્ગતિ નવિ લહે, જગમાં જશ ચાલે. ભાવે રૂડી ભાવનાઓ, બધે શુંભ ગુણઠાણ; જ્ઞાનવિમલ તપ જેહથી, હેય કેડી કલ્યાણ. ૧૬. પંચમીનું ચૈત્યવંદન. શામળવા ને સેહામણું, શ્રી નેમિ-જિનેશ્વર, સમવસરણ બેઠા કહે, ઉપદેશ સુહંકર. પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વર્ષ સાઢા તથા, એ છે ત૫ પરિમાણ. જેમ વરદત્ત ગુણમંજરીએ, આરા તપ એહ; જ્ઞાનવિમલ ગુરુ એમ કહે, ધન્ય ધન્ય જગમાં તેહ. ૧૭, જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન. બાર પર્ષદા આગલે, શ્રી નેમિ જિનરાય; મધુર ધ્વનિ દીયે દેશના, ભવિજનને હિતદાય.. પંચમી તપ આરાધીએ, જિમ લહીએ જ્ઞાન અપાર; કાતિક સુદિ પંચમી કહે, હરખ ઘણે બહુમાન. પાંચ વર્ષ ઉપર વળી, પંચ માસ લગે જાણ અથવા જાવજછવ લગે, આરાધે ગુણખાણ. | (૨) Page #198 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો વરદત્ત ને ગુણમંજરી, પંચમી આરાધી; અંતે આરાધના કરી, શિવપુરીને સાધી. મણિપ જે આરાધશે એ, પંચમી વિધિ-સંયુક્ત; જિને ઉત્તમ પદ પદ્મને, નમી થાયે શિવ-ભક્ત.. ૧૮. આઠમનું ચૈત્યવંદન. આઠ ત્રિગુણ જિનવરતણી. નિત્ય કીજે સેવા, વહાલી મુજ મન અતિ ઘણી, જિમ ગજ મન રેવો. પ્રતિહારજ આઠશું, ઠકુરાઈ છાજે; આઠ મંગળ આગલે, જેને વળી રાજે. ભાંજે ભય આઠ ટકાએ, આઠ કર્મ કરે દૂર, . આઠમ દિન આસધતાં, જ્ઞાનવિમલ ભરપૂર. ૧૯. અષ્ટમીનું ચૈત્યવંદન. મહા સુદ આઠમને દિને, વિજયાસુત જા; તિમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચડી આવ્યું. ચિંતર વદની આઠમે, જનમ્યા ઋષભ જિલુંદ, દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. માધવે સુદિ આઠમ દિને, આ કર્મ કરી દૂર અભિનંદન ચડ્યા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. હિજ આઠમ ઉજળી, જનમ્યા સુમતિ જિણું, આઠ જાતિ કળશે કરી, હવા સુર ઈદ. જનમ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી, નેમ અષાડ સુદિ આઠમે, અમી ગતિ પામી. શ્રાવણ વદની આઠમે, નમિ જનમ્યાં જગ-ભાણ; તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિરવાણ. જાદવા વદિ આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ; જિન ઉમે પદ પાને, સેવ્યાથી શિવ-વાસ. (છે www.jainelibråry.org , Page #199 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદને છે ૨૦. એકાદશીનું ચિત્યવંદન અંગ અગ્યાર આરાધીએ, એકાદશી :દિવસે; એકાદશ પ્રતિમા વહે, સમક્તિ ગુણ વિકસે. (૧) એકાદશી દિવસે થયા, દીક્ષા ને નાણ; જન્મ લહ્યા કઈ જિનવરા, આગમ ગૃહિમાણ. જ્ઞાનવિમલ ગુણ વાધતાં એ, સકલ કલા ભંડાર; અગ્યારશ આરાધતાં, લહીએ ભવજલ પાર. . (૩) ૨૧. શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન. ચાર માસા-ત્તર થિર રહે, એહીજ અર્થ ઉદાર. (૧) આષાઢ સુદ ચઉદશથકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તેરમે, પડિક્કમતા ચઉમાસ. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે સાંભલે થઈ એકતાન. (૩) જિનવર ત્ય જુહારીયે, ગુરુભક્તિ વિશાલ; પ્રાયે અષ્ટ ભલાંતરે, વરીએ શિવ વરમાલ. (૪) દર્પણથી જિન રુપને, જુવે સુષ્ટિ ૫; દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાનરમણ મુનિ-ભૂપ આતમ સ્વરુપ વિલેતાએ, પ્રગટ મિત્ર-સ્વભાવ રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. (૬) નવ વખાણું પૂછ સુણે, શુંકુલ ચતુર્થી સીમા " પંચમી દિન વાંચે સુણે, હેય વિધી નીમા. (૭) એ નહીં પર્વે પંચતી, સર્વ સમાણ ચોથે; ભવભીરુ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. (૮) | સુત-કેવલી વયણ સુણી, લહી માનવ અવતાર; શ્રી શુભવીરને શાસને, પામ્યા જય-જય-કાર. (૯) ? Page #200 -------------------------------------------------------------------------- ________________ વિભાગે બીજી હે કાના કે સિદ્ધાચળના સ્તવન. યાત્રા નવાણું કરીએ વિમલગિરિ, યાત્રા નવાણું કરીએ પૂર્વ નવાણું વાર શત્રુંજય ગિરિ, ઋષભ જિર્ણદ સમેસરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ ૧ કોડી સહસ ભવ પાતક ગુટે, શેત્રુજા સામે ડગ ભરીએ વિચાર છે સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા કરી ચડીએ ગિરિવરીએ વિ. યા છે ૩ પુંડરીક પદ જપીએ મેન હરખે, અધ્યવસાય શુભ ધરીએ વિ. યા ૪ iઈ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્વરીએ. વિ. યા ૫છે ભૂમિ સંથારો ને નારી તણે સંગ દૂર થકી પરિહરીએ. વિ. યા છે ૬ સચિત્ત પરિહારી ને એકલ આહારી ગુરૂ સાથે પદ ચરીએ. વિ૦ ૦ [ ૭ પડિકમણું દેય વિધિશું કરીએ, પાપ પડેલ પરિહરીયે રે વિ૦ ૨.૦ ૫ ૮ કલિકાળે એ તીરથ મોટું પ્રવાહણ જેમ ભર દરિયે. વિ યા છે ૯ો ઉત્તમ એ ગિરિ વર સેવંતા, પદ્મ કહે ભવ તરીએ વિ. ય૦ ૧૦ સિદ્ધાચળ ગિરિ ભેટ્યા રે, ધન્ય ભાગ્ય હમારા એ ગિરિ વરને મહિમા મટે, કહેતાં ન આવે પાર, રાયણ રૂખ સામે સર્યા સ્વામી, પૂર્વ મેવાણું વાર રે. . ધન્ય છે ૧ મૂળ નાયક શ્રી આદિ જિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર; અષ્ટ દ્રવ્ય શું પૂજે ભાવે, સમકિત મૂળ આધાર રે. . ધન્ય છે ર છે ભાવ ભક્તિશું પ્રભુ ગુણ ગાવે, અપના જન્મ સુધારા યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારી રે. . ધન્ય છે ૩ દૂર દેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણ ગુણ તેર, પતિત ઉદ્ધ Page #201 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચી સ્તવન રણ બિરૂદ તમારૂં, એ તીરથ જગ સારા રે. . ધન્ય ૪ છે સંવત અઢાર ત્યાશી માસ અષાઢા, વદી આઠમ ભમવારા; પ્રભુ કે ચરણ પ્રતાપસે સંઘમે, ક્ષમારત્ન પ્રભુ પ્યારા રે, ધન્ય ભાગ્ય હમારા ! પ છે (૩) મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચળે રે, દેખીને હરખિત હોય; વિધી શું કીજે રે યાત્રા એહની રે, ભવ ભવનાં દુઃખ જાય. મારું છે ૧. પંચમે આરે રે પાવન કારણે રે, એ સમે તીરથ ન કેય; મેટો મહિમા રે જગમાં એહનો રે, આ ભરતે અહીંયા જેય. એ મારૂં ૨ . ઈણ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સીધ્યા સાધુ અનંત; કઠણ કરમ પણ ચે ગિરિ ફરસતાં રે, હવે કરમ નિશાંત. મારું છે ૩ જૈન ધર્મતે સાચે જાણીએ રે, માનું તીરથે એ સ્તંભ: સુર નર કિન્નર નૃપ વિદ્યાધરા રે, કરતા નાટારંભ છે મારું ૦ ૪. ધન્ય ધન્ય દહાડે રે, ધન્ય વેળા ઘડી રે, ધરીએ હૃદય મઝાર; જ્ઞાન વિમળસૂરિ ગુણ એહના ઘણા રે, કહેતાં નવે પાર. છે મારૂં છે ૫. મનના મને રથ સવી ફળ્યા એ સીધ્યાં વાંછિત કાજ; પૂજે ગિરિરાજને રે. . પ્રાયે એ ગિરિ શાશ્વત એ, ભવજળ તરવા ઝહાજ છે પૂજે છે ૧ મે મણિ માણક મુકતાફળે એ, રજત કનકનાં કુલ. છે પૂજે કેસર ચંદન ઘસી ઘણું એ, બીજી વસ્તુ અમૂલ. છે પૂજો એ ૨ છઠું અંગે દાખી એ, આઠમે અંગે ભાખ. પૂજે. સ્થવિરાવલી પયને વરણ Page #202 -------------------------------------------------------------------------- ________________ મામ કલાકાર વિભાગ બીએ એ, એ આગમની સાખ. પૂજે. ૩ વિમળ કરે ભવિ લોકને એ, તેને વિમળાચળ જાણ છે પૂજે છે શુક રાજાથી વિસ્તર્યો એ, શત્રુંજય ગુણ ખાણ છે પૂજે છે ૪૫ પુંડરીકે ગણધરથી થયે એ, પુંડરીકગિરિ ગુણધામ છે પૂજે. સુર નર કૃત એમ જાણીએ એક ઉત્તમ એકવીશ નામ. પૂજે છે પણ એ ગિરિવરના ગુણ ઘણું એ, નાણીએ નવી કહેવાય છે પૂજે છે જાણે પણ કહી નવી શકે છે, મુગદ ઘુવડને ન્યાય છે પૂજે છે ૬ગિરિવર ફરસન નથી કર્યો એ, રહ્ય ગરભાવાસ પૂજે છે નમન દર્શન ફરસન કર્યો છે, પરે મનની આશ છે પુજે છે ૭ છે આજ મહેદય મેં લો એ પાપે પ્રમોદ રસાળ છે પુજે. મણિ ઉદ્યોત ગિરિ સેવતાં એ ઘેર ઘેર મંગળ માળ પુજે ગિરિરાજને રે ૮ (૫) ચાલેને પ્રીતમજી પ્યારા, શત્રુંજય જઈએ; શત્રુંજય જઇયે રે. ચાલે છે એ આંકણું. છે શું સંસારે રહ્યા છે મુંછ, દિન દિન તન છીએ, આઠ આભની છાયા સરખી, પિતાની કીજે. ચાલે છે ૧. જે કરવું તે પહેલ કીજે, કાલે શી વાતે; અણચિંતવી આવીને પડશે, સબળાની લાતે. ચાટ છે ૨ ચતુરાઈ શું ચિત્તમાં ચેતી, હાથે તે સાથે મરણ તણું નિશાને મેટાં ગાજે છે માથે. ચા. ૩ માતા મરૂદેવાનંદન નિરખી ભવે સફળ કીજે; દાનવિજય સાહેબની સેવા, એ સંબલ લીજે. ચા. ૪ - ૧ કેવળજ્ઞાની વડે પણ, ૨ ભાd, Sonal Use Only I ) iJS FON Private Q ersonal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચી સ્તવન ૨૯ (0) નીલુડી રાયણ તરૂ તળે સુણ સુંદરી. પીલુડા પ્રભુના પય રે ગુણમ'જરી; ઉજવંળ ધ્યાને ધ્યાએ સુણ એહીજ મુક્તિ ઉપાય રે. ગુણુ॰ ॥ ૧॥ શીતળ છાંયડે બેસીએ સુણ॰. રાતા કરી મન ર'ગ ૨ ગુણ, પુષ્ટએ સાવન ફુલડે સુણ જેમ હાય પાવન અંગ રે. ગુણ્ ॥૨॥ ખીર ઝરે જેહ ઉપ સુણ॰, નેહ ધરીને એહ રે ગુણ; ત્રીજે ભવે તે શિવ લહે સુણુ, થાયે નિમ ળ દેહ હૈં, ગુણ૦૫ ૩૫ પ્રીત ધરી પ્રદક્ષિણા સુણ॰ ઢીચે એહને જે સાર રે ગુણ॰ અભંગ પ્રીતિ હાય તેહને સુણ, ભવભવ તુમ આધાર રે. ગુણ॰ ॥૪॥ કુસુમ પત્ર ફળ મજરે સુણ॰, શાખા થડ ને મૂળ રે ગુણ॰, દેવ તણા વાસાય છે સુણ, તીરથને અનુકુળ ૨. ગુણુ॰ ના ૧૫ તીરથ ધ્યાન ધરૈા મુદ્દા સુણ॰ સેવા એહની છાંય રે ગુણ॰ જ્ઞાનવિમલ ગુણ ભાખીયેા સુણ॰, શેત્રુજા મહાત્મ્ય માંહ્ય રે ગુણુમ જરી૦ ૫ ૬ u શ્રી આદીશ્વર પ્રભુનું સ્તવન ( ૧ લુ) • પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, નસ સુગધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ ઇંદ્રાણી નયન જે, ભૃંગ પરે લપટાયું. ॥ ૧ ॥ રોગ ઉરગ તુજ નવ નડે, અમૃત જે આસ્વાદ; તેહુથી પ્રતિહત તેહમાંનુ કોઈ નિવ કરે, જગમાં તુમશું રે વાદ. ॥ ૨ ॥ વગર ધાઇ તુજ નિરમળી; કાયા કચનવાન; નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેને, જે ધરે તાહેરૂં ધ્યાન ॥૩॥ રાગ ગયા તુજ મન થકી, તેહમાં ચિત્ર ન હોય; રૂધિર આમિષથી રાગ ગયા મ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વિભાગ બીજો તુજ જન્મથી, દૂધ સહેાદર હાય. ૫.૪ ૫. શ્વાસેાશ્વાસ કમળ સમે, તુજ લેાકેાત્તર વાદ; દેખે ન આહાર નિહાર ચ ચક્ષુ ધણી એવા તુજ અવદાત. ॥ ૫॥ચાર અતિશય મૂળથી ઓગણીશ દેવના કીધ; કમ ખય્યાથી અગ્યાર ચેાત્રીશ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ. ॥૬॥ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય મ્હે એહુ સમય પ્રભુ પાળજો, જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ ૫ ૭૫ ઋષભજિનેશ્વરનું સ્તવન. (૨) ( કરમ પરીક્ષા કરણુ કુમર ચડ્યે રે એ દેશી. ) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહારારે, ઔર ન ચાહુંરે કત; રીઝ્યા સાહેબ સ`ગ ન પહિરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ॰ ॥ ૧ ॥ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કાય; પ્રીત સગાઇ રે નિરૂપાધિક કહી રે, સેાપાધિક ધન ખાય. ઋષભ૦૫ ૨૫ કાઈ કર્યંત કારણુ કાષ્ઠ ભક્ષણ કરે રે, મળશું ક'તને ધ્યાય; એ મેળે નવિ કહિયે સ‘ભવે રે, મેળે ઠામ ન થાય. ઋષભ॰ ૫ ૩ ૫ કોઇ પતિ ર’જન અતિ ઘણું તપ કરે રે, પાંત રજન તન તાપ; એ પતિ રંજન મે' નવિ ચિત્ત ધયું' રે, રંજન ધાતુ મિલાપ. ઋષભ૦ ૫ ૪૫ કોઇ કહે લીલા ૨ અલખ લલખ તણી રે, લખ પુરે મન આશ; દોષ રહિતને લીલા નિવ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ૰ ॥ ૫ ॥ ચિત્ત પ્રસન્ગે રે પુજન લ કહ્યું રે, પુજા અખ`ડિત એહ; કપટ રહિત થઇ આતમ અરણા રે, આનંદઘન પદ રે, ઋષભ૦ ૫દા Page #205 -------------------------------------------------------------------------- ________________ સ્તવના ૩૧ (૩) જગજીવન જગ વાલહેા, મરૂદેવીના નંદ લાલ રે; મુખ દીઠે સુખે ઉપજે, દર્શીન અતિહિ આનંદ લાલરે. ॥ જગ॰ ॥ ૧ ॥ આંખડી અ’મુજ પાંખડી, અષ્ટમી શિશ સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચલા, વાણિ અતિહિ રસાલ લાલરે. ॥ જગ ॥ ૨ ॥ લક્ષણ અંગે વિરાજતાં, અહિય સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાદિ કે, અભ્ય તર નહીં પાર લાલ રે. ॥ જગ॰ ૫ ૩૫ ઇંદ્ર, ચંદ્ર વિગર તણા, ગુણ લઇ ઘડીયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીયુ, અસ્થિ એહ ઉત્ત`ગ લાલ રે. ॥ જગ॰ ॥ ૪ ॥ ગુણ સઘળા અંગે કર્યાં, દૂર કર્યાં સવિદોષ લાલ રે; વાચક ચશિવજયે થુલ્યે દેજો સુખના પાષ લાલ રે. ! જગ૰ !! ૫!! (૪) માતા મરૂદેવીના નંદ દેખી તારી મૂતિ મારૂં મન લાભાણુ જી; મારૂં દિલ લાભાથુંજી દેખી॰ ૫ ૧૫ કરૂણા નાગર કરૂણા સાગર, કાયા કચનવાન; ધારી લ’છન પાઉલે કાંઈ ધનુષ્ય પાંચસે. માન. માતા૦॥ ૨॥ ત્રિગડે બેસી ધર્મ કહેતાં, સુણે પદા ખાર; જોજન ગામિની વાણી મીઠી, વરસતી જળધાર. માતા॰ ॥ ૩ ॥ ઉરવશી રૂડી અપછરા ને, રામા છે. મનર’ગ; પાયે નેપૂર રણઝણે કાંઇ કરતી નાટરભ. માતામાં ૪૫ તુંહી બ્રહ્મા તુ'હી વિધાતા તું જગ તારણહાર; તુજ સરીખા નહીં દેવ જગતમાં અરવડીઆ આધાર. માતા૦૫ ૫૫ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તું જગતના દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા:૦૫ ૬૫ શ્રી સિદ્ધાચળ તીરથ કરો, રાજા ઋષભ જિષ્ણુદ્ર; કીર્તિ કરે માણેક મુનિ હારી, ટાળેા ભવભય ક્દ માતારૂં ૫ ૭૫ * '' Page #206 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો (૫) - બાળપણે આપણ સનેહી, રમતા નવનવે વેશે; આજ તમે પામ્યા પ્રભુતાઈ. અમે તે સંસાર નિવેશે હે પ્રભુ, એલંભડે મત ખીજે. તે ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તે તુજને કેઈ ધ્યા; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈ ન મુક્તિ જાવે હે પ્રભુજી; એલંભડે મત ખીજે. ૨ સિદ્ધ નિવાસ લહે ભવસિદ્ધિ, તેમાં શો પાડ તમારે તે ઉપગાર તમારે વહીએ, અભવ્ય સિદ્ધિને તારો હે પ્રભુજી૦ ૩ નાણ રણ પામી એકાન્ત થઈ બેઠા મેવાસી; તેહ માં હેલે એક અંશ જે આપ, તે વાતે સાબાશી હે પ્રભુજી ને ૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતાં નવિ થાય, શિવપદ દેવા જે સમરથ છે, તે જશ લેતાં શું જાય હે પ્રભુજી છે પણ સેવા ગુણ રંજ ભવી જનને, જે તમે કરે વડ ભાગી; તે તમે સ્વામી કેમ કહેવાશે નિર્મમને નિરોગી હે પ્રભુજી, ( ૬ નાભિ નંદન જગ વંદન પ્યારે, જગ ગુરૂ જગ હિતકારી, રૂપ વિબુદ્ધને મેહને પભણે, વૃષભ લછન બલીહારી હે પ્રભુજી; એલંભડે મત ખીજે. ૭ શ્રી પુંડરિક સ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરૂં રે લાલ, પૂવ શ્રી આદિ જિણંદ, સુખકારી રે; કહીએ તે ભવજળ ઉતરી રે લાલ, પામીશ પર માનંદ ભવ વારી રે. એક છે ૧. કહે જિન ઈણ ગિરિ પામશે રે લાલ, જ્ઞાન અને નિર્વાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે રે લાલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એક મારા ઈમ નિસુણીને તિહાં આવીયા રે લાલ, ઘાતિ કરમ ક્યાં દર Page #207 -------------------------------------------------------------------------- ________________ વન ૩૩ સિદ્ધિ તમ વારી રે; પચ ક્રોડ મુનિ પરીવર્યાં રે લાલ, હુ હજુર ભવપારી કે એક ૫૩૫ ચત્રી પુનમ દિન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દીલ ધારી રે; મૂળ પ્રદિક્ષણા રે. એક ॥૪॥ દસ વીસ ત્રીસ ચાલીશ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહા લીજીએ રે લાલ, જેમ હાય જ્ઞાન વિશાળ મનોહારી રે; એક દિન પુ‘ડરીક ॥ પ કાઉસ્સગા રે લાલ, લેગસ થઈ નમુક્કારું ફળ પ્રદિક્ષણા શ્રી અજિતનાથ પ્રભુનું સ્તવન, પ્રીતલડી ખંધાણી રે અજિત જિષ્ણુ દશું, કાંઇ પ્રભુ પાખે ક્ષણ એકે મન ન સહાય .જો; ધ્યાનની તાળી રે લાગી નેહશું, જલદ ઘટા જિમ ‘શિવસુત-વાહન દાય જો. ૫ ૧૫ નેહુ ઘેલુ મન મારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ કારણથી પ્રભુ મુજ જો, મારે તે આધાર રે સહિમ રાવળે, અંતર્ગતની પ્રભુ આગળ કહુ' ગુજ જો, ૫ પ્રી॰ ૨ ॥ સાહેબ તે સાચા રે જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જો; એહવે ૨ આચરણે કેમ કરીને રહું, બિરૂદ તમારા ત તારણુ તરણુ જહાજ જો. ૫ પ્રી॰ ૩૫ તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું. દીનદયાલ જો; તુજ કરૂણાની લહેર રે મુજ કારજ સરે, શું ઘણુ કહીએ જાણુ આગળ કૃપાળ જો. ૪૫ કરૂણા દૃષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભવ ભાવટ ભાંગી ભક્તિ પ્રસંગો, મનવાંછિત જ્યાં રે તુજ માલ બને, કરજોડીને-માહન કહે - મનરગ જો. પ્રી જ Page #208 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - વિભાગ બીજે. શાન્તિનાથ જિન સ્તવન. શાંતિ જિનેશ્વર સાચે સાહિબ, શાંતિ કરણ અનુકુલમે હે જિનજી; તું મેરા મનમેં, તું મેરા દિલમેં; ધ્યાન ધરું પલ પલમેં સાહેબજી. તું મેરા ૧ ભવમાં ભમતાં મેં દરિશન પા, આશા પુરો એક પલમેં હો જિન”. તું મેરા છે રા નિર્મલ પેત વદન પર સેહે, નિકસે ક્યું ચંદ વાદલમે હે જિન”. તું મેરા છે ૩ મેરે મન તમ સાથે લીને, મીન વસે જવું જલમેં સાહેબજી. તું મેરા | ૪ | જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દિઠે દેવ સકલમેં હૈ જિન. તું મેરા ૫ છે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન. ૧ આ પાસજી મુજ મળીયા રે, મારા મનન મને રથ ફળીયા. આ છે તારી મૂરતિ મેહનગારી રે. સહુ સંઘને લાગે છે પ્યારી રે; તમને મેહી રહ્યા સુર નર નારી આવે છે ૧છે અલબેલી મૂરત પ્રભુ તારી રે, તારા મુખડ ઉપર જાઉં વારી રે, નાગ નાગણીની જોડ ઉગારી. આ છે ૨ ધન્ય ધન્ય દેવાધિદેવરે, સુર લેક કરે છે સેવા રે, અમને આપને શિવપુર મેવા. આ છે ૩ તમે શિવરમશુના રસીયારે, જઈ એક્ષપુરીમાં વસીયા રે; મારા હૃદય કમ, ળમાં વસીયા. આ છે ૪ જે કઈ પાર્શ્વ તણા ગુણ ગાશે રે, ભવ ભવનાં પાતિક જશે રે, તેનાં સમતિ નિર્મળ થાશે, આવે છે. પા પ્રભુ ત્રેવશમાં જિનરાયા રે, માતા વામદેવીના જાયા રે; અમને દરિશન ઘોને દયાળા. આ૦ | દો હું તે Page #209 -------------------------------------------------------------------------- ________________ સ્તવના રૂપ લળી લળી લાગુ છું પાય રે, મારા ઉરમાં તે હરખ ન માય રે; એમ માણેકવિજય ગુણ ગાય. આવા ૫ ૭ ॥ શ્રી સખેશ્વર પાર્શ્વનાથ સ્તવન. અ'તરજામી સુણ' અલવેસર, મહિમા ત્રિજંગ તમારારે; સાંભળીને આવ્યા હું તીરે, જન્મ મરણ દુઃખ વાર સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપે. ! એ આંકણી સહુકાનાં મન વાંછિત પૂરા, ચિંતા સહુની ચુરે રે; એહવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખે છે દૂર. સે॰ ॥ ૨૫ સેવ કને વલવલતા દેખી, મનમાં મહેર ન ધરશે. રે; કરુણાસાગર કેમ કહેવાશે!, જો ઉપગાર ન કરશે. સે॥ ૩ ॥ લટપટનુ હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે રે; ધૂમાડે પીજી નહીં સાહિબ, પેટ પડયાં પ્રતીજે. સે॰ ॥ ૪ ॥ શ્રીસ એશ્વર મડન સાહિબ, વિનતડી અવધારારે; કહે જિન માયા કરી મુજને, ભવસાગરથી તારા. સેવક૦ ૫ પા મહાવીર સ્વામીનુ′ સ્તવન. સિદ્ધારથનારે નંદન વિનવુ, વિનતડી અવધાર, ભવમ’ડપમાંરે નાટક નાચીયે, હવે મુજ દાન દેવરાવ હુવે મુજ પાર ઉતાર ॥ સિદ્ધા॰ ! ૧૫ ત્રણ રતન મુજ આપે। તાત, જેમ નાવે રે સતાપ; દાન દૈય'તારે પ્રભુ કેાસીર કીસી, આપે પદવી ૨ે આપ ા સિદ્ધા॰ ॥ ૨ ॥ ચરણુ અંગુઠે રે મેરૂ કંપા ીયા, સુરનાં માડયાં રે માન, અષ્ટ કર્મના રે ઝગડા જીતવા, દીધાં વરસી રે દાના સિદ્ધા॰ ।। ૩ ।। શાસન નાયક શિવસુખ દાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ધારથના ૨ે વંશ દીપાવીયા, Page #210 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો પ્રભુજી તમે ધન્ય ધન્ય છે સિદ્ધ.૦ ૪ વાચક શેખર કિર વિજય ગુરૂ, પામી તાસ પસાય; ધર્મ તણું એહ જિન ચેવી શમા, વિનય વિજય ગુણ ગાય છે સિદ્ધાળ છે પપ સીમંધરસ્વામીનું સ્તવન. સુણે ચંદાજી, સીમંધર પરમાતમ પાસે જા; મુળ વિનતડી, પ્રેમ ધરીને એણે પેરે તુમ સંભળાવજે. જે ત્રણ ભુવનને નાયક છે, જસ ચોસઠ ઇંદ્ર પાયક છે; જ્ઞાન દરિસા જેહને લાયક છે. સુણે છે ૧છે જેની કંચન વરણ કાયા છે જસ ઘેરી લંછન પાયા છે; પુંડરીગિણી નગરીને રાયા છે સુણો છે ર છે બાર પર્ષદા માંહી બિરાજે છે, જસ ચેત્રી અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણુએ ગાજે છે. સુણો છે ૩ ભવિજનને તે પડિહે છે, તુમ અધિક શીતલ ગુણ સેહે છે; રૂપ દેખી ભવજન મેહે છે. સુણે ! જા તુ સેવા કરવા રસીયો , પણ ભારતમાં દૂર વસીયે છું; મહ મેહરાય કર ફસીયો છું. સુણે છે પછે પણ સાહિબ ચિત્તમ ધરી છે, તેમ આણ ખડગ કર ગ્રહી છે, પણ કાંઈક મુજથી ડરી છે. સુણે, કે ૬ જિન ઉત્તમ પુંઠ. હવે પૂરે, ક પદ્મવિજય થાઉં શર; તે વાધે મુજ મન અતિ નુ. સુણ ૭ - શ્રી વાસુપૂજ્ય જિન–સ્તવન. (મોતીડાની–દેશી.) , સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધી સાહિબા ! વાસુપુજ્ય જિમુંદા ! મેહના વાસુપૂજ્ય અમે પણ તુમ શું કામણ કરશું, ભક્ત રહી મન ઘરમાં ધરશું સાવ Page #211 -------------------------------------------------------------------------- ________________ સ્તવને. ૩૭ મન ઘરમાં ધરીયા ઘર ભા, દેખત નિત્ય રહેશે થિર ભા; મન વૈકુંઠ અકુંઠિત ભગતે,ગી ભાખે અનુભવ યુગતે. સા૨ કલેશે વાસતિ મન સંસાર, કલેશ હિત મન તે ભવપાર; જો વિશુદ્ધમન ઘર તુમે આયા પ્રભુ તે અમે નવનિધિ ઋદ્ધિ પાયા.સા સાત રાજ અલગ જઈ બેઠા, પણ ભગતે અમ મનમાંહિ પઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણું-ખડખડ દુઃખ સહેવું. સારુ ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે ખીર-નીર પરે તુમશું મલશું, વાચક જસ કહે હેજે હલેશું. સાવ ૫ શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન મહારે મુજ ભેને રાજ, સાહેબ શાંતિ સલુણ. (ટેક) અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આવ્યું છે સમક્તિ રીઝ કરેને સ્વામિ ! ભક્તિ ભેટશું લાવ્યું. મહાર. (૧) દુઃખભંજન છે બિરુદ તમારું, અમને આશ તુમારી.. તમે નિરાગી થઈને છૂટ, શી ગતિ હશે અમારી ? મહારે (૨) કહેશે લેક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જે બેલી ન જાણે, તો કિમ હાલે લાગે? મહારે ૦ (૩) મહારે તે તું સમરથ સાહિબ, તે કિમ ઓછું માનું છે ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું? મહાર૦ (૪) અધ્યાત્મ રવિ ઊગે મુજ ઘટ,મેહ તિમિરહ જુગતે; વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. હારે (૫) [ અથ શ્રી મલ્લિજિન (મૌન એકાદશી) સ્તવન. . (શત્રુંજય ષભ સમેસર્યા–એ દેશી) મગશિર શુદિ એકાદશી દિને જાયા રે; ત્રિભુવન ભયે રે ઉદ્યોત, સેવે સુર રાયા રે. મૃગ ૧ -- Page #212 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિભાગ બીએ. * * * સુખીયા થાવર નારકી, શુભ છાયા રે; . પવન થયા અનુકૂળ, સુકાળા વાયા રે. મૃગ રે અનુક્રમે વન પામીયા, સુણી આયા રે; પૂરવલા મિત્ર, કહી સમજાયા છે. મૃગ ૩ શુદિ એકાદશી દિને, વ્રત પાયા રે; તેણ દિન કેવળબાણ લહે જિનરાયા રે. મૃગ ૪ જ્ઞાનવિમળ મહિમાથકી, સુજસ સવાયા રે; મલ્લિજિનેસર ધ્યાને, નવનિધિ પાયા રે. મૃગશિર૦ ૨ શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ છે પૂરણ જન આશ; પૂરણ દર્ટે નિહાળીએ, ચિત્ત ધરીએ હે અમચી અરદાસ, - પરમાતમ ૧ સર્વ દેશ ઘાતી સહ, આઘાતી હે કરી ઘાત દયાળ ! વાસ કિયે શિવમંદિરે, મેહે વિસરી હો ભમતે જગ જાળ. પરમાતમ૦ ૨ જગતારક પદવી લહી, તાર્યા સહિ અપરાધી અપાર તાત ! કહે મેહે તારતાં, કિમ કીની હે ઈણ અવસર વાર? - પરમાતમ૦ ૩ મેહ મહામદ છાકથી, હું છકિયે હે નહિ સૂધ લગાર; ઉચિત સહિ ઈણ અવસરે, સેવકની હે કરવી સંભાર. પરમાતમ ૪ મેહ ગયા જે તારશે, તિણ વેળા હો કહો તુમ ઉપકાર; સુખ વેળા સજજન ઘણા; દુઃખ વેળા હા વિરલા સંસાર 42 HICHO.org Page #213 -------------------------------------------------------------------------- ________________ સ્તવને. પર તુમ દરિસણ યુગથી, થેયે હૃદયે હે અનુભવ-પ્રકાશ અનુભવ અભ્યાસ કરે, દુઃખદાયી હે સહુ કર્મ-વિનાશ. - પરમાતમ ૬ કર્મકલંક નિવારીને, નિજ રૂપે હે રમે રમતા રામ: લહત અપરવ ભાવથી, ઈણ રીતે હે તુમ પદ વિશરામ 1. પરમાતમ૦ ૭. ત્રિકરણ મેગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ! ચિદાનંદ મનમેં સદા, તમે આપે હે પ્રભુ! નાણદિણંદ!. પરમાતમ ૮ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન. (રાગ-શ્રીરાગ.) [મારી દશા] અબ મહી એસી આય બની; શ્રી શંખેસર પાસ જિનેસર, મેરે તું એક ધની...અબ૦ ૧ તું બિનુ કેઉ ચિત્ત ન સુહાવે, આવે કોઈ ગુની. મેરો મન તુજ ઉપર રસિ, અલિજિમ કમલ ભની.....અબ૦ ૨ તુમ નામે સવિ સંકટ ચરે, નાગરાજ ધરની નામ જપું નિશિ વાસર તેરે, એ શુભ મુજ કરની.....અબ૦ ૩ કે પાનલ ઉપજાવત દુર્જન, મથન વચન અરની નામ જપું જલધાર તિહાં તુજ, ધારું દુઃખ હરની...અબ ૪ મિથ્યા મતિ બહુ જન હૈ જગમે, પદ ન ધરત ધરની... ઉનતે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કની અબ૦ ૫ સજજન-નયન સુધારસ-અંજન, દુરજન રવિ ભરની તુજ મૂરતિ નિરખે એ પાવે, સુખ જસ લીલ ઘની..અબ૦ ૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો પંચમીનું સ્તવન. પંચમી તપ તમે કરે રે પ્રણ! જેમ પામે નિર્મલ જ્ઞાની પહેલું જ્ઞાન ને પછી કિરિયા, નહિ કઈ જ્ઞાન સમાન રે પંચમી નંદીસૂત્રમાં જ્ઞાન વખાણ્ય, જ્ઞાનના પાંચ પ્રકાર છે મતિ અત અંવધિ ને મન પર્યવ, કેવલ એક ઉદાર રે. પંચમી મતિ અઠ્ઠાવીસ મત ચઉદહ વીસ, અવધિ છે અસંખ્ય પ્રકાર છે દેય ભેદે મન પર્યવ દાખ્યું, કેવલ એક શ્રીકાર રે. પંચમી ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા એકથી એક અપાર રે. કેવલજ્ઞાન સમું નહિ કેઈ, કલેક પ્રકાશ રે. પંચમી એ પારસનાથ ! પક્ષાય કરીને, માહરી પૂરે ઉમેદ રે; સમયસુંદર કહે હું પણ માર્ગ, જ્ઞાનને પાંચમો ભેદરે. પંચમી ૫ આઠમનું સ્તવન. શ્રી રાજગૃહી શુભ કામ અધિક દીવાજે રે, વિચતા વીર જિર્ણદ અતિશય છાજે રે, ચિત્રીશ અને પાંત્રીશ વાણુ ગુણ ગાજે રે, પધાર્યા વધામણી જાય શ્રેણિક આવે રે ? તિહાં ચેસઠ સુરપતિ આવીને ત્રિગડું બનાવે રે, તેમાં બેસીને ઉપદેશ પ્રભુજી સુણાવે રે; સુર નર ને તિર્યંચ નિજ નિજ ભાસા રે, તિહાં સમજીને ભવી જીવ પામે સુખ ખાસા રે. ? તિહાં ઈંદ્રભૂતિ ગણધાર શ્રી ગુરૂ વીરને રે, પૂછે અષ્ટમીને મહિમા કહો પ્રભુ અમને રે, ત્વ ભાખે વીર જિર્ણોદ સુણ સહુ પ્રાણી રે, આઠમ દિન જિનનાં કલ્યાણું ધરે ચિત્ત આણી રે. 3. Page #215 -------------------------------------------------------------------------- ________________ યપ્રકાશનું સ્તવન શ્રી પુણ્ય–પ્રકાસનું સ્તવન. (દુહા.) સકળ સિદ્ધિ-દાચક સદા, વીશે જિનરાય; સિદ્ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. 1. ત્રિભુવનપતિ ત્રિશલાતણો, નંદન ગુણ-ગંભીર, શાસન-નાયક જગ જયે, વર્તમાન વડવીર. ૨. એક દીન વિર જિર્ણદને, ચરણે કરી પ્રણામ; ભાવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમસ્વામ. ૩. મુક્તિ મારગ આરાધીએ, કહેકિગ પરે અરિહંતસુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત ૪. અતિચાર આલઈએ, ત્રત ધરીએ ગુરુશાખ, જીવ ખમા સયલ જે, એની ચોરાશી લાખ. ૫. વિધિશું વળી સિરાવિએ, પાપસ્થાનક અઢાર ચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિત આચાર. ૬. શુભ કરણી અનુબેદીએ, ભાવ ભલે મન આણ; અણસણ અવસર આદરી, નવપદ જ સુજાણ. ૭. શુભગતિ આરાધનતણ, એ છે દશ અધિકાર, ચિત્ત આને આદરે, જેમ પામે ભવ પાર. ૮. ઢાળ ૧ લી. (કુમતિ એ છાંડી કીહાં રાખી.–એ દેશી.) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર, એહ ત ઈહ ભવ પરભવના, આલઈએ અતિચાર રે, પ્રાણી! જ્ઞાન ભણે ગુણ ખાણી, વવદે એમ વાણું રે. પ્રાણી! જ્ઞા. ૧ [એ આંકણ]. ગુરુ એળવીએ નહીં ગુરુ વિનયે, કાળે ધરી બહુ માન; સૂત્ર અર્થ ડભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રાણી! જ્ઞાન ૨. જ્ઞાનપગરણ પાટી પિથી, ડવણી નેકારવાલી; Page #216 -------------------------------------------------------------------------- ________________ ૪ વિભાગ બીજો તેહતણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાલી . પ્રાણી જ્ઞાન૦ ૩. ઇત્યાદિક વિપરીતપણાથી, ‘જ્ઞાન’વિરાધ્યું જેહ; આ ભવ પરભવ વળીરે ભવેાભવ, મિચ્છામિદુક્કડ' તેહરે. પ્રાણી ! જ્ઞાન ૪. પ્રાણી ! સમક્તિ યે શુંદ્ધ જાણી, વીર વદે એમ વાણીરે. પ્રાણી સમ॰, જિનવચને શકા વિકીજે, વિ પરમત અભિલાખા સાધુતણી નિંદા પરિહરજો, ફળ સદેહ મ રાખરે. પ્રાણી સમ॰ પ, મૂઢપણું છડે પર-શ'સા, ગુણવંતને આદરીએ; સાહુસ્મીને ધર્મે કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએરે. પ્રાણી ! સમ૦ ૬. સંઘ ચૈત્ય પ્રાસાદતણા જે, અવર્ણવાદ મન કુખ્યા; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડ્યો, વણસતા ઉવેખ્યા રે, પ્રાણી! સમ૦ ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, ‘સમક્તિ’ખડયું જેઠુ; આ ભવ પરભત્ર વળીરે ભવે ભવ, મિચ્છામિ દુક્કડ' તેહરે પ્રાણી ! સમ૦ ૮. પ્રાણી ! ચારિત્ર લ્યા ચિત્ત આણી. પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રાણી ! ચારિ॰ ૯. શ્રાવકને ધમે સામાયિક, પેસહુમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રાણી !ચારિ૦ ૧૦ ઇત્યાદિક વિપરીતપણાથી, ‘ચારિત્ર’ ડાળ્યું જેહ; આ ભવ પરભવ વળીરે ભવેલ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રાણી ! ચારિ૦ ૧૧. ખારું ભેદે તપ નિવ કીધા, છતે ચેાગે નિજ શક્તે; ધર્મે મન વચ કાયા વીરજ, નિવ ફોરવીયુ. ભગતેરે. પ્રાણી ! ચારિ૦ ૧૨. ‘તપ’ ‘વીરજ’ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જે; આ ભવ પરભવ વળી ભવેાલવ, મિચ્છામિ દુક્કડ' તેહરે, પ્રાણી ! ચારિ૦ ૧૩. વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આલેાઇએ; વીર જિજ્ઞેસર વયણ સુણીને, પાપ મલ સવિધાઇએ રે. પ્રાણી! ચારિ૦ ૧૪. Page #217 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકારનું સ્તવન ઢાળ ૨ જી. [પામી સુગુરુ પસાય-એ દેશી. ] પૃથ્વી પણ તેલ વાઉ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યાએ કરી કરસણ આરંભ ખેત્ર જે ખેડીયાં, કુવા તળાવ ખણાવીયાએ (૧). ઘર આરંભ અનેક ટાંકાં ભયર, મેડી માલ ચણાવીએ, લીંપણ શું પણ કાજ, એપરે પરપરે પૃથ્વીકાય વિરેધીયાએ (૨). ધેયણ નાહણ પણ, ઝીલણ અકાય, છતિ ધતિ કરી દુહવ્યાએ; ભાઠીગર કુંભાર, લેહ સેવનગર, ભાડભુંજા લીહા–લાગરાએ (૩). તાપણ સેકણ કાજ, વસ્ત્ર નિખારણ, ગણ રાંધણ રસવતીએ; એણી પરે કર્માદાન, પર પરે કેળવી, તેઉ વાઉ વિરાધીયાએ (૪). વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ ફૂલ ચુંટીયાએ, પિક પાપડી શાક, શેક્યાં સુકવ્યાં, છેદ્યાં છુંઘાં આથીયાએ (પ). અળશી ને એરંડ, ઘાલી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ; ઘાલી કેલુમાંહે, પિલી સેલડી કંદમૂળ ફળ વેચીયાએ (૬). એમ “એકેદ્રિય જીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમદિયાએ; આ ભવ પરભવ જેહ, વળીય ભભવે, તે મુજ મિચ્છામિ દુક્કડંએ (૭). કૃમી સ(ક)રમીયા કીડા, ગાડર ગડેલા, ઈયળ પિરા અલશીયાંએ; વાળા જળ ચુડેલ, વિચલિત રસતણું, વળી અથાણું પ્રમુખનાંએ (૮). એમ બેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુકકડએ (૯). ઉપેહી, જુ લીખ, માંકડ મેકેડા, ચાંચડ દીઠી કુંથુઆએ; ગદ્ધહિ ધીમેલ, કાનખજુરીયા, ગીગડા ધનેરીયાએ (૧૦). એમ તેઈદ્રિ જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુકકોંએ (૧૧). માખી મચ્છર ડાંસ, Page #218 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજે મસા પતંગીયાં, કંસારી કેલિયાવડાએ; ઢીકણ વિંછુ તીક ભમરા ભમરીઓ, કતાં બગ ખડમાંકડીએ. એમ “ચોંરિંદ્રિયન જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડએ (૧૨). જળમાં નાખી જાળ, જળચર દુહવ્યાં, વનમાં મૃગ સંતાપીયાએ; પીડ્યાં પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરેએ; એમ પંચે. દિય જીવ. જે મેં દુહવ્યા, તે મિચ્છામિ દુકકડએ. (૧૩). ઢાળ ૩ જી. (વાણ વાણી હિતકારી-એ દેશી.) કોધ લેભ ભય હાસ્યથીજી, બેલ્યાં વચન “અસત્ય: કુડ કરી ધન પારકાંજી, લિધાં જેહ “અદત્તરે જિનજીમિચ્છામિ દુકકડ આજ, તુમ સાખે મહારાજ રે, જિન દેઈ સારું કાજ રે, જિનજી મિચ્છામિ દુક્કડં આજ ૧. (એ આંકણી). દેવ મનુષ્ય તિર્યંચનાંજી; મૈથુન સેવ્યાં જેહવિષયારસ કંપટપણેજી, ઘણું વિડંખે દેહરે, જિન ૨. “પરિગ્રહની મમતા કરી, ભવ ભવ મેલી આથ; જે જિહાંની તે તિહાં રહી છે, કેઈન આવે સાથરે, જિનજી૩. રણભેજન જે ક્યજી, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચેજ, પાપ કર્યો પ્રત્યક્ષરે. જિન ૪. વ્રત લેઈ વિસારીયાંજી, વળી ભાંગ્યાં પચ્ચખાણ, કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ જિનજીપ. ત્રણ ઢાલ આઠે દુહેજી, આલેયા અતિચાર શિવગતિ આરાધનતણજી, એ પહેલા અધિકારી જિનજી ૬. ઢાળ ૪ થી. (સાહેલડીએ દેશી પંચ મહાવ્રત આદરે સાહેલડી, અથવા યે વત બાર તે યથાશકિત વ્રત આદરી. સાહેલડીરે, પાળો નિર. Jain Education international. ? Page #219 -------------------------------------------------------------------------- ________________ મા - - - - પુણ્યપ્રકાશનું સ્તવન તિચાર તે. (૧) વ્રત લીધા સંભારીએ, સારા હૈડે ધરીએ વિચાર તે; શિવગતિ આરાધનતણે, સાવ એ “બીજો અધિકાર તે. (૨). જીવ સર્વે ખમાવીએ, સાવ નિ ચોરાશી લાખ તે; મન શુદ્ધ કરી ખામણાં, સાકેઈશું રોષ ન રાખ તે. (૩). સર્વ મિત્ર કરી ચિંત, સા. કેઈ ન જાણો શત્રુ તે રાગ ઠેષ એમ પરિહરો, સારા કીજે જન્મ પવિત્ર તે. (૪). સ્વામિ સંઘ ખમાવીએ. સા. જે ઉપની અપ્રીત તે; સજજન કુટુંબ કરી ખામણાં, સાએ જિનશાસન રીત તે. (૫). ખમીએ ને ખમાવીએ સાવ એહજ ધર્મનો સાર તે: શિવગતિ આરાધનતણો, સાવ એ “ત્રીજો અધિકાર . (૬). મૃષાવાદ હિંસા ચેરી સાવ ધન-મુરઝા મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણા, સારા પ્રેમ જ પશુન્ય તે. (૭). નિંદા કલહ ન કીજીએ, સા.કુડા ન દીજે આળ તે; તિ અતિ મિથ્યા તજે, સા માયા મેહ જંજાળ તે. (૮). વિવિધ ત્રિવિધ સરાવીએ, સાવ પાપ સ્થાનક અઢાર તે શિવગતિ આરાધનતણો, સાથે એ “ચે અધિકાર તો. (૯). ઢાળ ૫ મી. (હવે નિસુણે ઈહાં આવીયાએ-એ દેશી.) જનમ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે ક્ય કર્મ સહ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. (૧). શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણ ગુણવંત તે (૨). અવર મેહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે: શિવગતિ આરાધનપણે એ, એ પાંચમો અધિકાર છે. (૩). આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્મ કઈ લાખ તે આત્મસાખે તે Page #220 -------------------------------------------------------------------------- ________________ - ; વિભાગ બીજે છે ' '***; નિંદીએ એ, પડિક્કમીએ ગુરુ સાખ તે. (૪). મિથ્યામતિ વર્તા વિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. (૫). ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાએ, ઘંટી હળ હથિઆર તે; ભવ ભવ મેલી મૂકીયાએ, કરતાં જીવ સંહાર તે. (૬). પાપ કરીને પિપીયા એ, જનમ જનમ પરિવાર તે; જનમાંતર પહત્યા પછી એ, કેઇએ ન કીધી સાર તે, (૭). આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અને તે ત્રિવિધ ત્રિવિધ સરાવીએ એ, આણી હદય વિવેક તે. (૮). દુકૃત-નિંદા એમ કરીએ, પાપ કો પરિહાર તે શિવગતિ આરાધનતણે એ, એ “છઠ્ઠો અધિકાર . (૯). ઢાળ ૬ કી. " (આઘે તું જોયને જીવડા,-એ દેશી.) ધન ધન તે દિન માહરે, જીહાં કીધ ધર્મ, દાન શયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધ. ૧. શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂજીયા, વળી પડ્યાં પાત્ર. ધન ૨. પુસ્તક જ્ઞાન લખાવીયા, જિનઘર જિન–ચત્યસંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન ૩. પડિક્રમણ સુપર કર્યા અનુકંપાદન; સાધુ સૂરિ ઉવજઝયને, દીધાં બહુમાન, ધન ૪. ધર્મ જ અનુમદિએ, એમ વારેવાર; શિવગતિ આરાધનતણે, એ “સાતમે અધિકાર.” ધન પ. ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ, સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન ૬. સુખ દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય. કર્મ આપે જે આચર્યા, ભેગવીએ સાય. ધન 9. સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુણ્યનું કામ, છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામાં ધન૮. ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનેસાર શિવગતિ આરાધનતણે, એ “આઠમે અધિકાર ધન૯ For Private & Personal use only. Page #221 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકાશનું સેવન ઢાળ ૭ મી. (રેવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણક-એ દેશી) હવે અવસર જાણી, કરી સંલેખણ સાર, અણુસણ આદરિયે, પચ્ચકખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. (૧). ગતિ ચારે કીધાં, આહાર અનત નિઃશંક; પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રંક; દુલહા એ વળી વળી, અણસણને પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. (૨). ધન ધન્ના શાલિભદ્ર, બંધે મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધનકે, એ “નવમે અધિકાર (૩). “દશમે અધિકારે મહામંત્ર નવકાર મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સહકાર. એ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર સુપરે એ સમારે, ચૌદ પૂરવનો સાર. (૪). જનમાંતર જાતાં, જે પામે નવકા; તે પતિક ગાળી, પામે સુર અવતાર એ નવપદ સરિ, મંત્ર ન કઈ સાર; એહ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. (૫). જુઓ ભીલ ભીલડી, રાજા રાણું થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય, રાણી રત્નવતી બેહ, પામ્યાં છે સુરભેગ: એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ. (). શ્રીમતીને એ વળી, મંત્ર ફ તત્કાલ: ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ: શિવકુમરે જોગી, સેવન પુરી કીધ: એમ એણે મંત્ર, કાજ ઘણાંના સિદ્ધ. (૭). એ દશ અધિકારે, વીર જિણેસર ભાગ્યો આરાધનકેરો વિધિ, જેણે ચિત્તમાંહી રાખે; તેણે પાપ પખ ળી, ભવ ભય દૂર નાંખે જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. (૮). Page #222 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો. ઢાળ ૮ મી. ( નમે ભવ ભાવશુએ દેશી) સિદ્ધાર્થ રાય કુળ તિલેાએ, ત્રિશલા માત મલ્હાર ; અવિન−તળે તમે અવતર્યાં એ, કરવા અમ ઉપગાર જા જિન વીરજીએ. (૧). મે' અપરાધ કર્યાં... ઘણાએ, કહેતાં ન લહું પાર ; તુમ ચરણે આગ્યા ભણીએ, જે તારે તેા તાર જયા॰ (૨). આશ કરીને આવીયાએ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાન ઉવેખશે એ, તેા કેમ રહેશે લાજ. જયા (૩). કરમ અણુ જણુ આકરાં એ, જન્મ મરણુ જ જાલતે; હું છું એહુથી ઉલખ્યા એ, ડવ દેવ દયાળ. જય૦ (૪). આજ મનેરથ મુજ ક્ન્યા એ, નાઠાં દુઃખ દર્દલ તે; તુછ્યો જિન ચાવીસમા એ, પ્રગટ્યાં પુણ્ય કત્લાલ. જયા॰ (૫). ભવે ભવે. વિનય તુમારડા એ, ભાવ-ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ, એધિબીજ સુપસાય. જય૦ (૬). કળા. ઇહુ તરણુ તારણુ સુગતિ કારણ, દુ:ખ-નિવારણ જગ જયા; શ્રી વીર જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉદૃટ થયા. (૧). શ્રીવિજયદેવસૂરિદ પટ્ટધર, તીરથ જંગમ એણી જંગે, તપગચ્છપતિ શ્રીવિજયપ્રભસૂરિ સૂરિ–તેજે ઝગમગે. (૨). શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક,—કીર્તિવિજય સુરગુરૂ સમે, તસ શિષ્ય વાચક વિનયવિજયે શુણ્યા જિન ચાવીસમે. (૩). સય સત્તર સંવત આગણત્રીશે (૧૭૨૯), રહી રાંદેર ચોમાસએ; વિજય દશમી વિજય કારણ, કિયા ગુણ અભ્યાસ એ.(૪). નરભવ આરાધન સિદ્ધ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુન્ય પ્રકાશ એ. (૫). ॥ પુન્ય પ્રકાશનું સ્તયન સપૂર્ણ`. ૪૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ - બીજની થાય. દિન સકળ મનેહર, બેજ દિવસ સુવિશેષ, રાય રાણ પ્રણમે, ચંદ્ર તણી જીહાં રેખ; તીહાં ચંદ્ર વિમાને, શાશ્વતા જિનવર જેહ, હું બીજ તણે દિન, પ્રણમું આપ્યું નેહ. અભિનંદન ચંદન, શીતળ શીતળનાથ, અરનાથ સુમતિજિન, વાસુપુજ્ય શિવ સાથ; ઈત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિરવાણું, હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ. પરકા બીજે દુવિધ ધર્મ ભગવંત, જેમ વિમળ કમળ દેય, વિપુલ નયન વિસંત, આગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય વ્યવહાર, બીજે સવિ કીજે, પાતકને પરિહાર. ગજગામિની કામિની, કમળ સુકેમળ ચીર, ચકકેસરી કેશર, સરસ સુગંધ શરીર; કર જેતી બીજે હું પ્રણમું તલ પાય, એમ લબ્દિવિજય કહે, પૂરે મને રથ માય. ૪ પંચમીની થાય. પ્રાવણ શુદિ દિન પંચમીએ, જમ્યા નેમિ જિર્ણદ તે, યામ વરણ તનુ ભતું એ, મુખ શારદકે ચંદ તે સહસ વરસ પ્રભુ આઉખું એ, બ્રહ્મચારી ભગવંત તે, ૧ હાથણ જેવી ચાલવાળી. ૨ કમળ જેવાં સુકેમળ વસ્ત્રવાળી. કેશર જેવી સરસ સુગંધી કાયાવાળી. ૪ શરીર. ૫ શરદ પૂર્ણિમા સંબંધી અતિ ઉજવળ નિર્મળ-સ્વ. Page #224 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજે અષ્ટ કરમ હેલે હણીએ, પહેતા મુક્તિ મહંત તે. ૧ અષ્ટપદ પર આદિ જિન એ, પહત્યા મુક્તિ મઝાર તે, વાસુપૂજ્ય ચંપાપુરીએ, નેમિ મુક્તિ ગિરનાર તે પાવાપુરી નગરીમાં વળીએ, શ્રીવીરતણું નિર્વાણ તે, સમેતશિખર વીશસિદ્ધ હુઆએ, શિર વહુ તેહની આણ તે. નેમિનાથ જ્ઞાની હવાએ, ભાખે સાર વચન તે, જીવદયા ગુણ વેલડીએ, કીજે તાસ જતન તે; મૃષા ન બેલે માનવીએ, ચેરી ચિત્ત નિવાર અનંત તીથી કર એમ ભણેએ, પરિહરીએ પરનાર તે. ૩ ગોમેધ નામે યક્ષ ભલેએ, દેવી શ્રી અંબિકા નામ તે, આસન સાનિધ્ય૮ જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તે તપગચ્છ નાયક ગુણનીલાએ, શ્રીવિજયસેન સૂરિરાય તે, ત્રાષભદાસ પાય સેવતાએ, સફળ કરે અવતાર છે. ? શ્રી અષ્ટમીની થાય. ચિવિશે જિનવર, હું પ્રણમું નિત્યમેવ; આઠમ દિન કરીએ, ચંદ્રપ્રભુની સેવ. મૂર્તિ મનમેદન, જાણે પુનમચંદ; દીઠે દુઃખ જાયે, પામે પરમાનંદ મળી ચેસઠ ઇંદ્ર, પુજે પ્રભુજીના પાય; ઇંદ્રાણી અપચ્છરા, કરજેડી ગુણ ગાય. નંદીશ્વર દ્વીપે, મળી સુરવરની કેડ; અઠ્ઠાઈ મહેચ્છવ, કરતા હડાહડ. ૨ કે જોત જોતામાં-જલદી. છ અસત્ય-ઠ. ૮ સેવા-ચાકરી. Page #225 -------------------------------------------------------------------------- ________________ થયા શત્રુ જય શિખરે, જાણી લાભ અપાર; ચોમાસું રહીયા, ગણધર મુનિ પિરવાર. ભવિષ્યણને તારે, દ્રેઇ ધર્મ ઉપદેશ; દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. પેાસહ પડિક્કમણું, કરીએ વ્રત પચ્ચખ્ખાણુ; આઠમ દિન કરીએ, અષ્ટકની હાણ. અષ્ટ મ’ગળ થાયે, દિન દિન ક્રોડ કલ્યાણ; એમ સુખ સૂરિ કહે, જીવિત જન્મ પ્રમાણ. מי એકાદશીની થાય. એકાદશી અતિ રૂડી, ગોવિંદ પૂછે તેમ; કાણુ કારણ એ પત્ર માહાટું, કહેા મુજશું તેમ. જિનવર કલ્યાણક અતિ ઘણાં, એક સે ને પચાસ; તેમ કારણ એ પ`મેહાટું, કરી માન ઉપવાસ, અગીઆર શ્રાવક તણી પ્રતિમા, કહી તે જિનવર દેવ; એકાદશી એમ અધિક સેવા, વનગજા જીમ રેવ. ચાવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરૂ ચંગ; જેમ ગગ નિલ નીર જેહવા, કરી જિનશુ` ર’ગ. અગીઆર અંગ લખાવીએ, અગીઆર પાઠાં સાર; અગીઆર કવલી વીંટણાં, ડવણી પુંજણી સાર; ચાખખી ચ’ગીર વિવિધ રંગી, શાસ્રતણે અનુસાર એકાદશી એમ ઉજવા, જેમ પામીએ ભવપાર. વર કમળ નયણી કમળ વયણી કમળ સુકાળ કાય ૧ કૃષ્ણ વાસુદેવ. ૨ રૂડી~મનેહર ૩ કમળ જેવા મુખવાળા. Page #226 -------------------------------------------------------------------------- ________________ પર વિભાગ બીજો ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય. એકાદશી એમ મન વશી, ગણી હર્ષ પંડિત શિશ: શાસન દેવી વિન નિવારે, સંઘ તણાં નિશદિશ.૧ ૪ શ્રી પર્યુષણની થાય. ૨ મણિરચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કે, મહિમા અગમ અપાર. નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ; એ પર્વ પર્વમાં, જીમ તારામાં ચંદ. નાગકેતુની પરે, કલ્પસાધના કીજે; વ્રત નિયમ આખડી, ગુરૂ મુખ અધિકી લીજે. દય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર; કર પડિક્રમણ ધર, શિયલ અખંડિત ધાર. જે ત્રિકરણ શુધ્ધ, આરાધે નવ વાર; ભવ સાત આઠ અવ, શેષ તાસ સંસાર. સહુ સૂત્ર શિરોમણિ, કલ્પસૂત્ર સુખકાર; તે શ્રવણે સુણીને, સફળ કરે અવતાર. સહ ચૈત્ય જુહારી, ખમત ખામણું કીજે; કરી સાતમીવત્સલ, કુમતિ દ્વાર પટ દીજે. અઠ્ઠાઈ મહેત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ; ઈમ કરતાં સંઘને, શાસન દેવ સહાઈ. ૧ સદાય. Page #227 -------------------------------------------------------------------------- ________________ થાયે થાયે શ્રી પર્યુષણની થાય. વરસ દિવસમાં અષાડ ચોમાસું તેમાં વળી ભાદર માસ, આઠ દિવસ અતિ ખાસ; પર્વ પજુસણ કરે ઉલ્લાસ, અઠ્ઠાઈધરને કરે ઉપવાસ, પિસહ લીજે ગુરૂ પાસ; વડા કલ્પને છઠ્ઠ કરીએ, તેહ તણે વખાણ સુણજે, ચાદ સુપન વાંચીજે; પડેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહેચ્છવ મંગલ ગાય, વીર જિણેસર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર, વીર તણે પરિવાર, ત્રીજા દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરને અવરાત, • વળી નવ ભવની વાત વીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ; ધવળ મંગળ ગીત ગહુંળી કરીએ, વળી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અમર પળાવે, તેહ તણે પડતું વજડા, ધ્યાન ધરમ મન ભાવે; સંવત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેળો થાય, બારશે સૂત્ર સુણાય; થિરાવલી ને સમાચારી, પટ્ટાવળી પ્રમાદ નિવારી, સાંભળજો નરનારી; આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ, - શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બી સત્તરભેદી જિન પૂજા રચા, નાટક કેરા ખેલ મચાવે, વિધિશું સ્નાત્ર ભણાવે આડંબરશું દેહરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ, . સંઘ સર્વને ખમીએ પારણે સહમીવચ્છલ કીજે, યથાશક્તિએ દાનજ દીજે, પુણ્ય ભંડાર ભરીને શ્રી વિશ્લેમ સુરિ ગણધાર, જસવન્તસાગર ગુરૂ ઉદાર, 1 જિમુંદસાગર જયકાર. શ્રી પર્યુષણની થાય. પુણ્યનું પિષણ પાપનું શેષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવે સ્વામી, નારી કહે શિર નામીજી કુંવર ગયેવર બંધ ચઢાવી, ઢોલ નિશાન વજડાજી, સદ્દગુરૂ સંગે ચઢતે રંગે, વીર ચરિત્ર સુણાવેજી. પ્રથમ વખાણે ધર્મ સારથિપદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વળી થે, વીર જનમ અધિકારજી; પાંચમે દીક્ષા છટ્ઠ શિવપદ, સાતમે જિન ત્રેવીશ, આઠમે થિરાવળી સંભળાવી, પિઉડા પુરે જગીશજી. છઠું અમ અડ્ડાઈ કીજે, જિનવર ચિત્ય નમીજી, વરશી પડિકામણું મુનિવંદન, સંઘ સહેલ ખામીજે; આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજે, ભદ્રભાહુ ગુરૂ વયણ સુણીને, જ્ઞાનસુધારસ પીજે. તીરથમાં વિમલાચળ ગિરિમાં, મેરૂ મહીધર જેમ, મુનિવર માંહી જિનવર હેટા, પર્વ પજુસણ તેમજ; અવસર પામી સાતમીવચ્છલ, બહુ પકવાન વડાઈજી, ખિમાવિજય જિન દેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈ. ૪ - - Page #229 -------------------------------------------------------------------------- ________________ પપ ---------- શ્રી સોળ સતીને છંદ આદિનાથ આદે જિનવર વંદી, સફળ મનોરથ કીજીએ એ. પ્રભાતે ઉઠી મંગલિક કામે, સોળ સતીનાં નામ લીજીએ એ ૧. બાળકુમારી જગહિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ. ઘટ ઘટ વ્યાપક અક્ષરપે, કેળ સતીમાંહે જે વડી એ ૨. બાહુબલ ભગિની સતીય શિરોમણી, ઉંદરી નામે ઋષભસુતા એ. અંક સ્વરૂપી ત્રિભુવનમાંહે, જે અનુપમ અણજુતા એ ૩. ચંદનબાલા બાળપણાથી, શિયળવતી શુદ્ધ શ્રાવિકા એ. અડદના બકુલાં વીર પ્રતિલાવ્યા, કેવલ લડી ત્રત ભાવિકા એ ૪. ઉaમેન આ ધારિણી-નંદિની, રાજીમતી નેમ–વલ્લભાએ. જોબન વિશે કામને છ, સંજમ લેઈ–દેવદુલ્લભા એ ૫. પંચ ભરતારી પાંડવ નારી. પદતનયા વખાણએ એ. એક આઠે ચીર પુરાણુ, શિયળ મહિમા તસ જાણીએ એ ૬. દશરથ નૃપની નારી નિરૂપમ, કૌશલ્યા કુલચંદ્રિકા એ. શિયલ સલુણી રામ-જનેતા, પુણ્યતણી પરનાલિકા એ ૭. કૌશાંબિક કામે શતાનીક નામે, રાજ્ય કરે રંગ રાઓ એ. તસ ઘર ઘરણી મૃગાવતી સતી, સુરભુવને જશ ગાજીઓ એ ૮. સુલસા સાચી શિયલે ન કાચી, સચી નહી વિષયારસે એ. મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલ્લસે એ ૯. રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતીએ. જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતલ થયે શિયલથી એ ૧૦. કાચે તાંતણે ચાલણી બાંધી, કુવાથકી જળ કાઢિયું એ. કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપા બાર ઉધાડિયું એ ૧૧. સુર-નરવંદિત શિયળ અખંડિત, શિવ શિવપદ ગામિની એ. જેને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ ૧૨. હસ્તિનાપુરે પાંડુરાયની, કુંતા નામે કામિની એ. પાંડવ માતા દશે દશાર્ણની, બહેન પતિવ્રતા પદ્મિની એ ૧૩. શીલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધે તેહને વંદીએ એ નામ જપતા પાતક જાયે, દરિશણ દુરિત નિકદીએ એ ૧૪. નિષિધા Page #230 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો નગરી નલહ નિરંદની, દમયંતી તસ ગેહિની એ. સંકટ પડતાં શિયલજ રાખ્યું, ત્રિભુવન કીતિ જેહની એ ૧૫. અનંગઅજિતા જગજનપૂજતા, પુપચુલા ને પ્રભાવતી એ. વિશ્વવિખ્યાતા કામિતદાતા, સોળમી સતી પદ્માવતી એ ૧૬. વીરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરત્ન ભાખે મુદા એ કહાણું વાતાં જે નર ભણશે, તે લહેશે સુખસંપદા એ ૧૭. શ્રી મહાવીરજિન છંદ. સેવો વરને ચિત્તમાં નિત્ય ધારે, અરિ ક્રોધને મનથી દૂર વારે; સંતોષવૃત્તિ ધરે ચિત્તમાંહ, રાગદ્વેષથી દૂર થાઓ ઉછાંહિ ૧. પડ્યા મેહના પાસમાં જેહ પ્રાણી, શુદ્ધ તત્ત્વની વાત તેણે ન જાણી; મનુષ જન્મ પામી વૃથા કાં ગમો છો ? જૈન માર્ગ છેડી ભૂલા કાં ભમો છો? ૨. અભી અમાની નિરાગી તજે છે, સલેબી સમાની સરાગી ભજે છે; હરિહરાદિ અન્યથી શું રમે છે ? નદી ગંગ મૂકી ગલીમાં પડે છે. ૩. કઈ દેવ હાથે અસિ ચક્રધારા, કેઈ દેવ ઘાલે ગળે રૂંઢમાલા; કઈ દેવ ઉસંગે રાખે છે વામા, કેઈ દેવ સાથે રમે છંદ રામા ૪. કેઈ દેવ જપે લેઈ જપમાલા, કેઈ માંસભક્ષી મહા વિકરાલા; કેઈ યેગિણી ગણી ભેગ માગે, કે રૂાણું છાગને હોમ માગે છે. ઈશ્યા દેવ દેવીણ આશ રાખે, તદા મુકિતના સુખને કેમ ચાખે? જરા લેભના થેકને પાર નાબે, તદા મધના બિંદુએ મન્ન ભાવ્ય ૬. જેહ દેવલાં આપણી આશ રાખે, તેહ પિંડને મન્નથું કેમ ચાખે; દીન હીનની ભીડ તે કેમ ભાંજે? ફૂટ ઢેલ હેયે કહો કેમ વાજે? ૭. અરે મૂઢ ભ્રાતા ! ભજે મોક્ષદાતા. અલભી પ્રભુને ભજે વિશ્વખ્યાતા; રત્ન ચિંતામણિ સારિ એહ સાચે, કલંકી કાચના પિંડશું મત રાત્રે ૮. મંદબુદ્ધિ જેહ પ્રાણી કહે છે, સંવ ધર્મ એકત્વ ભૂલે ભમે છે; કહાં સર્ષવા ને કહાં મેસે. ધીરે ? કહાં કાયર ને કહાં શરવી ? ૯. કીહાં સ્વર્ણથાલ કીહાં કુંભખંડ ? કહાં કેકવા ને કહાં ખીરમં ? કહાં ખીરસિંધુ કહાં ક્ષાર નીરં ? કહાં કામધેનુ કહાં છાપખીરે ? ૧૯. કીહાં સત્ય વાચા કહાં Page #231 -------------------------------------------------------------------------- ________________ ૫૭ હું વાણી ? કહાંકનારી કહાં રાયરાણી? કહાં નારી ને કાાં ભાગી? કીમાં ઇદેહી કીયાં કુંડરાગી ? ૧૧. કહાં ધર્માંધાતી કીડાં ધારી ? નમા વીર સ્વામી ભજો અન્ય વારી; જિસી સેજમાં સ્વપ્નથી જ્ય પામી, રાચે મંદબુદ્ધિ ધરી જેહ સ્વામી ૧૨. અસ્થિર સુખ સંસામાં મન્ન રાચે, જના દૃમાં શ્રેષ્ઠશુ ષ્ટિ છાજે; તો મેહ માયા હરેશ ભ રાષી, સો પુણ્ય પાષી ભજો તે અરેષી ૧૩. ગતિ ચાર સંસાર પાર પામી, આવ્યા આશ ધારી પ્રભુ પાય સ્વામી; તુંહી તુ ંહી તુંહી ભુ છે। નિરાગી, ભવ-ફેરની શ્રૃંખલા મેહ ભાંગી ૧૪. માના વીજી ને એક મેરી, દીજે દાસકુ સેવના ચરણ તારી; પુણ્યાદય હુઆ ૨ આજ મેરા, વિવેકે લહ્યા મેં પ્રભુ દર્શન તેરા ૧૫, શ્રી ગાતમસ્વામીજીનું ગુજરાતી અષ્ટક (૭૪) વિરજિનેશ્વરકેશ શિષ્ય, ગાતમ નામ જપે નિશદિશ; જો કીજે તમનું ધ્યાન, તે ઘર વિલસે નવે નિધાન (૧). ગૌતમ નામે ગિરિ૨ ચઢે, મનવાંછિત હેલા સપજે; માતમ નામે નાવે રાગ, ગીતમ મે સર્વાં સ ંજોગ (૨). જે વૈરી વિરુ વંકડા, તસ નામે નાવે કડા; ભૂત પ્રેત નવ મડે પ્રાણ, તે ગૈતમના કરું વખાણુ (૩), તમ નામે નિર્માળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન ગુગાર, ગૌતમ નામે જયજયકાર (૪). શાલ દાલ સુરહા ધૃત ગાળ, નવાંછિત કાપડ તખેળ; ધરશુ ધરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે ત્ર વિનીત (૫). ગૌતમ ઉદયે અવિચળ ભાણુ, ગૌતમ નામ જપે ગુ જાણુ; મેટાં દિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ (૬) ૨ મયગલ ઘેાડાની જોડ, વારૂ પહોંચે વાંછિત કેાડ; મહિયલ માટે હાટા રાય, જો તુઝે ગૌતમના પાય (૭) ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ત્તમ નરની 'ગત મળે; ગૌતમ નામે નિર્માંળ જ્ઞાન, ગૌતમ નામે વાધે ન (૮). પુણ્યવત્ ! અવધારે સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહુ; કહે વણ્ય સમય કર બ્લેડ,. ગૌતમ તુંડે સંપત્તિ કાડ (૯). Page #232 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ પાસ શંખેશ્વરા, સાર કર સેવક, દેવકાં એવડી વાર લાગે ? કે કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. પાસ ‘ પ્રગટ થા પાસજી મેલી પડદો પરે, મડ અસુરાણને આપ છોડે, મુ મહીરાણ મંજુષમાં પિસીને, ખલકના નાથજી બંધ ખેલે પાસ : જગતમાં દેવ જગદીશ તું જાગતો, એમ શું આજ જિનરાજ ઉ મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગ કાળ મેધે. પાસ , ભીડ પડી જાદવા જોર લગી જરા, તતક્ષણે ત્રિકમે તુજ સંભાર્યો પ્રગટ પાતાલથી પલકમાં તેં પ્રભુ, ભક્તજન તેહને ભય નિવાર્યો. પાસ : ઉદયઆદિ અનાદિ અરિહંત તું એક છે, દીન દયાળ છે કે દુજે, રત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભવ ભંજને એહ પૂજે. પાસ : શ્રી બાહુબલિજીની સઝાય. , રાજતણું રે અતિ લેબીયા, ભરત બાહુબલિ જૂઝે રે, મૂઠી ઉપાડી રે મારવા, બાહુબળિ પ્રતિબૂઝે રે; વીરા મોરા ગજ થકી ઉતરે, ગજ ચડેયે કેવળ ન હોય રે. વી. ઋષભદેવ તિહાં મોકલે, બાહુબલિજીની પાસે રે; બંધવ ગજ થકી ઊતરે, બ્રાહ્મી સુંદરી એમ ભારે રે. વી. લેચ કરીને ચારિત્ર લીયો, વળિ આવ્યું અભિમાન રે; લઘુ બંધવ વાંદુ નહી, કાઉસ્સગ્ય રહ્યા શુભ ધ્યાન રે. વી. વરસ દિવસ કાઉસ્સગ્ય રહ્યા, શીત તાપથી સુકાણા; પંખીડે માળા ઘાલીયા, વેઠીયે વીંટાણું રે. વી સાધવીના વચન સુણી કરી, ચમક ચિત્ત મઝાર રે; હય ગય રથ સહુ પરિહરયા, વળી આવ્યો અહંકાર રે. વી. વેરાગે મન વાળીયું, મૂકયો નિજ અભિમાન રે; પગ ઉપાડે રે વાંદવા, ઉપન્યું કેવળ જ્ઞાન રે. વી. પહત્યા તે કેવળી પરષદા, બાહુબળિ મુનિરાય રે; અજરામર પદવી લાહી, સંમયસુંદર વંદે પાય રે. ૧૦ ધરા મોરા મ ા મારવા, બાબાલિ જૂછે , Page #233 -------------------------------------------------------------------------- ________________ સજઝાય. મનભમરાની સઝાય. ભૂલે મન ભમરા તું કયાં ભમે, ભમિ દિવસ ને રાત; માયાને બાળે પ્રાણિ, ભમે પરિમલ જાત, ભૂલ્ય- ૧ કુંભ કાચે રે કાયા કારમી, તેહનાં કરે જતન્ન; વિણસતાં વાર લાગે નહી, નિર્મળ રાખોરે મન્ન. ભૂ૦ ૨ કનાં છોરૂ કેનાં વાછરૂ, કેનાં માય ને બાપ, અંતે જાવું છે એકલું, સાથે પુન્ય ને પાપ. ભૂલ્યો- ૩ આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હે; ધન સંચી સંચી કાંઈ કરે, કરે દેવની વિડ. ભૂલ્ય. ૪ બંધ કરી ધન મેળવ્યું, લાખે ઉપર કોડ, મરણની વેળા માનવી, લીધે કંદોરે છોડ. ભૂલ્ય. ૫ મૂરખ કહે ધન માહ૩, ઘેખે ધાન ન ખાય; વસ્ત્ર વિના જઈ પિઢવું, લખપતિ લાકડા માંય. ભૂલ્ય. ૬ ભવસાગર દુઃખ જળ ભર્યો, તરે છે રે તેવ; વિચમા ભય સબળ થયે, કર્મવાયરે ને મેહ. ભૂ૦ ૭ લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ, Pર્વ કરી ગેખે બેસતા, સર્વ થયા બળી રાખ. ભૂલ્યા. ૮ ધમણ ધખંતી રે રહી ગઈ, બુજ ગઈ લાલ અંગાર; એરણકે ઠબક મટ, ઊઠ ચલે રે લહાર. ભૂલ્યો- ૯ વટ મારગ ચાલતાં, જાવું પેલે પાર; કાગળ હાટ ન વાણી, સબળ લેજો રે સાર. ભૂલ્યા ૧૦ વિદેશી પરદેશમે, કુણશું કરે છે સનેહ, સાયા કાગળ ઉઠ ચલ્યા, ન ગણે આંધીને મેહ. ભૂ૦ ૧૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બી કેઈ ચાલ્યા રે કઈ ચાલશે, કઈ ચાલણહાર, કંઈ બેટારે બુઢા બાપડા, જાએ નરક મઝાર. ભૂ૦ ૧ જે ધર નેબત વાગતી, થાતા છત્રીશે રાગ; ખંડેર થઈ ખાલી પડ્યાં, બેસણુ લાગ્યા છે કાગ. ભૂ૦ ૧ ભમરે આવ્યા રે કમળમાં, લેવા કમળનું ફૂલ કમળની વાછાયે માંહિ રહ્યો, જિમ આથમતે સર. ભૂલ્ય. ૧ રાતને ભુલ્યા રે માનવી, દિવસે મારગ આય. દિવસને ભુલ્ય રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. ભૂ૦ ૧ સહગુરૂ કહે વસ્તુ વેરિયે, જે કાંઈ આવે રે સાથ; આપણે લાભ ઉગારીએ, લેખું સાહિબ હાથ. ભૂલ્યો- ૧ અથ શ્રી સ્થૂલિભદ્રજીની સઝાય. શ્રી સ્યુલિભદ્ર મુનીગણ માહે શિરદાર જે, ચેમાસું આવ્યા કે શ્યાઆગાર જે; ચિત્રામણ શાળાએ તપ જપ આદર્યો છે. ૧ ગુણા-આદરિયાં વ્રત આવ્યા છેઅમ ગેહ જે, સુંદર સુંદર ચંપક વરણ દેહ જે; અમ તુમ સરિખે મેળે આ સંસારમાં જો. સ્થૂલભદ્ર-સંસારે મેં જોયું સકળ સરૂપ જે, દપર્ણની છાયામાં જેવું રૂપ જે સુપનાની સુખલડી ભુખ ભાગે નહીં જે. ગુણીકા–ના કહેશે તે નાટક કરશું આજ છે, બાર વરસની માયા છે મુનિરાજ જે તે છેડી કેમ જાએ હું આશાભરી જે. ૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ સજ્ઝાય સ્થુલીભદ્ર-આશા ભરિયા ચેતન કાળ અનાદી જો, ભ્રમીયા ભવમાં હીણુ થયેા પરમાદી જો; ના જાણી મેં સુખની કરણી જોગની જો. ગુણીકા–જોગી તા જંગલમાં વાસે વિસયા જે, વેશ્યાને મંદિરીયે મેાજન રસિયા જો; તુમને દીઠા એવા સંયમ સાધતા જો. સ્થુલીભદ્ર–સાધશું સયમ ઇચ્છારાધ વિચારી જો, કુરમાપુત્ર થયા. નાણી ઘરબારી જો: પાણી માંહે પ`કજ કરૂં જાણીયે જો. ગુણીકા-જાણી એતા સઘળી તુમારી વાત ો, મેવા મીઠા રસવ ́તા અહુ જાત જો; અખર ભુષણુ નીત નીત નવલાં લાવતાં જો. સ્થુલીભદ્ર-લાવતા તે દેતી આદરમાન જો, કાયા જાણું સંધ્યા રંગ સમાન જો; ડાલી તે શું કરવી એવી પ્રીતડી જો, ગુણીકા-પ્રીતલડી કરતા તે ર'ગભર સેજ ો, રમતાને દેખાડતા ઘણું હેત ; રીસાણી મનાવી મુજને સાંભરે જો. ૧૦ સ્થુલીભદ્ર-સાંભરે તે મુનિવર મનડુ વાળે જો, ઢાંકયા અગ્નિ ઉઘાડયા પરજાળે જો; સયમ માંહે એ છે દુષણ માટકુ' જો. ૧૧ ગુણીકા-મટકું આવ્યું રાજા ન ંદનુ તેડુ' જો, જાતાં ન વહે કાંઇ તુમારૂ મનડું' જો મેં તો તુમને કોલ કરીને મોકલ્યા જો. ૧૨ ७ ૬૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બી સ્થલીભદ્ર–મેકલિય તે મારગ માંહિ મળીયા જે, સંભૂતિ આચારજ જ્ઞાને બળીયા : સંયમ દીધું સમકિત તેણે શીખવ્યું છે. ૧૩ ગુણીકા-શીખવ્યું તે કહી દેખાડે અમને જે, ધર્મ કરતાં પુણ્ય વડેરૂં તમને જે - સમતાને ઘેર આવી વેશ્યા એમ વદે જે. ૧૪ સ્થલીભદ્ર-વદે મુનિવર શંકાને પરિહાર જે, સમકિત મુળે શ્રાવકનાં વ્રત બાર જે; પ્રાણાતિ પાંતાદિક સ્કુલથી ઉચ્ચારે જે. ગુણકા–ઉચ્ચરે તે વીત્યું છે જેમાસું જે, આણા લઈને આવ્યા ગુરૂની પાસ જે; સુતરાણ કહેવાણ ચૌદ પુરવી જે. ૧૬ સ્થલીભદ્ર-પુરી થઈને તાર્યા પ્રાણી છેક , ઉજવળ ધ્યાને તેહ ગયા દેવલેક જે, 8ષભ કહે નિત્ય તેહને કરીએ વંદના . ૧૪ શ્રી પાંચમા આરાની સઝાય. " વીર કહે ગૌતમ સુણે, પાંચમા આરાના ભાવ રે, ” દુખીયા પ્રાણી અતિ ઘણું, સાંભળ ગૌતમ સુભાવ રે, વીર શહેર હશે તે ગામડાં, ગામ હશે સ્મશાન રે, વિણ ગોવાળે રે ધણ ચર, જ્ઞાન નહિ નિરવાણ. વીર મુજ કેડે કુમતિ ઘણું, હશે તે નિરવાદ રે; જિનમતિની રૂચિ નવિ ગમે, થાપશે નિજ મતિ સાર રે. વીર કુમતિ ઝાઝા કદાગ્રહી, થાપશે આપણા બોલ રે. શાસ્ત્રમાર્ગ સવિ મૂકશે, કરશે જિનમત મેલ ૨. વર * Page #237 -------------------------------------------------------------------------- ________________ - -- --- - ઝાય પાખંડી ઘણું જાગશે, ભાંગશે ધર્મના પંથે રે; આગમ મત મરડી કરી, કરશે નવા વળી ગ્રંથ રે. વીર૦ ૫ ચારણીની પરે ચાળશે, ધર્મ ન જાણે લેશ રે. આગમ શાખાને ટાળશે, આપશે નિજ ઉપદેશ રે. વીર. ૬ ચોર ચરડ બહુ લાગશે, બેલ ન પાળે બોલ રે; સાધુ જન સિદાયસે, દુર્જન બહુલા મેલ રે. વીર- ક રાજા પ્રજાને હિંડશે નિરધન લેક રહે રે; માગ્યા ન વરસે મેહુલા, મિથ્યાત્વ હશે બહુ થોક રે; ૧ર૦ ૮ સંવત ગણીશ ચૌદતરે, હોશે કલંકી સય રે; માતા બ્રાહ્મણ જાણુએ, બાપ ચંડાલ કહેવાય છે. વર૦ ૯ છયાસી વરસનું આઉખું, પાટલીપુરમાં હોશે રે; તસ સુત દત્ત નામે ભલે, શ્રાવક કુળ શુભ પિષ રે. વર૦ ૧૦ કૌતુકી દામ ચલાવશે, ચર્મ તણું તે જોય રે, ચેથ લેશે ભિક્ષા તણ, મહા આકરા કર હોય છે. વીર. ૧૧ ઈન્દ્ર અવધિએ જોયતાં, દેખશે એહ સ્વરૂ૫ રે; દિજ રૂપે આવી કરી, હણશે કલંકી ભૂપ રે. વીર ૧૨ વીર એ દત્તને રાજ્ય સ્થાપી કરી, ઈ સુર લેકે જાય રે. દત્ત પાળે સદા ભેટશે, શત્રુંજય ગિરિરાય રે. વીર. ૧૩ પૃથ્વી જિનમંડિત કરી, આપશે સુખ અપાર રે; દેવલેકે સુખ ભોગવે, નામે જયજયકાર રે. વિર૦ ૧૪ પાંચ મા આરાને છેડલે, ચતુર્વિધ શ્રી સંઘ હશે રે; છો આરો બેસતાં, જિનધર્મ પહિલે જાણે છે. વીર. ૧૫ બીજે અગની જાશેરે, ત્રીજે રાય ન કાય રે; ચેથે પ્રહાર લેપના, છેકે આરે તે હેય રે. વીર. ૧૬ દોહા– છેકે આરે માનવી, બિલવાસી સવિ હોય; વીસ વરસનું આઉખું, ષટ વરસે ગર્ભજ હોય. ૧૭ Page #238 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો ૧ સહસ ચોરાશી વર્ષ પણે, ભગવશે ભવિ કર્મ; તીર્થકર હશે ભલે શ્રેણીક, જીવ સુધર્મ. તસ ગુણધર અતિ સુંદર, કુમારપાળ ભૂપાળ; આગમ વાણી જોઈને રચીયાં, વયણ રસાળ. પાંચમા આરાને ભાવ એ, આગમ ભાખ્યા વીર; ગ્રંથ બેલ વિચાર કહ્યા, સાંભળજે ભવિ ધીર. ભણતાં સમકિત સંપજે, સુણતાં મંગળ માળ; જિનહિષે કહી જેડ એ, ભાખ્યા વયણ રસાળ. શ્રી નમસ્કાર મહામંત્ર મહીમા સ્ત્રોત્ર. સમરે મંત્ર ભલે નવકાર, એ છે ચાદ પૂરવને સાર; જેને મહિમાને નહિ પાર, જેને અર્થ અનંત ઊદાર–સમરે દુઃખમાં સમરે સુખમાં સમરો સમરે દિવસ ને રાત; જીવતાં સમરે મરતાં સમ સમરે સૈ સંગાથ-સમરે જોગી સમરે ભેગી સમયે સમયે રાજા રંક; દેવે સમરે. દાનવ સમરે સમરે સે નિઃશંક–સમરો અડસઠ અક્ષર એના જાણે અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણે અડસિદ્ધી દાતાર-સમરો નવપદ એનાં નવનિધી આપે ભવ ભવનાં દુઃખ કાપે; વીર વચનથી હૃદયે વ્યાપે થાપ પરમાતમ પદ આપે–સમરો સમાપ્ત. Page #239 -------------------------------------------------------------------------- ________________ 'વિરતિ ધર્મનું સ્વરૂપ. મેહસા, જાડ, ચારી વિગેરે પાપ છોડવા લાયક છે એમ I જગતના બધા ધર્માવલ ખીઓ માને છે તેવીજ રીતે જનમ| વાળાએ પણ માને છે છતાં તે તે પાપથી કેાણ બચી શકે એ વિષયના વિવાદું જરૂર ઉભા છે. જનેતર ધર્મ વાળા એમ | માને છે કે પાપ કરે તેને પાપ લાગે. જયારે જનધર્મની માન્યતા એવી છે કે પાપ કરે તેને તો પાપ લાગે પણ પાપથી બચી શકે ? કેણ, કે જે પાપની વિરતિ કરે તે. પાપ નહિ કરવા માત્રથી પાપથી બચી શકાતું નથી, પણ પાપ નહિ કરવા સાથે પાપની વિરતિ (પશુ- ખાણ) તે પાપથી આત્માને | બચાવે છે એટલે વિરમે (પાપનાં પરચુv.ખાણ કરે) તેજ પાપથી બચે, અને એમ જે ન માનીએ તો સ્થાવરે કાયમાં રહેલા પૃથ્વીકાય વિગેરે પાંચ કાયવાળા જીવાનું પાપ લાગવું જોઈએ નહિ. કારણ કે પાપ કરવાની વૃત્તિવાળા નથી પણ પાપથી ઇચછી પૂર્વક વિરામ પામેલા નહીં હોવાથી પાપથી બચી શકતા નથી. આ ઉપરથી એ ફલીતાથ નિશ્ચિત થાય છે કે વિરતિ એજ મોક્ષની વાટિકે છે, તે વિરતિ સર્વ થી મુનિ ભગવતેને હોય છે. જ્યારે દેશથી શ્રાવકેને હોય છે એટલે સર્વવિરતિધરો ને દેશવિરતિધરો એ મોક્ષમાર્ગ ના સાચા મુસાફર છે તે દેશવિરતિનું સ ક્ષેપ સ્વરૂપ જણાવવા સાથે તે તે ત્રત ઉપરની કથાએ કેમર આપવામાં આવી છે તે વાંચી વિચારી જીવે ત્રત લેવા ઉજમાલ બનશે એ અભિલાશાથી આ આ વિરતિ ધર્મ નુસ્વરૂપ સક્ષેપંથી લખ્યું છે. Jan Education Internationa For Private & Personal use only Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના બારવ્રતની ટીપ ૧ અઢાર દુષણરહિત શ્રીતીર્થકર ભગવાન-કેવલી ભગવાનને જ દેવાધિદેવ તરીકે માનવા. ૨-વીતરાગની આજ્ઞા પ્રમાણે વર્તનાર શુદ્ધ માગ પ્રરૂપક અને કંચનું કામીનીના ત્યાગી મુનિરાજને સાચા ગુરુ તરીકે માનવા. ૩કેવલી ભગવાને પ્રરૂપેલ ધમને શુદ્ધ ધર્મ તરીકે માનવા. ૧–સ્થલપ્રાણાતિપાત વિરમણ (માટી હિંસાને ત્યાગ) વિનાકારણ નિરપરાધિ કોઈ પણ ત્રસ જીવને સંકલ્પ પૂર્વક મારા નહિ, મરાવવા નહિ. ૨—સ્થૂલ મૃષાવાદ વિરમણ (પાંચ મેટાં જુઠાણાના ત્યાગ ) . e 1 કન્યાલિક છોકરા છોકરી, દાસ દાસી વગેરે કોઈ પણ મનુષ્યના રુપ, ઉમર, ગુણ કે આદત વગેરે બાબતમાં, જQ હું બોલવું નહિ. કાઈ સલાહ માગે તે તેને સાફ સાફ કહી દેવુ કે—‘‘ભાઈ આમાં તો તમારે જિંદગી નિભાવવાની છે માટે ઉચિત લાગે તેમ કરો.” પણ જૂ હું કંઈ કહેવું નહિ. ૨ પશુઅલિક-ચાપના જાનવરની ઉમર, દૂધ, વેતર કે આદત વગેરે બાબતમાં જૂઠું બોલવું નહીં. e ૩ ભૂખ્યલિક–જમીન તથા મકાનની બાબતમાં જૂ ડું બોલવું નહીં, પોતાની જમીન કે મકાનના કેસમાં પણ સામાને નુકસાન પહોંચાડવા ખાતર જૂઠું બોલવું નહીં. ૪ થાપણ—કાઈની થાપણ ઓળવવી નહીં. ૫ કુટસાક્ષી-બીજાને નુકસાનમાં ઉતારે એવી જૂઠી સાક્ષી પૂરવી નહીં, હિતબુદ્ધિથી કે બીજાને માતથી બચાવવા માટે ખોટું બોલવું પડેતા જયણા આવેશમાં કે આજીવિકા માટે જણા - ૩—સ્થૂલ અદત્તાદાન વિરમણ (માટી ચારીના ત્યાગ ) 1-બીજાની ગાંઠ ખાલવી, ખીસું કાપવું, તાળું તેડવું, ભીંત ફડવી, ઉચાપત કરવી, લુટવું, ચારીના માલ સંધરા, સગીરની મિલકિત મેળવવી વગેરે ચારીને ત્યાગ. ૪ સ્થલ મિથુન વિરમણ (સ્વદારા સંતોષ) ધારણા પ્રમાણે શરીરથી શિયળ પાળવું. elibrary.org પેાતાની પત્ની સિવાય બીજી દરેક સ્ત્રીઓને ત્યાગ, POT Private Personal se Page #241 -------------------------------------------------------------------------- ________________ - મળીને કુલ ( - પસ્થૂલ પરિગ્રહ પરિમાણ ( પરિગ્રહની મર્યાદા ) ૧ થી ૭ ધન, ધાન્ય, જમીન, મકાન, ચાંદી, સોનું, જવાહર ) લાખ રૂપૈયા રાખવા. | ૬--દિશા પરિમાણ ( દિશાઓની મર્યાદા ) ૧-ચારે બાજુ તે તે દેશના ટાપુઓ સહિત હિન્દુસ્તાન, બ્રહ્મદેશ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકામાં જળ, સ્થળ કે આકાશમાગ દ્વારા જવું આવવું, ભાગાપભેર વિરમણ ( ભાગ, ઉપભોગ અને વ્યાપારની મર્યાદા ). ૧—બાવીશ અભયે, રાત્રિભોજન, ચલિત રસ અને અનન્ત કાયના ધારણા પ્રમાણે ત્યાગ મધ, માંસ, મદિરા, માખણ ચાર મહાવિગએ ત્યાગ. ૮ અનથ દંડ વિરમણ વ્રત. બની શકે તેટલા પ્રમાણમાં આધ્યાન, રૌદ્રધ્યાન, રાજીવકથા, દિશવિકથા, સ્ત્રીવિકથા, ભોજનવિકથા; પાપ પ્રદેશ અને હિંસક પ્રયોગોના દા' લગાડવી નહીં. —સામાયિક વ્રત. કે હંમેશાં સામાયિક કે પ્રતિક્રમણ (1) કરવું અથવા સાલભરમાં સામાયિક પ્રતિક્રમણ બને મળી એ છામાં ઓછાં ( ) કરી આપવાં, શિગાદિક કારણે રહી જાય તો બીજા વર્ષે કરી આપવા, અને ત્યારે પણ ન થાય તે અનુકૂળતાએ કરી આપવાં. આદર રાખવા. ૧૦—દેશાવગાણિક વ્રત. સાલાભરમાં ઓછામાં ઓછા () દેશાવગાસિક કરવો, ખાસ રાગાદિ કારણે રહી જાય તો બીજા વર્ષે અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ વધુ કરી આપવી. ૧૧–પૌષધ વ્રત. સાલભરમાં આઠ પહોરી કે ચાર પહોરી () પૌષધ કરવા, રાગાદિ એ કારણે રહી જાય તો બીજા વર્ષે અને ત્યારે પણ ન થાય તે અનુકૂળતાએ * વધુ કરી આપવા. ૧૨–અતિથિસંવિભાગ વ્રત. | સાલભરમાં ઓછામાં ઓછા () અતિથિ સંવિભાગ કરી આપવા. રોગાદિ કારણે રહી જાય તો બીજા વર્ષે વધુ કરી આપવા અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ કરી આપવા. For Private & Personal use only Jain Education international Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીજીનું સંસ્કૃત અટકે. - શ્રી ઈન્દ્રિભૂતિ વચ્ચ જાતિ-પુત્ર પૃથ્વી ભત્ર ગૌતમ ગાત્ર રત્નમ ; તુવતિ દેવા. સુર-માનવેન્ડાઃ સ ૌતમે ય છતુ વાંછિત મે. શ્રીવ માનાત ત્રિપદી મલા', મુદત—માત્રણ કૃતાનિ ચેન; અ. નિ પ્રવાણિ ચતુદ શાપિ, સ ગાત મે યુ. છતુ વાંછિત મે. ર શ્રી–વીર નાથે પુરા પ્રણીત', મત્ર મહાન સુખાય યુસ્ય; ધ્યાયાની સુરિ-વરાઃ સમગ્રા:, સ ગીતમાં યુછતુ વાં છત મે. ૩ ચર્ચાાભિધાને મુનયો ડપિ સલ, ગૃહાગુત્તિ ભિક્ષા-ભ્રમણર્ય કાલે; મિષ્ટાન્ન-પાના બુર - પ્રાણી -કામાં, સ ગાતમે યુછતું વાંછિત’ મે. અષ્ટા પદાવો ગગને સ્વ-શકત્સા, જિનાનાં પદ-વન્દનાય; નિશ સ્ય તીથોતિશય સુરેભ્યઃ સ ગોતમ છતું વાંછિત મે. ૫ ત્રિપ ચ – સુપ્રખ્યાશત – તાપેસાનાં, ત૫:-કુશાનામપુનભ વાય; અક્ષીણલ 'ધ્યા પર માન્ન-દાતા, સે ગૌતમે યુજીતુ વાંછિત મે. સંક્ષિણ ભજનમેવ ય, સાધર્મિક સંધ - સપર્યાયેતિઃ | કેવલ્ય-વસ્ત્ર પ્રહદો મુનીનાં, સ ગૌતમે યુજીતુ વાંછિત મે. છે શિવ ગતે ભતી રે વીર--નાથે, યુગ-પ્રધાનત્વમિવ મત્યા; પટ્ટાભિષે કા વિદધે સુરેન્ડે, સ ગૌતમો એ છતુ વાંછિત મે. કૅલાય બીજ પરમેષ્ટિ બીજ, સદ્ધયા' ન બીજ જિનરાજ-બીજમ ; યુન્નામ-ચાક્ત' વિદધાનિ સિદ્ધિ, સ ગૌતમ ઋતુ વાંછિત છે. ૮ શ્રીગૌતમસ્યાષ્ટકમાદરેણ, અખાધ – કાલે મુનિ – પુવા : | પઠન્તિ તે સૂરિપદે સિદૈવા-SSનન્દ' લભતે નિતરાં ક્રમેણ. ૧ For Private & Personal use only. www.janelibrary.org Page #243 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ રાજાની કથા–૧ વિભાગ ૩ જે. સભ્યત્વવ્રત તથા શ્રાવકના બાર વ્રત પર - વર્ધમાન સૂરિકૃત કથાઓ (સમ્યકત્વવ્રત ઉપર) વિક્રમ રાજાની કથા. “પ્રાણીને અનંત ભ થાય છે તેમાં એક નરભવ જ વખણાય છે, કેમકે તેનાથી સ્વર્ગ અને મોક્ષનાં સુખ મેળવી શકાય છે. એ નરભવ પણ પુરુષાર્થ સાધવાથી પ્રશસ્ત છે, તે વિના તે બીજા ભવેની સંખ્યાને પૂરવારૂપ છે. તે જ પુરુષ પ્રશંસનીય છે કે જે પુરુષાર્થોને બરાબર બજાવે છે, તે જ સરેવર નીય છે કે જેમાં પાણી પુષ્કળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–એ ચાર પુરુષાર્થો લેકમાં વિખ્યાત છે, પરંતુ તેમાં અર્થ, કામ અને મોક્ષના કારણરૂપ તે એક ધર્મ જ છે, માટે સમસ્ત અર્થરૂપ વૃક્ષોના બીજરૂપ ખરેખર ધર્મ છે એમ માનીને સુજ્ઞ જનેએ ધર્મનું નિરંતર સેવન કરવું. એ ધર્મની વૃદ્ધિને માટે શુદ્ધબુદ્ધિ ગૃહસ્થોએ બરાબર સમજીને બારે વ્રત સેવવાં જોઈએ. તેમાં સર્વથકી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ સાધુના પાંચ મહાવ્રત છે અને દેશથકી ગૃહસ્થના એ પાંચ આસુવ્રત ગણાય, તથા દિશિત,ભેગેપભગવત અને અનર્થ દંડવિરમણવ્રત એ ત્રણ ગુણવ્રત જાણવા. તેમજ સામાયિક દેશાવગાસિક, વિષધ તથા અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાત્રત હિય છે. જેમ ગુણામાં ઔદાર્ય અને તપમાં ક્ષમા તેમ એ બારે તેમાં સમ્યક્ત્વ એક વિતરૂપ છે. સર્વજ્ઞ, સદ્ગુરુ અને Page #244 -------------------------------------------------------------------------- ________________ સમ્યક વત્રતા ધર્મ પર જે અંતરમાં અચલ શ્રદ્ધા હોય તે તત્વજ્ઞ જજોએ આત્મહિતકારી તે સમ્યકત્વ સમજવું. એ સમકિતના પ્રભાવથી દેવતાએ મનુષ્યના દાસ બને છે અને વિક્રમ સજાની જેમ સમસ્ત લક્ષ્મી સાંપડે છે તે વિક્રમ રાજાનું દષ્ટાંત નીચે પ્રમાણે જબૂદ્વીપમાં પુષ સમાન કુસુમપુર નામે નગર છે, જ્યાં સુવર્ણભવનની કાંતિ કેસરા સમાન શેભતી હતી. એ નગરમાં વસુધાવધૂના તિલક સમાન હરિતિલક નામે રાજા હતે. મનહર ગુણેથી ગોરી સમાન તેને ગરી નામે રાણી હતી. લાખ માનતાઓ કરતાં તેમને અત્યંત દક્ષ તથા વંધ્યત્વ દેશને ટાળનાર પુત્ર થયે. એ ગર્ભમાં હતું ત્યારે રાજાએ પરાક્રમથી શત્રુઓને હરાવ્યા તેથી માતાએ મહત્સવ પૂર્વક તેનું વિક્રમ એવું નામ પાડયું. સમય આ તે વિનયી અને ઉપાધ્યાયના કહેવા પ્રમાણે વર્તનાર તે અભ્યાસ કરતાં બધાં શસ્ત્ર તથા સમસ્ત કળાઓમાં કુશળ થયે. પછી કામ-ગજના કીડાવન સમાન તારુણ્ય પામતાં તેને રાજાએ બત્રીશ કન્યાઓ પરણવી. હવે બત્રીશ વાસભવનમાં રમશુઓ સાથે તે ભેગવિલાસ કરવાને ઉત્સુક થયે તેવામાં અકસ્માત તેને વ્યાધિઓ લાગુ પડ્યા. કઢ, ખાંસી, જવર શ્વાસ, સેજા, શલ. જલદર, શિરપીડા, કંઠમાળ, નેત્રપીડા, વમન અને વાત (વાયુ એ વ્યાધિઓથી તે પીડા પામ્યું. દેવ-ચક્ષાદિની માનતાઓ જુલાબ, મંત્ર કે ઔષધક્રિયા કરતાં પણ જડ માણસને જેમ હિતકર વાક્ય વૃથા થાય તેમ તે બધું તેને વ્યર્થ થયું. તેના નાક, હોઠ તથા હાથ-પગ સડી ગયા. પિડાથી અત્યંત દુઃખી થઈ પથારી પર પડ્યો પડ્યો તે રાતદિવસ મહાકષ્ટથી બરાડા પાડતે હતે. એટલે તેણે પીડાની શાંતિ માટે નગરની બહાર રહેલા ધનંજય ચક્ષને સે પાડા ચડાવવાની માનતા કરી. Page #245 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ રાજાની કથા. ---૧ એવામાં દુષ્કર્મ-તિમિરને નાશ કરવામાં સૂર્ય સમાન વિમળકીર્તિ નામે કેવલી ક્રીડાવનમાં પધાયાં. એટલે બહુ જ આનંદ પામતા નાગરિકેથી પરવારેલ તથા અત્યંત ભક્તિવાળે હરિતિલક રજા, કેવલીને વંદન કરવાને ચાલ્યું, તે જાણતા સુજ્ઞ વિક્રમને પણ વિચાર થયો કે--“અહા ! લાભ થતાં જેમ લેભ વધે તેમ ઔષધ કરતાં પણ આ મારી વ્યાધિઓ વધ્યા કરે છે. પર્વતમાં જેમ હાથીના દાત ભગ્ન થાય તેમ વ્યાધિઓમાં મુદ્રાયુક્ત મંત્ર, ઉગ્ર ઔપછે. તેમજ માનતાએ બધી ભગ્ન થઈ ગઈફ માટે આ મારા ગરૂપ સ, જેના બળથી પિતાનું જેર તેજે તેવા અજ્ઞાન રૂપી તિમિરને આજે શાંત કરૂં અને તે માટે જ્ઞાનથી સૂર્ય સમાન આ મુનિને લેવું. પછી તેણે સાહસ કરીને રાજી કહ્યુંતે સમતાન સાગર મહાત્માને નમસ્કાર કરવાને અને સાથે તેડી જાઓ.” એટલે અમુકણથી મુખને મુક્તાયુક્ત કરતે રાજા તેને પાલખીમાં બેસારીને સાથે લઈ ગયા. ત્યાં કુમાર સહિત રાજાએ સુવર્ણકમળરૂપ સિંહાસન પર બેઠેલા તથા મધુર ઉપદેશ આપતા તે મુનિને નમસ્કાર કર્યો. ત્યારે મનુષ્યના પાપરૂપ વિષને હરતા મહાત્માએ અમૃત સમાન વાણીથી ધર્મ સંભળાવ્યો પછી દેશનાને અંતે વિક્રમના કહેવાથી રાજાએ મુનિને પૂછયું-“હે મહાત્મન ! આ કુમારે સર્વથા નિરગી કેમ થતા નથી?” એટલે જાણે દંતરિણથી મુખમાં ધર્મ સ્કુરાયમાન હેય નહિ એવા જ્ઞાનથી સંશયને નાશ કરતા કેવલી બેલ્યા – “ અપર ધિદેહમાં રત્ન સરખાં રત્નસ્થલ નામના નગરમાં કપટના સ્થાનરૂપ પૂર્વે પદ્ધ નામે દુષ્ટ ક્ષત્રિય રાજા હતા. તે શિકારના વ્યસનથી વનમાં ગયા. ત્યાં કાન્સ રહેલા સુયશ Page #246 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વવત ઉપર નામના સાધુને તેણે જોયા. ધ જ્ઞાનના વૈરી એવા તેણે ધર્મજ્ઞાનનો આધારરૂપ સાધુના હૃદયમાં નિઃશંકપણે ખાણ માર્યું. એટલે પેાતાને લાગેલા અસત્યની શંકાથી મિથ્યાદુઃકૃત ખેલતા તથા ધર્મના આધારવૃક્ષરૂપ મુનિ ઘાતથી વ્યાકુલ થઈને પૃથ્વી પર પડી ગયા. તે વખતે તેને ધિક્કર આપતા, લેાકાને મારતા એવા આ રાજાને મંત્રીઓએ પાપરૂપ લક્ષ્મીના ડીડાશુક અનાવીને તરત પાંજરામાં પૂરી દીધા. પછી તેના પુત્રપુંડરીકને રાજ્ય પર સ્થાપીને પ્રધાનાએ નરકે જવાને લાયક એવા તે રાજાને મુક્ત કર્યાં. બાદ સુયશ મુનિરાજ પંચપરમેષ્ઠીનુ સમરણ કરતા તથા છકાય જીવાને ખમાવંતા લવસપ્તમ નામે દેવ થયા. હવે સાધુરો પર અત્યંત વૈરને ધારણ કરતા તે રાજાએ, લેાકથી નિંઢા પામવા છતાં પણ તે નગરના ઉદ્યાનના ત્યાગ' કર્યાં. એક વાર તેણે દુર્ગતિમાં પેાતાના આત્મા પડતા હેય નહિ તેમ યશથી આકાશને ઉજવલ કરનાર તયા ધ્યાનસ્થ એવા સામ નામના મુનિને હૈં'ડઘાતથી જમીન પર પાડ્યા. જં તુએને ખમાવી, અંગને સમાઈને પ્રતિમ.એ રહેલા મુનિને તે પાતકીએ તેવી જ રીતે ઘાત કરીને પુનઃ પાડ્યા. એ પ્રમાણે વાર વાર કરતાં એવા તે રાજાને અવિજ્ઞાનથી તેના ભાવને જાણતા તે પવિત્ર સાધુએ તેને નિભ્રંછ્યો અરે દુષ્ટ ! પોતે સતુષ્ટ થવાને શમપ્રાન સાધુઓને મારતા તુ પાપના ભય ન પામ્યા, તા મારા જેવાથી પણ તું ખીતા નથી ? સુયશપ્રમુખ સાધુએએ તે તારું સહન કર્યું, પણ હું સહન કરવાના નથી. તું તારા અભીષ્ટ દેવતાને સંભારી લે, હું તને અત્યારે જ મારવાન છું. • એમ કહી વીજળી જેમ વૃક્ષને ભસ્મ કરે તેમ મુનિ તેજલેશ્યાથી તેને તરત ભસ્મ કરીને મેઘની જેમ શાંત થયા. For Fivate & Personal Use Only ४ + F Page #247 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ રાજાની થા C પોતાના પાપભારથી ઊંચે જવાને અસમર્થ રાજા અધેાગતિની અવિધરૂપ સાતમી નરકે ગયા અને સેમ મુનિ તે પાપની આલેાચના કરી, તીવ્ર તપ તપીને સ્વર્ગે ગયા. તે રાજાને જીવ અપ્રતિષ્ઠાન નરકથી નીકળી ત્ય‘ભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થયા. યાંથી તે પાછે સાતમી નરકે ગયેા. ત્યાંથી પાછે મત્સ્ય જ યા અને મરણ પામી છઠ્ઠી નરકે ગયા. ત્યાંથી ચંડાલ સ્ત્રીના લવ કરીને પાછા તે જ છઠ્ઠી નરકે ગયા. ત્યાંથી ક્રુર સપ થઇને પાંચમી નરકે ગયે. ત્યાંથી મત્સ્યને ભવ કરીને તે જ પાંચમી નરકે ગયા. ત્યાંથી સિ'ના ભવ કરીને ચેાથી નરકે ગયા. ત્યાંથી જલજીવના ભત્ર કરી પાછે તે જ નરકે ગયે. ચાંથી સીંચાણા થઇને ત્રીજી નરકે ગયે. ત્યાંથી ગીધ થઈને તે જ ત્રીજી નરકે ગયા, ત્યાંથી સપ થઈને પાછા બીજી નકે ગયા. ત્યાંથી સપ થઇને પાછે તે જ ખીજી નરકમાં ગયેા. ત્યાંથી મત્સ્ય થઈને પ્રથમ નરકે ગયા. ત્યાંથી તે જીવ પક્ષી થયા. વિગલેન્દ્રિય, હીને દ્રિય તિય``ચ, હીન જાતિ મનુષ્ય અને. દેવ યા. સસારમાં લાંબે વખત ભ્રમતાં તે સેંકડા વખત નારક યા, અને જુદી જુદી ચેાનિએમાં ઘણા ભવામાં રખડ્યો. ટિગમે છો તેમ આ ધન, વધાદિકથી વ્યાકુલ થતાં તે ભવાવ ઘણી આપદા પામ્યા, એ રીતે સ'સારમાં અતિગહન તાપદાને સહન કરતાં તેને ઘણી ઉત્સર્પિણી અને અવ પૈણી તીત કરી. પછી અકામનિર્જરાથી કર્મ ખપાવીને વસતવાસી સિદત્ત નામના ગૃહસ્થને પુત્ર થયા. તરુણાવસ્થામાં તપસ થઈ, આકરું તપ તપીને અજ્ઞાન કષ્ટના ફૂલથી તરી ન થયાં. ઋષિઘાત તથા પ્રવચનના દ્વેષથી થયેલા પાપને તેણે ટિગમે તીવ્ર કષ્ટોથી શાષવ્યું, અને માકી રહેલા પાપને Page #248 -------------------------------------------------------------------------- ________________ - - - - - - સભ્યત્વત્રતઉયર લીધે હે રાજન ! આ તારે પુત્ર અસહ્ય રેગથી વ્યાપ્ત થયું છે.” છે એ પ્રમાણે દુઃખકારક વાત સાંભળતાં રાજા ચકિત થઈને કંપી ઉઠ્યા. તે વખતે જાતિસ્મરણ જ્ઞાન પામતા વિકમકુમાર બોલ્ય—-“હે ભગવન! વિવેક-દીપને પામ્યા વિના મેહાંધકારથી હણાયેલ અને માર્ગભ્રષ્ટ થયેલ હું પૂર્વે સંકટ-સાગરમાં પડે. દરેક સ્થાને પ્રચંડ પીડાઓથી તર્જના પામતાં દૈવગે કિનારે પામીને હું આ રેગરૂપ કરસંકટમાં મગ્ન થયે, માટે હે જગદ્ગુરુ! નિરાધાર એવા મને તમે હસ્તાવલંબન આપે અને હે સ્વામિની કરુણા કરીને અહીંથી મારે ઉદ્ધાર કરે, એટલે ભગવંતે સમ્યક્ત્વ ગુણથી ઓતપ્રેત બાર વતથી વિભૂ પિત એ ધર્મ હસ્તની જેમ વિસ્તાર્યો. ત્યારે હર્ષથી રેમાંચિત થયેલ તથા હર્ષોથી મિશ્ર દષ્ટિ યુક્ત એવા વિક્રમે યથાવિધિ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. રાજા પણ ભદ્રક પરિણામી થયે ત્યારબાદ તે બન્ને મુનિને નમીને નગરમાં ગયા તેમ જ જ્ઞાનામૃતના સાગર તે મુનિ પણ અન્યત્ર વિહાર કરવા લાગ્યા. ' ' હવે ધર્મવૃક્ષના મૂલરૂપ સમ્યક્ત્વમાં આદર કરતાં. વિક્રમ અનુકમે પાપરૂપ કંદ છેદાઈ જતાં વ્યાધિઓથી મુક્ત થયે. એટ નવીન વિકાસ પામેલ લાવણ્યથી સર્વાગે સૌંદર્ય વધતાં ધર્મના ભૂષણરૂપ તે મુક્તિને પણ પ્રિયતમ થઈ પડ્યો. એક વખતે રાત્રિના અંતે યક્ષે પ્રત્યક્ષ થઈને તેને કહ્યું–મારી શક્તિથી રોગરહિત થયે છે માટે મને સે પાડા આપ.” ત્યારે વિકાસ કહ્યું–પાડા માગતાં તું શરમાતે કેમ નથી? મુનિએ બT વેલ. ધર્મ-ઔષધથી મારું શરીર સારું થયું છે. સાક્ષાત્ પ્રભા" ! યુત ધર્મરૂપ ઔષધ, મહાકષ્ટથી મને પ્રાપ્ત થયું છે, તે યક્ષ ! જીવવધરૂપ પામસાગરમાં તેને કયે સુજ્ઞ નાખી . Jain Education Internasonal 5 છે : For Private & Personal US : www.jainelibran.org Page #249 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ રાજાની કથા–૧ ત્યારે યક્ષ બે —“તું યશ બીજાને આપે છે, માટે હું તારું એવું અહિત કરીશ કે જેથી તું બહુ જ સતાપ પામીશ.” એમ બેલીને યક્ષ અંતર્ધાન થતાં સુશિરોમણિ વિ મેં ભરાયા વિના પ્રાતઃકર્મ કર્યું. હવે. એકદા કુમાર, કલ્યાણકના મહત્સવ પ્રસંગે અમર નિકેત નામના ઉદ્યાનની લક્ષ્મીના મુગટ સમાન જિનચૈત્યમાં ગયો. ત્યાં સ્નાત્ર, વિલેપન, પૂજા, નાટક, સ્તવન તથા ઓચ્છવથી ભગવતની ભક્તિ કરી તે જેટલામાં પાછા ફર્યો, તેવામાં તે ધનંજય યક્ષે લોકેના કીડવનમાં તેનું સમસ્ત સૈન્યને સંભાવી દીધું, અને રેષયુક્ત તથા ભયંકર ઘનશેષ સહિત માયાથી ચમ, અગ્નિ, રાક્ષસ તથા અંધકારથી જાણે બનાવેલ હેય તેમ જ ગગનચારી કરતાં વિશેષ વેગવતી મૂર્તિ બનાવીને પલા યક્ષે આક્ષેપ પૂર્વક રાજકુમારને કહ્યું “અરે! નરાધમ! મને પાડા કેમ આપતે નથી? અને અકાળે પિતાના આયુષ્યને શા માટે સમાપ્ત કરે છે એટલે કુમારે જરા હસીને બે અક્ષ! પ્રાણુઓના ઘાત-પાતકમાં હું મારી જાતને નાખનાર નથી. બહુ રક્ષણું કરીને બચાવતાં પણ પ્રાણે કેઈન સ્થિર રહ્યા નથી, માટે તેની ખાતર કૃત્યાકૃત્યજ્ઞ કે પુરુષ અકૃત્ય કરે એ પ્રમાણે સાંભળતાં કંધાયમાન થતા યક્ષે વિક્રમને પગથી ઉપર ડીને સમુદ્ર જેમ તરંગને ખડેક પર પછાડે તેમ તેને પછાડ પછી ક્રોધાંધ યક્ષે મૂછ દૂર કરીને ફરી તેને કહ્યું–અરે! જાણે દેવું ન હોય તેમ મને આપવાનું કેમ હજીનથી આપતે? બીજા છે ઉપર કૃપા કરે છે, તે ધર્મના કારણરૂપે આ તારા પિતાના જીવ ઉમર આવી આફત આવતાં કેમ દયા કરતું નથી ત્યારે ધર્મના આધારરૂપ સાહસિક કુમાર બે —-પિતાના એક Jain Education Internatiūnal. Page #250 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વવ્રત ઉપા જીવનની ખાતર કે ધર્મ સે જીવને મારે ? હે યક્ષ! ધિક્કાર છે કે લાખે ને મરાવતાં તને પણ અહીં માંસગંધરૂપે ફળ મળે છે, અને પરભવમાં નરકની પીડા મળશે, તું ધર્મથી જ દેવત્વ પામે છે. પૂર્વભવ સંભાર, તે તું સુજ્ઞ છતાં આ પાતકમાં કેમ “ડા માની બેઠે છે? તારે પણ પુણ્ય પરિણામથી, જગતના ઉલ્લાસના કારણરૂપ વંદનાદિકથી આનંદ મેળવો ચગ્ય છે.” એ રીતે વિવિધ યુક્તિભરેલી તેની યુક્તિથી માનસિક વૃત્તિ ભેદાઈ જતા યક્ષ બેલ્ય—-અહે! તે મને ઠીક પ્રતિબોધ આપે, તે માટે હવે પ્રાણીઓના વધરૂપ પાપથી હું મસ્ત નહિ થાઉં. લેકોના પ્રણામમાત્રથી હું પ્રસન્ન થઈશ. હે વિમલાશય! તું પણ મને પ્રણામ કર. તારા પ્રણામ માત્રથી જ હું પ્રસન્ન થઈશ.” ત્યારે કુમાર બલ્ય —“હે યક્ષ નમસ્કાર હાસ્યથી, વિનયથી, પ્રેમથી, પ્રભુભાવથી અને પ્રત્યે દથી એમ પાંચ પ્રકારે થાય છે. વિકિયા જાણવામાં આવ્યા છતાં ચિત્તમાં મત્સર લાવીને ક્રિયા કરનારા જે નમસ્કાર કરે તે હાસ્ય પ્રણામ ગણાય. પુત્ર વિગેરે પિતાદિને વિનયથી જે નમે તેને સુજ્ઞ અને વિનય પ્રણામ કહે છે. પ્રેમ-કેપયુક્ત મિત્ર કે નેહીઓને પ્રસન્ન કરવા જે પ્રણામ કરવામાં આવે તે પ્રેમ પ્રણામમાન, સન્માન અને લક્ષ્મીદાનથી શેલતા ઐહિક સ્વામીને નમસ્કાર તે પ્રભુ પ્રણામ, તેમજ સદ્ગ કે વીતરાગદેવને નમસ્કાર તે ભાવનમસ્કાર કહેવાય છે, માટે વિચારી કર કે તું એમાંના ક્યા નમસ્કારને લાયક છે?” આ સાંભળીને યક્ષ બેલ્ય– કુમાર! તું મને ભાવનમસ્કાર કર; કારણ કે જગતને બનાવવા, સંહારવા અને ઉદ્ધારવાના કારણરૂપ છે નક વાર For Private & Personal Use'Only, www.jâinelibra.org Page #251 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ રાજાની કથા.૧ ' દેવ છું. સ`સાર-સાગરથી તારામાં નાવ સમાન સદશુંનના દેવતાએ મારા અંશ જ લાગે છે, માટે મને નમસ્કાર કરવાથી હું વિક્રમ! આ દુસ્તર સ*સાર-સાગર તરવા તને સરલ થઈ પડશે: ' ત્યારે રાજકુમાર જરા હંસીને એલ્યે છે ચક્ષ! ક્રિયાના પાપથી તને ખચાવ્યે, હવે વચનપાપમાં પડતે નહિ. જગતની ઉત્પત્તિ, સ'હાર અને ઉદ્ધાર છે કે નહિ તે તું ખરાખર જાણતા જ નથી, અને તેથી તેમ કરવામાં તું પેાતાને સમર્થ માને છે. જેમના અગતેજથી તારી આંખો પણ અંજાઈ જાય તેવા સુરેન્દ્રોથી પ્રશંસા પામેલા દેવાધિદેવને તું તારા અશરૂપ દર્શનીઓના દેવા કહે છે! ભવસાગરમ મત્સ્ય સમાન તું પોતે જ ચપલતાથી ઓળખાય તેમ છે. તે। નમસ્કારથી મને પાર ઉતારવાનું શાથી કહે છે? માટે નિષ્ફલ વચનમાત્રથી તું વૃથા પાપ ન કર. આ ભવમાં તીર્થંકર પ્રભુ વિના કોઇને હું નમસ્કાર કરવાના નથી! એ રીતે રાજ કુમારે કહેતાં તે યક્ષ વિવેક લાવીને ખેલ્યો—‘ હે રાજપુત્ર ! તારા જેવા ધીર, ધી, સ્પષ્ટ વક્તા તેમજ અનુપમ આકારવાન કોઈ પુરૂષ કચાંચ મારા જોવામાં આવ્યો નથી. તે મને વચ વચનથી જીતી લીધે। તેથી હુ તારા કિકર છું, અને શુદ્ધ ધર્મોપદેશ આપવાથી તું મારા સદ્ગુરુ છે. જો હું તારા શિષ્ય હું તો મને દાસને રહેવાને માટે તારા ચિત્તમાં સ્થાન આપ જેથી ત્યાં રહેલ તારા ગુણા મારા જાણવામાં આવે. હું વિભુ ! મારા ચિત્તમાં તારો વિરહ નહીં આવવા દઉ', કે જેથી એ તારા જિનસેવાના ઉત્સવ કાઇ વાર પણ જાણી શકે. હે સ્વામિન્! ઉત્કટ સ’કટમાં તું મને જરૂર થાદ કરજે. સ્વામીને માટે સેવકોને એજ પરમ અવસર છે.' એ પ્રમાણે કહી, ## Page #252 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વવત ઉપર તેના વિચિત્ર ચરિત્રથી ચમત્કાર પામી, કુમારની રજા લઈને યક્ષ પિતાના સ્થાને ગયે. . હવે સવાર થતાં રાત્રિને વૃત્તાંત જાણીને રાજા તરત કુમાર પાસે આવ્યા, અને આનંદથી આલિંગન કરી તે કુમારને બાલસૂર્યના કિરણેથી રમણીય થયેલા નગરમાં લઈ ગયો, એટલે દરેક રસ્તે પિરજને અને રમણીઓની દષ્ટિરૂપ કમળના તેરણયુક્ત નગરમાં રાજાએ તેને ઉત્સવપૂર્વક પ્રવેશ કરાવ્યું. કેટલાક કાળ પછી વિક્રમને રાજ્યભાર સેંપીને રાજા સ્વર્ગસ્થ થયે ત્યારે અનિત્યતાના ધ્યાનરૂપ સુધાસિંધુના તરંગમાં સ્નાન કરતાં વિક્રમ રાજાએ પિતાના વિરહાગ્નિના તાપને શાંત કર્યો, અને પિતાના શેકાનિથી સુવર્ણની જેમ વિશેષ નિર્મળ થયેલ પિતાના વિવેકને તેણે અંતકરણને અલંકાર બનાવ્યો. એટલે વાયરૂપ કલ્પવૃક્ષના બગીચાની છાયામાં બેસીને તે વિક્રમ જિનગૃહ-ભૂષણથી સર્વાગ વિભૂષિત થયે એ રાજાના પ્રત ૫થી લોકો સાત વ્યસનથી મુક્ત થયા, સુકૃતમાં સદા તત્પર બન્યા કેમકે પ્રજા રાજાની જેમ શોભવા સરખી જ તેજવાળી થાય છે. એકદા ઉત્કટ સંનિપાતની જેમ કલિંગ દેશને સ્વામી યમ, તે દેશને વિનાશ કરવા માટે અકરમાત્ આવી પહોંચે. કોઈ દેવના પ્રભાવથી પ્રાપ્ત થયેલ અદ્દભુત બળ થતાં હરિણ જેમ સિંહ પર આક્રમણ કરે, તેમ તેણે વિક્રમ પર આક્રમણ કર્યું. એટલે સૈન્યથી ઊડતી રજથી સૂર્યમંડળના તેજને આચ્છાદિત કરતે વિક્રમ રાજા પણ તેની સામે આવ્યો, અને Page #253 -------------------------------------------------------------------------- ________________ વિદમન | કથા. --૧ ઉગ્ર પરાક્રમથી છલકાતા તે યમ અને વિક્રમ વચ્ચે વીરજનેને સંહાર કરનાર સંગ્રામ શરૂ થયું. તે વખતે દેવના પ્રભા વથી બળ પામતાં યમે વિકમની ઉત્કટ સેનાને જીતીને તેને વિકટ સંકટમાં નાખી દીધે. એવામાં સ્મરણમાત્રથી આવેલ ધનંજય યક્ષે બને ભુજા બાંધેલ યમને વિક્રમના ચરણ આગળ મૂકીને તેણે વિક્રમ તરફ જોયું એટલે ઉઘમહીન તથા દીન થયેલા શત્રને જોઈ દયાળુ વિકમે તેને બંધનમુક્ત કરીને તેના દેશમાં જવાની આજ્ઞા આપી. બાદ ગાઢ મિત્રાઇવાળા તે યક્ષનું સન્માન કરીને નમસ્કાર કરીને તેને સ્થાને જવાની અનુજ્ઞા આપીને વિક્રમ રાજા પોતાના નગર તરફ ચાલ્ય. બાદ કી રૂપ ભૂષણયુક્ત તે મુખ્ય દ્વારના માર્ગે મંગલ ગારથી મનહર એવી પિતાની રાજધાનીમાં આવ્યું. તે રાજના પ્રતાપે રાજયસંપત્તિથી ભતા નાગરિકે, નિરંતર મહેન્સ કરતાં, દેને સ્વર્ગથી પૃથ્વી પર લાવવા લાગ્યા. ' હવે એક દિવસે ઉદ્યાનમાં અશ્વ ખેલાવવા જતાં રાજાએ એક ઘરમાં ઉત્સવથી ગાંડાતૂર બની ગયેલા લેકેને જોયા, અો ખેલાવી પાછાં વળતાં તેણે તે જ ઘરમાં અતિશય આકંદ કરતા લેકે જોયા. એટલે વિસ્મય પામતાં રાજાએ એક નોકરને તેનું કારણ પૂછતાં તેણે તપાસ કરીને રાજાને કહ્યું- હે સ્વામિન! આ ઘરના માલિક પુત્ર રહિત એવા એક શેઠને ત્યાં અંધને નેત્રની જેમ ગઈ કાલે પુત્રને જન્મ થયે. ડીવાર પહેલાં આપ ઉધાનમાં અશ્વ ખેલવવા જતા હતા ત્યારે એના પુત્રજન્મને થતે મહેસવા તમે અહીં જે હતો, પણ દૈવગે અત્યારે જ તે બાળક મરણ પામ્ય એટલે તેના વિગ-દુઃખની Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમ્યકમત ઉપરાં 1 વાટ લઇને તેના પિતા પણ તેની પાછળ મરણ પામ્યા. તેના સંબધીઓ બધા પુત્ર-જન્મના મહેત્સવમાં આવ્યા હતા તે ઋધા ઊલટા અમણાં દુઃખમાં આવી પડતાં અત્યારે આદ કરી રહ્યા છે. ' ત્યારે ભવ-નાટકની માયાથી કમકમાટી પામતાં રાજાએ વ્યાકુલતા રહિત સ્થિર મનથી વિચાર કર્યાં કે * સૌંસારની વિચિત્રતા વિદ્વાને પણ ન જાણી શકે તેવી છે, કેમ કે માણસ એક ચિંતવે છે અને બીજી થાય છે. ગ્રીષ્મના તાપથી આતુર થયેલ માણસ, શાંતિ પામવા વૃક્ષની છાયામાં આવે છે, પણ અહા ! તેના પેાલાણુમાં રહેલ મહાસ તે બિચારાને શે છે. અહા ! શત્રુને મારવાને માટે મનુષ્ય શસ્ત્ર ઉપાડે છે, પણ કાઈ વાર દૈવયેાગે તે જ શસ્ત્રથી તે હણાય છે. કેાઈ પોતાના મનોરથ પ્રમાણે જે ફળ પામે છે તે મહાવિડ અના જાળમાં નાખવા માટે વિશ્વાસ ઉપજાવવારૂપ હોય છે, ‘ ફક્ત એક્લુ દુઃખ આપનાર એવા મારા પ્રતે વિરક્ત થઈને લેકે મુક્તિ મેળવવા ન દોડે તા ઠીક, એમ વિચારીને સ`સાર પ્રાણીએને કિંચિત્ સુખ આપે છે. સ'સારમાં જે સુખની પ્રાપ્તિ મનુષ્યને થાય છે તે તેા મત્સ્યાને પકડવા માટે મૂકેલ કાળીઆની પેઠે . પરિણામે દુઃખદાયી જ છે. વજ્રલેપની જેમ સ`સારના ભાવેામાં નિયત્રિત મનને લેાકા ચ'ચલ કેમ કહેતા હશે ? લાકાકાશને અલેાપ્રકાશમાં નાખવાને સમર્થ જે જિનેશ્વર છે, તેમના અવલ’મનયી ચિત્તને ભવભાવથી નિવૃત્ત કરું. ” એમ ચિ'તવતાં વિક્રમરાજા તરત જ પોતાના સ્થાને આવ્યે અને ચન્દ્રસેન પુત્રને રાજ્ય પર બેસારીને પાતે વ્રત લેવાને ઉત્સુક . થયા. એવામાં જ્ઞાનથી તેના ભાવને જાણનાર તથા કરુણાના Page #255 -------------------------------------------------------------------------- ________________ કમ રાની કથા--૧ ૧૩. સાગર એવા કેવલી સદૂગુરુ ત્યાં પધાર્યા. એટલે તેમના ખબર લાવનાર ઉદ્યાનપાલકને દાનથી સંતુષ્ટ કરી આનંદ પામતો કમરાજા બગીચામાં ગયે. ત્યાં ચિરકાલના અનુરાગયુક્ત દ્વાને જાણે વરતે હોય તેમ મેં ધનને નાશ કરવામાં અગ્નિ સમાન ગુરુને પ્રદક્ષિણુ દઈ નમસ્કાર કરીને રાજાએ યથાસ્થાને બેસીને તેમની વાણી સાંભળી. પછી સંયમને માટે મુનિને. પ્રાર્થના કરીને તીર્થની પ્રભાવના કરવાને રાજા પાછે નગરમાં hયે. એટલે ધનંજય યક્ષની સહાયતાથી સુરાસુરને ચમત્કાર ઉપજાવે તેવા ઉત્તમ મહોત્સવ પૂર્વક યક્ષે કરેલ પુણ્ય-ન્મભાવ, કાઓથી અન્ય દેશનીઓને પણ પ્રશંસવાલાયક જિનશાસનની હતુતિ કરતા તથા સિદ્ધિવધૂને લેભાવનાર રૂપવાળા તે રાજાએ નગરમાંથી ગુરુ પાસે આવીને સંસારના શિરમાં શૂળ ઉપજા- . માર અને જ્ઞાનવૃક્ષના મૂળરૂપ એવું ચારિત્રવ્રત અંગીકાર કર્યું. પછી ચંદ્રસેન રાજા નમસ્કાર કરીને નગરમાં ગયા બાદ વિકમ રાજર્ષિ ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. શ્રદ્ધાથી શુદ્ધ તપ કરતાં તથા શુદ્ધ સિદ્ધાંતને ભણતાં તે જ્ઞાની રાજર્ષિ ભવ્યજનેને પ્રતિબંધ પમાડીને મોક્ષે ગયા. - એ પ્રમાણે વિકમરાજર્ષિની જેમ તત્વથી સમ્યક્ત્વનું સેવન કવું કે જેથી મનુષ્ય બન્ને લેકને માટે તરત નિર્ભય થાય. છે ઇતિ વિક્રમ કથા છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તે અણુવ્રત ઉપર ૧. અણુવ્રત ઉપર સૂર અને ચંદ્રની કથા. " હવે પાપ તિમિરને ભેદવામાં સૂર્ય સમાન ને સમ્યક્ત્વની શશિસમ શ્રાવકના બાર વ્રત આરાધવા લાયક છે. તેમાં નિર પરાધી ત્રસ જીવેની હિંસા કે અંગપીડાના રક્ષણરૂપ પ્રથમ અહિંસા નામે શ્રાવકેનું અણુવ્રત છે. સુકૃત-કમળમાં હંસીસમાન અતિનિર્મળ એ અહિંસા ભવ-મેક્ષરૂપ નીર–ક્ષીરને વિવેક બનાવવાને સેવનીય છે. પૃથ્વી અને સ્વર્ગના ભોગેની સુખ, સંપત્તિરૂપ સે પાનપંક્તિયુક્ત એ અહિંસા મેક્ષગમન પર્યત નિશ્રેિણિ (નિસરણી) રૂપ છે. અહે! સૂર અને ચંદ્રની જેમ હિંસા પ્રાણીને નિરંતર દુઃખ આપે છે. અને અહિંસા પરમ પુખ આપે છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે રૂ૫, સંપત્તિ અને સુકૃતથી અમરાવતીને જીતનાર પુર નામે નગર છે. ત્યાં લક્ષ્મીના પાત્રરૂપ શત્રુંજય નામે રાજા હતે કે જેને યશસાગર શત્રુઓના દુર્યશરૂપશેવાલથી શોભતે હતે. તે રાજાને સજજનેને માનનીય તથા આ જગતને આનંદ પમાડનાર જાણે સૂર્ય અને ચંદ્ર હોય તેવા સૂર અને ચંદ્ર નામે બે પુત્ર હતા. શ્રેષ્ઠ ગુણેની બ્રાંતિથી જયેષ્ઠ પુત્ર પર અધિક સ્નેહને ધારણ કરતા રાજાએ તેને યુવરાજ પદ આપ્યું, અને ચંદ્રને તે કંઈ આજીવિકા પણ ન કરી આપી, તેથી તે રાત્રે પિતાના આવાસમાં સૂતે સૂતે ચિંતવવા લાગે-- રાજાએ પિતે સૂરને હર્ષથી યુવરાજ બનાવ્યું અને મને તે આજીવિકા જેટલું આપી પદાતિ પણ ન કર્યો. અહેપિતાને મેહ કેટલે છે? માટે રાજાએ તિરસ્કારેલા એવા મારે અહીં રહેવું યોગ્ય Page #257 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રની કથા.-૧ ચી. યૂથપતિથી અપમાન પામેલ હાથી શું યૂથ (ટેળા)માં હે છે?” એમ વિચારી અત્યંત દુભાયેલે તે ચંદ્રકુમાર ખેહ તજીને રાત્રે કેઈ ન દેખે તેમ પિતાના મકાનમાંથી hવધાનીથી ચાલી નીકળે. હદયના ઉત્સાહથી દૂર થયેલ છે લિશ જેને અને સ્વદેશને ત્યાગ કરવાને ઈચ્છતે તે કુમાર pકુમાર છતાં દૂર દેશાંતરમાં નીકળી ગયા. ત્યાં રત્નપત્તન નામે એક અદ્ભુત નગર છે, તેના ઉદ્યાનની પાસેના કે વૃક્ષની નીચે તેણે વિસામે લીધે. ત્યાં બહુ આનંદકારી અવાજ સાંભહતાં તેના અનુસારે આરામમાં પેસતાં તેણે સુદર્શન નામના મુનિને જોયા. સભામાં તત્ત્વને ઉપદેશ આપતા તે મુનિને મીને ભાવપૂર્વક તેણે તેમના મુખથી નીચે પ્રમાણે ધર્મ સાંભ –“પુણ્યવંત ગૃહસ્થોએ અપરાધી ત્રસ જીવેને પણ 4ણવા ન જોઈએ તે નિરપરાધી જી કેમ હણાય?” ઈત્યાદિ દેશના સાંભળતાં પિતાના વચનથી તેણે દયાને જ સ્વીકાર ત્યે–પ્રલે ! કેઈને ઉપરોધ (આગ્રહ) છતાં કે શૌર્ય વૃત્તિથી અપરાધી પ્રાણુઓને કદી મારવાં નહિ” એમ નિશ્ચય કરી મુરુને નમી મહાપરાક્રમી ચંદ્રકુમાર તે જ નગરમાં જયસેન સજાની સેવા કરવા લાગ્યા. ત્યાં પવિત્રતા, સત્ય, ઉચિતતા, ક્ષિતા, દાક્ષિણ્યાદિ પિતાના અદ્ભુત સેવાગુણેથી તે રાજાને અત્યંત પ્રિય થઈ પડ્યો.. એકદા એકાંતમાં બેસારીને રાજાએ પ્રેમપૂર્વક હસીને શુદ્ધ વિવેકી તે કુમારને કહ્યું – “ક્ષીર સમાન નિર્મળે કિસિ મેળવનારા મારા વીર સુભટે કે જેઓ ઇંદ્ર સાથેના સંગ્રામમાં પણ ધીરજ ધરીને Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અમત ઉપ S ઊભા રહે તેવા છે તેઓને પણ તારી દિષ્ટ તૃણુ સમાન જીરો છે. ધૈયરસના સાગરમાં નવીન કમલની સમાન તારી રષ્ટિ, ક્રિયાથી સમસ્ત ગુણાને કહેનારા તારા પૌરુષ ( ખળ ને મતાવી આપે છે, માટે હું વીશિરામિણ ! સ્ખલના પામતું બૈરીરૂપ `શલ્ય તું મારા હૃદયમાંથી સત્વર ખેચી કાઢ. અન્યાય રૂપ મદિરાના ઘટ સમાન, મહાપાપી તથા માશ ન્યાયરૂપ વૃક્ષને ઉખેડી નાખવાને હાથી સરીખા એવા 'ભ નામને મનુષ્ય બહારવટીયા થઈને ગર્જના કરે છે. એ દુષ્ટ મનુષ સ્ત્રીઓ તેમ જ ગાયાને હૅરી જાય છે અને મુનિઓને મા છે. જ્યારે તેને સેનાથી ઘેરવામાં આવે છે ત્યારે તે યમને પણ દુમ લાગે તેવા કિલ્લામાં ભરાઈ રહે છે. મને ખુર્શ કરવા માટે અતુલ પરાક્રમી એવા તું તેના કિલ્લામાં ગુપ્ત રીતે દાખલ થઇ તે સૂતેલાને મારી નાખ.” રાજાએ આવી રીતે કહ્યા પછી ચંદ્રે અમૃત સમાન અને સ્વીકારેલ આ ધ રૂપ મહાસાગરની ભરતી સમાન વાણીથી કહ્યુ: હે સ્વા મિત્! યુદ્ધમાં પ્રાણીઓને મારવાનુ... મારે પ્રત્યાખ્યાન છે, અને યુદ્ધમાં પણ જે ભયભીત થયેલા, નિરુત્સાહ અને શસ્ત્ર રહિત ડાય તેવાને ન મારવાના 'મારે નિયમ છે.' એ રીતે શૌય મચ અને ધર્મમય તેના નિશ્ચયને જાણીને રાજાને અભિમાન અને હુ બન્ને એકી સાથે પ્રગટ થયા. પછી તેણે તેને અંગરક્ષકામાં મુખ્ય અને પ્રધાનામાં અગ્રેસર અનાબ્યા તથા અનુક્રમે પ્રસન્ન થયેલ રાજાએ તેને મધાના ઉપરી બનાવ્યે. < ' એવામાં એકદા પાપબ્યાપારમાં પ્રવીણ કુલ ખડ્ડારવટીયાએ અતુલ સૈન્યસહિત તેના દેશમાં પ્રવેશ કર્યો. એટલે સારા Page #259 -------------------------------------------------------------------------- ________________ સુર-ચદ્રની સ્થા.—૧ ૧૭ સુભટો લઇને ચંદ્ર તેના સામા કરવાને ગયા તથા આરે માગે સન્યાને તરત લઈને તેણે તેના કિલ્લાના માને રાકી લીધે એટલે ચદ્રની સેનાના ભયથી ભાગતા તેને આગળ ધસી આવેલા સુભટોએ અટકાવી દીધા. એવામાં આગળ, પાછળ અને અન્ને ખાજુએ મળતા સૈન્યથી તે સવ દિશાએથી કરી વળતા દાવાનલમાં વ્યાકુલ થયેલ વનહાથી જેવા વ્યાકુલ અની ગસે એટલે કાની પવનમાં સપડાઇ ગયેલ. કાગડાની જેમ ચેતરફ્ સેનાથી ઘેરાઈ ગયેલ તે કુંભ કઈ રીતે પોતાના અચવનો માન પામ્યા. ત્યારે મારામાં લેશ પણ થાય નથી' એમ જાણે કહેતા હોય તેમ નિસાસા નાખતાં મુખમાં તૃણુ લઈને તે ચંદ્રની આગળ આળેટી પડ્યો. એટલે યાયુક્ત પ્રસન્ન હૃદયવાળા તથા ફેલાવે। પામતા યશવાળા તે રાજકુમારે શમાંચિત થતાં કુંભને ઉઠાડીને આલિંગન કર્યું. ત્યારથી મહુ હર્ષિત થયેલ રાજા, સૂ' સમાન તેજસ્વી ચંદ્રને પુત્ર કરતાં અને પાતા કરતાં પણ અધિક માનવા લાગ્યો. હવે સ ́પત્તિથી તૃ કે ન પામતાં ચંદ્રના મોટા ભાઈ ફ્રાત્મા રાજસૂરે, રાજ્યની ખાતર પિતાના વધ કરવાના વિચાર કર્યાં. એટલે અધ રાત્રે તીક્ષણ શસ્ત્રો લઇ, પહેરેગીરોને છેતરી, કાળ(ચમ)થી આદેશ પામેલ સર્પની જેમ તે આડે રસ્તેથી મહેલમાં પેઠા, અને આડુ મુખ કરી સૂતેલ રાજા પર તેણે તીવ્ર શસ્ત્રથી ઘા કર્યાં. લાભ એ પાપનું મૂળ છે. એવામાં સામે સુતેલ રાણીએ નાસતા એવા તેને જોયા અને આ ની જાય, આ ઘાતી જાય' એવા પેકાર કર્યાં ત્યારે દોડતા દ્વારપાલાને રાજાએ કહ્યું: એ ધાતક કેણુ છે તે માત્ર એળખી * • Page #260 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત ઉપર લેજો, એને મારશે નહિ.” પછી રાજાએ પિતાનો વિકાર પામેલ પુત્રને ખૂની જાણીને ઉદ્ધત થયેલા ઊંટને જેમ ટેળામાંથી કાઢી મૂકે તેમ તેને દેશમાંથી કાઢી મૂકે અને તરતજ પિતાના પ્રર્થન પુરૂષને વેગવાન અશ્વ મારફતે મોકલીને તેણે પિતાના ચંદ્રિકુમાર પુત્રને બેલા. એટલે જયસેનની રજા લઈ આવેલ ચ, પિતાના પિતાને તેવી સ્થિતિમાં જોઈને હર્ષ અને શેક પએ. તે પુત્રને રાજ્ય પર બેસારી તે ઘાની પીડાથી સૂર પર મત્સર ધરતે મરણ પામીને કેઈ પર્વતમાં હાથી થશે. એવામાં કલંકથી શ્યામ થયેલ સૂર પણ કુકર્મથી જીવતાં અને દૂર દેશાંતરમાં ભમતાં ભમતાં જ્યાં પેલે હાથી ફરે છે તે વનમાં આવી ચડ્યો. ત્યાં પાપથી બળહીન થઈ પલાયન કરતા તેને પૂર્વના વૈરથી કોપાયમાન થયેલ પિલા હાથીએ મારી નાખે, એટલે તે સૂરને જીવ તે જ વનમાં કિરાત (ભીલ) છે. ત્યાં શિકારથી પાપને વધારતા તેને તે જ હાથીએ મારી નાખે, તેથી કેવાંધ થયેલા તેના ભાઈઓએ તે હાથીને પણ મારી નાખે. એટલે તે બને તે જ વનમાં ડુક્કર થયા. ત્યાં પરસ્પર મત્સર ધરતા અને લડતા તે ત્રણ વરસની ઉમરવાળા બનેને શિકારીઓએ મારી નાખ્યા. ત્યાંથી કઈ બીજી વનમાં તે બને મૃગ થયા. ત્યાં પણ પરસ્પર દ્વેષ કરતા તે બનેને કઈ ભલે મારી નાખ્યા, ત્યાંથી તે એક ગજચૂથમાં બાળસ્તી થયા અને યુદ્ધ કરતાં ચૂથબ્રષ્ટ થયેલા બનેને ભીલોએ પકડી લીધા અને અનુક્રમે તેઓ ચંદ્રરાજાના રબારમાં આવ્યા. ત્યાં વારંવાર લડતા તેમને મહાવતાએ બલાત્કારથી અટકાવ્યા. Page #261 -------------------------------------------------------------------------- ________________ સૂર-ચંદ્રની કથા.-૧ એવામાં કઈ વાર ત્યાં કેવલજ્ઞાનથી દીપતા અને જિનશાસનમાં ભાસ્કર સમાન સુદર્શન નામે મુનિ પધાયા. એટલે તેમને નમસ્કાર કરવાને ભક્તિને ધારણ કરતે રાજા નાગરિકોની સાથે વનમાં ગયે, અને તત્વજ્ઞ મહાત્માને નમીને રાજા ધર્મોપદેશરૂપ અમૃત પીવાને બેઠે. પછી વ્યાખ્યાનના અંતે રાજાએ પ્રશ્ન કરતાં કેવલી મહારાજે તે બન્ને હાથીઓના વૈરનું દારૂણ કારણ કહી બતાવ્યું. તે વૃત્તાંત સાંભળતાં સંસા રથી, વૈરાગ્ય પામી પિતાના પુત્રને રાજ્ય પર બેસારી રાજાએ તરત દીક્ષા લીધી. પછી તરૂપ સૂર્યના તેજથી શેલતા તે રાજર્ષિ ઉત્કટ સુખામૃતથી પરિપૂર્ણ સ્વર્ગે ગયા. - હવે વિરોધને વધારતા તે બન્ને હાથી દુઃખથી પૂર્ણ પ્રથમ નરકે ગયા. ત્યાંથી પાપ નિમાં જન્મ પામી સંતપ્ત થતા તે બને અનંત ભવ ભમ્યા ને ચંદ્રને જીવ ચિરકાલ સ્વર્ગનાં સુખે ભેગવી, મનુષ્યત્વ મેળવીને મેક્ષલહમીને સ્વામી . આ દષ્ટાંત સાંભળી મુક્તિસુખના કારણરૂપ અહિંસાતને આદર કરવો કે જેથી આત્મા મોક્ષને પામે. | ઇતિ સૂર-ચંદ્ર કથા Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સત્ય વ્રત ઉપર ૨. સત્ય વ્રત વિષે હંસ રાજાની કથા. અહિંસારૂપ લતાને નવપલ્લવિત કરવામાં મેઘ સમાન મૃષાવાદવિરમણવ્રત પણ ભવ્યાના ભાવને અંત લાવે છે. ક્યાંય પણ અસત્ય ન બોલવું તે બીજું અણુવ્રત છે. તેમાં પણ વિશેષે કરીને ભૂમિ, કન્યા, ગેધન (પશુ), થાપણ તથા ખેટી સાક્ષી–એ પાંચ બાબતમાં તે અસત્ય ન જ બલવું. જેનાથી પ્રાણીઓને અહિત થાય તેવું સત્ય પણ ન બેલવું. પ્રશ્ન કરનારને સુજ્ઞ જનેએ વચનવિસ્તારથી નિશ્ચયપૂર્વક બોધ આપ. અસત્ય છતાં ધર્મને હિતકર થાય તેવું વચન બેલવાથી પુણ્યને સંચય થતે લેવાથી સત્ય પણ તેની બરાબરી કરી શક્ત નથી. એવી રીતનું સત્ય વચન બોલનાર રાજપુરીના સ્વામી હંસરાજા વૈભવને પામ્યો તે દૃષ્ટાંત નીચે પ્રમાણે-- S - નિરંતર ધર્મમાં રમનાર અને સત્ય વચનના વ્રતવાળે હંસ રાજા એક વાર અલ્પ પરિવાર લઈને એક માસ પહોંચી શકાય એવા રત્નશિંગ નામના પર્વત પર પૂર્વજોએ બંધાવેલ ચંત્યમાં ચૈત્રી પુનમની યાત્રા ઉત્સવ પ્રસંગે અષભદેવપ્રભુને વંદન કરવાને ચાલે. એવામાં અધે રસ્તે જતાં પાછળથી એકદમ આવેલા કેઈ ચરપુરુષે વિનંતિ કરી કે-“હે નરેશ! તમે યાત્રાર્થે નીકળતાં દશમે દિવસે સીમાડાને અજુન નામને શત્રુ રાજા આપની નગરી પર ચડી આવ્યું છે. નાસતા ચેકીદારને દૂર ખસેડી તથા દ્ધાઓને મારીને તેણે ભંડાર, હાથીઓ અને અશ્વો સહિત રાજભવનને કબજે કરેલ છે. ભયાતુર થયેલ સમસ્ત નગરને અભયદાનથી આનંદ પમાડી, Page #263 -------------------------------------------------------------------------- ________________ "સ રાજાની થા.૨ ૨૧. સિહાસન પર બેસીને તેણે તરત પોતાની આજ્ઞા પ્રવત્તાઁવી છે. બીજા કેાઇ મકાનમાં છુપાઈ ગયેલ શ્રીસુમંત્ર મ`ત્રીએ એટલા માટે મને તમારી પાસે માકલ્યા છે, તે હવે જે ચાગ્ય લાગે તે કરો. ’ એટલે પાસે રહેલા સુભટોએ ભૃગુટી ચડાવતાં રાજાને કહ્યું: - હું મહાન્ ધનુર ! તેને પાછા વાળીએ. એવા તે કયા શત્રુ છે કે જે તમારી સામે હામ ભીડી શકે ?' ત્યારે દંતકાંતિરૂપ પુષ્પોથી પેાતાના અકપિત ઉરસ્થલને પૂજતા તથા મુખ પર મ્લાનિ પામ્યા સિવાય રાજાએ તેમને કહ્યુ` કેઃ ‘· સપત્તિ કે વિપત્તિ પણ પૂર્ણાંકના અનુસારથી પ્રાપ્ત થાય છે, છતાં તે પ્રાપ્ત થતાં સૂદ્ધ જને હષ શાકને વશ થયા છે. અત્યારે મહાભાગ્યે પ્રાસ થયેલ જિનયાત્રાના પ્રસંગ મૂકી દઈને ભાગ્યથી મળી શકે તેવા રાજ્યને માટે દોડવુ ચગ્ય નથી, માટે હે શૂરવીરા ! એ જિનયાત્રાને સમાપ્ત કર્યાં વિના હું પાછે ફરવાના નથી, કેમકે વિઘ્ન આવતાં પ્રારભેલ સહાય તથ કેવું તે અધમ. જનનું લક્ષણ છે.' એમ કહીને કપાવેલ છે કુર પાપા આદિની સેનાના સમૂહ જેણે એવા રાજાએ આગંળ પ્રયાણ કર્યું . એટલે રાજાની ભક્તિ કરવામાં કટાળેલા અને પોતપોતાના સ્વજનાને જોવાની ચિ'તાથી પરિવારના લેાકેાએ રાજાને ત્યાગ કર્યાં. જેમ જેમ તે લેાકેા તેને તજતા . ગયા તેમ તેમ— યાત્રા—ભાગના આ ભાગીદારા આછા થયા' એમ ધારીને રાજા પ્રમાદ પામ્યા. છેવટે એક છત્ર ધરનાર સિવાય અન્ય માણસેથી રહિત થયેલ રાજા માછુ થતાં એકાકી કાઈ મહાઅટવીમાં આવી ચડ્યો. એટલે સુંદર વલ્લા, અશ્વો અને આભરણે જોવાથી ઘણા લાભમાં આવી જઇને ભીલ લેાકા મને ' Page #264 -------------------------------------------------------------------------- ________________ સત્ય વ્રત ઉપર સતાવે નહિ” એમ સમજી છત્રધરનું ઉત્તરીય વસ્ત્ર પહેરી માત્ર એક યાત્રાની બુદ્ધિથી દિશાઓમાં નજર કરતે રાજ તીર્થ ભણી ચાલ્યા. એવામાં તેના દેખતાં વાયુવેગથી દડો એક ગભરાયેલે મૃગ લતાની કુંજમાં પેસી ગયે. એટલે તેની પાછળ ધનુષ્યને ફેરવતે કઈ ભીલ આવ્યું. ત્યાં હરિ ણને ન જેવાથી તેણે રાજાને કહ્યું “હે સ્વામિન! અહીં આ પાંદડાઓથી છવાયેલ નિબિડ વનમાં પગલું જોવામાં આવતું નથી તે મારા ભક્ષ્યરૂપ તે મૃગ ક્યાં ગયે? તે મને મહેરબાની કરીને કહે.” ત્યારે રાજાને વિચાર થયો કે—જે સત્ય કહેવા જાઉં છું મૃગને વધુ થાય છે અને નહિ તે મૃષાવાદ લાગે છે, માટે બીજી કઈ યુકિતથી એને છેતર.” એમ વિચારી રાજા બેઃ “અરે ! તું મારું વૃત્તાંત પૂછે છે, તે હું માભણ થવાથી અહીં આવી ચડે છે.! શિકારી બેઃ “અરે મૂર્ખ ! મૃગ નાસીને ક્યાં ગયે તે, કહે.” ત્યારે રાજાએ કહ્યું: “હે મહાભાગ ! મારું નામ હંસ છે.” એટલે શિકારી ઉચેથી બેઃ “મને મૃગને રસ્તે બતાવ.” રાજાએ કહ્યું- હે મિત્ર! રાજપુરીમાં મારું સ્થાન છે. ત્યારે ભીલ કોધ લાવીને બેલેઃ “અરે! હું કંઈ પૂછું છું અને તું બેલે છે કઈ” રાજાએ કહ્યું: “હે મિત્ર! હું ક્ષત્રિય છું.” ત્યારે શિકારીએ બહુ ઉંચેથી કહ્યું: “શું મહાબધિર છે?' રાજા બેલેઃ “તું મને માર્ગ બતાવે તે નગરમાં જાઉં” એટલે વ્યાધે કહ્યું “બહેરાપણાને વ્યાધિ તને સલામત રહે.” એમ કહી. મૃગથી નિરાશ થએલ વ્યાધ ચાલ્ય ગયે, અને પુણ્યવાન રાજા હળવે હળવે ચાલ્યા એવામાં Page #265 -------------------------------------------------------------------------- ________________ હો રાજની સ્થા–૨ આગળ આવતા એક યતિને જોઈ, નમન કરી, માર્ગ મૂકીને પ્રથમની જેમ ચાલતે થશે. એટલે જાણે યમના દષ્ટિપાત હોય તેવા કેપારૂણ બે ભીલ આવી ભયંકર ભમ્મર ચડાવતા તે રાજાને કહેવા લાગ્યાઃ “આજે લાંબા વખતે શર પદ્ધતિ ચોરી કરવાની બુદ્ધિથી બહાર નીકળે, એવામાં દૂરથી તેણે આ વનમાં એક પાખંડી મુંડાને જોયે. તેને અપશુકન જાણતાં તેણે તેને વધ કરવાને શસ્ત્ર સહિત અમને મોકલ્યા છે. જે તે ક્યાંય તારા જેવામાં આવ્યું હોય તે સત્વર કહે.' ત્યારે રાજાએ વિચાર્યું કે અસત્ય બેલીશ કે માન ધરીશ તે સીધે માર્ગે જતા યમ જેવા આ ભીલ મુનિને મારશે, માટે અત્યારે અસત્ય પણ સત્ય કરતાં વધારે હિતકારક છે.” એમ ધારીને શબ્દછળથી અસત્યરૂપ સત્ય બોલ્યા “દુઃખી મુસાફરોના અપશુકન માટે તે ડાબી બાજુએથી જાય છે. તેની અદૂભુત ગતિ હેવાથી તમને તે સહજમાં નહિ મળી શકે.' તેના આવા વચનથી તે બંને ભીલ, અસદુગુરુના ઉપદેશની જેમ વૃથા રસ્તે દેડ્યા. હવે તેવા પ્રકારના વચનામૃતથી સુકૃતવૃક્ષને ધરાવનાર તથા યશ-પુથી સુવાસિત થયેલ તે હંસરાજા પ્રથમની જેમ આગળ ચાલ્યા. એવામાં સાંજે સૂવા માટે પુના પડવાથી સુંગધી થયેલ છે પૃથ્વીતલનું મડળ જયાં એવા વૃક્ષ નીચે તેણે વિશ્રામ લીધે. એવામાં “ધનના સાગરરૂપ તે સંઘ ઉપર આપણે ત્રીજે દિવસે તૂટી પડીશું; અને દરિદ્રતાના ભારને મૂકીને દ્રવ્ય-તરમાં તરીશું. ધસતાં જ પ્રથમ તે કેટલાક માણસને મારવા કે જેથી અલ્પ પરિવાર થતાં તેને રક્ષક Page #266 -------------------------------------------------------------------------- ________________ સત્ય શા ઉપર, ભયને લીધે નાશી જાય.” એ રીતે નજીકના લતાગુચછમાં ઘણા બળવાન જનેનું વચન સાંભળીને રાજા વિચારવા લાગ્યો અહીં કે ચરે, દુર્જનના દુર્ગુણોની જેમ સજજન સંઘને ઘાત કરવાને છુપાયેલા લાગે છે. દૂર જતાં આ લોકે તે ધર્મચિ સંઘને જરૂર ક્યાંક લૂંટશે, માટે મારે એકલા કથા ઉપાયથી બચાવ કરે?” એમ ચિંતા કરતાં તેને નિદ્રા ન આવી. એવામાં દીપથી દિશાઓને દીપ્ત કરતા કેટલાક શસ્ત્રધારી વિધાઓને તેણે જોયા. ત્યારે–આ કેઈ તસ્કર પુરુષ છે” એમ સમજી કધથી હંસરાજાને ઉઠાડી, અને મુખ જોતાં આ કઈ મહાત્મા છે.” એમ ધારીને તેમણે તેને કહ્યું * કઈ ચેરેને તે ક્યાય જોયા કે લતા સાંભળ્યા? કારણ કે સંઘને મારવાની ઈચ્છાથી તેઓ આ રસ્તે આવ્યા છે એમ અમારા બાતમીદારેએ અમને ખબર આપ્યા છે. અહીંથી દશ યોજના પર શ્રીપુર નામે નામે નગર છે. ત્યાંના ગાધિ નામના જૈન રાજાએ તે ચેરેને મારવાને અમને મોકલ્યા છે, માટે જે તને ખબર હોય તે સત્વર બતાવે કે જેથી તેમને હણીને અમે યશ તથા સંઘરક્ષાનું સુકૃત પ્રાપ્ત કરીએ.” ત્યારે રાજા ચિંતવવા લાગે કેઃ “જે તેમને બતાવું તો તેમના વધનું બધુ પાપ મને લાગે, અને તેમને સત્વર ન બતાવું તે એ ચેરે મરાયા વિના સંઘનો ઘાત કરતાં તે મને પાપદાયક થશે, માટે હું શું કરું? એમ વિચાર કરતાં તર્ક ઉત્પન્ન થવાથી તેણે સુભટને કહ્યું કે–તે ચેરેને અહીં મેં નજરે જોયા નથી. તેમની શોધ કરવાને તમારે વિલંબ કરે એગ્ય નથી, માટે તમે એકદમ જ્યાં સંઘ છે, ત્યાં રક્ષણ કરવાને જાઓ. www.jainėlibrary.org Page #267 -------------------------------------------------------------------------- ________________ હંસ રાજાની કથા–૨ તે લોકો પણ ત્યાં જવાના છે માટે જે તમે પ્રથમ જાઓ તે તમને અદ્ભુત કીર્તિ અને ધર્મ જરૂર પ્રાપ્ત થાય. એ પ્રમાણે તેના કહેવાથી તેઓ ચમત્કાર પામીને સંઘ તરફ ગયા અને ચેરીએ લાગુ છમાંથી નીકળી રાજાને પ્રણામ કરીને કહ્યું–લતાગુચછમાં બેલતાં તેં અમને જાણી જ લીધા હતા, છતાં રાજસુભટને તે કહ્યું નહિ તેથી તું અમારે પ્રાણદાતા પિતા છે. ધર્મરૂપ ક્ષીરસાગરમાં ચાંદની સમાને તથા પાપરૂપ અંધકારને સૂર્ય કાંતિ સદશ તારી બુદ્ધિના અમે વખાણ કરીએ છીએ કે જેના પ્રતાપે તે અમને અને સંઘને બચાવ્યા.” એમ કહીને તે પાછા ગયા અને પ્રભાત થતાં રાજા આગળ ચાલ્યું. એવામાં પાછળથી કેટલાક ઉતાવળા અસવારોએ આવીને કહ્યું–“દંડાએલાં એવાં અમારા સ્વામીથી ડરીને નાસતા ફરતે રાજપુરીને રાજા હંસ અહીં જોવામાં આવ્યું છે? કે તેને હણીને અમે વરસાગર તરીએ.” ત્યારે પિતાના જીવિતની ખાતર અસત્ય કેણ બેલે?' એમ ધારીઃ “તે હંસ હું પિતે છું ? એમ કહી શસ્ત્ર ધારણ કરીને તે સામે ઊભે રો, અને ધર્મમાં માને ધારણ કરતાં તેણે નમસ્કારનું સ્મરણ કર્યું. એવામાં આકાશમાં દુંદુભિ વાગી અને પુષ્પવૃષ્ટિ થઈ. તે વખતે—હે સત્યવાદિન ! તું જયવંત રહે ” એમ આનંદથી બોલતે, તે વનને સમ્યગ્દષ્ટિ યક્ષ, તેની સમક્ષ આવ્યો, અને બે કેઃ “તારા સત્યવ્રતથી હું પ્રસન્ન થયે છું અને તારા શત્રુઓને નસાડી મૂકનારે આ વનને હું ચક્ષ નામે યક્ષ તને કહું છું કે તારે જે તીર્થે યાત્રા કરવા જવાનું છે તે આજનો દિવસ છે, માટે આપણે જિનેશ્વરને વંદન કરવા Page #268 -------------------------------------------------------------------------- ________________ અણુબત ઉપર જઈએ. તું મારા વિમાન પર બેસ.' એમ તેના કહેવાથી રાજા આનંદથી વિમાનમાં બેઠે અને તત્કાલ તેણે પિતાને દિવ્ય અલંકારથી અલંકૃત જે. પછી યશ અને ગુણેમાં દિવ્ય ગધથી ગવાતે તથા યક્ષના અર્ધાસને બેઠેલ રાજા તે જૈન મંદિરે પહેર્યો. ત્યાં દિવ્ય પુષ્પ, દિવ્ય ગંધદ્રવ્ય તેમજ દિવ્ય નાટકથી તેણે જિનયાત્રા સમાપ્ત કરી. ત્યાંથી પિતાના સ્થાને આવતાં, યક્ષે બાંધેલ શત્રુને મુક્ત કરી રાજસિંહાસન પર બેસીને તેણે નગરીને પ્રમાદિત કરી. પછી–પૃથ્વીમાં ન મળી શકે તેવા ભેગેથી એને નિરંતર પ્રસન્ન રાખજે તથા એ ભાગ્યશાળીના વિઘને દૂર કરજો.” એ પ્રમાણે ચાર દેવ કિંકરને કહી, પ્રીતિકુશળ યક્ષ, હંસની રજા લઈ, દિશાઓમાં પિતાની કાંતિને ફેલાવતે સ્વર્ગે ગયે. તો અહે! સત્યવચનને મહિમા તે જુએ કે હંસ રાજા, આ લોકમાં સુખ પામ્ય અને પરલેકમાં સ્વર્ગસંપત્તિ પામે. માટે હે ભવ્યાત્માઓ! મૃષાવાદરૂપ વિષને નાશ કરવામાં સુધાસ સમાન સત્ય વચન પર સદા રક્ત થાઓ. | ઇતિ હંસ રાજાની કથા છે Page #269 -------------------------------------------------------------------------- ________________ અસ્તેયવ્રતની લક્ષ્મીપુંજની કથા.-૩ ૩. અસ્તેય વ્રત વિષે લક્ષ્મીપુજની કથા. હે સંસાર માર્ગના મુસાફર ભવ્યજનેસત્યવચનરૂપ વૃક્ષની છાયાની જેમ કલેશને નાશ કરવાને અસ્તેય (અચૌર્ય) વતને આરાધે. અનામત મૂકેલ, સ્થાપન કરેલ, બેવાઈ ગયેલ વિસરી ગયેલ, પડી ગયેલ, તેમજ સ્થિર રહેલ પધન લેવું, તે ત્રીજું અસ્તેય અણુવ્રત છે. અસ્તેયરૂપે ક્ષીરસાગરમાં સ્નાન કરનારા સજજનેને સંસારરૂપ દાવાનળ કદી તાપ ન ઉપજાવે. એ અદત્તાદાનવિરમણવ્રતમાં નિશ્ચળ નિશ્ચય કરનાર લક્ષ્મીપુંજની જેમ સર્વ અચિંતિત સંપત્તિને પામે છે. તે દષ્ટાંત આ પ્રમાણે– - નિરંતર ધમી જનની ધર્મોમંથી નિર્મળ તથા લકમીથી બીજા નગર કરતાં શ્રેષ્ઠ એવું શ્રી હસ્તિપુર નામે નગર છે. ત્યાં સર્વ નાગરિકામાં મુખ્ય, દરિદ્ર છતાં સદુધર્મમાં અતિ રસિક એ સુધર્મ નામે વણિક વસતે હતે. કેટલીક કોડીએથી કંઈક ખરીદી, નિરંતર વિજ્ય કરતાં તે ડી ઘણું કેડીઓને ન મેળવતે અને વખત વીતાવતું હતું. તેની ધન્યા નામે પત્ની હતી. તે બધા કામમાં પતિના ચિત્તને અનુસરતી હતી. એકદા તેણે પ્રભાતે સ્વમમાં, પર્ણ પણે સ્કુરાયમાન વિવિધ વિભૂતિઓથી સુંદરાંગી દેવીએ કરેલા ગીત, નૃત્ય અને વાઘોથી પ્રસન્ન થયેલ રત્ન–કમળની મધ્યમાં રહેલ, દષ્ટિના ભાખ્યાવધિરૂપ, અગણિત પુણ્યથી પ્રાપ્ત થાય તેવા સર્વ શૃંગારથી શ્રેષ્ઠ તથા જિનદેવને પૂજતી એવી શ્રીદેવી લક્ષ્મીદેવી)થી મહુર તથા નૃત્ય કરતા હંસોની નિર્મળ ' ' WWW.jainelibrary.org Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અસ્તેય વ્રત ઉપર C ઊર્મિયુક્ત એવા ' પદ્મદ્ર, સરોવરને જોયું, સ્વસ જોતાં જાગ્રત થઇ પ્રમેાદથી રોમાંચિત થતી તેણે પતિને નિવેદન કર્યું". ત્યારે તે એલ્યે હૈ પ્રિયા ! કલ્યાણકારી, લક્ષ્મીવાન, મહા ગુણી, નિર્મળ હૃદયને, જિનભક્ત એવા તને પુત્ર થશે.' આથી પેાતાને ધન્ય માનતી તેણીએ નિદ્રાને દૂર કરી ચિત્રને શેષ સમય જિનધ્યાનમાં ગાળ્યેા. તે દિવસે લાભાંતરાય કર્મને હઠાવીને ક્રય-વિક્રય કરતાં તે વિણકે અમણા લાભ મેળવ્યા. એ રીતે વેપાર કરતાં આસ્તે આસ્તે ધન વધવાથી સુધર્મ સુખી થતો ગયા. શરદઋતુનાં વાદળાંની અંદર સૂર્યની જેમ શરી રની કાંતિથી જ ધન્યાને શુભ ગર્ભ જણાવા લાગ્યો. સીમ'ત આવતાં ધનની કાળજીથી વિલક્ષ થતાં સુધ પોતાના ઘરમાં પગના અંગડાવતી જમીનને કાતરવા લાગ્યો. એવામાં તેણે કાતરેલ જમીનમાં સુવર્ણ અને માણિકયથી ભરેલ બિલ જોયુ. એટલે આશ્ચય' અને આનંદ પામતા તેણે તે ધન દ્વારા મણિસુવર્ણ મય ઈદ્રના આવાસ સમાન ઘર કરાવ્યું, ત્યારે રૂપ લાવણ્યમાં અપ્સરા સમાન અને દાસક માં વિનયયુક્ત દાસીએ તેના ઘરમાં નોકરી કરવા આવી. સીમ'ત મહાત્સવમાં સુવર્ણાદિનું દાન આપતાં તેની આગળ બીજા દાતારા પણ આથી (યાચક) જેવા થઈ ગયા. જળ કાઢતાં છતાં કૂવાની જેમ સુવર્ણરત્ન કહાડતાં પણ તે ખિલ સદા પૂર્ણ જ જોવામાં આવતું. તેની સ`પત્તિથી આન'દિત થતી અને દેદ થતાં જ તરત પૂર્ણ કરવામાં આવવાથી પેાતાને ધન્ય માનતી ધન્યાએ સુમુહૂત્ત સુખપૂર્ણાંક અદ્ભુત પુત્રને જન્મ આપ્યા. એટલે મન વાંછિત દાન તથા ગીત-નૃત્યાદિથી પુત્રના જન્મ-મહાત્સવ Page #271 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીપુંજની કથા.-૩ કરતાં શ્રેણીએ દેને પણ આશ્ચર્યમુગ્ધ બનાવી દીધા. હવે કાંતિમાં પુત્રને લક્ષ્મીપુંજ સમાન જોઈને તેણે મેટા એછવપૂર્વક તેનું લક્ષ્મીપુંજ એવું નામ પાડ્યું. પછી દરેક સમયે ઈચ્છાનુસાર ઉપસ્થિત થતી વસ્તુઓને લીધે લેશ પણ ચિંતા-- દુઃખ વિના કામદેવ સમાન તે બાળક વૃદ્ધિ પામવા લાગ્યું. કેઈ વાર પણ કલેશ ન પામતાં, તેમ જ રૂદન પણ ન કરતાં સદા આનદી અને હસમુખે તે બાળક, માતપિતાને સુખકારી થઈ પડે. પ્રતિદિન કળાઓને ગ્રહણ કરતાં ચંદ્રમાં સમાન કાંતિમાન અને દૃષ્ટિને પ્રિય તે તરૂણાવસ્થા પામ્યું. એટલે શરીરની શેભાયુક્ત કળા તથા ગુણેથી મનહર એવી આઠ દિશાઓમાંથી આઠ કન્યાઓ સ્વયંવરરૂપે આવી તેને પરણી. હમેશાં રના બનાવેલા મહેલમાં રહેનારા તે ચંદ્રસૂર્યના સ્વરૂપને પણ જાણ ન હતું. તેને જે જે પ્રીતિકર હતું તે તે તેણે ભેગવ્યું અને જે જે દુખકર હતું તેને તે જાણ જ ન હતે. ગીત-નૃત્યાદિમાં તે રમણીઓ સાથે વિલાસ કરતાં પાંચ અનુત્તર વિમાનના દેવની જેમ જતા વખતને પણ જાણ ન હતા એક વખતે—આ અચિંતિત ભેગ મને શાથી પ્રાપ્ત થતા હશે?” એમ સ્ત્રીના અંકમાં સૂતે થકે તે વિચારે છે એવામાં દિવ્ય કાંતિધારી દિવ્ય વસ્ત્રાભૂરણથી દેદીપ્યમાન એ કઈ પુરુષ આગળ આવી અંજલિ જોડીને કહેવા લાગ્યા– હે ધન્યાની કુક્ષિ-સરવરના હંસ! વિપત્તિ રહિત અને સર્વ સંપત્તિના ભંડારરૂપ એવું મણિપુર નામે એક મોટું નગર છે. ત્યાં ગણધર નામે એક પુણ્યવાન સાર્થવાહ Page #272 -------------------------------------------------------------------------- ________________ 30 અસ્તેય વ્રત ઉપર T ર ' છે. તે એકદા વનમાં વિશદ નામના મુનિ પાસે ગયા. તેમના મુખથી - સુજનાએ ચારીના ત્યાગ કરવા જોઇએ, કારણ કે દ્રવ્યહરણ માણસને મરણ કરતાં પણ વધારે દુઃખ ઉપજાવે છે' એવા ઉપદેશ સાંભળતાં તે પુણ્યાત્માએ વિદ્યાધર સભામાં અદત્તાદાનવિરમણવ્રત લીધુ.. પોતાના નગરમાં રહેતા એક વાર વિશેષ ધન કમાવવાને કરિયાણાં લઇને કયાંક દેશાંતર જવા નીકળ્યા એવામાં પોતાના દેશના અંતે મહાઅટવીમાં પેસતાં તે સાવાહુ અન્ધારૂઢ થઈને ક્યાંક જતા હતા તેવામાં ત્યાં લાખ સેાનામહોરની એક મણિમાળા જોઇને વ્રતભંગના ભયથી તેણે તેના પર નજર પણ ન કરી. · શુ` સાથ અહુ દૂર નીકળી ગયે ? કે અવાજ પણ સભળાતા નથી' એમ અંતરમાં ખેદ પામતાં તેણે અશ્વ ચલાવ્યા. રસ્તે અશ્વના ખુરથી ખોદાયેલ જમીનમાં તેણે સુવર્ણ કળશ જોયા, પણ વ્રતભ’ગના ભયથી ન લેતાં તે આગળ ચાલ્યે. તેવામાં એકદમ તેના અશ્વ મરણ પામ્યા ત્યારે પાપભીરૂ તે વિચારવા લાગ્યા કે અહા ! ”હુ ચલાવવાથી અધ મરણ પામ્યો. હવે જે કાઇ આ અશ્વને જીવાડે તેને મારૂ' બધું ધન આપી દઉં.' એમ ચિતવતાં તે પગે ઉતાવળથી આગળ ચાલ્યા. માગે તૃષાતુર થતાં વૃક્ષમાં આંધેલ જળથી ભરેલ તખક જોઇને તેણે વારવાર ઊંચા અવાજે કહ્યું કે—આ તખક કેાની છે?' એવામાં ઔષધ જોવાને દૂર નીકળી ગયેલા મારા સ્વામી વૈદ્યની આ તખક છે, હું બીલકુલ કહીશ નહિ માટે તું એમાંથી નિળ નીર પી લે.’ એ પ્રમાણે વૃક્ષની શાખા પર રહેલ પાંજરામાંના પે.પટનુ વચન સાંભળી, પેાતાના કાને હાથ દઈને તે શુકને Page #273 -------------------------------------------------------------------------- ________________ 1ક્ષ્મીપુ’જની ક્થા.--૩ ૩૧ કહેવા લાગ્યા~~ તૃષા ભલે મારા પ્રાણ લઇ લે પણ અદત્ત જળ હું પીવાના નથી, કેમકે અદત્તાદાન તે માટું પાપ કહેવાય છે.' એટલે શાખા પરથી પાંજરા સહિત શુકરૂપને સહુરી, નીચે ઊતરી, તેની આગળ આવીને કાઈક પુરુષ આનંદથી તેને કહેવા લાગ્યે.--- “વૈતાઢત્ર પર્વત પર વિપુલા નગરીના સૂર્ય નામે વિદ્યાધર છું, અને તારા નગરમાં મારા તાત વિશદ મુનિને વંદન કરવા ગયા હતા. અસખ્ય ધન છતાં પદ્મબ્યના હુરમાં સુખ માનનાર મને તેમણે અસ્તેયવ્રતનુ વણૅન સ`ભળાવ્યું. તેમની પાસે તે· અસ્તેયવ્રત લીધુ છે એટલે તે વખતે હું હાસ્ય સહિત આશ્ચર્ય પામી લાંખા વિચારમાં પડી ગયે કે ધનના લાભી આ સાવાહા દૂર દેશમાં જાય છે, તેથી નજરે જોવામાં આવેલ. પરદ્રવ્યને શું હરણુ નોહ કરે માટે આ સાવાહની મારે જરૂર પરીક્ષા કરવી.' એટલે અદૃશ્ય રહીને જોતાં મે આજે આ પ્રસંગ ઊભે ક્ચા, અને હું નરરત્ન ! તને રત્નમાળા અને નિધાન બતાવ્યા પણ કિમતી વસ્તુઓને પણ તને લેાભ નથી. મેં તારા અને મૃત્યુ પમાડયા અને પગે ચાલતા તૃષાતુર થયેલા તને શુકની પ્રેરણાથી શીતલ જળ બતાવ્યું. મોટામાં મેટા પ્રાણુ રક્ષણરૂપ કાર્ય માં તું અલ્પ વસ્તુના લાભથી પણ પરાભવ ન પામ્યા.” એ રીતે તેને કહીને સૂર્ય વિદ્યાધરે પોતાના ખેચીને ખેલાવ્યા, એટલે અદૃશ્ય રહેલા તે તરત પ્રગટ થયા. તેમની મારફતે મણિમાલા, નિધાન અને અન્ય મગાવીને સૂર્ય ખીજું પણ ઘણું ધન તે સાથ વાહુની પાસે મૂક્યું અને સાવાહથી વિરહ પામેલ * Page #274 -------------------------------------------------------------------------- ________________ - અસ્તેય વ્રત ઉપર સાથમાં તરત જ લેકને આનંદ પમાડનાર ગુણધરને તે લઈ ગયે ત્યારે – આ ધન કેવું ?” એમ સાર્થવાહે તેને પૂછતાં તે બેત્યે--- એમાં કંઈક મારૂં છે અને કંઈક કૌતુકથી લેકનું હરણ કરેલું છે. હે રાજ ઉં! પિતાને બોધ છતાં મેં ચેરી ન મૂકી, તે આજ તારું વ્રત જેવાથી આપમેળે મૂકી દઉં છું. એ પ્રમાણે તું મારે ગુરુ થવાથી તારી પૂજામાં આ ધન મૂક્યું છે.” એમ બેલતા વિદ્યાધરને ગુણધરે કહ્યું–‘જેનું જેટલું ધન હરણ કર્યું છે તેને તેટલું ધન પાપ ટાળવાને આપી દે.” એટલે તેના કંથન પ્રમાણે સૂર્યે પિતાના સેવક મારફતે કર્યું. પછી વિદ્યાધરે કહ્યું- આ મારું ધન તું ગ્રહણ કર.” ત્યારે સાર્થવાહે પિતાનું બધું ધન તેની આગળ મૂકીને કહ્યું – આ મારું ધન પણ તું લઈ લે કારણ મેં પ્રતિજ્ઞા કરી છે કે–આ મારા અશ્વને જે જીવાડે તેને હું બધું ધન આપું ? વળી હું દાનને લાયક પાત્ર નથી માટે તારું ધન નથી લેતે. એમ બોલતા સાર્થપતિને વિદ્યાધરે કહ્યું – “આ ભવમાં તારા ઉપદેશને બદલે મારાથી વળી શકે તેમ નથી, અને મારી માયાથી કરેલ કામમાં હું તારું ધન શી રીતે લઉં? તું મારું ધન લેતું નથી, તે હું તારું ધન લતે નથી માટે હે સાર્થવાહ! આ લફમીને સ્વામી કેણ થશે? તે બેઃ “ ત્રણે ભુવનની લક્ષ્મીને એક ધર્મ જ સ્વામી છે. તે ધર્મ જેને જેને લક્ષમી આપે છે તેની તેની તે થાય છે, માટે ચાલ વિશ્વના સ્વામીરૂપ આહૂદ્ધર્મમાં એ લક્ષ્મી વાપરીને સફલ કરાએ.” એટલે ખેચર આનંદથી એ વચન બૂલ કરતાં તે બંનેએ આનંદ પામીને સાતે ક્ષેત્રમાં ધન વાપર્યું. ધર્મ આરાધવાથી તે ભવ સમાપ્ત Page #275 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીપુંજની કથા-૩ કરીને તે લક્ષ્મીપુંજ ! તું પ્રભાના સમૂહરૂપ તથા પુણ્યના પંજરૂપ થયું છે અને તારી શિક્ષાથી તેય (ચેરી તજીને ધનદાન કરતાં આયુ પૂર્ણ કરી પુણ્યના પ્રમાણુથી હું વ્યંતરસ્વામી થે છું. તારી ભાગ્યશક્તિથી પ્રેરાયેલ હું ગર્ભકાલથી તને સમય સમયને ઉચિત સામગ્રી સત્વર પૂરૂં છું. એ પ્રમાણે વ્યંતરના વચન સાંભળતાં મૂચ્છ પામી સાવચેત થતાં લક્ષ્મીપુંજને આનંદકારી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી નિર્મળ ધર્મ આરાધી, અશ્રુત દેવલેકે દેવ થઈ મનુષ્યજન્મ પામીને મેક્ષલક્ષ્મીને પામે. એ રીતે સમસ્ત લક્ષ્મીને પામનાર લક્ષ્મીપુંજના દષ્ટાંતથી હે ભવ્ય ! તમે સદા અસ્તેયવ્રતની આરાધના કરે. છે. ઈતિ અસ્તેયવ્રત ઉપર લક્ષમીપુંજની કથા છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૩૪ બ્રહ્મ વ્રત ઉપર ૪. બ્રહ્મવ્રત ઉપર નાગિલની કથા. હવે મુક્તિમાર્ગે ગમન કરતા સજ્જનેને અસ્તેયવ્રતરૂપ દીપકના પ્રકાશ સમાન બ્રહ્મચર્ય વ્રત છે. સ્વદારામાં સતાષ કે પરદારાના ત્યાગ, તે ગૃહસ્થાનું ચતુર્થ અણુવ્રત છે. જે પરસીના ત્યાગ કરવામાં સમ છે તેમનામાં મેહાદિ દોષા સ્થાન પામતા નથી. અહા ! મુક્તિની સન્મુખ કરાવનાર બ્રહ્મવ્રત તે નાગિલની જેમ વિપદાઓના વિનાશ કરનાર ગણાય છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ— ભાજ રાજાની ભુજાથી સ થા રક્ષણ કરાયેલ અને ધર્માંના નિધાન સમાન મહાપુર નામે નગર છે. ત્યાં જિનસેવા તથા વિવેકથી વિકસિત હૃદયવાળા તેમજ અતિશય ધનવાન એવે લક્ષ્મણ નામે મોટો વિષ્ણુક છે. તેને ભૂષણ વિના પણ જિનભક્તિથી વિભૂષિત, વિવેકી અને વિનીત એવી ના નામે પુત્રી હતી. સેકડા સતીઓમાં મુગટ સમાન અને તરુણાવસ્થાએ પહેાંચેલી એવી તેણીએ, વરની શોધ કરતા પોતાના તાતને નિઃશંકપણે કહ્યું— હે તાત ! જે કાજળ રહિત, વાટ—તેલ વિનાના, તેમજ કપે કે નાશ ન પામે તેવા દીપકને ધારણ કરશે, તે પુરુષ મને પરણશે. ’ આ પ્રમાણે તે વચન યુવકને પ્રતિદિન સંભળાવતા શેઠને આના અભિગ્રહ કયાંથી પૂરા થશે ?’ એવી ચિંતા થઈ પડી. ( એવામાં નાગિલ નામને! ધૃત વનમાં ઘણી લાંઘણા કરીને સંતુષ્ટ થયેલ વિરૂપાક્ષ યક્ષ પાસે આગ્રહપૂર્વક Page #277 -------------------------------------------------------------------------- ________________ નાગિલની કથા-૪ ૩૫ પ્રાર્થના કરવા લાગે કે –“નંદાએ જે દવે કહ્યો છે તે દીવે તું મારા ઘરે બની જા.” યક્ષે એ પ્રમાણે વર આપતાં તે લક્ષ્મણ શેઠ પાસે ગયા અને બેઃ “જુગારી અને દરિદ્ર એવા મને જે તારી પુત્રી આપતા હોય તે હું તેને અભિગ્રહ પૂરવાને સમર્થ છું.” ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું- તું ગમે તે હેય, પણ જે અભિગ્રહ પૂરતું હોય તે ગંગાને સાગરની જેમ હું તને મારી સુતા આપું.” એટલે નાગલ બેલ્ય: “તે મારા ઘરે આવીને તે દી જુઓ.” એમ તેના કહ્યાથી શ્રેષ્ઠીએ કુટુંબ સહિત જઈને ત્યાં જોયું, અને દરિદ્ર છતાં તેના ઘરે તે દી જોતાં શેઠ પુત્રીને પરણાવવાના ઉત્સાહથી ઘણે પ્રમોદ પામે. તે વખતે તે દીપક જેવાથી લેકે અતિ આશ્ચર્ય પામ્યા, પણ તે વખતે નંદાને કંઈ આનંદ ન થયે. પછી શ્રેષ્ઠીએ ધનથી નાગીલનું ઘર ભરીને ઘણા જ ઓચ્છવ સાથે તેને પિતાની પુત્રી પરણાવી. વિવેકામૃતની વાવ સમાન રમણીને પરણને પણ નાગિલ જુગારથી અટક નહિ, કેમકે વ્યસનને કેણુ સહેલાઈથી તજી શકે? તે જુગારી જેમ જેમ ધન હરતે ગયો તેમ તેમ પુત્રીને પ્રેમને લીધે શેઠ તેને ધન પૂરતે ગયે. તે ધન હારી અને બહાર સ્ત્રીગમન કરીને પણ ઘરે આવતાં, નદી તેની આનંદથી સેવા કરતી, પણ તે વખતે નાગિલ વિચારતે કે હું આ નંદાને ખરેખર પ્રિય તે નથી જ, કારણ કે આ અપરાધ કર્યા છતાં પણ મારા પર તે રેષ કરતી નથી.” એકદા હાર પામીને જુગારીઓથી ભય પામતે તે વનમાં નાશી ગયે. ત્યાં કે જ્ઞાની સાધુને જોતાં અંજલિ જોડીને Page #278 -------------------------------------------------------------------------- ________________ ૩૬ . બ્રહ્મ વ્રત ઉપર તેણે પૂછયું કેઃ “શું તે નંદા સારા સ્વભાવની છતાં મને હદયમાં કેમ ધારણ કરતી નથી?” એમ પૂછતાં તેની ગ્યતા જાણુને જ્ઞાની મુનિએ કહ્યું: “તે પિતે વિવેકવતી હેવાથી વિવેકી પતિને ઈચ્છે છે, અને તેવા દીપકના મિષથી તેણે તેને વિવેક ગુણ કહી બતાવ્યું હતું–કાજળ તે માયા, નવ તત્વના અજ્ઞાનરૂપી વાટ, સ્નેહ (તેલ) રહિત તે પ્રેમહીન અને કંપ તે સમ્યક્ત્વનું ખંડન. તે અવગુણ વિનાના વિવેક-(દીપક)ને જે ધારણ કરે તે મારે પતિ થાઓ.” એમ એમ દીપકના મિષથી તેણે કહ્યું, પણ તેને અર્થ કેઈએ પૂછ નહિ અને તે કાજળ રહિત વાટ, તેલ તથા વ્યય (નાશ) રહિત તેમજ કપરહિત અદ્દભુત દવે જ તારા ઘરે કરી દીધું. તે દીવે જેતા ઉત્સાહહીન થયેલ તે સતી લજજાને લીધે માન ધરી રહી, અને અવિવેકી એવા તે તેની સાથે લગ્ન કર્યા. તે સતી છે માટે તારા હર્ષ માટે તે ખુશમિજાજી રહે છે અને તું અવિવેકી છે તેથી તે વિવેકવતી તને હદયમાં ધારણ કરતી નથી. એટલે સાધુએ કહેલ વિવેચનને તેણે વિશેષથી સ્વીકાર કર્યો અને સ્નેહને પુષ્ટિ આપનાર સ્વદારાસ તેષ વ્રત તેણે ગ્રહણ કર્યું . પછી આનંદથી ઘરે આવી, સ્નાન કરી, જિનપૂજા આચરી, સુપાત્રે દાન દઈને તેણે યથાવિધિ ભેજન કર્યું. એટલે પિતાના પતિને વિવેકી જે જેઈને નંદા પ્રમોદ પામતી, ગંગાના નીર જેવા પવિત્ર વચનથી પતિને કહેવા લાગીઃ “હે નાથ! શીલજળથી સિંચાયેલ જિનસેવા આજ મને ફળી કે આપને હું વિવેકી જેઉં છું” ત્યારે નાગિલ બેઃ હે તન્વી ! વ્યસનને મૂકીને જે વિવેકને મેં આદર કર્યો તેમાં ગુરુને આદેશ મુખ્ય Page #279 -------------------------------------------------------------------------- ________________ નાગિલની ક્થા.--૪ ૩૭ કારણ છે. ’ ત્યારથી સદ્ધર્મ, શીલ અને પ્રેમ એ ત્રણ ગુણાથી અત્યત જોડાઈ ગયેલ તેમનાં ચિત્ત એકતા પામ્યાં. અસાધારણ રૂપયુક્ત, ધધ્યાનમાં તત્પર, અંતરની પીડામુક્ત એવા તે બન્નેની દેહકાંતિ અત્ય`ત વધવા લાગી. હવે કાઈ વાર ઓચ્છવને લીધે નદા પેાતાના પિતાના ઘરે ગઈ અને નાગિલ ચંદ્ર તરફ દૃષ્ટિ કરીને અગાસીમાં સૂતા. એવામાં તિવિચાગી કેાઈ વિદ્યાધરી આકાશમાર્ગે જતી હતી તે તેના રૂપથી માહિત થઈ પાસે આવીને ખેલી: ‘ કામાગ્નિથી તપ્ત થયેલી હું તારે શરણે છું. હું લાવણ્યના સાગર ! તું તારી મુજાઉ.મમાં મને નિમગ્ન કર. વિદ્યાધરશિરોમણિ એવા હુ‘સરાજની હું પ્રિયા છું. કવિતાના ગીતની જેમ તેં મારા મનનું આકષ ણુ કર્યું છે. ચ'ડ નામના ખેચરપતિની હું લીલાવતી નામે પુત્રી છુ... અને તું સ્વીકારીશ એટલે સાચી લીલાવતી ( વિલાસવતી ) બનીશ. જો તું મારા સ્વીકાર નહિ કરે તે હું મૃત્યુના સ્વીકાર કરીશ અને તેથી હું ધર્મજ્ઞ ! શું તને સ્ત્રીઘાતનું પાપ નહિ લાગે ? હું, મારા સ્વામી અને પિતાની વિદ્યાઓનું રહસ્ય જાણું છું, તેથી તેમને જીતીને તેમના અધિકાર તને આપીશ માટે મને અ'ગીકાર કર. હવે મારાં વચનને અનાદર ન કરીશ. ” એમ કહીને તે કુર ગાક્ષી ક પતી પતી મસ્તકથી તેના ચરણના સ્પર્શ કરવા દોડી, એટલે મને પરસ્ત્રીને સ્પર્શી ન થાય ’ એમ ધારીને જાણે અગ્નિથી મળતા હાય તેમ નાગિલે પેાતાના પગ ખેચી લીધા. ત્યારે ક્રોધાયમાન થતી તેણીએ આકાશમાં તમ લેાહગેાલક વિકીને તેને કહ્યુઃ · મારી સાથે વિલાસ કર, હું તે આ ગાળાથી તને ભસ્મ ' A Page #280 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રા ત ઉપર કરી દઈશ.” આવા તેના લેભ વાક્યથી ન લેભાતાં અને ભીતિસ્થાનથી ભય ન પામતાં તેના મસ્તક પર સુસવાટ કરતે તે બળતે ગળે પડયે. એટલે—“અરે ! આ બળે, બને” એમ તે ખેચર રમણી અંતરમાં વિચારવા લાગી તેવામાં નાગિલે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું અને આપદાઓને સમૂહ નષ્ટ થયે. આથી લજજાને લીધે વિદ્યાધારી અદશ્ય થઈ ગઈ અને નમસ્કારના પ્રભાવથી નાગિલ માંચિત થયે. પછી વિદ્યાધરીએ નંદાનું રૂપ ધરી નાગિલને છળવાને પ્રપંચ કર્યો. અને—તારા વિના પિતાને ઘરે ચેન પડતું નથી ” એમ બેલતી નંદા, દાસીએ દ્વાર ઉઘાડતાં અંદર આવી એટલે આકાર, ગતિ અને વચનથી તેને નંદા જાણ્યા છતાં ખેચરીના પરાભવની શંકાથી તે તેનાથી સંકુચિત થતે બેલેટ હે કમલાક્ષી! જે તું નંદા હેય, તે સત્વર મને ભેટ અને જે અન્ય હોય તે ધર્મના પ્રભાવથી તારૂં ખલન થાઓ. ત્યારે ગતિ ખલિત થતાં તે વિદ્યાધરી પિતાના સ્વરૂપમાં ત્યાં ઊભી રહી ગઈ. એટલે જાણે તેના ચરિત્રથી વિસ્મય પામતાં તે સ્તબ્ધ મૂર્તિ થઈને આગળ ઊભી રહી હોય તેવી જણાઈ. બાદ તેવા કપટની શંકાથી અન્ય કપટની શંકા પામતા નાગિલે શીલભંગના ભયથી લેચ કરીને પિતાની મેળે ચારિત્રવ્રત લઈ લીધું. એટલે શાસનદેવીએ આપેલ યતિષને ધારણ કરતે તે પેલા પ્રદીપની આગળ આવીને બેઃ “નંદાના લોભથી તને આરાધીને અદ્ભુત દીવ બનાવ્યું. હે વિરૂપાક્ષ ! હું હવે કૃતકૃત્ય થયેલ છું, માટે તું ચાલ્યા જા.” એવામાં દીપકમાંથી એવી વાણ થઈ કે– Page #281 -------------------------------------------------------------------------- ________________ મગિલની કથા–જ તું ભવપર્યત સેવનીય છે. હે પ્રભો ! રવિની જેમ મારી પ્રભાથી સ્પર્શ–દેષ થવાને નથી.” પછી તેવા મહાશીલથી પ્રસન્ન થયેલ તથા વિદ્યાથી વિકસિત વિદ્યાધરીથી પગલે પગલે ગૌરવ પામતે, તથા પ્રકારને વૃત્તાંત જાણવાથી હર્ષ પામતી તથા ચારિત્ર લેવાના ધ્યાનથી પાપ-કંદને ગાળતી એવી નંદા સહિત, પ્રભાતે પણ અખંડ ચળકતા દીવાથી દેદીપ્યમાન તથા આશ્ચર્ય પૂર્વક લેકોથી જોવાતે તે નાગિલ ગુરુ પાસે આવ્યું, અને નંદા સહિત વિધિપૂર્વક વ્રત લઈને તે ગુરુને સાથે મહાઅરણ્ય, આરામ, ગામ અને નગરાદિકમાં વિચારવા લાગ્યા. રાત્રે પણ તે દીવાના પ્રકાશમાં અભ્યાસ કરતાં તે નાગિલમુનિ અલ્પ દિવસમાં જ શાસ્ત્રજ્ઞ બની ગયા. સંયમની પૂર્વે બાંધેલ આયુવાળા અને નંદા સાથેના સ્નેહવાળા હરિવર્ષ ક્ષેત્રમાં તે નાગિલમુનિ મૃત્યુ પામીને કલ્પવૃક્ષ નીચે યુગલિકપણું પામ્યા. ત્યાંથી ભાગ્યશેષને લીધે તે બને ભેગ સુખ ભેગવી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈને મોક્ષ પામ્યા, માટે હે ભવ્ય ! અદ્વૈત આનંદમાં તત્પર અને દક્ષ બનીને ધર્મવૃક્ષના એકસિંચનરૂપ ચોથા વ્રતને નાગિલ અને નંદાની જેમ ધારણ કરે. I બ્રહ્મવ્રત ઉપર નાગિલની કથા . Page #282 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ પરિમાણુ ઉ૫ પ.પરિગ્રહ પરિમાણુ પર વિદ્યાપતિની કથા હે ધીરજને ! એ ચાર વ્રતના રૂપને જેવાને એક દર્પણ સમાન અને અત્યંત નિર્મળ એવા પંચમ વ્રતને ધારણ કરે અસંતેષાદિ દેરૂપ સર્પ સરખા મેહનું ઝેર ઉતારવામાં અમૃત સમાન પરિગ્રહનું જે પરિમાણ તે પરિમાણ તે પાંચમું અણુવ્રત છે. કુર સંસારરૂપ વધૂથી ડરેલા સુજ્ઞ જનને એ વ્રત મુક્તિવર્ધને મેળાપ કરાવવાના સંકેતસ્થાન સરખું એવું પરિગ્રહ પ્રમાણ વ્રતરૂપ અદ્ભુત કલ્પવૃક્ષ તે વિદ્યાપતિની જેમ નિવારણ કર્યા છતાં અર્થ (સંપત્તિ) ને પણ આપે છે. હે શ્રાવકે ! તેનું વૃત્તાંત નીચે પ્રમાણે છે તે સાંભળો – પિતનપુર નામના નગરમાં પ્રખ્યાત અને વૈભવશાળી વિદ્યાપતિ નામે એક ધનિક વ્યાપારી વસતે હતે. તિષી જેમ તારાઓની સંખ્યા ન જાણે તેમ તે વિદ્યાપતિ સર્વજ્ઞ પ્રભુને સેવક હોવા છતાં પિતાના ઘરમાં રહેલી લક્ષ્મીનું પ્રમાણ જાણતું ન હતું. ઈચ્છવા લાયક ગુણેના ઉદયવાળી અને જિનશાનરૂપી કમલમાં ભ્રમર સરખા અનુરાગવાળી શંગારસુંદરી નામે તેની ગૃહિણી હતી. અનંતગણું લાભને ઈચછનાર તે સાત ક્ષેત્રમાં ધનને વાપરતાં યથાકાલ પ્રયત્નપૂર્વક ધર્મનું પિષણ કરતે હતે. એ રીતે ધન મેળવતાં, નિત્ય ધર્મ સાધતાં, સજજનેના અણને નિવારતાં, પાપને ખપાવતાં અને સુખપૂર્વક દિવસે ગુમાવતાં એકદા તેને સ્વપ્નમાં કઈક સ્ત્રીએ આવીને આ પ્રમાણે કહ્યું: “હું લક્ષ્મી, તારા ગુણેને વશ હોવાથી તેને કહ્યું, છું કે–દેવગે ખેંચાઈને હું આજ પછી દશમે દિવસે તારા Page #283 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપતિની કથા. ૫ ૪૧ , 6 ઘરમાંથી ચાલી જઈશ. ' એટલે જાગ્રત થતાં——‘હુ` દરિદ્ર થઇ જઈશ' એમ દુઃખ પામતા વિદ્યાપતિને તેની સ્રીએ અલિ જોડીને કહ્યું: ‘સૂર્યના રથને અધકાર લાગે. જે પૂર્વે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી, તે મલિનપણું આજે આપના મુખ પર કેમ જોવામાં આવે છે? હે સ્વામિન ! તમે સ પ્રકારના સુખમાં મને સ્નેહથી ભાગીદાર બનાવી છે, તે આજે દુઃખના ભાગ આપવામાં તમે મને કેમ છેતરો છે ? ' પછી પતિએ તેને સ્વપ્નનું સ્વરૂપ કહેતાં તે જરા હસતી હસતી વિવેકરૂપી અમૃતની નીક સરખી વાણી. ખેલી: મેાક્ષમાગે ચાલવાને પગને અટકાવનાર ચરણ-શૃંખલા સમાન, તથા ભાગાવલિકમના ઉદયથી ઘણા કાળ સ્થિર રહેતી એવી લક્ષ્મી સજ્જનેાના હૃદયમાં શલ્યરૂપ છે. મદિરાની જેમ મદ પમાડનાર લક્ષ્મી જો જતી હાય તા ભલે જાય, પણ મદનુ મન કરનાર એક વિવેક જ તમારાથી અલગ ન થાઓ. લક્ષ્મીનું ફલ સુપાત્રદાન છે તે તમે ઘણુ· મેળવ્યુ' છે, અને દરિદ્રાવસ્થાનું તે કરતાં અધિક ફૂલ જે તપ તેને ગ્રહણ કરે. મુક્તિમા ને આચ્છાદિત કરનાર વાડરૂપ લક્ષ્મી જે ભાગ્યથી નષ્ટ થતી હાય, તા હે નાથ ! હર્ષોંના સ્થાને આપને આટલું બધુ દુઃખ કેમ થાય છે ? અથવા તેા શ્વાસી સમાન આ લક્ષ્મી દશમે દિવસે શી રીતે જશે ? હજી તે તે આપણે સ્વાધીન છે, તેટલા માટે આજે જ તેને સાત ક્ષેત્રામાં વાવી દ્યો. પછી પરિગ્રહ પરિમાણુવ્રત ‘સ્વીકારીને રહેવુ' અને સ`તેષથી વખત વીતાવવા.’ એ પ્રમાણે પ્રિયાના વચનથી પ્રસન્ન થયેલ વિદ્યાપતિએ ક્ષણવારમાં પ્રભાતકૃત્ય કરીને બધુ ધન. સાત ક્ષેત્રમાં વાવી * Page #284 -------------------------------------------------------------------------- ________________ ર પરિશ્ચંહુરિયમાણ ઉપર દીધું, અને માત્ર પોતાના દેને ખપ પૂરતા સ્વલ્પ પરિગ્રહ રાખી, ખપારે-જિનેશ્વરની પૂજા કરીને તેણે કહ્યુ.. કે— એક શૃંગારસુંદરી પ્રિયા, એક શય્યા, એ વસ્ત્ર, એક પાત્ર અને ફક્ત એક દિવસના ભાજન જેટલે આહાર, અને બીજી પણ સ્વલ્પ ક્રિ’મતની પેાતાને ઉપયોગી એક બે વસ્તુ મારી હા પણ જિનેશ્વર પ્રભુની સેવાના ઉપયેગની તે ખરું વસ્તુ હા. ' હષઁથી નિર્મળ આશયવાળા બુદ્ધિમાન તથા ધાર્મિક ધ્યાનમાં અગ્રેસર એવા વિદ્યાપતિ શેઠ એ રીતે પરિગ્રહનુ પ્રમાણ કરીને દિવસ વ્યતીત કર્યાં. પછી રાત્રે ધન વિના યાચક જનાને પ્રભાતે હું સુખ શી રીતે દેખાડીશ ? માટે રાત્રે જનેાના સૂતાં જ દેશાંતર ચાલ્યા જવું ’—એમ શૃગારસુંદરી સાથે વિચાર કરીને તે સૂતા, અને દેશાંતર જવાને અર્ધોરાત્રે ઊઠતાં પોતાના ઘરમાં તેટલી જ ભરેલી લક્ષ્મી જોઈને અત્યંત આશ્ચય પામતાં તેણે પેાતાની પ્રિયતમાને કહ્યું— દશમે દિવસે દેવથી ખેચાતી જશે, અને અત્યારે તે આ લક્ષ્મી આપતાં પણ મારા ઘરમાંથી નીકળતી નથી, લક્ષ્મીની સ્થિરતા કે અસ્થિરતાને માટે કૃપણુતા કે દાન કઇ કારણભૂત નથી, છતાં મૂઢજના વૃથા કૃપણુતા ધારણ કરે છે. લક્ષ્મી જો દેતાં પણ ન જતી હોય તે દાનમાં જ તેને વાપરવી, અને ન આપતાં પણ સ્થિર ન રહેતી હાય, તેનું દાન જ કરવું યુક્ત છે. ' એ પ્રમાણે તે બન્ને પતી આશ્ચર્ય મુગ્ધ બનીને વાર્તાલાપ કરે છે. તેવામાં રાત્રિરૂપી વેલડીને ( બાળવામાં ) દાવાનળ સરખા પીળાશ પડતા રગવાળા સૂર્ય આકાશનું આલિંગન કરવા Page #285 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપતિની કથા–પ લાગે અર્થાત્ સૂર્યોદય થયે એટલે પ્રાતઃકૃત્ય કરી, દાનમાં લક્ષ્મી વાપરી સંપૂર્ણ પુણ્યશાળી તથા મરિગ્રહ પ્રમાણુના પ્રત્યાખ્યાનવાળો તે વિદ્યાપતિ શેઠ ( રાત્રીએ ) નિદ્રાધીન થયો. એ રીતે નવ દિવસ તેણે વિના સંકોચે લક્ષ્મી દાનમાં આપતાં કલ્પવૃક્ષોની અધિષ્ઠાયક દેવીઓની પણ પ્રશંસાને પામ્યા. બાદ પુણ્યરૂપ જળમાં પંક સમાન અને મુક્તિમાર્ગને દૂષિત કરનાર મારી બધી લક્ષ્મી આવતી કાલે ચાલી જશે.” એમ પ્રસન્ન મનથી તે રાત્રે સૂતે એવામાં અચાનક હર્ષથી સુંદર દષ્ટિવાળી લક્ષ્મીદેવીએ સ્વમમાં તેને કહ્યું- હે બળથી દેવને દુર્બલ કરનારા, અને ગર્વિષ્ઠ થયેલ તેવા દાન પુણ્યએ તારા પ્રત્યે મને સ્થિર કરી રાખી છે. હે મતિમાન્ ! અતિ પુણ્યપાપનું ફળ અહીં જ ભગવાય છે, એ સુવચનને તે સત્ય કરી બતાવ્યું છે. હવે હું કોઈ વાર તારૂં ભવન છોડવાની નથી, માટે સુભાગ્યયોગે ઈચ્છાનુસાર ઉત્સંગમાં લઈને મને ભગવ.” પછી નિદ્રારહિત થઈને અર્ધરાત્રે તે સ્વપ્નાની વાત પ્રિયા આગળ કહીને તે પિતાની પ્રતિક્ષાના કીડાસ્થિતિ સરખું નીચે મુજબ વચન કહેવા લાગ્યું કે “માત્ર ભેગફલરૂપ લક્ષમીદાનના વ્યશનથી, મુક્તિફલરૂપ તપ વિના આપણે જન્મ ચાલ્યા જશે. વળી કદાચ કઈક દિવસે લેભલીલાથી ચંચળ થયેલું (આપણું) હૃદય આ પાંચમા વ્રતના વિનાશના પ્રપંચને ઉત્પન્ન કરશે, માટે ધનથી ભરેલ આ ઘરને ત્યાગ કરીને ક્યાંક દેશાંતર ચાલ્યા જઈએ કે જેથી લક્ષ્મીની જંજાળથી છૂટીએ.” એ નિશ્ચય કરીને રાત્રે. તે પિતાની સ્ત્રીની સાથે, લક્ષમીની કીડા કરવાના કેમળ કમળમાંથી ભ્રમરની પેઠે ઘરની બહાર - - - : " Page #286 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ પરિમાણ ઉપર નીકળી ગયે. પિતાના કરડયામાં રહેલી જિનેશ્વરની પ્રતિમાને ધારણ કરતે તે પંચનમસ્કારને સંભારતાં નગરનાં દ્વાર પાસે આવ્યું. એવામાં તે નગરને શૂર નામે રાજા શૂળથી મરણ પામતાં મંત્રીઓએ સજજ કરેલ દિવ્યહસ્તી તે વખતે ત્યાં આવ્યું, અને પ્રિયા સહિત તેને તે કળશના જળથી અભિષેક કરીને હસ્તીએ પિતાની સુંઢવતી તેને પીઠ પર બેસાર્યો. એટલે ગજરાજ પર બેઠેલા તે શેઠને તેની પિતાની ખુશી નહિં છતાં હર્ષ પામતાં મંત્રીએ મહત્સવ પર્વક રાજમહેલમાં લઈ ગયા તે વખતે—લક્ષ્મીના પંકમાંથી નીકળતાં રાજ્યના મહાપંકમાં પડેલ પિતાને તે વાદળાઓથી મુક્ત થયેલ અને રાહુથી ગ્રસ્ત થયેલ ચંદ્રમા સમાન લાગે. ” પછી ભદ્રાસન પર બેઠેલા તેણે અભિષેકને નિષેધ કરતાં મંત્રીઓ બધા વિલક્ષ થઈ ગયા. એવામાં દિવ્ય આકાશવાણ થઈ કે –“હે ભદ્ર ! તારે હજી ઘણાં ભેગાવલી કર્મ બાકી છે, માટે રાજ્યલક્ષ્મીને સ્વીકાર કરીને હર્ષિત થા.” એ રીતે પિતાના ભાગ્યદેવતાની વાણું સાંભળતાં પ્રશંસનીય બુદ્ધિવાળા તેણે સિંહાસન ઉપર જિનપ્રતિમા સ્થાપન કરાવી અને પિતે પાદપીઠ પર બેસીને ધર્મને જાણનારા તથા પ્રસન્ન થયેલા મંત્રીએ પ્રાસે તે બુદ્ધિશાળીએ જિનદાસ તરીકે પિતાને અભિષેક કરાવ્યું. પછી ઉત્તમ બુદ્ધિવાળા તે શેઠે ફક્ત પિતાના ઉપગ જેટલે પરિગ્રહ પિતા માટે રાખીને, બાકીની વસ્તુઓને સમસ્ત સમૂહ જિનેશ્વર પ્રભુના નામ પર ચડાવી દીધો, અને કર્તવ્યને જાણનાર અને પવિત્ર મનવાળા તે શેઠ પ્રતિદિન બહુ ધન ખરચીને ત્યાં પ્રભુને યાત્રા-ઉત્સવ કરવા લાગે. લેકે પાસે કર ન લેવાં છતાં ઘણે ખર્ચ કરવા માટે Page #287 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપતિની કથા. -- તેની ભાગ્યદેવી દરરોજે રાજભવનમાં રત્નની વૃષ્ટિ કરવા લાગી. આ ધર્માધીન છે” એમ ધારી તેને જીતવાને તૈયાર થએલા રાજાઓને જિનના અધિષ્ઠાયક યક્ષેએ રોગ ઉપજાવીને નસાડી મૂક્યા. પછી તે શત્રુઓનાં સૈન્યના ભયંકર પડાવને તથા તેઓની શક્તિના સ્તંભનને જાણીને હર્ષ પામતે વિદ્યાપતિ વિચારવા લાગ્યો અહે! ઈંદ્ર જેવા પરાક્રમી શત્રુરાજાઓ પણ ધર્મના પ્રભાવથી દુષ્કીર્તિને સ્થાનરૂપ વિનાશને પ્રાપ્ત થયા છે. અલ્પ પરિગ્રહને સેવતા મને ધારણ કરનાર ધર્મે, મહાપરિગ્રહી શત્રુઓને જીતવાને સહાયતા આપી, માટે સમસ્ત પરિગ્રહને ત્યાગ કરીને એને લેવું, તે અંતરંગ શત્રુને નાશ કરવામાં પણ મને તે જરૂર મોટી સહાય કરે.” એમ ચિંતવીને ગારસુંદરીથી જન્મેલ શંગારસેન પુત્રને વિદ્યાપતિએ પિતાના પદે સ્થાપે, અને સંયમસૂરિ નામના આચાર્ય પાસે પિતે દીક્ષા લઈને તેણે તપરૂપી અગ્નિથી પોતાના આત્માને શુદ્ધ કલ્યાણ (સુવર્ણ) મય કર્યો. પછી આયુ પૂર્ણ થતાં વિદ્યાપતિ મુનિ સ્વર્ગે ગયા અને ત્યાંથી મનુષ્ય અને દેવના પાંચ ભવ કરીને તે પરમપદને પામ્યા, માટે ભવ્યએ આ વિદ્યાપતિના દૃષ્ટાંતનું નિશ્ચલ મનથી મનન કરી ધર્મની ઈચ્છા રાખીને અલ્પ કે મિતપરિગ્રહનું પ્રમાણ કરવું. પરિગ્રહણપરિમાણ ઉપર વિદ્યાપતિની કથા in Page #288 -------------------------------------------------------------------------- ________________ --- - - - - - - - - - ગુણ વ્રત ઉપર . કે ૬. પ્રથમ ગુણવત ઉપર સિંહ શ્રેષ્ઠીની કથા. હવે દિશાઓમાં કરાતા ગામનના સંબંધમાં બાધેલ મયદાનું ઉલ્લંઘન ન કરવું, તે દિશિવત (દિવિરતિ ) નામે પ્રથમ ગુણવ્રત છે. પાપરૂપ હાથીને પાડવાના વિકટ ખાડા સમાન એ વ્રત ધર્મરાજાના કનકસિંહાસન સમાન છે. તે દિગ્વિરતિવ્રત ધર્મરૂપી પુષ્પના ઊંચા વૃક્ષ સમાન છે કે જે ઉપર અરૂઢ થયેલ લેકેને પાપરૂપ વ્યાપદ (વિક્રાળ જંગલી પશુઓ) દ્વારા ભય થતું નથી. એ વ્રત ધરનાર શ્રાવક જે દિશામાં પોતાને સકેચે છે તે સંસારને એલંગવાને સિંહ શ્રેષ્ઠી જેમ ઉમદા ફલના પ્રારંભવાળે થાય છે. તે શેકીનું દષ્ટાંત નીચે પ્રમાણે – વિસ્તારમાં અત્યંત મેટી અને સરલ ગુણવાળા લેકથી ભરેલી એવી વાસતી નામે એક પ્રખ્યાત નગરી છે. ત્યાં કીર્તિપાલ નામે રાજા હતા કે કીર્તિરૂપ કન્યાઓને ક્રીડા કરવા માટે આકાશરૂપી મેદાન પણ સાંકડું થઈ પડતું હતું. રૂપલક્ષ્મીના સંસ્પર્શમાં જાણે લુબ્ધ બન્યું હોય તેવા સમસ્ત ગુણોથી વાસિત એ ભીમ નામે તે રાજા હતા. તે પુત્રથી તેમજ પિતાના પ્રાણ કરતાં પણ અતિ વલ્લભ એ સિંહ નામે શ્રેષ્ઠી તે રાજાને મિત્ર હતું. તે જનભક્તિ, જૈનશાસનનું જ્ઞાન અને જૈન ધર્મનું આરાધન-એ ત્રણ શ્રેષ્ઠ અલંકારને સદા ધારણ કરતે હતે. એક વાર મનહર સભામાં બેઠેલ અને તે શેઠના મુખ પ્રત્યે પિતાને નેત્ર સ્થાપીને રહેલ તે રાજાને છડીદારે આવીને વિનંતિ કરી કે–“હે દેવ ! કઈ Page #289 -------------------------------------------------------------------------- ________________ સિંહ શ્રેષ્ઠીની કથા–૬ દિવ્યાકાર પુરુષ દ્વાર પર ઊભે છે અને તે આપતા સુખરૂપી કમલ પ્રત્યે ચક્ષુને ભ્રમરરૂપ કરવા ઈચ્છે છે.” એટલે રાજાએ સંજ્ઞાથી અનુજ્ઞા આપતાં તેણે તરત જ તે પુરુષને સભામાં હાજર કર્યો ત્યારે નમસ્કાર કરી આસન પર બેસતાં તે. સુરે રાજાને કહ્યું કે –“હે રાજન ! તમે જાણે છે કે –શત્રુઓના તેજને લેપ કરનારે નાગપુર નગરમાં શ્રીનાગચંદ્ર નામે રાજા છે. તેને દેવાંગનાઓમાં પ્રશંસા પામેલ તથા મદન–શુકના પંજર સમાન એવી રત્નમંજરી નામે રાણું છે. તેમને કામરાજાની રાજધાની સમાન અને સાક્ષાત ગુણની માલા સરખી ગુણમાલા નામે પુત્રી છે. સાક્ષાત તેણીના શરીરમાં પ્રાપ્ત થએલી લક્ષમી વિકસ્વર કમલ, હસ્તીનાં બને કુંભસ્થલે તથા ચંદ્રમામાં નિવાસ કરનારી લક્ષમીની હાંસી કરતી હતી. તે તરુણીને માટે વાર સંબંધી વિચાર કરતાં રાજાએ પ્રભાને માટે સૂર્યની જેમ તમારા પુત્રને નિશ્ચય કર્યો છે. એટલા માટે તમને વિનંતિ કરવાને હે ઇશ! મારા સ્વામીએ વિશ્વાસપાત્ર એવા મને મુખ્ય દૂતને અહીં મેકલ્યો છે, તે હે સ્વામિન! પિતાની સત્યપ્રભાથી મન્મથના મદને મડનાર પુત્રને માટે રતિને જીતનારી તે કન્યાને સ્વીકાર કરે, અને તે રાજને ઉત્સવને પ્રસંગ આપવાથી, કન્યાને વરના લાભથી અને મને તકર્મની સફળતાથી હે સ્વામિન ! આનંદિત કરો.” - એ પ્રમાણે દૂતના બોલ્યા બાદ આનંદ પામતા રાજાએ સિંહ શ્રેણીના મુખ તરફ પિતાની દષ્ટિ નાખતાં કહ્યું કે – “હે બંધ ! આચણ બંનેમાં કઈ અંતર નથી, તે મારા પુત્રને લઈને નાગપુર જા અને એ સંબંધ કરી દે.” એટલે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ગુણ વ્રત "9 અવા ભય કર, અન દડથી ડરેલા સિ`હું જરા મુખને નીચ કરીને રાજાને જવાબ ન આપ્યો તેથી કઇક ક્રોધથી વિકાળ આંખાવાળા રાજા ખેલ્યા હું મિત્ર! શું એ સબધ તેને “ સારા લાગતા નથી કે જેથી તું જવાબ આપતા નથી ? ” એટલે ક્રોધિત રાજા તરફ નજર કરતાં સિંહ અમૃતસમાન વચનથી મેલ્યા.“ હે રાજન ! સેા ચેાજન કરતાં વિશેષ ન જવાના મારો નિયમ છે અને સા ાજન કરતાં દૂર છે, તે વ્રતભંગના ભયથી એ વિવાહ માટે હું જઇ શકીશ નહિ. એવાં કાર્યોંમાં મારા જેવાને હુકમ કરવા યોગ્ય નથી. ” આવા તેના વચનરૂપ ધૃત હામાયાથી રાજાના ક્રોધાનલ વધારે પ્રદીપ્ત થતાં અગ્નિની જવાલાની જાલ સમાન તમ વાણીથી તે ખેલ્યા— જ્યાં મારે જવુ જોઇએ ત્યાં તને મોકલું છું'. તેવુ કામ પણ તને અયુક્ત લાગે છે, તે! તું કાઇ મહારાજાધિરાજ જેવા ડાળ ધરાવે છે. સેા ચેાજન ઉપરાંત ન જવાના જો તારા નિયમ હોય તે ઉંટવાળાએ મારફતે હું તને એક હજાર ચેાજન ઉપરાંત મેકલીશ. ” આ પ્રમાણે સાંભળતાં ક્રોધને દખવી, જરા સ્મિત કરી સુજ્ઞ શ્રેષ્ઠી સમયસૂચકતા ધારણ કરીને રાજા આગળ ખેલ્યું— “ હું સ્વામિન ! મારા કાંઇ અહંકાર નથી, પણ તમારા વિરહ સહન કરવાને અસમર્થ હાવાથી મે... એ જવાખ આપ્યા, પણ આપની આજ્ઞા તે મારે મુગટ છે. ” ¢ એ પ્રમાણે તેના વચનથી સંતુષ્ટ થયેલ રાજાએ મહાસૈન્ય, મહામ`ત્રી અને મહાસુભટો સહિત કુમારને વિવાહને માટે મોકલ્યા. પછી રાજાએ ભિન્ન સ્વરૂપે રહેલા પોતે જ હાય નહિ એવા હૃદયને પ્રિય તે સિંહૈં શ્રેષ્ઠી નામના મિત્રને . Page #291 -------------------------------------------------------------------------- ________________ સિંહ શ્રેષ્ઠીની કથા.-૬ ત્યાં સર્વ ક્રિયામાં મુખ્ય અધિકારી બનાવ્યું. હવે પ્રયાણ કર્યા બાદ તે સિંહશેઠે ગુપ્ત રીતે વૈરાગ્યવાળાં વચનથી કુમારની સંસારસંબંધી વાસના તેડી નાખી એટલે મુક્તિવધૂન લેભથી શોભાયમાન તે કુમાર (સંસાર સંબંધી) લક્ષ્મીને તૃણ સમાન ગણવા લાગ્યું. ત્યારે કંઈક બાનાં બતાવીને દિશિવતમાં રહેતાં તે શ્રેષ્ઠીએ સે યેજન કરતાં આગળ પ્રયાણ ન કરાવ્યું. હવે પ્રયાણને વિરામને પાંચ છ દિવસ થતાં પ્રધાનોએ હસતાં હસતાં કુમારને એકાંતમાં કહ્યું –“ કદાચ આ સિંહશેઠ કંઈક બહાનું કાઢીને ક્યાંક પણ જે પ્રયાણ અટકાવે, તે બલાત્કારથી પ્રયાણ કરતાં પણ તમે અપરાધી નથી” એમ રાજાએ અમને પ્રયાણ વખતે ગુમ શિખામણ આપી છે, માટે સિંહને હવે બાંધીને પણ આપણે શા માટે નાગપુર ન જઈએ?” એમ બેલતા પ્રધાનેને કુમારે કહ્યું - “જે આજ પ્રયાણ માટે નિર્ણય ન થાય તે આવતી કાલે તેમ કરશું ?” પછી એકતે રાજકુમારે ધર્મશિક્ષાના ગુરુ સિંહની આગળ તેના મનને અપ્રિય લાગે તેવું વચન કહ્યું. ત્યારે ધર્મરૂપી મહાસાગર પ્રતિ ચંદ્ર સરખા અને પ્રારંભેલ છે સંસાર સંબંધી શાંતિ જેણે એવા મહામતિ સિંહ શેઠે કુમારને કહ્યું—“આ શરીર પણ મારું નથી” એમ કહી પ્રતિલેખેલા વૃક્ષની જેમ પૃથ્વીતલ પર પડી, અવયવે બધા વૃક્ષની જેમ સ્થિર રાખી, કેઈક પવિત્ર વનપ્રદેશમાં પાપપગમ વ્રત ગ્રહણ કરીશ, તે તેઓ મને બાંધીને શું લઈ જશે?” એમ કહીને દિલ કી સિંહની જેમ રાત્રે વનમાં જ એ છે. એટલે મારે આધાર તમે જ છે ” એમ ન : Page #292 -------------------------------------------------------------------------- ________________ ગુણ વ્રત ઉપા રાજકુમાર પણ તેની પાછળ ગયે. એવામાં પ્રભાતે શયનાદિમાં તે બંનેને ન જેવાથી મંત્રીઓ તેમનાં પગલાંને અનુસારે ઘણું ભૂમિ સુધી ગયા. ત્યાં દીક્ષા લઈને નિરંતર આકાશમાં ભમવાથી થાકી ગયેલા જાણે સૂર્ય અને ચંદ્ર સૂતા હોય તેમ તેઓ પાદ પિપગમ અણસણમાં સ્થિર હતા. એવી સ્થિતિમાં રહેલા તેમને કઈ પર્વતની તળેટીમાં જોતાં વિલક્ષણ અને શ્યામમુખ થઈને મંત્રીઓએ પગે પડીને તેમને મીઠાં વચનથી કહ્યું – કટુ વચનથી થયેલ અમારે અપરાધ ક્ષમા કરે. હે સ્વામીઓ તમે ઊઠે કે જેથી હવે આપણે સત્વર નાગપુર જઈએ. આ વૃત્તાંત જાણી કે પાયમાન થતાં રાજા દુઃખથી શ્યામ થયેલા અમને કુટુંબ સહિત ઘાણીમાં તલની જેમ પીલશે, માટે છે કૃપાસાગર ! તમે દયા કરીને સાનંદાશ્રુથી ભીની આંખે અમને જુઓ અને મિતયુક્ત મુખવડે અમારી સાથે બેલે.ઈત્યાદિ મીઠાં વચન બેલતાં પણ જ્યારે મંત્રીઓ હાર્યા ત્યારે તે વૃત્તાંત ચરપુરુષે મોકલીને તરત રાજાને જણાવ્યું. ત્યારે – કુમારને બાંધીને પરણાવ અને સિંહશેઠને વૈરી સમજીને મારી નાખે. એમ બેલતે અને કોપાયમાન થતે રાજા પણ એકદમ વેગવાળા વાહન મારફતે ત્યાં આવ્યો. આવી વિપરીત બુદ્ધિવાળા તે રાજાએ તે બંને મહામુનિને વાઘ, સિંહાદિથી પ્રાણીઓ દીઠા એટલે– મહાપ્રભાવવાળા આ બંનેને બલાત્કારે પરાભવ પમાડવો શક્ય નથી, માટે એમને ભક્તિથી જ બોલાવવા એમ અંતરમાં વિચાર કરતે રાજા તેમની પાસે ગયે. ત્યારે ધાપોએ માર્ગ આપતાં, તેમની દષ્ટિને જોતાં નમસ્કાર કરતું અને મધુર વચન બોલતાં રાજા સામે તેમણે નજર પણ ન Page #293 -------------------------------------------------------------------------- ________________ સિંહ શ્રેષ્ઠીની સ્થા–૬ કરી. પછી એક માસના ઉપવાસને અંતે સુરાસુરથી સ્તુતિ કરાતા તે બંને શુદ્ધ ધ્યાનથી વશ થએલી મુક્તિવલ્લભાને પામ્યા. ત્યારે–“હે મિત્ર ! એક સે યેજન કરતાં વિશેષ ન જવાને તારે નિશ્ચય છતાં મને મૂકીને તે અસંખ્ય પેજને દૂર મેક્ષમાં કેમ ગયા?” એમ આઠંદ કરતા રાજાએ સિંહ મિત્રના અને પુત્રના શરીરને અગ્નિસંસ્કાર કર્યો અને પોતાના આત્માને શેકરૂપી અગ્નિમાં બાળવા લાગ્યું. પછી તેમના સત્ત્વને દખલે દઈને સુજ્ઞજને એ સમજાવતાં રાજા ધર્મબુદ્ધિ લાવીને પિતાના નગરમા ગયે. માટે હે ભવ્ય જને! જેણે પિતાના પ્રાણ તજતાં પણ સ્વીકારેલ વ્રતને ત્યાગ ન કર્યો એવા તે સિંહ શ્રેણીની જેમ તમે દિશિવતમાં પરમ પ્રીતિને ધારણ કરો. | ઇતિ સિંહ શ્રેણીની કથા છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ - - - - - પ આ પ્રકારમાં સિદ્ધ છે એવું કરી રાજ ભેગપગ વ્રત ઉજ ૭. ગોપભગવતપર ધર્મનૃપની કથા. હવે ભાગ્ય અને ઉપગ્ય વસ્તુને જે પ્રમાણથી સ્વીકાર કરે તે ભેગે પગ પરિમાણ નામે બીજું ગુણવ્રત છે. એ સાતમું વ્રત, સુકૃત લક્ષમીના નિવાસ માટે એક કમળ સમાન છે, પણ આશ્ચર્ય એ જ કે આ લેક અને પરલેકમાં પણ તે (વ્રતરૂપી કમળ) સજજનેને સુવાસિત બનાવે છે. સપ્તમ વ્રતની લીલાથી આહારમાં પરિમાણ કરનાર સુજ્ઞજન, ધર્મરાજાની જેમ સંચિત થયેલ કર્મરોગથી પણ મુક્ત થાય છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે – - વિદ્યાઓમાં સિદ્ધ કરેલાં સાહિત્ય સમાન દેદીપ્યમાન તથા નગરીઓમાં મહાદ્વિપૂર્ણ એવું શ્રીકમલ નામે નગર છે. ત્યાં રાજાઓમાં મુકુટ સમાન સત્ય નામે રાજા હતા જેની તરવારને શત્રુઓ કાળરાત્રિના આદર્શ સમાન જેતા હતા. ક્ષાત્રગુણોની જેમ તે સમસ્ત કલાપાને આધાર હતુંતેમજ ક્યા રાજાઓ તેને નમ્યા ન હતા? એકદા હે સ્વામી ! પૃથ્વી પર બાર વરસને દુષ્કાળ થવાને છે ? એમ તિષ શાસ્ત્રના જાણકાર વિદ્વાનેએ તેની આગળ કહ્યું એટલે—“આ શાસ્ત્રોની વાણી કદી અન્યથા થશે નહિ” એમ ધારી તેઓના વચનથી વાયુથી તૃણની જેમ રાજા કંપી ઊઠ્યા. પછી રૂપું, સુવર્ણ અને રત્નાદિનો વ્યય કરીને તેણે ધાન્ય અને ઘાસને માટે સંગ્રહ કર્યો. હવે જ્યારે સમસ્ત લેકે ચારે બાજુ ધાન્યને સંઘરે કરવામાં જ વ્યગ્ર થવાથી દેશની અંદર થોડેઘણે દુષ્કાળને નમૂને દાખલ થયે. અન્નને સંગ્રહ કરવાને અલંકારેને વેચનારા જને તે વખતે ફાગણ માસમાં પત્ર રહિત થયેલાં વૃક્ષે જેવા દેખાતા Page #295 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નૃપની કથા.---૭ ૫૩ હતા. “ધાન્ય અને ધન વિનાની મારી કેટલી પ્રજા કયાં જશે.” એમ પ્રજાપતિપણાથી લજજા પામેલ રાજા શેકથી ચિંતાતુર થયે. એ રીતે પ્રતિદિન મળતી ચિંતાથી તપ્ત થયેલ રાજાને હર્ષ કરનારે આષાઢ માસના પ્રથમ દિવસે પૂર્વને પવન વાવા લાગ્યા. એટલે સુકાળરૂપ ફલ વૃક્ષના અંકુર સમાન, પૂર્વ દિશામાં હર્ષ પામતા રાજાએ એક નાનું વાદળું જોયું. ઉદય પામતા ભાગ્યવાળા મનુષ્યની લક્ષ્મીની પેઠે તે વાદળી રાજાના પ્રમેદની સાથે અત્યંત વધવા લાગી. એટલે આડે આવતા ગ્રહને વિજળીરૂપ અંગુલિથી તર્જના કરતે, બગલારૂપ દાંતથી જોતિષીઓના વચનને હસી કાઢતે. દર્શનથી જ દુભિક્ષ-શત્રુનું ભક્ષણ કરીને ગર્જના કરતે, મુશળધારાએ પડવાથી પૃથ્વીના દુઃખને ખંડિત કરતા, તથા બંને સમુદ્રનું જળ ખેંચવામાં નળના સંચા જે તે મેઘ પ્રજાજનેના હર્ષાશ્રુસમૂહની સાથે વરસવા લાગ્યું. ત્યારે તિષીઓની હંસી કરનાર કે અન્ય હાથતાલી દેતા આ વૃષ્ટિથી જ કાલ ગ” એમ બોલવા લાગ્યા. હવે વસુધાને કૃતાર્થ કરી જાણે લેકપ્રશંસાને ભય લાગ્યું હોય તેમ મેઘ કયાંક ચાલ્ય હોય; કેમકે મહાપાપકારીઓની એવી જ રીત હોય છે. પછી નષ્ટ થયેલ છે ચિંતાને સંતાપ જેને એવા તે રાજાને બીજે દિવસે વનપાલે આવી અંજલિ જોડીને વધામણી આપી કે–“હે સ્વામિન્ ! આપના ઉદ્યાનમાં ચાતુર્માસ કરીને રહેલા યુગધર મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.” એટલે વનપાલને ઈનામથી સંતુષ્ટ કરી નિષ્કપટ ભાવથી રાજા ઉઘાનમાં ગયે. ત્યાં ત્રણ પ્રદક્ષિણું દઈ, મુનિને વંદન કરી, Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભાગાભાગ વ્રત ઉપર t દેશના સાંભળીને રાજાએ અંજિલ જોડી પ્રશ્ન કર્યાં “ હું પ્રભા ! તે જ્યાતિષીયાનુ' પૃથ્વી પર વૃષ્ટિ નહિ થાય ’ તે રીતનું વચન કેમ મિથ્યા થયુ ? ” ત્યારે કેવલી મેલ્યા “ ગ્રહના યાગે બાર વરસના દુષ્કાળ થવાને હતા, પણ જે કારણથી દુકાળ ન પડ્યો તેનુ કારણ તેના જાણવામાં નહેાતું આવ્યું. પુરિમતાલ નગરમાં એક પ્રવર નામના પુરુષ હતા. તે યુવાન છતાં પેાતાના કર્મયોગે મહારોગથી પરાભવ પામેલ હતા. રસાસ્વાદમાં લાલચુ થયેલી જિલ્લાના રસવાળા જે જે સ્વાદિષ્ટ આહાર લેતા તે તે તેને વિકાર ઉપજાવતા. ત્યારે તેને વિચાર થયો કે જો આહાર શરીરને અહિત કરે છે, તે પ્રત્યાખ્યાન કરીને તે અનાહારનુ' ફૂલ કેમ ન લઉં ? સૂગથી ષ્ટિ સકેાચીને સ્ત્રીએ મને સેવતી નથી, તે તેના ત્યાગ કરીને સાક્ષાત્ મનુષ્યપણાનું ફૂલ કેમ ન લઉં? ' એ રીતે નિલ બુદ્ધિવાળા પ્રવરે શ્રેષ્ઠ ગુણાવાળા ગુરુને સાક્ષીરૂપ કરીને આ પ્રમાણે કહ્યું— ધૃત આદિવાળા પુષ્ટ, આમ્લ, મધુર અને ખારા આહારને હું નહિં લઉં અને ઊણાદરી વ્રતથી કડવા, તીખા અને તૂરા આહારને ગ્રહણ કરીશ. વળી સ્ત્રીમાં આસક્ત થયેલા પુરુષોને મુક્તિ જાણે ઈર્ષ્યાથી સામે જોતી નથી, તેથી ભવસાગરની અધિષ્ઠાયક દેવીએ સમાન તે પ્રેમદાના હું પ્રત્યાખ્યાન કરું છું' એ રીતે વ્રત લઇ પાળતા મહાપરાક્રમી એવા તે પ્રવર અનુક્રમે તે સર્વ રાંગાથી મુક્ત થયો. સુકૃતને અસાધ્ય શું છે? આરોગ્ય પામ્યા છતાં વ્રતને ન મૂકતા તે ધીર અનુક્રમે ઘણી સમૃદ્ધિને સ્વામી થયા. તેના ઘરે કામનૃત્યમાં પેાતાની દૃષ્ટિને ચલવનાર અલ્પ સમૃદ્ધિવાળા સ્વર્ગને મૂકીને જાણે સ્વર્ગની અપ્સરાઓ આવી હેાય તેવી , Page #297 -------------------------------------------------------------------------- ________________ ઘર્મ નૃપની કથા.-૭ દાસી વિલાસ કરતી હતી, પણ પિતાના સંયમ ગુણરૂપ આધારસ્તંભથી નિયંત્રિત થયેલા અંત:કરણને લીધે વિષયે તેની ઇવિયેને આકષી ન શક્યા. દરરોજ અનેક માર્ગોથી તેને ધન મળતું અને સુપાત્રદાન, અનુકંપાદાન અને ઉચિતદાન એ ત્રણ માર્ગે થી તે જતું હતું. - હવે એકદા અન્નને માટે માત, પિતા અને પુત્રને લડાવનાર અને રંકજનેને દુપ્રેક્ષણીય એવો દુષ્કાળ આવી પડે. જ્યારે દાતારનાં દાન ક્ષીણ થયાં ત્યારે તેનું દાન વધવા લાગ્યું, કેમકે ગ્રીમત્ર તુમાં સરોવરનું પાણી સુકાય પણ સમુદ્ર તે તરંગથી વધતું જ હોય. સંસારથી ભયભીત થતા ભવ્ય જેમ આહંત ધર્મને આધાર લે, તેમ દુષ્કાળથી ભય પામેલા લોકે એક તેને જ આશરે આવ્યા. તે પ્રવર શેઠ દિશાઓથી આવેલા લાખે સાધુઓને પ્રાસુક જળ, પકવાન્ન, દહીં, દૂધ, ઘત વગેરે વહેરાવતે હતો. વખતના ક્રમથી શ્રાવકોને માબાપ તથા પુત્ર સમાન ગણુને તે પ્રતિદિન પિતાના ઘરે અસંખ્ય શ્રાવકને જમાડતે હતે. એ રીતે અખંડ વ્રતધારી દાનના એક વ્યસનથી પ્રશંસા પામેલા તે પ્રવર શેઠ મરણ પામીને દેવલેકમાં ગયે. ત્યાં શાશ્વત જિનેની મહાયાત્રા કરવામાં નિરતર નિર્મળ બુદ્ધિ રાખવામાં ઈદ્ર સમાન તે દેવાયુ સમાપ્ત થતાં ચિંતવવા લાગે–પૃથ્વી પર જે કઈ યુગપ્રધાન શ્રાવક હોય તેને હું પુત્ર થાઉં. કારણ કે મલિન કુળમાં ચકવર્તી થવું પણ ઠીક નહિ.” હવે તારા નગરના ચિત્રશાલા નામના પરામાં વિમલા નામની સ્ત્રીના હૃદયને પ્રિય શુદ્ધબુદ્ધિ નામને શ્રાવક છે. નિષ્કપટભાવથી બાર વ્રત પાળતાં ઉજવળ જીવનવાળા તેણે Page #298 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભેગાભાગ ત્રન ઉપર ધર્મ નૃપની કથા આવા દુકાળમાં પણ અન્નના સ'ગ્રહ કર્યો ન હતા. હવે તે દેવ સારા સ્વપ્નના સૂચનાથી તેની સ્રીના ઉદરે આન્યા અને તે સતીએ ગઈ કાલે પવિત્ર પુત્રને જન્મ આપ્યા છે. મહાભાગ્યવાન તેના જન્મે, દુષ્ટ ગ્રહેને સત્વર જીતીને અહીંના ખાર વરસના દુષ્કાળને ભાંગી નાખ્યા છે. એ પ્રમાણે સાંભળતાં અદ્ભુત પ્રીતિથી કેવલીને નમી, સત્વર ત્યાં જઇ રાજાએ તે બાળકને પેાતાના લલાટ પર સ્થાપીને કહ્યું કે—“ દુર્ભિક્ષમાં ડૂબતા જગતના ઉદ્ધાર કરનાર હું ધીર ! તને નમસ્કાર છે. મારા રાજ્યમાં તું જ રાજા છે, હુ તો તારો કોટવાલ છું. એ રીતે દુ ભક્ષના ભંગ કરનાર આ સાક્ષાત્ ધર્મ જ છે. ” એમ વિચારી રાજાએ તેનું ધ એવુ નામ પાડ્યું. પાતાના ચરપુરુષો મારફતે આ વૃત્તાંત જાણી બીજા રાજાએએ પણ પોતપોતાના રાજ્યમાં તરત ધર્મની આજ્ઞા વર્તાવીને વરસાદ વરસાવ્યેા. તે સ રાજા તરફથી આવેલા વય અને કાલને ઉચિત નાના પ્રકારનાં ભેટણાથી નિર તર આનંદ પામતા તે બાળક વધવા લાગ્યા. સર્વ રાજાઓની કલાવાન તથા કમળ સરખાં નેત્રવાળી પુત્રીઓ, સમુદ્ર પાસે નદીએ જાય તેમ પેાતાની મેળે તે ધર્મને વરવાને આવી. સમસ્ત પૃથ્વીમાં પેાતાની આજ્ઞા વર્તાવતાં, ગુરુભક્તિમાં તત્પર ધર્મી ધર્મ કુમાર ક બંધ કર્યા વિના અદ્દભુત ભાગ ભાગવવા લાગ્યે. એ રીતે ભાગ ભાગવી તે ચાગબળને પ્રાપ્ત થયા અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી મહિમાવાળા થતા તે મુક્તિને પામ્યા. એ રીતે હું ભળ્યે ! ભાગ્યવાન ધર્મના અન્ને ભવના દૃષ્ટાંતથી સાંજે મેહુના જય કરીને સાતમા વ્રતને આરાધા. ॥ ભેણેષભાગ ત્રત પર ધર્મ નૃપ કથા ॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ સુરસેન અને મહાસેનની કથા.-૮ ૮. અનર્થદંડવિરમણવ્રત વિષે સુરસેન અને મહાસેનની કથા હવે આર્તધ્યાન, રૌદ્રધ્યાન, શસ્ત્રો આપવાં, પાપકોને ઉપદેશ તથા પ્રમાદ–તે અનર્થદંડ છે અને તેને ત્યાગ તે ત્રીજું ગુણવ્રત છે. અનર્થદંડવિરમણ વ્રતને ધારણ કરનારા ધીર પુરૂષે પુણ્યસમૂહથી ઊજળા થઈને સુરસેનની જેમ મહા–ઉદયને પામે છે. તે દૃષ્ટાંત નીચે પ્રમાણે છે – ' દેવપૂજાના સુગંધી દ્રવ્યમાં મસ્ત બનેલા ભમરાઓના ગુંજારવથી વારંવાર પ્રશંસા પામેલ અને લક્ષ્મીથી મનહર એવી બંધુર નામે નગરી છે. ત્યાં પોતાના પવિત્રાચરણથી નિર્મળ તથા પ્રચંડ વીરસેનામાં શિરોમણિ એ શ્રીવીરસેન નામે રાજા હતા. તેને અંતરશત્રુઓને પ્રહાર કરવામાં ધર્મ, રૂપી બાવડે આશ્ચર્ય કરાવનારા એવા સુરસેન અને મહાન નામે બે ઉત્તમ પુત્ર હતા. લોકોએ તેમના રૂપ અને સહચારીપણામાં ઉપમાન તથા ઉપમેયપણાને અને અભિધાન તથા અભિધેયતા ધારણ કરતા હતા. ઉત્તમ કાને અથવા સંતજનોને જોવામાં ધર્મની અને આંખ સરખા, મહાદિના મર્દનમાં બે હાથે સરખા અને ચારિત્રમાં તેમના ચરણે સરખા તે બને કુમાર શોભતા હતા. એક દિવસે અકસ્માતુ મહાસેનની જીભે વિસ્મયકારી, સહ અને વિશાળ સેજે ચડી આવ્યો તેની શાંતિ માટે વૈદ્યોએ જે તીવ્ર ઔષધ કર્યા પણ લેભની જેમ સેજો વધવા લાગે, હવે આને ધર્મ ઔષધ જ યુક્ત છે” એમ બેલતા વૈદ્યોએ ગણિકાઓ નિર્ધન યારને જેમ છે તેમ તેને ત્યજી દીધે, એટલે Page #300 -------------------------------------------------------------------------- ________________ ૫. અનદંડ. વ્રત ઉપ હળવે હળવે તે રાજકુમારની જીભ સડવા લાગી અને મક્ષિકા એને માટે તે એક અનિવાય દાનશાળા થઇ પડી. જેમ મુસા ક્રા કસાઇવાડાને દૂર છોડી દે તેમ તીવ્ર દુર્ગંધના સ્થાનરૂપ તેને સ્ત્રી અને માતપિતાએ પણ તેને તજી દીધા. તેને તેવી હાલતમાં જોઇને ભ્રાતૃસ્નેહને વશ થયેલ સુરસેન દુઃસહ દુ ધની દરકાર કર્યાં વિના તેની પાસે રહ્યો. તે વખતે— યાંસુધી એને આ રાગ છે ત્યાં સુધી હું કંઈ ખાનાર નથી. જો આ રોગથી એ મરણ પામે, તે મારે પણ અનશનથી મરવું, ' આવે નિશ્ચય કરીને તે ભાઇની આગળ બેઠે, અને મુખમાં પડતી મક્ષિકાઓને વસ્ત્રના છેડાવતી ઉડાવવા લાગ્યા. નમસ્કારમ`ત્રી પ્રાસુક જળ મ ંત્રીને તેની પાસે તે મ ંત્ર વાર વાર સ્મરણ કરાવતાં તે જળ જીભ પર સીંચવા લાગ્યો. એ રીતે ક્ષુધાતુરને જેમ કાળીયે કાળીચે શાંતિ વળે તેમ તે જળ સિ'ચતાં સિ'ચતાં તેની વ્યથા હળવે હળવે વિશેષ શાંત થવા લાગી, અને એ ઘડીમાત્રમાં તે તેનું મુખ વ્યથા રહિત, ત્રણ રહિત, રોગ રર્હિત, ગધ રહિત અને સુગ`ધી થઇ ગયું'. ધર્મ પોતાનેા પ્રભાવ કયાં નથી દર્શાવતા ? વૈદ્યોએ કંટાળીને જેને મૂકી દીધા, તે રાગ ધ થી • તરત નાશ પામ્યા, કેમકે જે અધકાર સૂર્યાંથી દૂર થાય તેને દુર કરવાને ખદ્યોત ( આગી) કયાંથી સમ થાય? એટલે રાહુથી મુક્ત સૂર્યની જેમ પૂર્વાંની પેઠે શરીરની કાંતિવાળા અને રાગમુક્ત તેને જોઇને બધા લેાકેા આનંદ પામ્યા. ત્યારથી શહઋતુમાં ચદ્ર અને સૂર્યની જેમ વિશેષ પ્રકારે ધર્મ સાધતાં તે અન્ને સહેાદર વધારે કાંતિમાન થયા. એકદા તે નગરના ઉદ્યાનમાં, આકાશમાં ચંદ્રમાની જેમ અવધિજ્ઞાનવાળા શ્રીભદ્રબાહુ આચાર્ય પધાર્યાં. એટલે તે અને Page #301 -------------------------------------------------------------------------- ________________ સુરસેન અને મહાસેનની થા.—૮ ૫૯ આંધવે.એ ત્રણ પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરી, યથાસ્થાને બેસીને ધર્મ દેશના સાંભળી. ત્યાં સુરસેને દેશનામૃત પીધા પછી ગુરુને પોતાના ભાઈની જીભના રંગનું કારણ પૃયુ'. એટલે સ’સારરૂપ દાવાનળના કલેશને હરનાર ગુરુમહારાજે આગમરૂપી ક્ષીરસાગરના તરંગ સમાન વચનથી કહ્યું' કેઃ— “ વસુધાના ભૂષણરૂપ, વિશ્વમાં વિખ્યાત અને અમરા વતી સમાન શાભાયમાન મણિપુર નામે નગર છે. ત્યાં શત્રુએના મુખને શ્યામ બનાવનાર અને આત ધ રૂપ અમૃતસાગરમાં સુધાકર સમાન મદન નામે સુભટ હતા. તેને તેના અન્ને હથની પેઠે, સરખી આકૃતિવાળા, સરખી શક્તિવાળા, સરખા તેજવાળા અને સરખી સમૃદ્ધિવાળા ધીર અને વીર નામના બે પુત્રા હતા. જિનપ્રવચનના સ્વાદના આનંદરૂપી અમૃતરસમાં મગ્ન થયેલા એવા તે અને, સ'સારરૂપ સર્પથી ઉત્પન્ન થયેલ મેહરૂપી વિષની મૂર્છાથી ગ્રસ્ત થયા નહિ. એક વખત તે પોતાના ઉદ્યાનમાં ગયા, ત્યાં પૃથ્વી પરૢ પડેલ અને પુરુષોથી ઘેરાયેલ પોતાના મામા વસંત નામના મુનિને તેમણે જોયા. એટલે ‘ આ શું થયુ? ' એમ વ્યાકુલ મનથી શ્રીરે પૂછતાં ત્યાં એક પુરુષ અશ્રુ પાડતા ખેલ્યું: ‘ પ્રતિમાએ રહેલા આ સાધુને એક દુષ્ટ સ` દશીને રાજાને અપરાધી જેમ દુર્ગોમાં પેસે તેમ તે આ માબિલમાં પેસી ગયે છે. ’ એટલે મામાના મેાહુથી ક્રોધ લાવતાં ધીરના ન્હાના ભાઈ વીર ખેલ્યા અરે ! નામર્દ ! નાશતા એ પાપી સર્પને તમે મારી કેમ ન નાખ્યું ?' ત્યારે ધીર ખેલ્યે તે પાતાના કર્મોથી જીવતા ગયા, પણ હું ભલા જીભથી તુ' વૃથા પાપ શામાટે આંધે છે?' આથી સ ( માણસ ! વીર પણ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અનર્થદંડ વ્રત ઉપર સુરસેન અને મહાસેનની કથા કોપાયમાન થતે બે —મહામુનિને દંશનાર તે દુષ્ટ સર્ષ હણતાં પણ ધર્મ થાય છે, તે હણવાના વચનથી પાપ કેવું છે સાધુઓનું પાલન કરવું અને દુધન નિગ્રહ કરે એ ક્ષત્રિ યેને ધર્મ છે. જે એ અસત્ય હેય, તો ભલે મારી જીભને પાપ લાગે.” એટલે તેના એ વચનને ન વિચારતાં અપાર કરુણારસથી ધીરે મણિ, મંત્ર અને ઔષધિના બલથી તે મુનીંદ્રને જીવાડ્યા. મહામુનિને જીવાડવાથી મહા આનંદના નમૂનારૂપ પ્રીતિને ધારણ કરતા સુભટના તે બન્ને પુત્ર લેકમાં પ્રશંસા પામ્યા. એમ શુભ ધર્મને પાળતાં, પાતકને જલાવતાં તથા કીર્તિથી પિતાને ઉજજવળ કરતા તે બન્ને ચિરકાલ સમૃદ્ધિ પામ્યા. પછી આયુ પૂર્ણ થતાં ધીર તે સુરસેન થયે. અને તેવા વચનની આલોચના કર્યા સિવાય મરણ પામીને વીર તે આ તારે નાને બંધું થયે. સર્પને હણવાના વચન પાપને અંગે નિર્દોષ ઔષધીને જાણતા સર્વ વૈદ્યો પણ તેને ઉપાય ન કરી શક્યા એ જીભને રોગ થયો. મુનિને જીવાડવાથી જ રોગ મટાડવાની લબ્ધિ મેળવનાર તે મહાસેનને જીભરોગ દૂર કર્યો.” એ પ્રમાણે પિતાને વૃત્તાંત જાણીને જાતિસ્મરણ જ્ઞાન થતાં સુરસેન અને મહાસેને વિરાગ પામીને દીક્ષા લીધી અને લતાની જેમ તે વ્રતને નિર્દોષ આચારરૂપ અમૃતથી સિંચીને તે બને ધર્મરૂપી પુષ્પથી ઉત્પન્ન થતા મુકિતરૂપી ફલને પામ્યા; માટે હે ભવ્ય ! સુરસેન અને મહાસેનના આ દષ્ટાંતથી દુઃખસમૂહના કારણરૂપ અનર્થદંડને સમજીને તેને દૂરથી જ ત્યાગ કરો. ઈતિ અનર્થદંડવ્રતપર સુરસેન અને મહાસેનની કથા. Page #303 -------------------------------------------------------------------------- ________________ સામાયિક વ્રત ઉપર કેશરી ચેરની કથા.-૯ ૯. સામાયિક વ્રતવિષે કેશરી ચેરની કથા. હવે ઉત્તમ ધ્યાનવાળા તથા પાપકાર્ય નહિ કરનારા એવા મનુષ્યના હદયમાં એક મુહર્ત પર્યત જે સમભાવ રહે છે તેને સામાયિક નામે પ્રથમ શિક્ષાવ્રત કહ્યું છે. સામા યિક વ્રત પાપિ મને દૂર કરનાર છે, તથા યતિધર્મની લમીને કીડા કરવાની ભૂમિકા સમાન શોભે છે. પ્રથમ શિક્ષાવ્રત તે મોક્ષલક્ષ્મીની મમતાના આરંભરૂપ, સમતાને કીડા કરવાની રંગભૂમિ સમાન અને કરુણાસાગરની ઊર્મિ સદશ ગણવામાં આવેલ છે. ક્રરકમ છતાં સામાયિક વ્રત લેનાર પુરુષ કેશરી ચોરની જેમ કર્મબંધનને તેડીને સત્વર સંસારરૂપી કેદખાનાથી મુક્ત થાય છે. તે ચેરનું દૃષ્ટાંત આ પ્રમાણે છે કામપુર નગરમાં શત્રુઓરૂપી સર્પોનો નાશ કરવામાં મયૂર સરખે અને લેકે તરફની નિંદારહિત વિજય નામે ધમી રાજા હતા. એકદા સિંહદત્ત નામના શ્રેષ્ઠીએ તેને નમીને કહ્યું કે “હે સ્વામિન ! કેશરી નામને મારો પુત્ર, ચોરી કરવામાં આસક્ત થયે છે.” એટલે—હવે જે એ મારા રાજ્યમાં રહેશે તો હું તેને મારી નાખીશ.' એમ કહીને રાજાએ કેશરીને પિતાના દેશમાંથી કાઢી મૂક્યું. રાજાના ભયથી દેશાંતર જતાં થાકી જવાથી રસ્તામાં ક્યાંક વનમાં તેણે સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળપૂર્ણ સરોવર જેવું. ત્યારે–“મારી શક્તિ હોય ત્યાં સુધી મેં ચેરીથી લાવ્યા વગરનું પાણી પણ પીધું નથી. અહો ! તે આજ કરવું પડે છે. દેવી પલટાને ધિક્કાર છે. એમ વિચારતાં થાકી ગયેલ તે કેશરી ચેરે ત્યાં પાણી પીધું અને સ્નાન Page #304 -------------------------------------------------------------------------- ________________ સામાયિક વ્રત ઉપર કર્યું. બાદ શ્રમરહિત થઈ બહાર નિકળતાં તે સુધાતુર સરોવરની પાળ પર ફળેથી લચી રહેલ એક આમ્રવૃક્ષ ઉપર ચડ્યો. તેના ફળથી તૃપ્ત થતાં ઉન્મત્ત થયેલ તે ચિંતવવા લાગે કે-- “અહા! શું આજ મારે દિવસ ચેરી વિનાને જશે?” એમ વિચાર કરે છે એવામાં મંત્રસિદ્ધ પાવડીવાળે કઈ ગીશ્વર આકાશમાંથી સરોવરના કાંઠે ઊતર્યો. આકાશમાં ગમન કરતાં સૂર્યના તાપથી તપેલ તેણે નજર ફેરવી ત્યાં પાદુકા મૂકીને જળમાં પ્રવેશ કર્યો. એટલે “આ બે પાદુકા આકાશગમનમાં સમર્થ લાગે છે, કારણ કે તે અહીં મૂકીને એ પગેવડે જ પાણુમાં પેઠે, માટે એ ચોરી લઉં.' એમ વિચારતાં વૃક્ષથી નીચે ઉતરી બને પાદુકાને પહેરીને તે કેશરી ચેર ગગનમાર્ગે ચાલતો થયે, અને ચિંતાતુર સમયવાળા તે દિવસને કયાંક વીતાવીને, પાદુકા પહેરીને રાત્રે તે આકાશમાર્ગે પિતાના ઘરે આવ્યો. ત્યાં “રાજા પાસે ચોર તરીકે જાહેર તે મને નગરથી બહાર કઢાવ્ય છે” એમ કહીને તેણે દંડાવતી પોતાના પિતાને ખૂબ માર્યો. પછી મુવેલા પિતાને તજીને તે મહાન સમૃદ્ધિવાળા ઘરોમાં દાખલ થશે અને ત્યાંથી સારી સારી કિંમતી વસ્તુઓ લઈને રાત્રિના છેલલા પહેરે ને પાછો અગેચર વનને ભાવનારા તે જ સરોવર પર આવ્યું. એ રીતે અત્યંત ક્રૂર અને ચેરીમાં લુબ્ધ નાના પ્રકારની લૂંટ ચલાવનારે કેશરી ચાર, તે જ નગરમાં જઈને લૂંટફાટ કરવા લાગ્યું. સાધુ, સતી પ્રમુખ લોકોને તે પાપી સંતાપ આપતે, તેથી તે નગરને રાત્રિ યમના આગમન જેવી ભયંકર થઈ પડતી. તે સ્વરૂપ જાણવામાં આવતાં ખેદ પામતા રાજાએ નગરરક્ષકને પૂછતાં તે પણ વિલક્ષતાથી Page #305 -------------------------------------------------------------------------- ________________ કેશરી ચારની કથા.. 6 નીચુ મુખ કરીને એલ્યુા—“ હે સ્વામિન્ ! દરરોજ કાઈ આકાશમાર્ગે આવીને આ નગરને લૂટે છે, કારણ કે જમીન પર કયાંય ચારને પગ દેખાતા નથી. ' ત્યારે ચિંતાતુર રાજા, કાપથી સ'તમ થયેલા પેાતાનાં બન્ને નેત્રને નગરરક્ષાની કરુણાના અસ્ત્રમાં નિમગ્ન કરતા, તપસ્વીઓના તપ કે સતીઓના શીલ--પ્રભાવથી, સકટ આપનાર તે ચાર આજે મને ષ્ટિગાચર થાએ ' એમ કહી અલ્પ પરિવાર લઇને તે નગરમાં દરેક સભાએ, જુગારખાના અને દેવાલયે તપાસવા લાગ્યા, છતાં કયાંય ચારનું નામ કે નિશાન ન જોવાથી નિરાશ થયેલ રાજા નગરની બહારની ભૂમિમાં ગયે. ત્યાં વાવ, કૂવા, તળાવ વિગેરે સ્થાનેમાં તપાસ કરતાં ચે.રને પગસંચાર ક્યાંય પણ તેના જોવામાં ન આવ્યો. બાદ બપોરે વનભૂમિમાં બેઠેલા રાજાને કપૂર અને અગુરુગ્રૂપની ગધ આવી. તે ગ'ધના અનુસારે જતાં રાજા રડકા દેવીના મંદિરમાં આણ્યે. ત્યાં તેણે ચંપાદિ પુષ્પોથી પૂજિત ચંડિકા દેવીનાં દન કર્યાં. એવામાં તે ગ્રૂપ ત્યાં મૂકીને કીંમતી વસ્ત્રા પહેરેલ પૂજારી અંજલી જોડીને રાજાની સામે આવ્યે. એટલે આજે કયા ઉત્સવ માટે અને કેણે ચંડીની આવી પુજા કરાવી છે અને ચાંદની જેવાં આ ઊજળા વચ્ચે તને કેણે આપ્યાં છે?” એમ રાજાએ પૂછતાં પૂજારી ઓલ્યા—‘ હે સ્વામિ ! ગરીબ કુળમાં જન્મેલા એવા મારા પર હુમણાં જ ભકિતથી ચડિકા સંતુષ્ટ થઈ છે. જ્યારે પ્રભાતે હું પૂજા કરવા આવું છુ ત્યારે દરરોજ દેવીના ચરણ આગળ રહેલ રત્ન, સુવર્ણ મને મળે છે, તેથી હું દેવીની આ પ્રમાણે ત્રિકાલ પુજા કરૂં છું અને તેના પ્રસાદથી સમસ્ત ૬૩ Page #306 -------------------------------------------------------------------------- ________________ સામાયિક વ્રત ઉપર લક્ષ્મીને મેળવનાર હું અત્યારે કુબેરને પણ જીતું છું.” તેના આવા વચનથી રાત્રે ત્યાં ચેરનું આગમન સમજીને તે સુજ્ઞ રાજા દિનકૃત્યને માટે પોતાના આવાસમાં આવ્યું. પછી રાત્રે સારે પરિવાર લઈને તે ચંડિકાભવને ગયા અને સુભટોને દૂર ઊભા રાખીને પિતાને એકલે મંદિરમાં રહ્યો. અર્ધરાત્રે રાજા થાંભલાના પડખે છુપાઈ રહ્યો તેવામાં આકાશથી ઉતરી આવેલ પાદુકાસિદ્ધ તે કેશરી ચેરને તેણે જોયે. એટલે ડાબા હાથમાં બે પાદુકા લઈ ગર્ભગૃડ (ગભારો) માં આવીને મનોહર મણિએ.થી તેણે ચંડિકાની પૂજા કરી, અને કહ્યું કે –“હે સ્વામિની ! વેચછાચારી બની પરી કરનાર મને આ રાત્રિ, અપરિમિત કૃદ્ધિ અને આનંદ આપનાર થાઓ.' એમ કહીને પાછા વળે, તેવામાં તરવાર લઈને દરવાજે ઊભેલ રાજા–“અરે ! જીવતે નહિ જવા દઉ” એમ કહીને ધએટલે સમયને જાણનાર તેણે એ પ્રમાણે બોલતા રાજાના લલાટ તરફ બન્ને પાદુકાને અસ્ત્ર બનાવીને કોધથી ફેકી. તેને ઘાત ચકાવવામાં રાજા વ્યગ્ર થયે તેવામાં તે મહાભુજ ચેર—આ જીવતો જાઉં છું” એમ બેલ નીકળી ગયે. ત્યારે –“અરે ! આ કેશરી ચેર જાય ” એમ રાજાની આજ્ઞા થતાં સુભટે તરત જ દૂર નાશી જતા તેની પાછળ દોડ્યા. બાદ પ્રગટ પ્રભાવવાળી તે બંને પાદુકાઓ મંત્રીને સેંપીને રાજા પણ તે ચોરના ચારીને માલ સંતાડવાના સ્થાને જવા માટે તે સુભટની પાછળ ગયે. હવે તે ચાર બહુ જ ઉતાવળથી સુભટને દૂર મૂકીને પિતાના પગલાં છુપાવવાને ગામ કે નગરમાં છેડા પરના રસ્તે Page #307 -------------------------------------------------------------------------- ________________ -- - -- કેશરી ચેરની કથા – થઈને નાચવા લાગે. મનમાં ભયથી વ્યાકુલ થતાં વૈરાગ્યપૂર્વક તેને વિચાર થયે કે–મારૂં ઉગ્ર પાપ આજ નિશ્ચય પ્રગટી નીકળ્યું છે” એવામાં કોઈક ગામ પાસેના ઉદ્યાનમાં ઉપદેશ આપતા કોઈ મુનિના મુખથી તેણે ધ્યાનના સારરૂપ વચન શ્રદ્ધાપૂર્વક સાંભળ્યું કે–દીપક કરતાં જેમ ઘર તિમિરમુક્ત થાય, તેમ ધ્યાનથી સમભાવમાં રહેલે મનુષ્ય સર્વ જગ્યાએ તરત જ પાપમુક્ત થાય છે.” એવાં હૃદયના મર્મસ્થાને લાગેલ તે વચનને ભાવતે અને રેશમાંચ ધારણ કરતા તે ચેર ત્યાં જ ઊભે રહ્યો અને સારાસાર સમસ્ત જગતની સ્તુતિ કે નિંદાથી મનને મુક્ત કરી દુરિતને ભેદનાર તે મધ્યસ્થભાવમાં મગ્ન થઈ ગયે. શેષ રાત્રિ અને આખો દિવસ તે એવા સમતાભાવમાં મગ્ન થઈ ગયે કે જેથી પવિત્ર પરમાત્મામાં લીન થયેલ તેનું મન સ્થિર થયું. એટલે ઘાતિકર્મને ક્ષય થતાં સાંજે તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું એવામાં સર્વત્ર તપાસ કરતા રાજા પણ ત્યાં આવ્યું. તે વખતે એક તરફ સુભટો સહિત રાજા તેને મારવાને ધર્યો અને બીજી બાજુ રજોહરણ લઈને દેવતાઓ તેને વાંદવાને આવ્યા. દેવતાઓએ રચેલ સુવર્ણ—કમલ પર કેવળી કેશરી મુનિ બિરાજમાન થતાં રાજા પ્રમુખ મારનારા પણ નમનાર થઈ ગયા. તે વખતે દંતકિરણથી ચાંદનીને પ્રગટાવતાં તે મુનિએ પાપ-તિમિરને નાશ કરવામાં પૂર્ણિમા સમાન દેશના આપી. પછી–હે નાથ! તમારું એ ચરિત્ર કહ્યાં અને આ કેવ લજ્ઞાન કયાં?” એમ રાજાએ પૂછતાં કેશરી કેવલી બેલ્યા– હે રાજન ! જન્મથી તેવાં પાપકર્મમાં રમતાં એવા મને, Page #308 -------------------------------------------------------------------------- ________________ - - સામાયિક વ્રત ઉપર કેશરી ચોરની થાય * ** મુનિના વચનથી પ્રાપ્ત થયેલ સામાયિક (સમતા) ની ભાવનાથી આ સંપત્તિ પ્રાપ્ત થઈ. અહે! કટિ પર વરસ કરતાં પણ જે કર્મ ન છેદાય તે ચિત્તની સમતાથી ક્ષણવારમાં નિમૂલ થાય છે. એ પ્રમાણે શ્રવણ કરીને પ્રમોદ પામતે રાજા પિતાના નગરે ગયે અને તે મહામુનિ વસુધાને બેધ આપતાં વિહાર કરવા લાગ્યા માટે હે ભવ્યાત્માઓ! પિતાને ઘાત કરનાર અને સર્વજનેને સંતાપ ઉપજાવનાર ચેરને પણ મુક્તિ આપનાર એવા સામાયિક વ્રતનું તમે સાચા ભાવથી સેવન કરો. ઇતિ કેશરી ચેરની કથા છે Page #309 -------------------------------------------------------------------------- ________________ દેશાવકાશિક વ્રત ઉપર સુમિત્ર મંત્રાની કથા--૧૦ ૧૦. દેશાવકાશિક વ્રત પર સુમિત્ર મંત્રીની કથા. હવે છઠ્ઠા દિગ્ગતમાં રાત્રે અને દિવસે પ્રમાણને સંક્ષેપ કરે તે દેશાવકાશિક નામે બીજું શિક્ષાવ્રત છે. સુજ્ઞ શ્રાવક શ્રદ્ધાથી જેટલામાં દેશાવકાશિક કરે છે તે વખતે તે સ્થાન ઉપરાંત અન્ય સ્થળના આત્માઓને તે અભયદાન આપે છે. એ વ્રતના પ્રભાવથી સુમિત્રની પેઠે શુદ્ધાત્માઓને આ લેક સંબંધી વિદને નડતા નથી અને પરલોકમાં સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે દાંત આ પ્રમાણે છે. સવ નગરીઓમાં મુખ્ય, પૃથ્વીને તિલક સમાન અને ચતુર્વર્ગની લક્ષ્મીયુકત નાગરિકેથી શેભાયમાન એવી ચંદ્રિકા નામે નગરી છે. તેમાં સેનાના મોખરે રહેલા વીર દ્ધાઓની પ્રખર શ્વાસેમિઓથી શત્રુઓને ઉડાડનાર એ તારાપીડ નામે રાજા હતે. કીર્તિરૂપ કુસુમથી સમસ્ત જગતને સુગધ આપનાર તથા જિનભકિતરૂપ લતાને વૃક્ષ સમાન એ સુમિત્ર નામે તે રાજાને મંત્રી હતે. શાસ્ત્રરૂપ મંગલદીપથી પ્રકાશિત અને ભુજસ્તંભના તોરણયુક્ત તેના હૃદયરૂપ ધામમાં બુદ્ધિ અને પરાક્રમ બંને છુપાઈ રહ્યા હતા. એકદા ધર્મકર્મને તિરસ્કાર કરીને તે ઊગતી યુવાનીવાળા રાજાએ વૃદ્ધ મંત્રીને કહ્યુ “હે મંત્રિ! દેવપ્રજા, પિતાના હાથે ઉત્કટ દાન આપવું અને વ્યાખ્યાનશ્રવણ ઈત્યાદિ ધર્મ કૃત્યથી આ વૃદ્ધાવસ્થામાં તારા શરીરને વૃથા શામાટે દુઃખ દે છે ? અહે! આવા નિષ્ફળ ધર્મકર્મના કલેશથી જરાયુકત દેહને તારા જે કેણ સતત બળ્યા કરે ?' એટલે મંત્રીએ Page #310 -------------------------------------------------------------------------- ________________ દેશાવકાશિક વ્રત ઉપર જરા હસીને રાજાને કહ્યું- હે રાજન! તમે પણ આવું અનુચિત કેમ બોલે છે? હું તમને ધર્મમાં જોડવા માગું છું અને હે નાથ ! તમે મને ઉલટા તેમાં અટકાવવા માગે છે? શું તે ધર્મ નિષ્ફળ થાય છે? કે જેના પ્રસાદથી સુજ્ઞજનો નિવિદને સ્વર્ગ અને મોક્ષનાં પણ સુખ મેળવે છે. ત્યારે રાજાએ કહ્યું- હે મંત્રીશ! વિધ્રોને વિનાશપૂર્વક સંપત્તિ આપનાર ધર્મનું પ્રત્યક્ષ ફળ બતાવ.” એટલે મંત્રીએ કહ્યુંતમે સ્વામી છે, અન્ય બધા તમારા સેવકે છે એ સાક્ષાત્ ધર્મનું ફલ છે. ત્યારે રાજા બે —પાષાણના બે કટકા કરીએ તે એક કટકે સેવાન (પગથિયા) રૂપ અને બીજો દેવમૂર્તિ થાય છે, તે તેના એક ભાગે શું ધર્મ કર્યો? અને બીજાએ શું અધર્મ કર્યો? માટે જગતની સારી, નરસી વ્યવસ્થા સ્વભાવથી જ સિદ્ધ છે. ત્યારે મંત્રીએ કહ્યું–પાષાણ અજીવ છે. માટે તે દ્રષ્ટાંત અહીં ન ઘટી શકે. ધર્મોની હયાતીમાં ધર્મોની સ્થાપના યોગ્ય ગણાય. એટલે કંઈક વિલક્ષ થઈને રાજાએ હસતાં કહ્યું–હે મંત્રિન! તે તારી વચનશક્તિથી મને નિરુત્તર કર્યો, પરંતુ ક્યાંક પ્રત્યક્ષ પ્રભાવ જોતાં હું નિઃસંશય ધર્મ કરીશ, અન્યથા નહિ. એ રીતે રાજા અને મંત્રી વચ્ચે નિત્ય થતા આલાપની પ્રજામાં અધિક પ્રસિદ્ધિ થવા લાગી. એક દિવસે બધાં કાર્યો કરીને સાંજે મંત્રી પાક્ષિક પ્રતિક્રમણ કરવાને પિતાના આવાસે આવ્યા. ત્યાં “આવશ્યક કિયા કરતાં રાત્રે ઘરની બહાર ન જવું.' એ રીતે દેશાવકાશિક વ્રતવાળા તથા સત્યપ્રતિજ્ઞાવાળા તે મહાપ્રધાને પ્રત્યાખ્યાન કર્યું. Page #311 -------------------------------------------------------------------------- ________________ સુમિત્ર મંત્રીનીકથા.-૧૦ પ્રતિક્રમણ સમાપ્ત થતાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક ધ્યાનમાં તત્પર રહેતાં તે નમસ્કાર મત્રનેા જાપ કરવા તત્પર થયે. એવામાં ‘ કાઈ અગત્યના કામ માટે રાજા તમને ખેલાવે છે' એમ પ્રતિહારીએ આવીને તેને જણાવ્યું ત્યારે—‘પ્રભાત સુધી ઘરની બહાર ન નીકળવાને મે' નિયમ લીધા છે, માટે પ્રભાતે આવીશ.’ એમ કહીને તેણે પ્રતિહારીને પા મેાકલ્યા, અને મ`ત્રી પોતે પરમેષ્ઠી-નમસ્કારરૂપ સુધાસિ`ચનના વિવેકથી મનુષ્ય જન્મરૂપ વૃક્ષને સફળ કરવા લાગ્યા. તેવામાં પ્રતિહારીએ પાછા આવીને મ`ત્રીને કહ્યુ કે— તમારા કહેવાથી પોતાની આજ્ઞાને લેપ થતાં રાજા વધારે કાપાયમાન થયા છે; અને કહ્યુ` છે કે-કપટથી અતિ વિચિત્ર બુદ્ધિવાળા તે મ`ત્રીશ્વર જો અહી ન આવતા હોય, તે તેના સમસ્ત અધિકાર પણાની ઐશ્વર્ય મુદ્રા માગી લેવી' એમ કહીને મને મેકલ્યા છે.’ આ પ્રમાણે સાંભળતાં સચિવે તરત જ કુલટા દાસીની જેમ પેાતાની મુદ્રા મેાકલાવી દ્વીધી. મુદ્રા લઈને પ્રતિહારી ગયા, એટલે કલ્યાણના, ભ’ડારરૂપ મંત્રી રાજ્યચિ'તારૂપ શલ્યનેા નાશ થવાથી ધર્મમાં વિશેષ દૃઢ થયેા. તે વખતે પ્રતિહારી કૌતુકથી તે મુદ્રા પોતાના હાથમાં પહેરીને ‘હું મંત્રી થયા' એમ હસતા હસતા પોતાના પદાતિએમાં મેલ્યા ત્યારે—હે ત્રિશિરામણ ! હળવે હળવે પધાર’ એમ હસમુખા પુરૂષોથી ઘેરાયેલ તે ત્યાંથી ચાલ્યો. એવામાં ધ્રુવયેાગે તરવાર તાણીને ઊભેલા કેટલાક સુભટાએ તેને મારીને ચમધામમાં પહેોંચાડી દીધા. ત્યારે કેટલાક તેના નિર્ભય સુભટાએ શત્રુએને માર્યાં. એવામાં——છડીદાર મરાયે મરાયે ' એવે Page #312 -------------------------------------------------------------------------- ________________ ૭૦ દશાવકાશિક વ્રત ઉપર મોટે કેલાડુલ થઈ પડ્યો તે સાંભળતાં વધારે કે પાયમાન થયેલ રાજા જવાલા સરખા ઘણાં વચને મોટેથી બેલવા લાગ્યઆ અમારા કાર્યને કરનાર પ્રતિહારીને મહામાયાવી તે મંત્રી એ જ મરાવ્યા લાગે છે, માટે એ માયાવી વૃદ્ધનું શિર મારા હાથે છેદીને જે ઉછાળે તે મારા મનને શાંતિ થાય.” એમ ઊંચેથી બેલ અને કોળી સુભટથી ઉત્કટ થયેલ રાજા જ્યાં પ્રતિહારને ઘાત કરનારા સુભટે ઘાયલ થઈને પડ્યા હતા ત્યાં આવ્યું, અને–આ મંત્રીના સેવકે નથી, પણ કઈ પરદેશી જેવા જણાય છે” એમ ધારી રાજાએ તેમને દીવાથી જોઈને પૂછયું: “તમે કેણ છે? અને આ પ્રતિહારીને શા માટે માર્યો?' એટલે મરવાની અણી પર આવેલા અને ધથી હેઠને પીસતા તે લફંગા લેક બેલ્યા--“હે રાજન! અમને શું પૂછે છે? દુષ્ટ દેવને પછે કે જેણે અમારા સ્વામીને મને રથ વ્યર્થ કર્યો. ધારાવાસ નગરના સ્વામી શૂરસેને મેટા મનેરથથી સુમિત્ર મંત્રીને ઘાત કરવાને અમને મેકલ્યા, કારણ કે એ સુમિત્ર મંત્રી દર વરસે અમારા સ્વામીને દંડે છે અને અમારા સ્વામીને શત્રુ એવા તમને સર્વદા અત્યંત પિષે છે. સ્વામીની આજ્ઞાથી આજે અમેએ અહીં મંત્રીને રસ્તા રોકે હતા પણ સિંહના જાળમાં શીયાળ ન ફસાય તેમ તે અમારા હાથમાં કયાંથી સપડાય?” એમ પિતાને આશય પ્રગટ કરતાં વિકટ આવેશમાં આવી ગયેલ તે ચારે ઘાતકી સુભટે ત્યાં જ પંચત્વ (મરણ) પામ્યા. હવે રાજા પશ્ચાત્તાપપૂર્વક ઉત્તમ નાગરિક સહિત મંત્રીગૃહે જઈને મંત્રીને ખમાવવા લાગ્યો અને તેની ભુજા પકડીને Page #313 -------------------------------------------------------------------------- ________________ દશાવકાશિક વ્રત ઉપર સુમિત્ર મંત્રોની કથા–૧૦ ૭૧ બોલ્યા કે—મેં અલ્પમતિએ મનુષ્યમાં કલ્પવૃક્ષ સમા તમારા માટે જે અશુભ ચિતવ્યું, તે મારો અપરાધ તમે ક્ષમા કરે. જો તમે આજે આ વ્રત ન લીધું હતું, તે આપ જીવતા ન રહેતા અને તમારા વિના આ મારૂં મોટું રાજ્ય પણ વૈભવશાળી થઈ શકે તેમ નથી, માટે આજ લાંબા વખતે અતુલ્ય કલ્યાણકારી તથા પાપ નાશ કરનાર પુણ્યકર્મનું ફળ મેં પ્રત્યક્ષ જોયું. તમેએ કરેલ આ વ્રતથી તમારા સુકૃત અને જીવિતને પિષણ મળ્યું અને મારા દુષ્કૃત અને દુર્યશનું શેષણ થયું, માટે હે સાત્ત્વિક ! મારો અપરાધ ક્ષમા કરે અને પ્રસન્ન થઈને બેલે. વળી હે તાત ! મને ધર્મમાં જોડી આ સંસારસાગરથી સત્વર પાર ઉતારે.” ત્યારે પ્રધાન બે – હે રાજન ! ખરેખર મારે અપરાધ નથી કેમકે હવે તમેએ પશ્ચાત્તાપપૂર્વક ધર્મબુદ્ધિને ધારણ કરી છે.” બાદ પાછી મેળવેલ છે મુદ્રા જેણે એવા તે મંત્રીની પ્રેરણાથી રાજાએ પૂર્ણ ચંદ્ર ગુરુની પાસે ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. એવામાં મંત્રીથી ડરતે, પિતાના કંઠે કુઠાર રાખીને સજાઓની લમીથી વિભૂષિત શુરસેન રાજા પણ ત્યાં આવ્યું. મંત્રીએ બતાવેલ દેવપૂજા, દાન, સુધ્યાન, તેમ જ રથયાત્રાદિ સત્કર્મથી રાજાએ પિતાને જન્મ પાવન કર્યો. રાજાના રાજ્યમાં એવા કોઈ બાળક કે ચંડાલ પણ ન રહ્યું કે જેણે આઈસ્ક્રમને આદર ન કર્યો હોય. એ રીતે મંત્રીની જેમ રાજા પણ વિશુદ્ધ બુદ્ધિથી ધર્મ આરાધી, મહાવિદેહમાં મનુષ્ય જન્મ પામીને મોક્ષે ગયે માટે હે ભવ્ય ! આ સુમિત્રરૂપ દીપકના દષ્ટાંત–પ્રકાશથી દેશાવકાશિક વ્રત-માર્ગમાં તમે સુખપૂર્વક ગમન કરે. ઇતિ દેશાવકાશિકત્રત પર સુમિત્ર મંત્રીની કથા. ! આ એ મુખ પત્રીની કથા. Page #314 -------------------------------------------------------------------------- ________________ પિષધ વ્રત ઉ. ૧૧. પિષધવત પરમિત્રાનંદ મંત્રીની કથા. હવે કુવ્યાપાર, સ્નાનાદિને ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને તપ એ પિષધવ્રત નામે ત્રીજુ શિક્ષાત્રત છે. વળી તે પિષધવ્રતને શુદ્ધ દીક્ષિત મુનિના ચારિત્રની પેઠે અહોરાત્ર કે સમસ્તરાત્રિ પર્યત જિતેંદ્રિય ભવ્ય આચરે છે. સંસારરૂપી સર્પના મદને નાશ કરવામાં પિષ માસ સરખું પૈષધવ્રત મિત્રાનંદ મંત્રીની જેમ આપત્તિના તાપને નાશ કરે છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે – ધર્મથી નિર્મલ, અત્યંત અર્થ (ધન) થી શેભાયમાન તથા કામદેવને ચપલતા સમાન મનહર એવું પુષ્પપુર નામે નગર છે. ત્યાં શત્રુ રાજાઓને યુદ્ધના સુધાસત્ર સમાન તથા પિતાના તેજથી સૂર્યને જીતનાર એ ભાનુ નામે રાજા હતે. તેનો મિત્રાનંદ નામે પ્રધાન હતું કે જે બૃહસ્પતિને પણ પિતાને છાત્ર બનાવે તેવી બુદ્ધિને ભંડાર હતા. એક દિવસે સભામાં રાજા અને પ્રધાન વચ્ચે પુણ્ય અને વ્યવસાય (પુરુષાર્થ ) ના સ્થાપનમાં કલહ થયે. એટલે રાજાએ કે પાયમાન થઈને પ્રધાનને કહ્યું–જે તારે પુણ્ય જ પ્રમાણ છે અને વ્યવસાય પ્રમાણ ન હોય તે પુણ્યબલથી ગર્વિષ્ઠ અને મત્સરને વધારતે તું તારા પિતાના પુણ્યમહામ્યથી આવી મારી રાજ્ય-સમૃદ્ધિને ગ્રહણ કર. નગરમાંથી જે કઈ તારી પાછળ આવશે તે આ મારી તૃષાતુર તરવાર તેના કંઠનું શેણિત પશે. હે તુચ્છમતિ ! હવે સત્વર ચાલે જા અને તારું વચન પૂર્ણ કર. ઘરે જતે નહિ અહીંથી જ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૭૩ મિત્રાનંદ મંત્રીની સ્થા–૧૧ અન્યત્ર ચાલ્યા જા.” એ પ્રમાણે રાજાની આજ્ઞા જાણીને તે મંત્રીશ્વર મનમાં દઢતા લાવીને એકલે દેશાંતર તરફ ચાલ્ય. પ્રથમ પગે ચાલવાથી સંકટ થતાં પણ અદ્ભુત ઉદ્યમી અને નગરાજ (ગિરી) સમાન ઉન્નત એ તે નગરથી બહાર નીકળી ગયે, અને ચાલતાં ચાલતાં બપોરે તે અતુલ પુણ્યાત્મા બહુજ શ્રમિત થયે, તેવામાં ચંદ્રમાની કળાઓથી જાણે બનાવેલ એવું એક તેણે સરવર જોયું. લેલ લહરીરૂપ હસ્તેને ધારણ કરનાર તે સરોવર તૃષિતજનને બેલાવવા માટે કમળના મિષથી ગુંજાવર કરતા શ્રમયુક્ત કરેડે મુખેને ધારણ કરતું હતું. ત્યાં સ્નાન-પાન કરીને તે પાળ પરે વૃક્ષની નીચે બેઠે એવામાં એકદમ આકાશથી ઉતરી આવેલ એક પુરુષને તેણે પિતાની સામે જોયે, અને “આ મણિ સંધ્યાકાળે તને વાછત સિન્ય આપશે અને પછી પણ તેની પૂજા કરતાં તને ઘણી લક્ષ્મી આપશે.” એમ કહીને “શું શું ? એમ મંત્રી પૂછતે હતું ત્યાં તે ચિંતામણિ તેના હાથમાં મૂકીને તે દિવ્ય પુરુષ આકાશમાં ચાલ્યા ગયે. પછી માંચિત શરીરવાળે તે મંત્રી કમળથી મણિની પૂજા કરીને સાંજે સૈન્ય રચી તે નગર તરફ ગયે, અને હાથી, અશ્વો તથા થોના અવાજમાં મિશ્ર થતાં રણવાદના રણકાર સહિત મિત્રાનંદે તે લશ્કરથી નગરને ઘેરી લીધું. એટલે “નગરને કોણે ઘેરે ઘા છે?” તે જાણવાને રાજાએ બાતમીદારેને મેકલ્યા. તેમને જોઈને પ્રધાને કહ્યું: “ભુજાના ગર્વથી ભાગ્યને તિરસ્કાર કરનાર રાજાને તમે હું કહું તે પ્રમાણે જઈને કહે કે “પુણ્યથી સૈન્યને મેળવીને મિત્રા Page #316 -------------------------------------------------------------------------- ________________ પિષધ વ્રત ઉપર નંદ આવ્યું છે, અને તું તે તારા પરાક્રમથી વિશ્વને દબાવનાર છે, માટે યુદ્ધ કરવાને બહાર આવ.” એમ કહીને શરપાવ આપીને પ્રધાને તેમને પાછા મોકલ્યા. એટલે તેમણે જઈને બધું યથાર્થ રાજાને નિવેદન કર્યું. ત્યારે રાજા સ્વસ્થ થઈ, કેટલાક લોકોને સાથે લઈને જ્યાં મિત્રાનંદ પિતે બેઠે હતે ત્યાં આવ્યું. એટલે મંત્રી રાજાને જોઈને સામે ઊભે છે કારણ કે સજજનોને ઈષ્ટજને પ્રત્યે દર્શન પર્યત જ વિરોધ હોય છે. પછી રાજાને પ્રણામ કરીને તેને સુવર્ણાસન પર બેસાર્યો, ત્યારે પ્રધાનને બલાત્કારથી પિતાના અર્ધ આસન પર બેસારીને રાજા બે : “શર્યાદિ વ્યવસાયથી પણ પુણ્ય જ શ્રેષ્ઠ છે, કારણ કે પુણ્યવંતે પાસે વ્યવસાયીજનો કિંકર થઈને રહે છે. આવા પ્રકારની સેના એ તારે કઈ મહાન ભાગ્યેય છે, કે જેથી કરીને હું તારે સ્વામી છતાં તારી આગળ કિંકર સમાન લાગું છું, પરંતુ આટલી બધી વિભૂતિ તને મળી ક્યાંથી?” એમ રાજાએ પૂછતાં મંત્રીએ પિતાને વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી આશ્ચર્યથી મુગ્ધ બનેલા લાકેથી જોવાયેલા તે રાજાએ મિત્રાનંદ સહિત આનંદપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. મણિના મહામ્યથી ઉદ્યમ કે લક્ષ્મીથી અધિક ફલિત થયેલ તે રાજા સાથેની મંત્રીની મિત્રાઈ આશ્ચર્યકારક રીતે વધવા લાગી. એકદા ભાનુરાજા સાથે મંત્રી સભામાં બેઠેલે છે એવામાં વનપલકે નજીકમાં આવીને ધર્મ મંત્રીને વિનંતિ કરી કે : “હે સ્વામિન્ ! આજે હું વધામણી આપું છું કે–સાક્ષાત્ ધર્મ સમાન સુમધર નામના જ્ઞાની મુનિ આપના કીડાવનમાં Page #317 -------------------------------------------------------------------------- ________________ ૭૫ મિત્રાનંદ મંત્રોની કથા.-૧૧ પધાર્યા છે.” એટલે પ્રીતિથી તેને પિતાના અંગનાં આભૂષણે આપીને તરત જ તે રાજાની સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં નેત્રામૃત સમાન મુનિને નમીને તે રાજા તથા મંત્રી કર્ણમૃતતુલ્ય તેમની વાણી સાંભળવા બેઠા. પછી દેશનાને અંતે રાજાએ મુનીશ્વરને પૂછયું કે “ભાગ્યશાળી મંત્રીને વિપત્તિસમયે પણ સંપત્તિ કેમ પ્રાપ્ત થઈ ?” ત્યારે મુનિ બેલ્યા કે – “ભાગ્યશાળીઓના ભારથી નીચે આવી પડી હેય નહિ એવી અમરાવતી સમાન વૈભવયુક્ત પદ્મનેત્રા નામે એક વિખ્યાત નગરી છે. ત્યાં આદિત્ય નામે રાજા હતા. તેના પ્રસાદના પાત્રરૂપ અને જિનધર્મમાં ધુરંધર એ સુદત્ત નામે ધનવાન શેઠ હતા. તે એકદા પાપગના ઔષધ સમાન પૌષધ લઈને અત્યંત શાંત મનથી રાત્રે પિતાના મકાનમાં રહ્યો. એવામાં અવસ્થાપિની વિદ્યાને જાણનાર તથા ઘણું ચેરોના પરિવાર સાથે કોઈ તસ્કરનાયક તેના ઘરમાં પેઠે. એટલે ચેરે સ્મરણ કરતાં તે વિદ્યા દ્વારા ત્યાં બધા લેકેને મૂછિત કર્યા પણ નમકાર મંત્રનું ધ્યાન ધરનાર સુદત્ત ઉપર તે વિદ્યાએ અસર કરી નહિ. તેથી એકાંતમાં રહેલ તથા પિતાને જોતા એવા તે શેઠને નહિ જાણતા તે ચરેએ હર્ષિત થઈને તેના ઘરમાંનું બધું ધન લીધું. તે સમયે તેઓ તરત પટારા ભાંગવા લાગ્યા, કપાટ તેડી પાડવા લાગ્યા અને દ્રવ્યની ખાતર ભૂમિગૃહ (ભોંયરા) પણ જોધી કાઢવા લાગ્યા. અહ! આ ઉત્પાત થયા છતાં ધર્મના આલંબનમાં નિયંત્રિત થયેલ તે મહાત્માનું મન ધ્યાનથી ચલાયમાન ન થયું. વળી તેઓ આવ્યા પહેલાં, આવીને ધન લેતાં અને તેઓ ચાલ્યા ગયા છતાં તે શેઠના ધ્યાનમાં કેઈપણ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પાષધ વ્રત ઉપર રીતે સ્ખલના ન થઈ. હવે પ્રભાતે જાગ્રત થતાં લેાકેા ધનનાશને શેોચ કરવા લાગ્યા, અને શ્રેષ્ઠી પૌષધ પારીને પોતાના દિનકૃત્યમાં લાગ્યો. પછી વ્યાપાર કરતાં અનુક્રમે ભાગ્યયેાગે તેને ફરી પણ બહુ ધન પ્રાપ્ત થયું. હવે એકદા અવસ્વાપિની વિદ્યાને જાણનાર તે તસ્કરનાયક, તે ચારીના માલમાંથી એક હાર વેચવાને તે જ નગરીમાં આવ્યા. ત્યાં ધન નામના વણિકપુત્રે શેડના તે હાર એળખીને ચારને કેાટવાલના હવાલે કર્યાં. તે જાણી દયાળુ શેઠ ત્યાં આવ્યા અને પોતાના વણિકપુત્ર ( વાણેાતર ) ને દખાવીને તેણે કોટવાલને હ્યું : ‘ આ ધનને કંઈ ખબર જ નથી, કેમકે ચારી થયા પહેલાં જ મે* આ મહાશયને મૂલ્ય લઇને એ હાર વેચાતા આપેલ છે, માટે એના પર ચારીના આરોપ ન લાવતાં એને છેડી મૂકે, રોહિણીના યાગ માત્રથી શું સૂ` ચદ્રમાની જેમ કલકત થાય ?’ ત્યારે ‘આ ખાર વ્રતધારી સુદત્ત શેઠ અસત્ય ન ખેલે ’એમ વિચારી કેટવાલે ચારને છેડી મૂકયે. · અસત્ય છતાં જેનાથી પ્રાણીનું હિત થાય તે સત્ય છે' એમ ધારીને શ્રેષ્ઠીએ અસત્ય ખેલીને પણ તે ચારને છેડાવ્યા. પછી શ્રેષ્ઠીએ તેને જમાડી, બે સારાં વસ્ત્ર આપી ‘હવે અકૃત્યને વિચાર ન કરજે' એમ એધ આપી તેને વિદાય કર્યાં. હવે શ્રેષ્ઠીના ઉપકાર અને ઉપદેશથી મન પીગળતાં અકૃત્ય શું હશે ? ' એમ જાણવાને ઇચ્છતાં તે તસ્કરે જતાં જતાં નગરની બહારના ભૂમિભાગમાં ધર્માંપદેશ આપતા શુભ્રપ્રભ નામના મુનિરાજને જોયા. તેમની દેશના સાંભળી ત્યાકૃત્યના વિવેક જાણવામાં આવતાં તે દક્ષ ચારે મુનિ પાસે દીક્ષા લીધી, અને શુદ્ધ 6 Page #319 -------------------------------------------------------------------------- ________________ - - - - - મિત્રાનંદ મંત્રીની કથા.—૧૧ ૭૭ ચારિત્ર પાળીને તે સૌધર્મ દેવલેકમાં દેવ થયે. સુદત્ત મરણ પામીને આ તરે પ્રધાન થયે. છે. સંપત્તિ હરાયા છતાં જેણે પિતાનું પૌષધવ્રત ન ભાંગ્યું, તેથી એ અહીં પગલે પગલે વિવિધ પ્રકારની સંપત્તિ પામે છે. હવે દેવ થયેલ તે ચેરે ઉપકાર યાદ કરતાં અવસર પામી ચિંતામાં આવી પડેલા મંત્રીને રત્ન આપ્યું. ” ત્યારે રાજાએ પૂછયું : “હે પ્રભો ! મંત્રી તે દેવને જોઈ શકશે?” મુનિ બોલ્યા : જીવિતના અંતે મંત્રીને મોક્ષના સાધનરૂપ તેનું દર્શન થશે, કેમકે તે વખતે નંદીશ્વરદ્વીપમાં જિનેશ્વરેને નમસ્કાર કરવા ઇચ્છા છતાં, સમયજ્ઞ દેવે લાવેલ વિમાનમાં બેસીને ત્યાં જતાં, શુદ્ધ ધ્યાનમાં લીન થતાં હે રાજન! અંતકૃતકેવલી થઈને લવણસમુદ્રની ઉપર જ તે મોક્ષે જશે.” એ પ્રમાણે મુનિની વાણું સાંભળતા રાજા વિગેરે સર્વે ધર્મબુદ્ધિ ધારણ કરતાં આનંદ પામીને પિતપોતાના સ્થાને ગયા માટે ભવ્ય ! એ પૂર્વ પુણ્યની પૂર્ણ કૃદ્ધિયુક્ત મિત્રાનંદ મંત્રીના દષ્ટાંતથી ભવને શેષ કરવાને પૌષધવત ધારણ કરે. | ઇતિ પૌષધ વ્રત ઉપર મિત્રાનંદ મંત્રીની કથા છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ - 1 અતિથિસંવિભાગ દ્રત ઉપર ૧૨. અતિથિસંવિભાગ વ્રત વિષે સુમિત્રાની કથ!. હવે મુનિને ચતુર્વિધ આહાર, વસ, પાત્ર અને વસતિ (ઉપાશ્રય)નું દાન તે અતિથિ સંવિભાગ નામે શું શિક્ષાવ્રત છે. શ્રદ્ધાપૂર્વક એક ભાગે સેવતાં પણ એ બારમું વ્રત સુમિત્રાની જેમ ભવ્યને અધિક ઉન્નતિ આપે છે. તે છત નીચે પ્રમાણે છે – - પૃથ્વીના ભૂષણરૂપ અને લક્ષ્મીમાં અમરાવતી સમાન વસંતપુર નામે નગર છે. ત્યાં પરાક્રમથી દિશાઓને જીતનાર, પૃથ્વી પર ઇંદ્ર સમાન અને ક્ષત્રિયશિરોમણિ એ વિકમ નામે રાજા હતા. તેને વસુ નામે પ્રધાન હતું કે જેની બુદ્ધિના સમૂહરૂપી વિકસિત કમળ પર રાજ્યલક્ષમી હમેશાં સુખપૂર્વક રહેતી હતી. તે રાજાને જિનધર્મમાં ધુરંધર તથા કલ્યાણના નિધાનરૂપ એ જિનદાસ નામે શ્રેષ્ઠી બહુ પ્રિય હતું. તેણે સુર્વણ, રત્નો એટલાં બધાં ઉપાર્જન કર્યા હતાં કે જેનાથી પૃથ્વી પર બીજા મેરો અને રેહણાચલ ઊભા થઈ શકે. કુબેર તે માત્ર ધનના અધ્યક્ષ તરીકે ખ્યાતિને લાયક છે, પરંતુ આ જિનદાસ તે ધન આપનારે છે એમ યાચકને સમૂડ તેની સ્તુતિ કરતે હતે. તે વ્યાપારી કાશીનિવાસી ધન સાર્થવાહની રત્નાવતી નામે પુત્રીને પરણ્ય હતે. લક્ષ્મીધર નામે એક બ્રાહ્મણ તે જિનદાસનો પરમ મિત્ર અને ભ્રાતાની જેમ વિશ્વાસપાત્ર હતું. તે રાજાને, પ્રધાન, સ્ત્રી, પુત્ર કે અન્ય કંઈ જિનદાસ સમાન પ્રિય ન હતું. “રાજા કેઈ દિવસે આ મિત્રને પ્રધાનપદ Page #321 -------------------------------------------------------------------------- ________________ સુમિત્રાની કથા–૧૨. આપશે ” એમ ધારીને રાજમંત્રીએ તેને મારવાનો વિચાર કર્યો પરંતુ પિતાની ચતુરાઈથી પરના મનને જાણનાર જિનદાસે તેના નેત્ર અને વચનવિકારથી તેને વિરુદ્ધ વિચાર જાણી લીધે, એટલે રાજાની રજા લઈ તીર્થયાત્રાના મિષથી રત્નતી પત્નીને તેના પીયર મેકલી દીધી. હવે ચિરના મિષથી તેને પકડવાને સાવધાન રહીને રાત્રે મંત્રીએ પોતાના સેવકે મારફતે તેને ગૃહમાર્ગ રેકી રાખે. તે જાણી નોકરના વેષમાં તે જિનદાસ શેઠ લક્ષ્મીધરની સાથે કીંમતી રત્ન લઈને નગરની બહાર નીકળી ગયે, અને રસ્તાની ખબર ન હોવાથી સતત આગળ ચલિતાં તૃષાતુર થઈને તે કઈક અરણ્યમાં જઈ ચડ્યો. ત્યાં ગભરાઈ ગયેલા તેણે પિતાના જીવિતવ્યની જેમ વચ્ચે બાંધેલ રને મિત્રના હાથમાં પ્યા. પછી કઈક કૂવામાં જળ જેવા જતાં રત્નના લેભથી તે બ્રાહ્મણે તેને ધક્કો મારીને કૂવામાં નાખી દીધો. જીવતા માણસને વિશ્વાસ કે? તે કૂવામાં પડતાં તેણે–આ કોણ છે?” એવું વચન સાંભળ્યું. એટલે અવાજ પરથી પિતાની રત્નાવતી પ્રિયાને ઓળખીને તે બેઃ “અરે પ્રિયા ! તું પણ આ કૂપમાં ક્યાંથી પડી ? તારો તે પરિવાર કયાં છે? અહા ! વિધિની વિડંબનાને ધિક્કાર છે!” પિતાના પતિને દુર્દશામાં છતાં પાસે આવેલ જોઈને તેણીને નેત્રમાં દુઃખ અને હર્ષના આંસુ એકી સાથે ભરાઈ આવ્યાં. ત્યાં પણ પતિદર્શનથી પિતાના આત્માને ધન્ય માનતી તે સતીશિરોમણિ રત્નાવતી બોલી: “આ અટવીમાં ચેરેએ બધું લૂંટી લેતાં મસ્ત પરિવાર ભયને લીધે કયાંક ભાગી ગયે. તે ચરે મારા Page #322 -------------------------------------------------------------------------- ________________ અતિથિસંવિભાગ વ્રત ઉ ભેગમાં લુબ્ધ થયા એવામાં હું આ કૂવામાં પડી, કારણ કે શીલખંડન કરતાં સ્ત્રીઓને મરવું સારું. કૃતાંત (યમ) ના મુખ સમાન આ કૂવામાં પડ્યા છતાં હે પ્રિય ! તમારૂં મુખ જેવાના ભેગાવલિ કમને લીધે જીવતી રહી છું. હવે તમે આ કૂવામાં શી રીતે પડ્યા? અને વિરોધથી તે દ્વેષી પ્રધાને શું કર્યું? તે કહો,” ત્યારે જિનદાસે કહ્યું: “મંત્રી જ્યારે મારવાને તૈયાર થયે, એટલે રાત્રે એકલે હું નેકરના વિષે ઘરની બહાર નીકળી ગયે; અને નિરંતર ચાલતાં આ જંગલમાં આવ્યું. અહીં તૃષાતુર થતાં આ કૂવામાં પાણી જેવા આવતાં પગ લથડવાથી પડી ગયે.” તે વખતે મિત્રની દૃષ્ટતા ન પ્રકાશતા તેના અપૂર્વ સત્વથી નિર્જળ કૂવામાં પણ સરવાણીએથી નાભી સુધી પાણી આવી ગયું. એટલે સ્વેદ, ખેદ અને તૃષ્ણાથી આકુળ થયેલા તે બંને ક્ષીર જેવા નીરથી પરમ પ્રીતિ પામ્યા. એવામાં કેઈએ પાણી કાઢવાને દેરડીઓ બાંધીને તે કૂપમાં પુણ્યકુંભ સમાન કુંભ (ઘડે) નાખ્યા. ત્યારે અંદર કુંભને પકડી રાખવાથી ખબર પડતાં તે બુદ્ધિમાને કેને એકઠા કરીને મૃત્યુના મુખમાંથી જેમ તેમ કૂવામાંથી તે બંનેને બહાર ખેંચી કાઢ્યા. જેવા તે બહાર નીકળ્યા તેવામાં આગળ મેટો સાથે ઊભે હતા, એટલે—કૂપમાંથી જોડલું નીકળ્યું ? એમ તેણે કે લાહલ કરી મૂ યે. તેના શબ્દથી કૌતુક પામેલ સાર્થવાહ પણ તરત ત્યાં આવ્યું અને પતિ સહિત પિતાની પુત્રીને જોતાં તે મનમાં આશ્ચર્ય પામ્યા. જિનદાસ પણ તે ધન સાર્થવાહને જોઈને આ મારા સસરા છે” એમ જાણી આશ્ચર્ય પામી ન રનવતી પણ બહુ પ્રીતથી પિતાને પગે For Private & Personal use only Page #323 -------------------------------------------------------------------------- ________________ સુમિત્રાની કથા–૧૨ પડી અને “અહો ! ભાગ્યની કેવી ખબી છે?” એમ મનમાં ચિંતવવા લાગી. પછી–આ તે શું થયું ?” એમ સાર્થવાહ છતાં, જિનદાસે આદિથી અંત પર્યન્ત પિતાને વૃત્તાંત નિવેદન કર્યો. પછી સ્વજનના પરસ્પર સમાગમથી દુઃખને વિસારીને સંતુષ્ટ થતા તે બધા તંબૂમાં બેઠા. એવામાં તે વિચિત્ર ચરિત્ર, જાણે સૂર્યે જઈને કહેલ હેય તેમ સંધ્યા વખતે તેમને જેવાના કૌતકથી ચંદ્રમાને ઉદય થયું. તે વખતે રાત્રે જિનદાસ જળપાત્ર લઈને ઘણું વૃક્ષને અંતરે દેહચિંતાને માટે ગયો. ત્યાં કેઈ સૂતેલ પુરૂષને ચાંદનીમાં જોઈ તેની આગળ જતાં તે લક્ષ્મીધર મૃત્યુ પામેલે માલૂમ પડયો. ઘાયલ થયા વિના જ તેને મૃત્યુ પામેલે જોઈને મિત્રવત્સલ જિનદાસ તેને સર્પદંશથી મરણ પામેલ સમજીને બહુ દુઃખ પામ્યું. પછી તેની પાસેથી પિતાના મણિઓ લેતાં તેમાંથી નાગમણિ લઈ, તેના સ્પર્શેલા જળથી તેણે તેને જીવતે કર્યો. ઉપકારીપર ઉપકાર કરનારા પુરૂષને પૃથ્વી ધારણ કરે છે, પરંતુ જે અપકારી પર ઉપકાર કરે છે, તે પુરુષ તે ધરાને પણ ધારણ કરે છે. લક્ષ્મીધર જીવતે થતાં આગળ રહેલ જિનદાસને જોઈને લજજાથી મુખ નમાવીને નમી પડ્યો એટલે મહાત્મા જિનદાસે તેને પ્રેમામૃતના તરંગ સમાન વાણીમાં કહ્યું: “પગ સરી જવાથી કૂવામાં પડી જતાં મને તે તજી દીધો એમાં તું શા માટે શરમાય છે? પિતાના સ્વજનની પાછળ શું કઈ મરે છે? આ મહા-અરણ્યમાં હમણું જ મને ધન સાર્થવાહ મળ્યા છે. હું હવે કાશી જઈશ અને તું તારા ઘર ભણું જ.” એમ કહીને લજજા પામતા વિપ્રને તેણે વિદાય કર્યો અને પોતે પણ સાર્થવાહની સાથે જ વાણુરસી ગયે. Page #324 -------------------------------------------------------------------------- ________________ • અતિથિસવિભાગ વ્રત ઉપર હવે લક્ષ્મીધર જેટલામાં વસતપુરમાં ગયા તેટલામાં જિનદાસના વિયાગથી રાજા દુ:ખિત થઇ ગયા હતા, તે લક્ષ્મીધરના જાણવામાં આવતા રાજા આગળ જઇને તેણે જિનદાસ અને મત્રીનું સ્વરૂપ નિવેદન કર્યું. તે સાંભળી— આને જિનદાસના દેખતાં મારવે ' એમ વિચારી ક્રોધથી રાજાએ મત્રીને કેદખાનામાં નાખી દીધા. પછી વેગવાળા ઉંટ પર બેસી એ સુભટ સહિત રાજા પોતે ગુપ્ત રીતે જિનદાસને તેડવા કાશીએ ગયા. એટલે તેને જ મત્રી કરવા' એમ વચન લઇને ધર્મ બુદ્ધિવાળા તે જિનદાસ પેાતાની સ્ત્રી સહિત રાજાની સાથે વસતપુરમાં આવ્યો. ત્યાં રાજા થકી સવઐશ્વ બાસીને પણ તેણે તે અપકારી પ્રધાનને મંત્રીપણું આપી દીધુ. ઉપકારી જને દ્વેષ રાખતા નથી. 4 હવે એકદા વનપાલે આવીને રાજાને વધામણી આપી કે— વનમાં તપ કરતાં શંકરર્ષને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે.' એટલે તેને તુષ્ટિદાન આપીને જિનદાસની સાથે વિક્રમરાજા વનમાં ગયા, કારણ કે તેવા જનેા ધર્મમાં અગ્રેસર હેાય છે. ત્યાં મુનિને નમી ઉપદેશ સાંભળીને રાજાએ કહ્યુ કે હે પ્રભા ! મારા જિનદાસ મિત્ર પર વિપત્તિ સહિત સપદા કેમ થઇ?” ત્યારે જ્ઞાનામૃત સાગરના તરંગ સમાન પવિત્ર વાણીથી તે મહાત્મા ખેલ્યા કે— : કોંશાંખીમાં દત્ત નામે માતાની ભક્તિ કરનારા એક ધનબાન વિષ્ણુક હતા. તેની સુમિત્રા નામે માતા અને જયા નામે સ્ત્રી હતી. એક દિવસે સુમિત્રાએ—દાન એ જ ગૃહસ્થાને મુખ્ય ધર્મ છે.' એમ પોતાના ગુરૂની સાંભળેલ વાણી પુત્રને Page #325 -------------------------------------------------------------------------- ________________ સુમિત્રાની કથા. -૧૨ કહી સંભળાવી. પિતાની માતાનું મન દાનમાં પ્રેમાળ જાણીને પની સહિત તે બુદ્ધિમાને આનંદથી માતાને નમીને વિનંતિ કરી કે-“હે માત! સુપાત્ર કે દીન જાને તું પિતે યથાવિધિ ધન ધાન્ય આપ્યા કરજે. તારા પ્રસાદથી ઘરમાં કંઈ બેટ નથી. એટલે નિયમથી સારો લાભ સમજીને તેણે અભિગ્રહ લીધે કે–પ્રતિદિન હું સ્વેચ્છાએ વિધિપૂર્વક દાન આપીને ભજન કરીશ.” પછી પુત્ર અને પુત્રવધૂએ અનુમોદેલાં, પિતાના વાંછિતને આનંદપૂર્વક પૂરતી તેણે કેટલેક કાળ વ્યતીત કર્યો. એકદા દેવો (તિષીઓ) ના કહ્યા પ્રમાણે વરસાદ વિના સર્વત્ર અત્યંત ભયંકર દુષ્કાળ વતી રહ્યો. ત્યારે જયાએ દત્તને કહ્યું–મૂળમાં આ દુષ્કાળ પણ ભયંકર છે અને તમારું ઘર બાળ-બચ્ચાઓથી પૂર્ણ છે, માટે હે કુટુંબના આધારભૂત સ્વામિન! હવે તમારી માતાને દાન આપતા અટકાવે. એટલે તેણે તરત જ માતાને દાન આપતા અટકાવી, કેમકે સ્ત્રીને વશ થયેલા પુરૂષે નિઃસત્ત્વપણાને પણ સ્વીકારે છે. બાદ સુમિત્રાએ પિતાના નિયમને સંભારીને મનમાં નિશ્ચય કર્યો કે–ભેજન જેટલું પણ દાન આપ્યા વિના પ્રાણુતે પણ હું ભજન કરવાની નથી. આઠ દિવસના ઉપવાસના અંતે દુર્યશની શંકાથી જયાએ તે સત્વનિધાન સુમિત્રાને વૃત્તાંત દત્તને કહી સંભળાવ્યું ત્યારે પિતાના બંધુઓ સહિત દક્તિ ઘણી જ આજીજી કરતાં નવમે દિવસે જમવા બેઠેલી સુમિત્રા ચિંતવવા લાગી—“ભેજન ત્યાગનું કારણ પુત્ર પિતે જાણે છે, મારા હાથે કંઈ દાન કરાવત નથીમાટે મારા દુષ્કર્મની લીલાને ધિક્કાર છે. આ મારૂં કિંચિત ભજન જે અત્યારે કોઈને આપું તે મારે Page #326 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અતિથિસંવિભાગ વ્રત ઉપર સુમિત્રાની કથા–૧૨ નિયમ પ્રશંસનીય થાય અને મારા પુત્રને પણ અપયશ ન થાય.” આ પ્રમાણે તે વિચાર કરે છે. તેવામાં એકદમ જાણે સાક્ષાત્ પિતાની પુણ્યશશિ હોય તેમ ઘરે આવેલ મુનિને તેણે જોયા. એટલે હે મહાત્મન્ ! વિશુદ્ધ આહાર લેતાં મારા પર અનુગ્રહ કરે.” એમ બેલતાં તેણે હર્ષાશ્રુ પૂર્વક મુનિને પ્રતિલાલ્યા. ત્યારે સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરતી શાસન દેવી બેલી કેઃ “માપવાસી સાધુને પારણું કરાવ્યું તેથી તે ધન્ય છે માટે તારા સાત્ત્વિક દાનથી વૃષ્ટિને અટકાવનારા ગ્રહો શાંત થયા છે અને આ દિવ્ય ગજરવથી દુર્ભિક્ષનો નાશ કરનાર મેઘ વરસ્યો છે. પછી રાજા અને નાગરિકોએ અક્ષતપત્ર લઈને ત્યાં ઓચ્છવ કરતાં જ્યા સહિત દત્ત નમસ્કાર કરીને માતાને ખમાવી, તેમજ તે બધા શુદ્ધ શ્રદ્ધાથી સતત ધર્મ આચરવા લાગ્યા. ત્યાં આવ્યુ પૂર્ણ કરીને સુમિત્રાને આત્મા તું અહીં રાજા થયે છે, દત્તને આત્મા જિનદાસ અને જયાને જીવ રત્નવતી થયે. દાનને અટકાવવાથી તારા મિત્રને માટે લક્ષ્મી એકવાર આંતર કરી ગઈ.' એ પ્રમાણે સાંભળીને, પૂર્વભવ યાદ કરીને તથા ગુરુને નમીને રાજા વિગેરે બધા ધર્મધ્યાનમાં તત્પર થઈને મહદય (મોક્ષ) ને પામ્યા. માટે હે ભવ્ય! આ સુમિત્રાનું દષ્ટાંત સાંભળતાં કલ્યાણના સ્થાનરૂપ અતિથિસંવિભાગ વ્રતને સાચા ભાવથી આરાધો. ઇતિ સુમિત્રાની કથા સમાપ્તા. Page #327 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભેજ ઉપર હસ-કેશવની કથા.-૧૩ ૧૭. રાત્રિભોજનને આદર અને ત્યાગ સંબંધે હંસ અને કેશવની કથા – વસુધારૂપી વનિતાના કુડલ સમાન તથા મેતીની માળા જેવા આકારવાળા કિલ્લાના ઘેરાવાથી શોભતું એવું કુંડિનપુર નામે નગર છે. ત્યાં પિતાના યશથી ધરાને ધવલિત (ધૂત) બનાવનાર તથા નવું દ્રવ્ય ઉપાર્જન કરનારાઓમાં શિરમણિ એ યશોધન નામને ગૃહસ્થ હતે. ભુવનને આનંદ પમાડવામાં ચંદન સમાન અને રંભાની કુણિરૂપ કમળમાં શ્રી (લમી) હંસ સદશ એવા હંસ અને કેશવ નામે તેને બે પુત્રો હતા. એક વખત વનમાં જતાં તેમણે ધર્મશેષ ગુરુની દેશનામાં રાત્રિભોજન કરવામાં રહેલા દેશે સાંભળ્યા. એ બધ સ્વીકારતાં કાર્યને સારાસારને જાણનારા તેમણે ગુરુને સાક્ષી રાખીને હર્ષ પૂર્વક રાત્રિભેજના ત્યાગને નિયમ લીધે. પછી ઘરે જઈને તેમણે બપોરે ભોજન કર્યું અને દિવસના અષ્ટમે ભાગે માતા પાસે વાળુ માગ્યું. ત્યારે માતા બોલી–હે વત્સ! અત્યારે શું જમશે? તમને તે દૂધ બહુ ભાવે છે અને તે તે રાત્રે મોડેથી મળશે, માટે ઉતાવળા કેમ થયા છે?' એ પ્રમાણે માતાનું વચન સાંભળી તે બંનેએ સાચી વાત કહી જણાવ્યું કે – હે માતા ! રાત્રિભોજન ન કરવાને અમે નિયમ લીધે છે.” આ તેમનું વચન સાંભળી ગર્ભશ્રીમંત યશેલને રેષપૂર્વક અંતરમાં વિચાર કર્યો કે- નિશ્ચય કેઈ ધૂર્ત મારા પુત્રને છેતર્યા છે, તેથી કુલપરંપરાથી ચાલ્યા આવતા રાત્રિજનને એમણે ત્યાગ કર્યો છે, માટે એ બંનેને બે ત્રણ દિવસ સુધી ભૂખ્યા રાખીને ચરિજનના ત્યાગને કદાગ્રહ અવશ્ય Page #328 -------------------------------------------------------------------------- ________________ ' રાત્રિભોજન ઉપર મૂકાવીશ.' એમ ચિ‘તવતા તેણે થાળ લેવાને આવેલ રભાને અને પુત્રાને તારે ભેાજન ન આપવુ” એમ કહી ગુપ્ત રીતે અટકાવી. એટલે પતિની આજ્ઞાથી 'ભાએ આવીને તે નૈને કહ્યુ કે હજી રસેાઇ તૈયાર થઇ નથી અને પકવાનાદિ ક’ઇ વસ્તુ નથી, માટે હવે તમે (તમારા) પિતાની સાથે રાત્રે ભાજન કરો, કેમકે જે પિતાના પગલે ચાલે તે જ કુલીન પુત્રા ગણાય છે.’ ત્યારે તે હસીને એલ્યા—હે માત ! સુપુત્ર પિતાના સન્માર્ગે તે ચાલે, પરંતુ તાત જો કૂવામાં પડતા હાય, તે તેઓ પણ શું કૂવામાં પડે?' એટલે માતા બાલીતા હે પુત્ર!! અત્યારે તમે ભાજન પામી શકશે। નહીં' આથી તે અને માન ધરીને ક્હાર ચાલ્યા ગયા. જગતને પ્રિય એવું પોતાના પુત્રાનું વચન મિથ્યાષ્ટિ શ્રેષ્ઠીને, જ્વરાર્ત્તને જેમ ઘી તેમ વિશેષ પ્રકારે દોષ ઉપજાવનાર થઇ પડયું'. એટલે તેણેપુત્રાને તારે રાત્રે જ ભેજન આપવું' એ રીતે અત્યંત સેાગંદપૂર્વક રંભાને જણાવ્યું. પછી રાત્રે તે મને ઘરે આવ્યા ત્યારે માતાએ ભેાજનને માટે બાલાવ્યા, પરંતુ મહાસત્વથી ચક્રવર્તી સમાન એવા તેમણે તે વખતે ભાજન ન કર્યું એટલે બીજે દિવસે શ જનામાં અગ્રેસર તે શ્રેષ્ઠીએ વિશદ આશયવાલા એવા તે તેને કોઈ મોટા લેવડદેવડના વેપારમાં જોડી દ્વીધાં. તેમણે લાભની ઈચ્છાથી એવી રીતે વેપાર કર્યાં કે તે કમ કરતાં આખા દિવસ તેમના પસાર થઈ ગયા. એટલે રાત્રે ઘેર આવતાં અભિગ્રહમાં આગ્રહી એવા તે અને ભોજન કર્યાં વિના સૂઈ ગયા. એવી ીતે પિતાએ આનદપૂર્વક તેમને વ્યવહારમાં જોડ્યા, એટલે . Page #329 -------------------------------------------------------------------------- ________________ હુ'સ-કેરાવની કથા.-૧૩ ૮૭ પ્રથમની જેમ રાત્રે ભેજન કર્યાં વિના તેમણે પાંચ રાત્રિ કહાડી. પછી અે દિવસે સૂર્યાંસ્ત થતાં તે ઘરે આવ્યા ત્યારે યશેાધને વિનયથી તેમને કામળ વચન કહ્યુ-‘પુત્રા ! જે મને સુખકારી છે, તમને પણ તે જ ઇષ્ટ હોવું જોઇએ, એવી ખાત્રી હાવાથી હું તમને કંઈક કહું તે પ્રમાણે કરા— તમારા રાત્રિભોજનના ત્યાગની મને ખબર ન હતી, તેથી મે તમને આવા વધારે કલેશવાળા કામમાં જોડ્યા. તમે રાત્રે ભોજન કરતા નથી, તેથી તમારી માતા પણ જમતી નથી. આજે તેને મહા મહેનતે છઠ્ઠો ઉપવાસ થયા, તેથી કુસુમ જેવી કેામળ એવી તમારી છ મહિનાની મ્હેનને સ્તનપાન (ધાવણુ) મળ્યું નથી. જુએ. આજે તે કેટલી બધી મ્લાન ( કરમાઈ) ગઈ છે? આ બાલિકાની મ્લાનત.-દુખળપણુ જોઇ તેનું કારણ પૂછતાં લેાકેા તમે ભોજન કરતા નથી.’ એવું મને કારણ જણાવે છે; માટે હું દયાના નિધાન ! હવે તમે ભોજન કરો કે જેથી તમારી માતા પણ જમે. અને તેથી આ ખાલિકાને પિત્તાદિકની કંઈ વ્યથા ન થાય. વળી બુધ જને રાત્રિના પ્રમ અધ પ્રહરને પ્રદોષ ( સધ્યા કહે છે, અને છેવટના અધ પ્રહરને પ્રત્યુષ ( સવાર ) કહે છે. તેથી તે ત્રિયામા તરીકે વિખ્યાત થઈ છે, માટે અત્યારે ભોજન કરતાં તમને રાત્રિભોજનને દોષ નિહ લાગે; કારણ કે એ ઘડી રાત્રિ પણ હજી ગઈ નથી.’ એ રીતે પિતાના વચનથી મેદાયેલ, સુધાથી વ્યાકુલ થયેલ તથા કલેશથી જેને આવેશ ( વેગ ) હણાઈ ગયા છે એવા હંસે કેશવના મુખ તરફ્ જોયુ, ત્યારે પેાતાના જ્યેષ્ઠ ખંધુને કવ્યમાં કાયર સમજીને કેશવે કષ્ટદાયક પિતાને 6 Page #330 -------------------------------------------------------------------------- ________________ ૮૮ રવિભાજન ઉપર કહ્યું- હે તાત! જે કૃત્યથી તમને સુખ ઉપજે તે હું કરું અને જેનાથી મારા પાકને નાશ થાય તે શું તમને સુખકારી ન થાય? વળી માતા વિગેરેનું જે વાદ્ય છે તે ધર્મકર્મમાં શલ્ય (વિદ્મ) રૂપ છે. બધા પોતપોતાના કર્મનું ફલ ભોગવે છે, કોઈને માટે કેણ પાપ કરે? દિવસની શરૂઆતમાં અને અંતે, એક મુહૂર્ત તે રાત્રિની નજીક હોવાથી રાત્રિ સમાન જ છે માટે તે વખતે પણ ન જમવું જોઈએ, ત્યારે હમણા તે રાત્રિ જ છે, તે હે પિતાજી! તમારે હવે વારંવાર મને એ પ્રમાણે ન કહેવું. આ કામ કરતાં ભવથી તાપ પામેલ મને કયાં શાંતિ મળવાની છે?” ત્યારે પાપના પોષક તેના પિતાએ ક્રોધ કરીને તેને કહ્યું–જે તું મારું વચન ઉલંઘવા ઈચ્છે છે તે મારી દ્રષ્ટિથી દૂર થા.” એટલે સર્પોિથી ભરેલ સુફ સમાન તે ઘરથકી સંસારના કારણરૂપ મમતાને તજીને કેશધે બહાર નીકળી ગયે. તેની પાછળ જતા હંસને મહાકટે પણ પકડી, બહુ પ્રકારે લલચાવીને યશપને તેને જમવા બેસાર્યો. હવે તેવા જ આવેરામા ગામ, નગર, પર્વત અને આરામ (બગીચા) વિગેરેને ઓળંગતે તે કેશવ સાતમે દિવસે એક રસ્તે ચડ્યો. ત્યાં કઈ અટવીમાં ભમતાં મધ્યરાત્રે ઘણા યાત્રિકે છે જ્યાં એકત્ર થયા છે એવા એક યક્ષમંદિરને તેણે જોયું. તે ચક્ષગૃહમાં યાત્રિક જને ભોજન તૈયાર કરી ખુશી થતા તેઓ કેશવને હર્ષ પૂર્વક કહેવા લાગ્યા...હે મુસાફર ! આવ, આવા આ ભજન ગ્રહણ કર અને અમને પુણ્ય પ્રાપ્ત કરાવ. પારણા શરૂઆત કરતાં અમે અતિથિની બહુ તપાસ કરીએ છીએ ત્યારે પુણ્યની પરંપરાને વધારનાર કેશવ બોલ્યો –“અહો **' ', , . Page #331 -------------------------------------------------------------------------- ________________ જેનું. રાત્રે પારણુ કરવું પડે એ વ્રત તે કેવા પ્રકારનું છે એટલે તેઓ બેલ્યા-પુણ્યના પાત્રરૂપ આ માણવ નામે દક્ષ યાની આજે યાત્રા કરતાં આનંદ થાય છે. દિવસે ઉપવાસ કરી મધ્યરાત્રે અતિથિને આદરપૂર્વક ભોજન કરાવી પારણું કરવાથી પુણ્ય થાય છે, માટે એ ઉપવાસ કરનારા અને પારણાને માટે તૈયાર થયેલા એવા અમારા અકસ્માત આવી ચડેલ તું અતિથિ થા.” ત્યારે કેશવ બે –આ પાપકારી પારણામાં હું જમનાર નથી. “રાત્રે ભેજંન ન થાય' એમ જે કહ્યું છે તે યુક્ત જ છે કારણ કે આવા ઉપવાસમાં ગુણ તે ચઠી જેટલું થાય કે ન થાય, પરંતુ રાત્રે ભજન કરતાં દોષ તે પર્વત કરતાં પણ અધિક લાગે. જેમાં રાત્રે આ પ્રમાણે ભેજના કરવામાં આવે તે ખરી રીતે તે ઉપવાસ જ ન ગણાય કારણ કે રાતદિવસ ભજન ન કરવું તે ઉપવાસ, એર્મશાસ્ત્રોમાં કહેલ છે. જે દુષ્ટ બુદ્ધિવાળા અને ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ તપ કરે છે. તે ધૂર્તો અસત્યથી ધન મેળવનારની જેમ દુર્ગતિમાં જાય છે.” આ પ્રમાણે કેશવે કહ્યું ત્યારે યાત્રિકે બોલ્યા– આ દેવના વ્રતને વિધિ જ આવે છે. શાસ્ત્રોક્ત વચને લઈને પણ એની વિચારણા ન કરવી. આજે તે જરૂર કઈ અતિથિને જમાડીને જ ભેજન કરવાનું છે. તેની તપાસ કરવામાં રાત્રિ ઘણું વ્યતિત થઈ ગઈ છે, માટે હવે સત્વર તું અમારા આ પારણામાં અગ્રેસર થા.” એમ કહી ઊઠીને તે બધા તેના હાથે-પગે લાગ્યા. એટલે પુણ્યવાન કેશવે તે બધાની અવગણના કરી. તે જ વખતે યક્ષની મૂર્તિમાંથી ભીષ્મ (ભયકર) અંગવાળે એક પુરૂષ નીકળે, અને એ કેશવપ્રતિ Page #332 -------------------------------------------------------------------------- ________________ ત્રિભેજન ઉપર બે કે—“અરે! મારા ધર્મને દૂષિત કરે છે! મારે ભક્તોની અવગણના કરે છે. હવે તરત જમી લે. નહિ તે તારા મતના સે કટકા કરી નાખીશ.” એ રીતે રૂક્ષ અને તીક્ષણ વાણીથી કેશવને દબાવીને વિકરાલ દષ્ટિવાળા તેણે તરત જ પિતાને મુગર ઉગામ્યું. ત્યારે કેશવ હસ્તાં હસ્તાં બેભે– હે યા! મને શા માટે ડરવે છે? ભવાંતરના ઉદ્ભવેલ ભાગ્યને લીધે મને મરણને ભય નથી. એટલે યક્ષ આકાશમાં રહી પોતાના કિંકરને કહેવા લાગે-આના ધર્મગુરુને પકડી લાવીને એની નજર આગળ મારી નાખો. ત્યારે આકાશમાં ચાબુક અને પાશ ધરનારા તેના ચાકરેએ પકડેલ અને આર્ત નાદ કરતા આવા ધર્મષ ઋષિને કેશવે જોયા. ત્યારે–“તું હમણ તારા શિષ્યને ભજન કરાવ, નહિ તે શઠ એવા તને બલાત્કારથી મારી નાખીશ.” એમ યક્ષે ગુરુને કહ્યું એટલે મુનિએ કેશવને કહ્યું કે “દેવ, ગુરૂ અને સંઘની રક્ષા માટે વિદ્વાન પુરૂષ અકૃત્ય પણ કરી લે. હે વત્સ! આ ક્રૂર લેકે તારા ગુરૂને મારી ન નાખે માટે રાત્રિભૂજન કર.” આ પ્રમાણે સાંભળી રાવને વિચાર થઈ પડ્યો કે–“જે ગુરૂ ધર્મ વ્યાખ્યાનમાં પણ અન્ય પ્રસંગ લઈને વિધિ બતાવે છે, તે સાત્વિક, મરમુના ભયને લીધે મને પાપમાં અનુમતિ કેમ આપે? માટે નિશ્ચય એ મારા ગુર નથી, પણ આ કપટીની માયા છે.” એમ સમજીને કેશવ મૌન રહ્યો. એટલે કોધથી વિકરાળ લેચન કરીને યક્ષ મુનિ પર મુગર ઉગામીને કેશવને કહેવા લ – જન કર, નહિ તે તારા ગુરૂને મારી નાખીશ.” ત્યારે કેશવ બેત્યે-અરે કપટી! એ મારા ગુરૂ નથી. તે Page #333 -------------------------------------------------------------------------- ________________ - - - - હંસ-કેશવની કથા–૧૩ તો ઉત્તમ ચારિત્રના પાત્ર હેવાથી તારા જેવાને વશ પણ ન થાય.” કેશવે આમ કહ્યું એવામાં “હું તારે ગુરૂ છે. હે કણસાગર! તું ભજન કરીને મારું રક્ષણ કર!' એ રીતે કલ્પાંત કરતા મુનિ તેના મુદ્દેગરના ઘાતથી નીચે પડ્યા પછી મરણ પામેલ તેને જોતા કેશવની આગળ આવીને મુદુગરને સમાવવાથી ભીષણ લાગતા થશે કહ્યું કે હવે જો તું ભજન કરે, તે તારા ગુરૂને તરત જીવતે કરું તથા ઘણું ત્રાદ્ધિ અને મિોટું રાજ્ય તને આપું નહિ તે આ મુદ્દેગરના ઘાતથી નિર્વિકને આકાશમાં ગમન કરે તેમ ચમસદનના માર્ગને તને પથિક બનાવીશ.” ત્યારે દાંતના કિરણેના મિષ જેને સર્વ ગુણ સાક્ષાત થાય છે તથા પુણ્યરૂપ સુધાસિંધુના હસ સમાન એ કેશવ હસ્તે હસ્તે બે –આ. મારા ગુરુ નથી. વળી મુલાને જે તે જીવતા કરી શક્તો હોય, તે આ ના મતેના બધા પૂર્વજોને જીવતા કર. જે તું રાજ્ય આપવામાં સમર્થ હોય. તે આ તારા ભક્તોને કેમ રાજા નથી બનાવત? અને મૃત્યુથી શું બીવરાવે છે? જે નિયત હોય તેનાથી ભય કે? એ પ્રમાણે પ્રતિજ્ઞાપાલનમાં પ્રવીણ એવા કેશવ આલિંગન દઈને હર્ષિત અને રોમાંચિત થઈ પેલે યક્ષ તેને રહેવા લાવ્યા–“હે બુદ્ધિના ભંડાર ! મિત્ર! તને ધન્ય છે. આ તારે ગુરૂ નથી. વળી મુવેલાને હું જીવતા કરી શકતે નથી અને રાજ્ય પણ કેઈને આપી શકતું નથી. એ પ્રમાણે યદ્ર બેલતે હતા તેવામાં યક્ષને કિકર હાસ્યપૂર્વક તરત ઊડ્યો અને સાધુવેષનો ત્યાગ કરીને આકાશમાં ચાલ્યા દ. આ વિચિત્ર માયાથી વિર્ય પામતાં જેના લેચન અને Page #334 -------------------------------------------------------------------------- ________________ રે રાત્રિભાજન ઉપર મુખ વિકસિત થયા છે તથા પર્યંત જેવા દૃઢ મનવાળા એવા કેશવને યક્ષ પાતે કહેવા લાગ્યા— તું સાત ઉપવાસથી ખન્ન થયા છે અને રસ્તે ચાલવાથી થાકી ગયા છે. માટે રાત્રે અહી વિસામો લઇ પ્રભાતે આ લેાકેાની સાથે પારણું કરજે.' એમ . કહીને યક્ષે પોતાની શક્તિથી બનાવેલ શય્યા તેને બતાવી. એટલે આબાદીમાં જેમ યશઃસમૂહ આવી મળે તેમ કેશવે તે શય્યામાં વિસામે લીધા. પછી યક્ષે આદેશ કરેલા યાત્રિક જનાએ જેના ચરણ (પગ) દાખ્યા છે, અને દિવસે દિવસે જેના સુસ્કૃત પ્રગટ થતા જાય છે એવા કેશવે નિદ્રા સ્રીશ્રી, * . હવે પ્રભાત થતાં નિદ્રાનો ત્યાગ કરા’ એમ યક્ષે પ્રત્યક્ષ થઇને જેના લેાચનમાં હજી નિદ્રા ઘેરાયેલી છે. એવા કેશવને કહ્યું. એટલે નિદ્રાના ત્યાગ કરી, દિનથી ઉજજવળ થયેલ જગતને તથા સૂર્યથી વિભૂષિત આકાશને જોઇને કેશવ વિચારવા લાગ્યા— રાત્રિના છેલ્લા પહેારે સૂતેલ હોવા છતાં નિત્ય કમાં નિષ્ઠાવાળા હું બ્રાહ્મ મુહૂત્તમાં પ્રતિદિન નિદ્રાના ત્યાગ કરૂ છું અને આજે તે અ રાત્રે સૂતેલ છતાં અ પહેર દિવસ ચડતાં પણ હું પોતે નિદ્રા રહિત ન થયે એ શું? વળી આજે દિવસે પણ મારી આંખેા અહુ નિદ્રાવશ કેમ છે ? અને વિકસિત કમળ જેવા સુગધી શ્વાસવાયુ પણ હૅજી કેમ જણાતા નથી ?' એ પ્રમાણે શંકા કરતા કેશવને યક્ષે કહ્યું — હવે વક્રતાને મૂકી પ્રભાતકૃત્ય કરી, હે વસુધાવલ્લભ ! જલદી પારણુ કર.' એટલે તેં ખેલ્યા “ હે યક્ષ ! તારી કપટજાળથી ડંગા' તેમ નથી. હજી રાત ઘણી છે, આ દિવસને પ્રકાશ તે' તારી માયાથી અનાવ્યા છે. ' એમ ખેલતા " કેશવના શિર " ? Page #335 -------------------------------------------------------------------------- ________________ હંસ-કેશવની કથા.૧૩ ' " આવ્યા. પછી ' હે '' પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. અને હું ધીમન્ ! તું યવત રહે ' એવી આકાશમાં વાણી થઈ. એવામાં કાઇક તેજસ્વી દેવને પાત્તાની સન્મુખ તેણે જોયે પણ યક્ષ, યક્ષમ દિર કે યક્ષના ભક્તો કોઈ પણ તે વનમાં જોવામાં ન હાસ્યકિરણરૂપ કુસુમ શ્રેણીના શૃંગારની સુગ ધપૂર્વક મુખલક્ષ્મીથી પ્રીતિ બતાવતા તે દેવ બોલ્યા— પુણ્ય ત જનામાં રત્ન સમાન અને નિર્દોંષ ગુણ યુક્ત એવા એક તુ જ છે. તારા જેવાના જન્મથી જ આ વસુધરા રત્નગર્ભા થઈ હવે સત્ત્વના સમૂહથી જેનું અતર શ્રમ (થાક) રહિત છે એવા હે ભદ્ર! હું જે કહું છું તે સાંભળ:—“ શ્વેતાની સભામાં તે ઇંદ્ર તારી પ્રગટ રીતે પ્રશસા કરી કે અહે ! જેનુ તામણ્ય તાજી છે, જે પુણ્યવાન્ અને સુખમાં ઉછરેલા છે તેવા યાગન વિણકને પુત્ર અને મનુષ્યમાં ઉત્તમ એવા કેશવ ક્રેટ કલેશ-દુ:ખ પડે અને દેવે ચલાયમાન કરવા આવે તે પણ પત સમાન અચલ મન રાખીને રાત્રિભોજનના ત્યાગથી તે કદી ચલાયમાન થાય તેવા નથી. ' તે વખતે કાનને તપેલા સીસા સમાન એ વચન સાંભળતાં સ્વભાવથી જ, ભવથી માંડીને સુખને ઉચિત દેવપણામાં અન્યની પ્રશંસાથી દુ:ખિત થયેલ, મ અલયુક્ત એવા વિત્ત નામે હું મહિઁક દેવ તારી પરીક્ષા કરવાને અહીં આવેલ છું. ત્રણ લેાકને ચલાયમાન કરવાની જબરજસ્ત શકિતને ધારણ કરનાર એવા હું તને નિયમથી એક રેશમ માત્ર પણ ચલાવી ન શકય, તે તારા જેવા વીર્ પુરુષ કાણુ છે ? અગ્નિથી તમ થયા છતાં સુવર્ણ જેમ વધારે તેજસ્વી થાય તેમ હું બ્રાત ! તુ મૂલ અને ઉત્તર ગુણામાં + 23 Page #336 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભોજન ઉપર અગ્રેસર થયે. યક્ષાદિને દેખાવ બતાવીને તને ક્ષોભ પમાડવાને મેં જે કાંઇ પ્રયત્ન કર્યો તે મારા પર કૃપા કરીને મારા તે સાહસને ક્ષમા તું કરજે. હવે મારી પાસે કંઈક માગી લે. તારા જેવાની યાચના પણ કયાંથી ? તારા અંગને સ્પર્શ પામેલ જળ રોગીને છાંટતાં તે તરત નિરોગી થશે, અને વળી અતુર થઈને તું કઈ વાર કંઈ પણ ચિંતવીશ તે તને તરત પ્રાપ્ત થશે. પુણ્યવંત જનોને શું દુર્લભ હેય: હવે તને કઈ નગરની પાસે મૂકી દઉં, કારણ કે લેશમાત્ર પગે ચાલવું, તે તારા જેવાને વધારે લેશકારી છે.” એમ કહીને પિતાના તેજથી દિશાઓને પ્રકાશિત કરતે તે દેવ અદશ્ય થશે અને કેશવે પિતાને કેઈ નગરની સમીપે આવેલ . હવે પ્રભાતે સૂર્યોદય થતાં પ્રાતઃક્રિયા કરીને કેશવ નગર જેવાને ચાલ્યું, ત્યાં મેઘ સમાન ગંભીર ધર્મ-વ્યાખ્યાનની વાણીથી આકર્ષાયેલ કેશવે એક સુંદર બગીચામાં સૂર નામના આચાર્યને જોયા અને વંદન કર્યું. તેમના દેશનારૂપ અમૃતથી પોતાના કર્ણને તૃપ્ત કરી જેની (ધર્મની) વાસના વ્યક્ત થઈ છે એ કેશવ ત્યાં એગ્ય આસને બેઠો, બાદ સાકેતપુર નગરના ધનંજ્ય રાજાએ દેશનાને અને આચાર્યને ઉલ્લાસથી નમીને વિનંતી કરી કે–“હે ભગવન્! જરા(વૃદ્ધાવસ્થા)થી પરાભૂત એવા મને વ્રત લેવાની લાંબા વખતથી ઈચ્છા છે, પરંતુ પુત્ર વિના મારું રાજ્ય કેને સેંપવું? રમા કારણથી બહ દુખિત છું. આજે જાણે સાક્ષાત્ મારા પુણ્ય હોય એવા કે દિવ્ય શાંત પુરુષે પ્રભાતે મને સ્વમામાં કહ્યું કે– પ્રભાતે દેશાંતરથી આવીને તારા ગુરુની આગળ જે એક Page #337 -------------------------------------------------------------------------- ________________ સિ-કેશવાની ક્યા--૧૩ કચ તે પુરુષને તારૂ રાજ્ય આપીને તું તારા મને રથ પૂર્ણ કરજે.' પછી જાગ્રત થતાં પ્રભાત કૃત્યથી પરવારીને હું અહીં આવ્યું, અને આકૃતિથી સત્કલને ઓળખાવનાર એવા આ નજીક બેઠેલા પુરૂષને મેં જોયે. ” પછી જ્ઞાની ગુરુએ પુણ્યાત્મા કેશવને રાત્રિભેજનન ત્યાગના નિશ્ચયરૂપ આમેદ( સુગંધ)થી સુંદર એ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું. ત્યારે રાજાએ પૂછયું મને એની જાણ કોણે કરી?” એટલે ગુરુ બેલ્યા–એના સત્કર્મથી સંતુષ્ટ થયેલ વહિ નામના દેવે તેને જણાવ્યું છે.?” એ પ્રમાણે સાંભળી, ગુરુને નમસ્કાર કરી અધિક સત્ત્વશાળી અને પ્રસન્ન થએલ રાજાએ કેશવ સહિત નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં મેટા ઉત્સવપૂર્વક રાજાએ કેશવને પિતાના રાજ્ય પર બેસાર્યો અને પિતે સૂર ગુરુની પાસે તે જ વખતે દીક્ષા લીધી. પછી વિવેકી કેશવ પ્રધાને સહિત દવાઓથી શણગારેલા નગરના ચિત્યમાં દેવવંદન કરવા ગયે. ત્યારબાદ અસાધારણ મંગલ કાર્યો કરનાર તથા શુદ્ધ બુદ્ધિવાળા કેશવે સ્થિત જનને દાન આપીને પિતાના મહેલમાં પારણું કર્યું. હવે પિતાના પ્રતાપથી જેણે સીમાડાના રાજાઓને તાબે કર્યો છે અને જેની ન્યાયનિપુણતાથી મંત્રીઓ સંતુષ્ટ થયા છે એ કેશવ પ્રજાનું પાલને કરતાં રાજ્ય ચલાવવા લાગે. એક દિવસે કેશવ રાજાને પિતાને મળવાની ઉત્કંઠા થતાં તે ગવાક્ષ પર બેઠે. એવામાં જમીન પર માર્ગે ચાલતા અને થાકી ગયેલ પિતાના પિતા યશોધનને તેણે જે. એટલે નોકરચાકરે જેની પાછળ દેડી રહ્યા છે એવા રાજાએ તરત Page #338 -------------------------------------------------------------------------- ________________ વિજન ઉપર મહેલથી નીચે ઉતરીને પિતાના ચરણમાં પ્રણામ કર્યા અને પ્રીતિને લીધે સંતાપ પામતાં કહ્યું–હે તાત! પર્વે અતુલ સંપત્તિશાળી હોવા છતાં અત્યારે ક જેવા કેમ થઈ ગયા, છે. ? ' ત્યારે પિતાના પુત્રને મળેલ રાજપદવીથી સંતુ'' છતાં દુઃખના આંસુ પાડતા યશોધને પોતાના ઘરની બધા વાત કહી સંભળાવી:–“હે ધીમન ! તારા ગયા પછી હંસને જમવા બેસાર્યો, પણ એ ભજન કરતાં તે ચકરી ખાઈને નીચે પડી ગયું. એટલે “આ શું?” એમ બોલતી તેની માતા દૂરથી દવે લઈ આવી, તે તે ભેજનમાં વિષ અને ભારવટીઆ ઉપર સર્પ જોવામાં આવ્યું. ત્યારે સાક્ષાત ઉદાહરણથી તને ધર્મજ્ઞ માનતા આખા કુટુંબે દિશાઓને ગજવી મૂકે એ મહાઆઠંદ કર્યો. એટલે આજંદથી એકઠા થયેલા લોક મળે રહેલ એક વિષદો માંત્રિકને બોલાવવામાં તત્પર એવા મને કહ્યું કે આ સર્પના વિષથી કાયા તૂટી અને ગળી જતાં આ માત્ર એક જ મહિને જીવી શકશે. પછી લેકને વિસજંન કરીને તારા મોટા ભાઈને શય્યા પર સુવા અને તેનું સ્વરૂપ જાણવાને પાંચ દિવસ હું ઘરે રહ્યો. એટલે મે રામે છિદ્ર પડતાં તેને મુવેલે સમજીને તને જોવાને માટે હું ઘરથી બહાર નીકળી પડે અને ભાગ્યને તું મારા જેવામાં આવ્યું. એને વિષ ચડવાના દિવસથી વસુધા પર ભમતાં મને એક માસ પૂર્ણ થયે, તેથી તારે મોટે ભાઈ મરણ પામ્ય હશે અથવા મરવાની તૈયારીમાં હશે.” “અહા ! હું હણાયે! આ મારા નગરથી તે નગર સે ચેાજન દૂર છે તેથી આજ હું ત્યાં તરત કેમ જઈ શકું? અને જીવતા બાંધવનું મુખ્ય કેમ નિહાળી શકુ?” એ પ્રમાણે તેના વૃત્તાંતથી આક્ત થઈ શકે કરતા કેશવ રાજાએ પિતાના તાત અને પરિવાર સાહિત