________________
"પ્રતિકમણ વિધિ
૭૧ ણાસણો (૭). મંગલાણં ચ સવ્વસિં (૮). પઢમં ઇ મંગલ (૯),
(સામાયિક-પારવાનું સૂત્ર) માઇઅવય-જીત્તો, જાવ મણે હાઈ નિયમ સંજુત્તો; aઈ અસુહં કમ્મ, સામાઈય જત્તિઆ વાર. (૧). માઇઅંમિ ઉકએ, સમણે ઇવ સાવઓ હવઈ જહા; એણ કારણેણં, બસો સામાઇઅં કુજા (૨). માયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં કઈ અવિધિ ઓ હોય, તે સવિ હું મન વચન પાએ કરી, મિચ્છામિ દુક્કડં. શ મનના, દશ વચનના, બાર કાયના, એ બત્રીસ પ્રમાણે જે કઈ દોષ લાગ્યું હોય, તે સવિ હું મન મન કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં.
સૂચના- પુસ્તકદિની સ્થાપના સ્થાપી (પ્રતિક્રમણ કર્યું) તે સામાયિક પાયા પછી જમણે હાથ [ ઉત્થાપન મુદ્રાથી] પના સામો સવળો રાખીને નવકાર ગણી, પછી ઉઠી પુસ્ત
ગ્ય સ્થાને મૂકવું.
આ વિધિ, છુટક સામાયિક પારવાને તથા રાઈપ્રતિક્રમણ દિના સામાયિક પારવાને છે, પરંતુ દૈવાસિક પ્રતિકમણના સા
ચિકને નથી. તેને વિાધદેવસિક પ્રતિક્રમણને અંતે આપેલ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org