________________
વિક્રમ રાજાની કથા. ---૧
એવામાં દુષ્કર્મ-તિમિરને નાશ કરવામાં સૂર્ય સમાન વિમળકીર્તિ નામે કેવલી ક્રીડાવનમાં પધાયાં. એટલે બહુ જ આનંદ પામતા નાગરિકેથી પરવારેલ તથા અત્યંત ભક્તિવાળે હરિતિલક રજા, કેવલીને વંદન કરવાને ચાલ્યું, તે જાણતા સુજ્ઞ વિક્રમને પણ વિચાર થયો કે--“અહા ! લાભ થતાં જેમ લેભ વધે તેમ ઔષધ કરતાં પણ આ મારી વ્યાધિઓ વધ્યા કરે છે. પર્વતમાં જેમ હાથીના દાત ભગ્ન થાય તેમ વ્યાધિઓમાં મુદ્રાયુક્ત મંત્ર, ઉગ્ર ઔપછે. તેમજ માનતાએ બધી ભગ્ન થઈ ગઈફ માટે આ મારા ગરૂપ સ, જેના બળથી પિતાનું જેર તેજે તેવા અજ્ઞાન રૂપી તિમિરને આજે શાંત કરૂં અને તે માટે જ્ઞાનથી સૂર્ય સમાન આ મુનિને લેવું. પછી તેણે સાહસ કરીને રાજી કહ્યુંતે સમતાન સાગર મહાત્માને નમસ્કાર કરવાને અને સાથે તેડી જાઓ.” એટલે અમુકણથી મુખને મુક્તાયુક્ત કરતે રાજા તેને પાલખીમાં બેસારીને સાથે લઈ ગયા. ત્યાં કુમાર સહિત રાજાએ સુવર્ણકમળરૂપ સિંહાસન પર બેઠેલા તથા મધુર ઉપદેશ આપતા તે મુનિને નમસ્કાર કર્યો. ત્યારે મનુષ્યના પાપરૂપ વિષને હરતા મહાત્માએ અમૃત સમાન વાણીથી ધર્મ સંભળાવ્યો પછી દેશનાને અંતે વિક્રમના કહેવાથી રાજાએ મુનિને પૂછયું-“હે મહાત્મન ! આ કુમારે સર્વથા નિરગી કેમ થતા નથી?” એટલે જાણે દંતરિણથી મુખમાં ધર્મ સ્કુરાયમાન હેય નહિ એવા જ્ઞાનથી સંશયને નાશ કરતા કેવલી બેલ્યા –
“ અપર ધિદેહમાં રત્ન સરખાં રત્નસ્થલ નામના નગરમાં કપટના સ્થાનરૂપ પૂર્વે પદ્ધ નામે દુષ્ટ ક્ષત્રિય રાજા હતા. તે શિકારના વ્યસનથી વનમાં ગયા. ત્યાં કાન્સ રહેલા સુયશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org