SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સમ્યકમત ઉપરાં 1 વાટ લઇને તેના પિતા પણ તેની પાછળ મરણ પામ્યા. તેના સંબધીઓ બધા પુત્ર-જન્મના મહેત્સવમાં આવ્યા હતા તે ઋધા ઊલટા અમણાં દુઃખમાં આવી પડતાં અત્યારે આદ કરી રહ્યા છે. ' ત્યારે ભવ-નાટકની માયાથી કમકમાટી પામતાં રાજાએ વ્યાકુલતા રહિત સ્થિર મનથી વિચાર કર્યાં કે * સૌંસારની વિચિત્રતા વિદ્વાને પણ ન જાણી શકે તેવી છે, કેમ કે માણસ એક ચિંતવે છે અને બીજી થાય છે. ગ્રીષ્મના તાપથી આતુર થયેલ માણસ, શાંતિ પામવા વૃક્ષની છાયામાં આવે છે, પણ અહા ! તેના પેાલાણુમાં રહેલ મહાસ તે બિચારાને શે છે. અહા ! શત્રુને મારવાને માટે મનુષ્ય શસ્ત્ર ઉપાડે છે, પણ કાઈ વાર દૈવયેાગે તે જ શસ્ત્રથી તે હણાય છે. કેાઈ પોતાના મનોરથ પ્રમાણે જે ફળ પામે છે તે મહાવિડ અના જાળમાં નાખવા માટે વિશ્વાસ ઉપજાવવારૂપ હોય છે, ‘ ફક્ત એક્લુ દુઃખ આપનાર એવા મારા પ્રતે વિરક્ત થઈને લેકે મુક્તિ મેળવવા ન દોડે તા ઠીક, એમ વિચારીને સ`સાર પ્રાણીએને કિંચિત્ સુખ આપે છે. સ'સારમાં જે સુખની પ્રાપ્તિ મનુષ્યને થાય છે તે તેા મત્સ્યાને પકડવા માટે મૂકેલ કાળીઆની પેઠે . પરિણામે દુઃખદાયી જ છે. વજ્રલેપની જેમ સ`સારના ભાવેામાં નિયત્રિત મનને લેાકા ચ'ચલ કેમ કહેતા હશે ? લાકાકાશને અલેાપ્રકાશમાં નાખવાને સમર્થ જે જિનેશ્વર છે, તેમના અવલ’મનયી ચિત્તને ભવભાવથી નિવૃત્ત કરું. ” એમ ચિ'તવતાં વિક્રમરાજા તરત જ પોતાના સ્થાને આવ્યે અને ચન્દ્રસેન પુત્રને રાજ્ય પર બેસારીને પાતે વ્રત લેવાને ઉત્સુક . થયા. એવામાં જ્ઞાનથી તેના ભાવને જાણનાર તથા કરુણાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy