________________
શ્રી
બે પ્રતિક્રમણ સૂત્ર.
આઠ ગાથાઓ. નાણુમિ દંસણુમિ અચરણમિ તવંમિત યવિરિમિ આયરણે આયારે, ઈસ એસ પંચહા ભણિઓ (૧). કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહઅનિન્દુવણે; વંજણઅર્થતદુભ, અવિહો નાણમા યારે (૨) નિસંકિઅનિક્કખિસ, નિબ્રિતિગિચ્છા અમુઢદિટ્રિઅ ઉવવુહથિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટુ (૩). પણિહાણગજીત્ત, પંચહિં સમિઈહિં તોહિંગુત્તાહિક એસ ચરિત્તાયારે, અવિહો હોઈ નાય (૪). બારસવિહંમિ વિ તવે, સર્ભિતરબાહિરે કુલદિરે અગિલાઈ અણાવી, નાય સે તવાયારે. (૫) અણસણમણેઅરિઆ, વિત્તીસંખેવનું રસચ્ચાઓ, કાયનિલેસ સંલણિયા ય, બન્ઝો તો હોઈ (૬), પાય છિન્ને વિણઓ, વેયાવચ્ચે તહેવ સક્કાઓ; ઝાણું ઉસ્સગે વિ અ, અભિંતર ત હોઈ (૭) અણિગુહિઅબલવિરિઓ, પરમઈ જે જહત્તમાઉન્તો, જ્જઈ અજહથામ, નાય વીરિઆયારે (૮).
પછી “નમો અરિહંતાણું કહી કાઉસ્સગ પારી, સિદ્ધાણ બુદ્વાણું નીચે મુજબ કહેવું–)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org