SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ - શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. (કહી, પુરૂષે નીચે પ્રમાણે વિશાલ-લેચન-દલ” બોલવું. ) વિશાલલોચન સૂત્ર. વિશાલચનદલ પ્રોઘતાંશુકેસર; પ્રાતવરજિનેન્દ્રસ્ય, મુખપદ્મ પુનાવઃ ૧. ચેષાભિષેક કર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતુ સુખ સુરેન્દ્રા; તૃણમપિ ગણયતિ નૈવ નાર્ક, પ્રાતઃ સન્તુ શિવાય તે જિનેન્દ્રા ૨. કલનિમુક્તમમુક્તપૂર્ણતં, કુતકરાહુગ્રસનં સદેદય; અપૂર્વચન્દ્ર જિનચન્દ્રભાષિત, દિનાગમે નૌમિ બુધેનમસ્કૃતમ. ૩. સ્ત્રીઓએ “નમેહત તથા વિશાલલોચન નહિ કહેવું. પણ “સંસારદાવા ની ત્રણ થાય સુધી કહેવું. સંસારદાવા સ્તુતિ. સંસારદાવાનલદાની, સંમોહલીહરણે સમીરં, માયારસાદારણસારસીનમામિ વીર ગિરિસારધીર.૧ ૧ આ સૂત્રમાં શ્રીવીરપરમાત્માની સર્વ તીર્થકરોની અને શ્રી જિનવાણીની સ્તુતિ છે આ સવારના પ્રતિક્રમણમાં બોલાય છે. આ શ્રી શ્રીદેવતાના સ્તુતિ છે પુરૂષો જ બોલે છે, ૨-નાસ્તુ-વિશાલ લેશન આ બે સૂત્રે પૂર્વમાંથી ઉદ્ધરેલાં હોવાથી સ્ત્રીઓ બેલતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy