________________
૧૦૮
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર સામાયિક, ચઉદિવસલ્ય, વંદનક, પડિક્રમણ કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ ક્ય છે . કહી પુરૂષનમસ્તુ વર્ધમાનાય” કહેવું અને સ્ત્રીએ “સંસાર-દાવાનલની ત્રણ ગાથા સુધી કહેવું.
ઈચછામ અણુસર્ફિ નમે ખમાસમણાણું નમે હૈતસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:
પછી ઊંચે સ્વરે પુરશે “નમેતુ વદ્ધમાનાય” બોલવું. નમસ્તુ વર્ધમાનાય, સ્પર્ધ્વમાનાય કર્મણા; તજ્યાવાપ્તમેક્ષાય, પક્ષાય કુતીર્થિનામ્ ૧. ચેષાં વિચારવિન્દરાજ્યા,
જ્યાયાક્રમકમલાવલિંદધત્યા; સદશરિતિ સંગત પ્રશસ્ય,
કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રા , કષાયતાપાર્દિત જંતુનિતિ,
કરોતિ યે જૈનમુખાબુદેદુગત; સ શુકમાસેદ્દભવવૃષ્ટિસનિભે,
દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરે ગિરા ૩. સ્ત્રીઓએ સંસાર દાવાની ત્રણ ય કહેવી. સંસાર દાવાનલ દાહ-નીરં, સંમેહલીહરણે સમીરમાં માયા રસાદારણસારસીમ, નમામિ વીર ગિરિસારધીરમ્ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org