________________
શ્રી એ પ્રતિક્રમણ સ્ત્ર.
રાખવાની જરૂર છે. ત્યારપછી કટાસણું, મુત્ત અને ચળે લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણા હા સ્થાપનાચાય સામે અવળા રાખી નવકાર તથા પચિંદ્રિ નીચે પ્રમાણે કહેવા.
હંમે અરિહંતાણું, નમા સિદ્ધાણું, નમેા આયરિ ચાણું, નમા ઉવજ્ઝાયાણુ, તમે લાએ સવ્વસાહૂણ એસા પાંચ નમુક્કારા, સવ્વપાવપણાસણા, મંગલાણુ ચ સન્થેસિ’, પઢમં હવઇ મંગલ,
પાંચિક્રિયસ વરણાં, તહ નવવિદ્યુબ ભચેરગૃત્તિધરે ચવિહકસાયમુક્કો, ઇઅ અડ્ડારસ ગુણે' સન્નુત્તો, ૧ પંચમહવ્યનુત્તો, પંચવિહાયારપાલસમેત્યા, પંચસમિએ તિગુત્તો, છત્તીસગુણા ગુરુ મજ્જ, ૨
( સાધુ-મુનિરાજ સમક્ષ સામાયિક કે પ્રતિક્રમણ કરતાં નવકાર અને પચિક્રિય એલવાની જરૂર નથી. પછી ખમાસમણ દેવું.)
૧. આ મહામંત્ર છે, તેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યે છે, તેથી તેનું બીજુ નામ “ પંચમંગલ ’ સૂત્ર છે, તેમજ નવપદ હાવાથી નવકાર પણ કહેવાય છે.
૨. આ સૂત્રમાં આચાય'ના છત્રીસ ગુણાનુ વર્ણન કર્યું છે, અને ગુરૂની સ્થાપના કરતાં ખેલાય છે.
સ્થાપના સ્થાપતાં હાધ ઉંધા રાખવાનું કારણ કાઈ વસ્તુ મુકતાં તેવા હાથ રખાય છે. અહિં સ્થાપના સ્થાપતાં આચાય ના છત્રીસ ગુણ મુકવાના છે.
Jain Education International
For Private & Personal Use Only www.jainelibrary.org