________________
દેવસિક પ્રતિક્રમણ વિધિસહ. સંચાલેહિ, (ર) એવભાઈએહિ, આગારેહિ, અભ અવિવાહિઓ, હજ મે કાઉસ્સગે (૩) જાવઅરિહંતાણું, ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ તાવ કાયં ઠાણેણું માણેણં ઝાણેણં અપાણે વસિરામિ.
પછી સંપૂર્ણ ચાર લેગસ્સ અથવા સેળ નવકારને કાઉસ્સગ્ન કરી “નમે અરિહંતાણં' કહી લઘુશાંતિ કહેવી.
લઘુ-શાન્તિ સ્તવ. શાન્તિ શાન્તિ-નિશાન્ત, શાન્ત શાતાશિવં નમસ્કૃત્ય, સ્તતઃ શાન્તિ-નિમિત્ત, મત્રપદૈઃ શાન્તયે સ્તૌમિ ૧. આમિતિ નિશ્ચિત-વચસે નમો નમો ભગવતે હંત પૂજામ; શાનિત-જિનાયજયવતે, યશસ્વિને સ્વામિને દમિના... (૨) સકલાતિશેષક-મહા-સંપત્તિ સમન્વિતાય શસ્યાય; ગેલેક્ય-પૂજિતાય ચ, નમો નમઃ શાન્તિ-દેવાય ૩. સર્વામરસુસમૂહ, સ્વામિક સંપૂજિતાય ન જિતાય; ભુવન-જન-પાલનોધત,-તમાય સતતં નમસ્તસ્મ ૪. સર્વ દુરિત-નાશન–કરાય સર્વાડશિવ-પ્રશમનાય; દુષ્ટ-ગ્રહ-ભૂત-પિશાચ,-શાકિનીનાં પ્રમથનાય છે. યસ્યતિ નામ-મ–પ્રધાન-વાપગ-કૃત-તેષા; વિજ્યા કરતે જન-હિત,મતિ ચન્તનમતતં શાંતિ...૬ ભવતનમસ્તે ભગવતિ!, વિજયે સુજયે! પરાપરિજિતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org