________________
-
-
-
-
-
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર લાખ બેઈદ્રિય, બે લાખ ઈદ્રિય, બેલાખ ચરિંદ્રિય, ચાર લાખ દેવતા. ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચેરાશી લાખ જીવનિમાંહિ મહારે જીવે જે કઈ જીવ હશે હોય હણાવ્યું હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સર્વે મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકડું.
અઢાર પાપસ્થાનક સૂત્ર. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તા દાન, ચેાથે મિથુન, પાંચમે પરિગ્રહ, છ ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દસમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પશુન્ય, પંદરમે રતિ અરતિ, સલમે પરંપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય; એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્ય હોય તે સર્વે મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્યું.
સવસ્સવિ, રાઈ, દુઐિતિએ, દુભાસિસ, દુચ્ચિટ્રિઅ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છ,
૧. આ સૂત્રમાં પાપના પ્રકારો કમસર જણાવી તેમાં પિતાનાથી થયેલ પાપની સંભારણાપૂર્વક ક્ષમા માગવામાં આવી છે. અને પાપ અઢાર પ્રકારે બંધાય છે તે પણ બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.ja melibrary.org