________________
૭૪
શ્રી એ પ્રતિક્રમણ સૂત્ર
બીજીવખતના વાંદણા
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ ૧. અણુાહ, મે મઉગ્ગ. ર. નિસહિ, અહેા, કાય-કાય-સફાસ, ખમણિજો ભ કિલામા અકિલતાણું બહુસુભેણ ભે ! દિવસા વઇક્કે તા ! ૩. જત્તા ભે ! ૪, જવણિજ્જ ચભે ? ૫. ખામેમિ ખમાસમણેા! દેવસિસ વઈક્કમ્મી ૬, પડિ મામિ, ખમાસમણાણ, દેવસિઆએ, આસાયણાએ, તિ ત્તિસન્નચરાએ, જ કિંચિ મિચ્છાએ મણદુક્કડાએ, વયદુડાએ, કાયદુડાએ, કાહાએ, માણાએ, માયાએ, લાભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિવયારાએ, સવ્વધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઇઆરેા કઓ, તસ્સ ખમાસમણા, પડિમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણ વાસિરામિ. ૭.
પચ્ચક્ખાણ કરવું. તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ એકાસણું, બિયાસણું વગેરે કર્યુ હોય તો પાણહાર ” તુ પ્ ચક્ખાણ કરવું. રાત્રે પાણી પીવું ન હોય તેા ‘ચવિહાર' નુ', પચ્ચક્ખાણ કરવું. પાણી પીવાની ભાવના હોય તે • તિવિહાર' નું અને સ્વાદિમ મુખવાસાદિ પણ ટી શકે એમ
ન હેાય તેા ‘ દિવાર ' નું પચ્ચક્ખાણ કરવું. )
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org