________________
દેવસિક પ્રતિક્રમણ વિધિસહુ.
૭૩
દેવસિક પ્રતિક્રમણ વિધિ સહિત
પ્રથમ પૂર્વે સામાયિક લેવાના વિધિ પૃષ્ઠ ૧ થી ૮× સુધીમ બતાવ્યો છે, તે પ્રમાણે] સામાયિક લેવું. પછી, પાણી વાપર્યુ હોય તેા મુહુત્તિ પડિલેહવી. આહાર વાપર્યા હેય ( ખાધું હાય મુહુપત્તિ પડિલેહી, વાંદણાં એ દેવાં તે આ પ્રમાણે)
ઇચ્છામિ ખમાસમા વંદિઉં, જાવણિજ્જાએ નિસાહિઆએ. (૧). અણુનહ. મે મઉગ્ગહું (ર). નિસીહિ, અ....હો, કા....' કા....ય સફાસ', ખમણજો, ભે, કિલામા, અપ્પકિલતાણ, અહુસુભેણ ભે દિવસા વઇમ્રતા ? (૩), જત્તાભે ? (૪), જવણિજ્જ ચ ભે ? (૫). ખામેમિ, ખમાસમણા ! દેવસિય વઇ≠મ્મ (૬), આવસિઆએ પડિમામિ, ખમાસમણાણ, દેવસિઆએ, આસાયણાએ, તિત્તિસન્નયરાએ, જકિચિ મિચ્છાએ મણદુડાએ, વયદુડાએ, કાયદુડાએ, કાહાએ,માણાએ, માયાએ, લોભાએ; સવ્વકાલિઆએ, સ્વમિાવયારાએ, સવધમ્માઈક્રમણાએ, આસાચણાએ, જો મે અઈયારા કઓ, તસ્ય ખમાસમણા, પડિક્કમામિ, નિદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ.
× ( પાણી કે આહાર, બેમાંથી કાંઇ પણ જેણે વાપર્યું ન હોય, તેને મુહપત્તિપડિલેહણ કરવાની અને વાંદણાં દેવાની જરૂરત નથી.)
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org