________________
ચૈત્યવંદમ
૭. શ્રી શાંતિનાથ સ્વામીનું ચૈત્યવંદન. શાંતિ જિનેશ્વર સોળમા, અચિરા–સુત વંદે; વિશ્વસેન કુલ-ન-મણ, ભવિ-જન-સુખ-- દો. મૃગ-લંછન જિન આઉખુએ, લાખ વરસ પ્રમાણ હત્થિણાઉનયર્સી-ધણી, પ્રભુજી ગુણ-મણી-ખાણું. ચાલીશ ધનુષની દેહડી, સમરસ સંહાણ; વદન પદ્ધ ન્યૂ ચંદલે દીઠે પરમ કલ્યાણ.
૮. શ્રી નેમિનાથસ્વામિનું ચિત્યવંદન. નેમિનાથ બાવીશમા. શિવાદેવા માય; સમુવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. દશ ધનુષની દેહડી, આયુ વરસ હાર: શંખ-કંછન-ધર સ્વામીજી, તછ રાજુલ–નાર. સૌરીપુરી નવરી ભલીએ, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પાને, નમતાં અવિચળ સ્થાન. ૯ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મૈત્યવંદન. જય ચિંતામણિ પાર્શ્વનાથ', જય ત્રિભુવન-સ્વામી; અષ્ટ કર્મ પુિ છતીને, પંચમ ગતિ પામી. પ્રભુ નામે આનંદકંદ, સુખ સંપત્તિ લહીયે; પ્રભુ નામે ભવભવતણાં પાતક સબ દહીયે
શ્રી વર્ણ જોડી કરીએ, જપીએ પારસ નામ; વિષ અમૃત થઈ પરિણમે, પાવે અવિચલ ઠામ.
૧૦. શ્રી મહાવીરસ્વામીનું ચિત્યવંદન. સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાને જાયે;
ક્ષત્રીકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગમે. (1) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org