________________
પિષધ વિધિ. અભુદિઓ ખામવે. પછી, બે વાંદણ દઈ, “ઈચ્છકારી ભવન પસાય કરી પચ્ચક્ખાણને આદેશ દેશે,” એમ કહો, પચ્ચક્ખાણ લેવું.
[પછી સર્વ મુનિઓને ગુરુવંદન વિધિ પ્રમાણે વાંદવા.]
અથ પચ્ચખાણ પારવાને વિધિ.
સમણ
? ઇરાક
યુનિએ
પ્રથમ લેગસ્સ પર્વત, ઈરિયાવહિયા પરિક્રમી, ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચૈત્યવંદન કરૂં? ઈચ્છ,” કહી, અંકિચિ નમુત્થણે જાવંતિ ચેઈ કહી, ખમાસમણ દઈ જાવંત કેવિ નમો ઉવસગ્ગહરં જ વીયરાય કહેવા. પછી ખમાસમણું દઇ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય કરું? ઈચ્છ,” કહી એક નવકાર ગણું “મન્ડ જિણાણું[ મુનિએ ધમે મંગલ.]ની સઝાય કહેવી. પછી ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! મુહપત્તિ પડિલેહં? ઈચ્છે” કહી મુમપત્તિ પડિલેહવી. પછી ખમા દઈ, ઈચ્છાકારેણ સદિસહ ભવન ! પચ્ચખાણ પારૂં? “યથાશકિત” કહી, ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! પચ્ચકખાણ પાયું? તહતિ' કહી, અંગુઠે મુઠીની અંદર વાળી, જમણે હાથ ચરવલા ય કટાસણું ઉપર સ્થાપી, એક નવકાર ગણુ (નવકારસીથી આયંબીલ સુધીનાં પચ્ચખાણ આ પ્રમાણે વાપરવા.)
માસમણ દઈ
પડિલેહ
ને “ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિય (૧) પિરિસિ (૨) સા. પિરિસિ (૩) સૂરે ઉગ્ગએ પુરિમ (૪) અવ (૫) મુદિસહિય પિશ્ચમ્માણ કર્યું ચઉવિહાર, આયંબીલ (1) નવી (૨) એકાસણું (૩) બેસણું (૪) પચ્ચખાણ કર્યું તિવિહાર; પચ્ચખાણ ફસિય, પાલિય, સહિય, તિરિ, કિદિએ, આરાહિએ, જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુકકડ (આમાનું જે પચ્ચખાણ કર્યું હોય ત્યાં સુધી બેલવું, આગળનાં પચ્ચખાણ ન બોલવાં.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org