________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસીહિએ? મયૂએણ વંદામિ.
જાવંત કવિ સાહૂ ભરફેરવય-મહાવિદેહે અ, સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણું.(૧), નમોહંસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુ”
કહી “શ્રી સિદ્ધાચલજીનું સ્તવન કહેવુંવિમળાચળ નિત વંદીએ, કીજે હની સેવા માનું હાથ એ ધર્મને, શિવતરફળ લેવા. ૧. વિમલા ઉજ્જવળ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તેગા માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબર ગંગા.વિમલા કોઈ અનેરૂં જગ નહી, એ તીરથ તેલે '' '". એમ શ્રીમુખ હરિઆગળ, શ્રી સીમંધર બોલે. ૩. વિ. જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીયે, તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીયે. કવિ જન્મ સફળ હોય તેહને, જે એ ગિરિવંદે, સુજશવિજય સંપદ લહે, તે નર ચિર નિદે. ૫. વિવ
વીયરાય ! જગગુરૂ, હોઉ મમં તુહ પભાવ ભયવં ભવનિઘેઓ મગાણુ, સારિઆ ઇલસિદ્ધી (૧). લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરે જણ-પૂઆ પરીકરણું ચ, સુહ-ગુરૂ-જોગે તડ્વયણ-સેવણું આ-ભવમખેડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org