________________
થયેલ એવા સ`સાર સાગરમાં ચિંતામણિ રત્નની પેઠે, મનુષ્ય ભવ અતિ દુર્લભ છે. તેમાં આર્યક્ષેત્ર, ઉત્તમકુળ અને નિરોગી કાયા મળવી તે ઉત્તરાત્તર અતિ દુર્લભ છે. તે સ થી આયુષ્ય અને તેનાથી પણ રૂપની પ્રાપ્તિ દુર્લČભ જાણવી. પંચેન્દ્રિયની પટુતા તેમજ સદ્ગુદ્ધિ મળવી અતિ દુર્લભ છે. આ બધુ હોવા છતાં શ્રદ્ધા ન હેાય તે સર્વ સામગ્રી નિષ્ફળ છે. માટે શુદ્ધ શ્રદ્ધા પણ પામવી દુર્લભ છે. અને તેથી પણ ઉત્તમ ગુરુના ચાગ મળવા મહામુશ્કેલ માનવા. ધર્મ શ્રવણની સામગ્રી સાંપડવી તેથી પણ દુર્લભ છે, વિશ્વમાં આ પ્રમાણે એક પછી એક ઉત્તરાત્તર દુઃપ્રાપ્ય છે. તે પણ હે પ્રાણીઓ, પુણ્યપસાથે આ પદાર્થો તમે પામ્યા છે માટે હું પડિતજનો ! તમે એ સામગ્રીને નિંદા, વિકથા, ક્રોધાદિ કષાયમાં અને પ્રમાદમાં પાડશેા નહીં કારણ કે પતન પામવાનું પહેલુ પગથીયું પ્રમાદ છે પ્રમાદને પામેલા પ્રખર પડિતા અને પૂર્વધા પણ પાર ન પામી શકાય એવા ભયકર ભવાધિમાં ભટકે છે માટે પ્રમાદ વર્લ્ડ ધર્મને ધારણ કરો. ધર્મની ધુરાને ધારણ કરનાર તીર્થંકરોએ શ્રમધર્મ અને શ્રાવકધમ એમ એ પ્રકારે ધર્મ કહ્યો છે. પાંચ મહાવ્રત અને અષ્ટપ્રવચન માતા સહિત જે ધર્મ તે સાધુ ધર્મ અને સમ્યક્ત્વમૂલક પાંચ સ્થૂલવ્રત-ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ ખાર ત્રત સહિત શ્રાવકધર્મ હે ભવ્યજીવા, જો તમે સત્ય શાશ્વત સાદિ અનંત અને અવ્યાબાધ એવા મેાક્ષસુખને ઇચ્છતા હાય તે જિનેશ્વરોએ પ્રરૂપેલ સભ્યને વિષે આદર કરી, સિદ્ધાંતમાં કહ્યું છે કેઃ—