________________
કલ્યાણકના વર્ષમાં થઈ અને તેમાં જૈન ધર્મના તમામ સંપ્રદાયના મુનિઓ અને અગ્રગણય શ્રાવકેએ હાજર રહી, અમૃત કુંભ સમો સર્વ સંમત સાર – રૂપ ગ્રન્થ આપ્યો તે આ “સમણ સુત્ત છે.
૩. મારા જીવનમાં અને અનેક સમાધાન પ્રાપ્ત થયા છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું.પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકના દિવસે જૈન ધર્મ સાર'. જેનું નામ સમરું સુત્ત' રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે...
જ્યાં સુધી જૈન ધર્મ રહેશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ, વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી (આ) જૈન-ધમ–સારનું અધ્યયન થતું રહેશે.
– વિનોબા ભાવે ૪. આ ગ્રન્થ “સમણુ–સુત્તની સંકલના પૂજ્ય વિનોબાજની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ અતિહાસિક ઘટના છે.
સમણ સત્ત
પરસ્પરોપગ્રહો જીવાનામ ૫. ચાર ખડામાં ૭૫૬ ગાથાઓમાં થઈને જૈન ધર્મ, તત્ત્વ દર્શન તથા આચાર માર્ગનો સર્વાગીણું સંક્ષિપ્ત પરિચય આવી જાય છે, એમ કહી શકાય...સાંપ્રદાયિક આગ્રહથી પર, મૂળ રૂપમાં જૈન ધર્મ સિદ્ધાન્તન, આચાર પ્રણાલિને, અને, જીવનના કમિક વિકાસની પ્રક્રિયાને, સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વ સંમત પ્રતિનિધિક ગ્રન્થ છે.
UH જૈન જયતિ શાસનમ UR
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org