Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 357
________________ - હવે એક શબ્દ જુઓઃ “બન્યાગ્ર” એટલે સંખ્યા. આમ જનતાને રસ હોય છે “બેલી બોલી નાના બાળક કલ્પસૂત્રના ચિત્ર બતાવે તેમાં: એમ જ હોય ને ? બિચારાને બારસા સૂત્ર સમજાય જ કયાંથી? સાધુજીની ઝડપ વખણાય! હવે “ગ્રંથા' શબ્દનું “ગ્રંથા ગ્રંથ' થયું અને વાંચન કયાં સુધી આવ્યું તે જણાવવા સાધુજી સંઘને પૂછે : ગ્રંથાગ્રંથ ૧૦૦/૨૦૦ વગેરે, એટલે શ્રોતાએ જાગે,ને " મોટેથી પોપટીયા ઉચ્ચારણ કરે : ધન્ય વીર વાણી. આમ બેલવાન સાધુજી સૂચના આપે છે. આ ગ્રંથાગ્રંથ શબ્દ ભ્રમજનિત છે અને વર્ષોવર્ષ બારસા” વંચાય. તે પવિત્ર દિવસે પાંચ દસ ટકા શ્રદ્ધાથી દેઢ, બે, અઢી કલાક સ્વસ્થ બેસી રહે, બાકી અવરજવર ચાલુ હોય છે. કેમ લાગે છે? વાસ્તવિક છે ને ? આ બારસા સૂત્ર સાધુ-સાધવો પણ કેટલા સમજતા હશે! વાંચવું ને વેઠ કાઢવી–બે વિચારણીય છે. જહું સત્ય અહિંસા એરસંયમકા, પગપગ લગતા હૈ ડેરા, વે ભા ૨ ત દેશ હૈ મે રા. જૈન – ધર્મ હૈ મે રા. - - - - - - - - વિચાર વલેણું (સહયોગ : શ્રી કે. જી. શાહ પરિવાર) શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા, મુંબાઈ ધર્મપ્રેમી નેહી શ્રી સુ-શ્રાવક પ્રોફેસર સાહેબ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366