________________
૭૦ કહે કે આ કાર્યક્રમ હિંસક છે અને જિનેશ્વરેની ધર્મ ભાવના વિરુદ્ધ પાપમય છે. આ જરા કડવું સત્ય છે પરંતુ. વિવેકથી વિચારનારને યોગ્ય લાગશે.
ભવ્ય ભવ્ય સામૈયા, ભવ્યાતિ ભવ્ય લાખેણી આંગીઓ, ભવ્ય ચાતુર્માસો અને ચાર મહિના જાતજાતના આરંભ સમારંભે, ભેજામાંથી ઉત્પન્ન થયેલા નવા નવા તપ, ૫-૨૫-૫૦-૧૫૦ છેડો ના ઉજમણુએ વરઘોડા, બેન્ડવાજાં, લાઈટેના ઝગઝગાટ ને લાઉડસ્પીકરાના બરાડાથી અને વિક્રમ નોંધાય તેવા, નવીન કહેવાય તેવા, અભિષેકથી, જે ધર્મની પ્રભાવના થતી હોત તો આજે જૈન ધર્મ – જન – ધમ વિશ્વવ્યાપી બન્યા હોત!
હે પરમાત્મા! “માગ ભૂલેલાને સાચે માર્ગે જવા પ્રેરણા અને સદ્બુદ્ધિ આપજે, જેથી તેઓ અજ્ઞાનને લીધે જે ભયંકર હિંસા આચરવા તૈયાર થયા છે તેથી અટકે!
UR UR જરા રાજકરણમાં ડેકીયું કરીએ?
લેઓએ પિતાપિતાના માનીતા નેતાઓનાં બાવલા શીલ્પી પાસે બનાવરાવી ચાર રસ્તાઓ ઉપર બેસાડ્યા કે ઉભા રાખ્યા છે – જાણે એમ કહેવા કે –લો, નેતાઓ થઈને શું કાંદો કાઢો ? હવે ટાઢ, તડકા ને વરસાદમાં વીસે કલાક ઉભું રહે ને ભક્તજનો તેમના તરફ માનની લાગણીના ઓઠા નીચે જે દુર્દશા કરે છે તે અપમાન–જનક છે. તેમના ઉપર ને આગળ – પાછળ કંઈ રક્ષણ પણ હતું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org