________________
- થોડું ચિન્તન લેખકશ્રીના પુસ્તક “ધર્મ-ક્ષેત્રનું અંતરંગ એડિટમાંથી. (Internal Audit of Religious Field )
* સામાજિક ક્ષેત્રે જેનોનું જીવન ધર્મને ઝેબ આપે એવું નહિ પણ ઝાંખપ આપે તેવું છે. શ્રાવકના ગુણેને ક્રમિક વિકાસ તે નહિ પણ સદંતર અભાવ ડોકાઈ રહ્યો છે. સાધુ-વર્ગમાં આડંબર ફૂલ્યો ફાલ્યાં છે. આ પણ ધાર્મિક કારોબાર ધર્મની નહિ, અધર્મની સેવામાં વળી ગયો છે એમ નથી લાગતું શું ?
ત
ધર્મની સ્થાપના સ્થૂળ ક્રિયાકાંડને અભિષેકના આડંબરોથી નહિ પરંતુ મૂલ્યોની માવજતથી થઈ શકે ! (ચિત્તનની ચાંદની.)
જ્યારે અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય પ્રબળ બને છે ત્યારે ધર્મના મૂલ્યની માવજત થવાને બદલે દંભ અને
આડંબરની સ્થાપના થઈ જાય છે. કહેવાતા ધર્મગુરુઓ પિતાની અંગત પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ માટે ધાર્મિકતાના નામે લોકોના ટોળાને અંધશ્રદ્ધા તરફ વધુને વધુ ધકેલતા રહે છે–
પાલિતાણા શેત્રુજયના પર્વતને અભિષેક કરવા નક્કી થયું છે–ચોમાસામાં ધોધમાર વરસાદથી પર્વત પવિત્ર ને શુદ્ધ થઈ ગયો છે છતાં જડ અવિચારી અજ્ઞાની લોકોને કાળાં નાણાંના પ્રવાહથી ધેવા તૈયાર થયેલા શ્રમણ સંઘને કેણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org