________________
૭.
ભંગ - સ્વાદુવાદ ન્યાયને અનુસાર અનેકાન્ત રૂપ વસ્તુના
જટિલ સ્વરૂપનું પરસ્પર-વિરોધી પ્રત્યેક ધર્મ–યુગલમાં સાત-સાત વિકલપ ઉત્તપન્ન કરી પ્રતિપાદન કરવાની
પદ્ધતિ (સૂત્ર ૪૦) ભય – સાત છે. આ લેકને ભય, પર લેકને ભય,
વેદના ભય, મૃત્યુ ભય, અરક્ષા ભય, અગુપ્તિ ભય
અને આકસ્મિક ભય (૨૩૨) ભવ – એક હથી બીજા દેહની પ્રાપ્તિ રૂપ ચાર ગતિઓમાં
ભ્રમણ (૧૮૨) કારડ પક્ષી – ખાસ જાતનું પક્ષી જેના એક શરીરમાં બે છે,
બે ડેક, અને, ત્રણ પગ હેય છે. જ્યારે એક જીવ સૂવે છે ત્યારે સાવધાની માટે બીજો જીવ
જાગતે રહે છે (૧૬૩) ભાવ-કર્મ - દ્રવ્ય કર્મની ફળ આપવાની શક્તિ અથવા એના
ઉદયને કારણે જીવના રાગાદિ ભાવ (૬૨). લાવ-નિક્ષેપ- વિવણિત પર્યાયયુક્ત વસ્તુને જ એ નામે કહેવી
તે દા. ત. રાજ્યનિષ્ઠ રાજાને રાજા કહે.
(૭૪૩-૭૪૪) ભાવ-પ્રતિક્રમણ – દેષ કૃદ્ધિ કરવામાં આવેલી આત્મનિ
અને ધ્યાન વગેરે (૪૩૧-૪૩૨) ભાવ-લિંગ – સાધુના નિઃસંગ અને નિકષાયરૂપ સમતાભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org