Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 321
________________ ૩૬ ધીએ. તેઓશ્રી અમદાવાદ સ્ટેક એચેઈન્જ (શેર બજાર) ના કાર્ડ હોલ્ડર હતા અને સને ૧૯૪૦ આસપાસ તે કાર્ડ શાહ સાહેબને નામે ટ્રાન્સફર કરેલું. તેઓશ્રીને જ્યોતિષનો ગજબનો શોખ હતો-શેર બજારના ભાવની વધ-ઘટનુંગ્રહોની ચાલનું –દનિક રટણ અને શેર દલાલો સાથે તેજીમંદીની “રૂખ” “ટીપ’ વાતચિત. હાલ પણ આ દલાલો તેમનું નામ જ્યોતિષી તરિકે જણાવે છે. તેમનું કાર્ડ સાયલન્ટ” હતું અને તેઓ કદી સટ્ટો કરતા નહિ તે ઉત્તમ ટેવથી કુટુંબ સુખી રહી શકેલું- ખાસ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં અને તિવમાં માનો કે ન માનો-કેટલાક પવિત્ર નિસ્વાર્થ જ્યોતિષિઓ સચોટ ભવિષ્ય ભાખી શકે છે. શ્રી ગોકળદાસભાઈના જ્યોતિષના શેખને લીધે કેટલાક જ્યોતિષિઓ અવારનવાર ઘેર આવતા. આવા એક જ્યોતિષિએ એ શ્રી કુમુદચન્દ્ર વિષે તે સમયે બે ભવિષ્યવાણી કરેલી જે તે સમયે તે સંજોગોમાં અશક્ય જેવી લાગતી. (૧) કુમુદભાઈ મોટી પદવી મેળવી સારું કમાશે અને (૨) આ જ જગાએ બંગલો બાંધશે. અને ભવિષ્યવાણી ૧૦૦ ટકા સત્ય નીવડી. ૧૯૭૬માં નિવૃત્તિ પછી જે મકાન લગભગ ૧૦૦ વર્ષ ઉપર જનું હશે તે પડાવી નખાવી તે જગા એ પાયામાંથી નવું મકાન એન્જનિયરે બાંધ્યું જે પળમાં બંગલા જેવું જ લાગે. આમ શ્રી સાહેબનું નિવૃતિ પહેલાનું જીવન પુરુષાર્થ પ્રારબ્ધના સંમિશ્રણ જેવું લાગે, અને, હવે છેલ્લે ૧૯૭૬ થી ૧૧ સુધીના જીવનનું વિહંગાવલોકન કરીએ. જૈન ધર્મમાં–વીતરાગ પરમાત્મામાં અટળ-અચળ શ્રદ્ધા અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366