________________
૪૪
સ્વરાજ્યની ચળવળ ચાલતી હતી–તે વખતે દુકાળ વખતે તાશા પિોળમાં શેઠના મકાનેથી ૦-૬ આના રોકડા (કે લગભગ અમુક નાની રકમ) લઈને એક શેર ખીચડી - આપવામાં આવતી અને પરચુરણ જોઈએ તેને આપવામાં આવતું. બપોર પછી બંધ કરવામાં આવતું ઃ
તે મ નાં જ શબ્દો માં વાંચી એ
“એક પિલીસભાઈ ચાર વાગે પેઢી પર પરચુરણ લેવા આવ્યા. મેં કહ્યું : ભાઈ ટાઈમ થઈ ગયે. કાલે આવજે. હવે પોલીસ જેનું નામ કોણ જાણે કેમ? મનમાં ફાકે રાખી ગ, જરા ધુવાંકુંવા થતે પિોળના નાકે “ગેટ” છે ત્યાં.
- હવે આ બાબત નોર્મલ હતી પરંતુ આ ભાઈ પિોલીસમાં – બીજે દિવસે હું પેઢી પર જતા હત–હાથમાં થેલી હતી-પેલો વાટ જોઈ ઉભેલ–મને કહે: ચાલે ગેટ પર. –શું છે થેલીમાં ? હવે તે સમયે કોંગ્રેસ પત્રિકાઓ પ્રજાને સમાચાર આપવા ગુપ્ત રીતે વહેચાતી-મારી થેલીમાં તો એક પુસ્તક હતું, છતાં પણ મને કહે-ચાલો. હું આ દર જાઉં ત્યાં તો એક પોલીસ ઈન્સપેકટર ભાઈ જાળીમાંથી જેતા હતા. પોલીસ મને અંદર લઈ ગયે કે તરત જ ઈન્સ્પેકટરે પોલીસને ધમકાવી કાઢયે : 'અલ્યા જેતે નથી -કેને લઈ આવ્યો છું ?” પછી મને કહેઃ “સાહેબ, જાવ, આ તે મુરખ છે.” હું તો આશ્ચર્ય પામ્યો : ઈન્સ્પેકટર હતા મારા કોઈ મુસ્લીમ વિદ્યાર્થી–પછી શું થયું તે કેળુ જાણે પરંતુ શું થયું હત ગેટમાં–જે હું નિર્દોષ ન છુટ હોત તો !—એ વિચારતા આજે પણ કંપારી છૂટે છે કેમકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org