Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 334
________________ (ક) સતી માણેકદેવી ચારિત્ર તથા સ્વાધ્યાય અમૃતઉપદેશક મુનિરાજ શ્રી પૂર્ણયશચન્દ્રજી મ.સા., સંપાદક મુનિરાજ શ્રી પજ્ઞયશચન્દ્રજી મ.સા. પ્રકાશક ઉપર મુજબ. (ડ) જૈન ધર્મ રહસ્ય-સંકલનકાર પ્રકાશક ઉપર મુજબ. આ પુસ્તકો તેમના નામ ઉપરથી જ વસ્તુનું સૂચન કરે છે. છે કે, જી. શાહ પ્રખર વિદ્વાન છે અને જૈન ધર્મના અભ્યાસીઓ માટે ગહન વિષયો સરળ ગુજરાતીમાં રજુ કરી શકે છે એ તેમની વિશિષ્ટતા છે. કોઈ પુસ્તક ઉપર કિંમત લખી નથી કેમ કે અમે ધર્મના કેઈ પુસ્તક વેચતા નથી પરંતુ મુમુક્ષુ આત્માર્થી આત્માઓને ભેટ આપીએ છીએ) અતુ. સતી માણેકદેવી ચરિત્ર તથા સ્વાધ્યાય અમૃત (૧૯૭૮) ૧. જૈન પત્ર – ભાવનગર. જગવિખ્યાત જગત શેઠના માતા સતી શ્રાવિકાનું ચરિત્ર રાસ-રૂપે વિ. સં. ૧૭૨૮માં રચાયેલ. શૈલી સરળ પ્રવાહી તથા ભાવવાહી છે તેમજ સ્તવને, સઝાયો, સ્તુતિઓ વગેરે માહિતી-સભર પ્રકાશન બનાવેલ છે..... ૨. પ. પૂ. મુનિશ્રી હેમકીતિ વિજયજી મ. સા. આપશ્રી અતિ શ્રદ્ધાવાન છો તેથી પત્ર લખવાની પ્રેરણ થાય છે. આપશ્રીને શાસનદેવ હમેશાં ધમ– પ્રેમ-શક્તિ આપે એવી મારી શ્રદ્ધા છે. હમેશાં આપના આત્માને શાંતિ મળે, ઉચ્ચ સુખ મેળવે એ જ શુભ કામના, Y Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366