________________
શ્રી સમસુત્ત વિષે
બે બેલ સંકલકનકારના આ ગ્રંથ વિષે ખાસ કંઈ કહેવાનું નથી કારણ કે બધી જાણવા જેવી હકિકત પુસ્તકના પાના ૧ થી ૨૭ સુધીમાં આવી જ જાય છે. તેથી પુનરુક્તિની જરૂર નથી.
પાના ૪ પર જણાવ્યું છે તેમ આ પુસ્તકને ગુજરાતી અનુવાદ, છપાવવાની ઈચ્છાથી, અમે ઘણા વર્ષો પહેલાં તૈયાર કરી રાખેલે, પરંતુ બીજા પુસ્તક છપાતાં ગયા ? આ પુસ્તકનું મેટર પડી રહેલું.
પ.પૂ. મુનિશ્રી અકલંક વિજયજી મ. સાહેબે જેને ધર્મના ૧૦૮ પુસ્તક છપાવવા થોડા વર્ષો પહેલાં સંકલ્પ કરેલે અને લગભગ ૧૦૦ પુતક છપાઈ ગયેલાં. આ વર્ષે તેઓશ્રીનું માસુ અમદાવાદમાં થયું અને છેડા સમયમાં ૮ પુસ્તક છપાયાં અને તેની વિમેચન વિધિ પણ સુપેરે થઈ. આ સમય દરમિયાન મહારાજશ્રી મારે ત્યાં અવારનવાર આવતા.
મારી પાસે મારી નિવૃત્તિના સમય દરમિયાન જન દર્શનના ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોના વાંચન સાથે અમુક નોંધ લેખિત થતી. આવા લગભગ ત્રણ ચાર પુસ્તક થાય તેવા ૪૦૦ ૫૦૦ લખેલાં પાનાં હતા અને ઉલેખ “મનહ જિણાણું આણું” પુસ્તકમાં કરેલ છે, તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org