________________
પ. જુઠ્ઠી સાક્ષી આપવી. આ બધાંના ત્યાગને
સ્થલ” અસત્ય-વિરતિ કહે છે. ૩૧૨. (સાથે સાથે) સત્ય-આણુવ્રતી ૧. વિચાર્યા વિના
સહસા નથી કેઈ વાત કરતે, ૨. નથી કેઈની છૂપી વાત કહી દેતે, ૩. નથી પિતાની પત્નીની કેઈ ગુપ્ત વાત મિત્રમાં પ્રગટ કરતે, ૪. નથી મિથ્યા (અહિતકારી) ઉપદેશ આપતે, અને, પ. નથી ફૂટ લેખ
ક્રિયા (બેટા હસ્તાક્ષર અગર ખોટા દસ્તાવેજ) કરતે. ૩૧૩. (૩) અચૌર્ય—અણુવ્રતી શ્રાવકે ૧. ન ચારીને
માલ ખરીદ જોઈએ, કે ૨. ન કેઈને ચોરી કરવા માટે પ્રેર જોઈએ, તેમજ, ૩. રાજ્ય-વિરુદ્ધ અર્થાત્ ટેકસ-કર વગેરેની ચેરી કેનિયમ વિરુદ્ધનું કોઈ કાર્ય કરવું નહિ જોઈએ. ૪. વસ્તુઓમાં ભેળસેળ વગેરે ન કરવી જોઈએ. ૫. ખોટા સિક્કા કે નેટ
ન બનાવવા જોઈએ. ૩૧૪. (૪) સ્વ-સ્ત્રીમાં સંતુષ્ટ બહાચર્ય—અણુવતી શ્રાવકે
૧. વિવાહિત કે ૨. અવિવાહિત સ્ત્રીથી સર્વથા દૂર રહેવું જોઈએ. ૩. અનંગ-ક્રિીડા ન કરવી જોઈએ. ૪. પિતાના સંતાન સિવાય બીજાના વિવાહ વગેરે કરાવવામાં રસ ન લેવું જોઈએ. (પિતાને પણ બીજી વખતે વિવાહ ન કરવું જોઈએ એ અર્થ પણ આમાં શામિલ છે) ૫. કામ સેવનની તીવ્ર લાલસાને પણ ત્યાગ કરવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org