________________
અવસ્થિત અહત તથા સિદ્ધ (૧૭૮-૧૭૯) પરમાર્થ – તત્વ અથવા વસ્તુને શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમેષ્ઠી – મુમુક્ષુ માટે પરમ ઈષ્ટ તથા મંગળસ્વરૂપ અહેન,
સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ (૧-૨) પરલેક – મૃત્યુ બાદ પ્રાપ્ત થનારો બીજો ભવ (૧૨૭) પર–સમય – આત્મ સ્વભાને છોડી અન્ય પદાર્થોમાં અથવા અન્ય
ભાવમાં ઈષ્ટ–અનિષ્ટની કલ્પના કરનાર મિથ્યાદષ્ટિ (૧૪-૧૫) અન્ય મત (૨૩, ૭૩૫) પક્ષપાત
(૭૨ ૬-૭૨૮). પરિગ્રહ - દેહ વગેરે સહિત આત્મા-અતિરિક્ત જેટલા
પરપદાર્થ અથવા પર-ભાવ છે એનું ગ્રહણ અથવા સંચય વ્યવહાર-પરિગ્રહ છે, અને, એ પદાર્થોમાં ઈચછા તથા મમત્વ-ભાવનું ગ્રહણ એ નિશ્ચય
પરિગ્રહ છે. (૩૭૯) (સૂત્ર ૧૧) પરિ–ભગ - જુઓ. ઉપ-ભગ પરિષહ - માર્ગમાંથી ચુત ન થવા માટે તથા કર્મોની નિજ
માટે ભૂખ, તરસ, તાઢ, તડકે વગેરેને સહન કરવા
(૫૩) પરાક્ષ જ્ઞાન – ઈદ્રિય અને મનની સહાયતાથી થનારા
મતિ-જ્ઞાન અને શ્રુત-જ્ઞાન (૬૮૭) પર્યકાસન – બને જ ધોને ભેગી કરી ઉપર નીચે રાખવી (૪૮૯) પર્યાય – વસ્તુની ઉત્પન્ન–વંસી પરિણમન-શીલ અવસ્થાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org