________________
o
(૫) અપરિમિત પરિગ્રહ અનત તૃષ્ણાનું કારણ છે. એ બહુ જ રયુક્ત છે તથા નરક ગતિના માર્ગો છે. પરિગ્રહ-પરિમાણુ-અણુવતી, શ્રાવકે ૧.
એટલા માટે
વિશુદ્ધ-ચિત્ત
ક્ષેત્ર-મકાન,
૨. સેાના-ચાંદી, ૩. ધન-ધાન્ય, ૪. દ્વિપદ-ચતુષ્પદ, તથા ૫. ભડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અગીકૃત પરિમાણુનુ ઋતિક્રમણ ન કરવુ' જોઈ એ.
૩૧૭. એણે સતાય રાખવે જોઈએ. ‘ આ વખતે મે' ભૂલમાં થાડુ ભેગુ કર્યુ., આગળ આવશ્યકતા ઊભી વધુ ભેગુ કરી
લઈશ”
થતાં ફરીથી આવા વિચાર તેણે ન કરવા જોઈ એ.
૩૧૫,
૩૧૬.
૩૧૮.
૩૧૯.
શ્રાવના માત
ગુસ્તુત છે: ૧.
૨
શીલ-ત્રતામાં આ દેશ-વિરતિ,
Jain Educationa International
અનર્થ –≠ં વિરતિ,
દે શા વ ાશિ કે.
-
તા, ૩.
(૬) ( વ્યાપાર વગેરેના ક્ષેત્રને મર્યાદિત કરવાની ઇચ્છાથી )ઉપર, હેઠે તથા આસપાસની દિશામાં ગમન, આગમન, અથવા સપર્ક વગેરેની મર્યાદા ખાંધવાનુ જેમાં કહેવામાં આવ્યુ છે તે (દેગૂ-વ્રત નામનુ પહેલુ ગુણુવ્રત છે. ( શ્રાવકના ૧૨ વ્રતમાં છ હું )
For Personal and Private Use Only
શ્રેણ
www.jainelibrary.org