________________
નિશ - વસ્તુની તથા ખ્યાતિ-જાગ-પૂલની ઇઆથી રહિત
નિષ્કામ ભાવ, સમ્યમ્ દર્શનનું એક અંગ
(૨૩૩-૨૫). નિરાંકા - કોઈ પણ પ્રકારના ભય અથવા આશંકા વિનાનો
ભાવ, સમ્યગ દર્શનનું એક અંગ (૨૩૨) નિઃસંગ – બધા બાહ્ય પ્રદાર્થો તથા એમની આકાંક્ષા વિનાને
નિન્ય સાધુ (૩૪૬) નિક્ષેપ - નામ-સ્થાપના, દ્રવ્ય કે ભાવ દ્વારા કઈ પદાર્થને યુક્તિ
- પૂર્વક જાણવાનું તથા બતાવવાનું માધ્યમ (૨૩,૭૩૭) નિદાન – મરણ બાદ સુખ વગેરે પ્રાપ્ત કરવાની અભિલાષા (૩૬૬) નિમિત્ત-જ્ઞાન - તલ, મસા, વગેરે જેઈને ભવિષ્ય બતાવનારી
વિદ્યા અથવા તિષ (૨૪૪). નન્ય – ગ્રંથ અથવા ગ્રંથીરહિત અપરિગ્રહ. જુઓ નિસંગ”. નિર્જરા – સાત તેમાંથી એક, જેના બે ભેદ છે. સુખ-દુખ
તથા જન્મ-મરણ વગેરે દ્વથી પર છવની કેવળ જ્ઞાનાનંદરૂપ અવરથા (૬૧૭-૬૧૯) અર્થાત્ મણ
(૧૯૨ ૨૧૧). નિર્વાણ - જુએ એક્ષ. નિવિચિકિત્સા – જુગુપ્સાને અભાવ, સમ્યગ-દર્શનનું એક
મગ (૨૩૬). નિવેદ – સંસાર, દેહ તથા ભેગ ત્રણેથી વૈરાગ્ય (૨૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org