________________
૧૫
અહંકાર – શરીરમાં હું પણને ભાવ (૩૪૬) અહિસા - પ્રાવધ ન કરે એ વ્યવહાર અહિંસા છે
(૧૪૮) અને રાગ-દ્વેષ ન હોવે તે ભાવ-અહિંસા (૧૫૧) અથવા યતનાચારમાં અપ્રમાદ એ
નિશ્ચય-અહિંસા છે. (૧૫૭) આકાશ – બધાં દ્રવ્યને અવકાશ આપવાવાળું સર્વગત અમૂર્ત
દ્રવ્ય જે લોક અને અલાક એ બે ભાગમાં વિભક્ત
છે. (૬૨૫-૬૨૯, ૬૩૫). આકિચન્ય – નિઃસંગતા અથવા અકિંચન વૃત્તિ અથવા નિતાંત
અપરિગ્રહવૃત્તિ. દસ પ્રકારના ઉત્તમ ધર્મોમાં
નવમે ઉત્તમ આકિંચન્ય ધમ (૧૦૫-૧૧૦) આગમ – પૂર્વાપર વિરોધ રહિત જૈન ગ્રન્થ, વીતરાગવાણી (ર૦) આગમ-નિક્ષેપ - વિચારણીય પદાર્થ-વિષયક શાસને જ્ઞાતા
પુરુષ પણ એ નામે જ કેઈ વખત જાણવામાં આવે છે.
દા. ત., મશીનરીને જાણકાર મિકેનિક (૭૪૧-૭૪૪) આચાર્ય – સ્વ-મત તથા પરમતના જ્ઞાતા સંધિનાયક સાધુ
(૯-૧૭૬) આત્મ – વ્યક્તિનું નિજત્વ અથવા એનું જ્ઞાન-કર્શન-પ્રધાન
ચેતન તથા અમૂર્ત અંતસ્તત્વ (૧૮૫) (સૂત્ર ૧૫) આદાન-નિક્ષેપણ-સમિતિ- વસ્તુઓને લેવા-મૂકવામાં વિવેક,
યતનાચાર (૪૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org