________________
૧૧૦
૪૧૧. (૫) જે સ્થાન એકાંતમાં હય, જ્યાં લીલી અથવા
ભીની વનસ્પતિ તથા ત્રસ જીવ ન હય, ગામથી દૂર હોય, જે સ્થાનને કઈ દેખી શકતું ન હોય, અને જે વિશાળ-વિસ્તીર્ણ હોય અને જે પરત્વે કોઈને વિરોધ ન હોય ત્યાં સાધુએ મળ-મૂત્રને ત્યાગ કર જોઈએ. આને પ્રતિષ્ઠાપના અથવા ઉત્સર્ગ સમિતિ કહેવામાં આવે છે (સાધુ-સાધ્વી વિચારે.)
(ઈ) ગુપ્તિ ૪૧૨. (૧) યતના-સપન (જાગરૂક, વિવેકી) યતિ
સંભ, સમારંભ અને આરે મમાં પ્રર્વતમાન મનને રોકે, એનું ગેપન કરે તે મને ગુણિ છે. ' (૨) યતના-સંપન્ન (જાગરૂક) નિ સંરંભ, સમારંભ અને આ ભમાં પ્રવર્તમાન વચનને રેકે – એનું ગોપન કરે તે વચનગુપ્તિ છે. (૩) યતના–સંપન્ન (જાગરૂક) યતિ સંરંભ, સમારંભ, અને આરંભમાં પ્રવર્તમાન કાયાને રોકે, એનું ગેપન કરે તે કાય-ગુપ્તિ છે. જેવી રીતે ખેતરની વાડ અને નગરની ખાઈ અથવા નગરને કિલ્લો એની રક્ષા કરે છે, એવી રીતે પાપ-નિરોધક ગુપ્તિઓ સાધુના સંયમની રક્ષા કરે છે.
૪૧૩.
૪૧૪,
૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org