________________
૧૪૮
સમ | સુ (જૈન ધર્મ સાર)
તૃતીય ખંડ તવ-દર્શન
પ્રકરણ ૩૪ તત્વ સૂત્ર ૫૮૮. સમસ્ત અવિદ્યાવાન (અજ્ઞાની પુરુષ) દુઃખી છે, દુખના
ઉત્પાદક છે. એ વિવેક-મૂઢ, અનંત સંસારમાં વારંવાર
લુપ્ત થઈ જાય છે. ૫૮૯ એટલા માટે, જન્મ-મરણના કારણ સમાન સ્ત્રી-પુત્રાદિના
સંબંધ કે જે અનેક પ્રકારના પાશ એટલે બંધનરૂપ છે તેને પૂરેપૂરે વિચાર કરીને પંડિત પુરુષ પિતે સત્યની શોધ કરે અને બધાં પ્રાણ તરફ
મૈત્રીભાવ રાખે. ૫૯૦ તત્ત્વ, પરમાર્થ, દ્રવ્ય-વભાવ પર-અમર થેય,
'. શુદ્ધ, પરમ-આ બધા શબ્દો એકાઈક છે. ૫૧ જીવ, અજીવ, અંધ, પુષ્ય, પાપ, આસવ, - “સંવરનિજ, અને મોક્ષ – આ નવ તસવ,
અથવા, પદાર્થ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org