________________
૩૦૪,
૩૦૩. (૧) પરસ્ત્રીનો સહવાસ, (૨) ઘુત-ક્રીડા (જુગાર ),
(૩) મઘ (દારૂ), (૪) મૃગયા (શિકાર), (૫) વચન-પરુષતા (ઘાતકી વાણું), (૬) કઠેર દંડ તથા (૭) અર્થ-દૂષણ (ચેરી વગેરે) આ સાત વ્યસન છે. માંસાહારથી ઉદ્ધતાઈ વધે છે, ઉદ્ધતાઈથી મનુષ્ય દારૂ પીવાની અભિલાષા કરે છે, અને પછી એ જુગાર પણ ખેલે છે. આ પ્રમાણે (એક માંસાહારથી જ) મનુષ્ય અગાઉ વર્ણવેલા બધા દેનું
ભાજન (ઘર, પાત્ર) બને છે. ૩૦૫. લૌકિ શાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ મળે છે કે માંસ
ખાવાથી આકાશમાં વિહાર કરનાર બ્રાહ્મણ જમીન ઉપર પડી ગયું એટલે કે પતિત બની ગયો, એટલા માટે માંસનું સેવન કદાપિ ન કરવું જોઈએ. માંસાહારની માફક દારૂ પીવાથી પણ મનુષ્ય મદ-હેશ બની નિંદનીય કમી કરે છે અને ફળ રૂપે આ લેક તથા પર–લેકમાં અનંત દુઃખેને અનુભવ કરે છે.
૩૦૭.
જેના હૃદયમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી, શકય વિનાની તથા મેરુ જેવી સ્થિર અને અડગ જિન-ભક્તિ છે તેને સંસારમાં કેઈપણ પ્રકારનો ભય નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org