________________
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪
૩૪
જેનો ઉપદેશ અતાએ અરૂપે કર્યાં છે અને જેને ગણધરોએ સૂત્ર રૂપે સારી રીતે ગૂંથેલુ' છે એ શ્રુત-જ્ઞાન-રૂપી મહા સમુદ્રને ભક્તિપૂર્વક શીર નમાવી પ્રણામ કરૂ છું.
અદ્ભુતાના મુખમાંથી ઉત્પન્ન થયેલા તથા પૂર્વાપર દ્વેષ-રહિત શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. એ આગમમાં જે કહેવામાં આવ્યું છે તે સત્યા છે. (અહ‘તાએ ઉપદેશેલુ અને ગણધરાએ ગૂંથેલું વ્રત આગમ છે, )
જે જિન-વચનમાં રાગ ધરાવે છે અને જિનવચનોનુ ભાવપૂર્વક આચરણ કરે છે તે નિ`ળ તથા કલેશ વિનાનો બનીને પરીત સસારી (અલ્પ જન્મમરણવાળા ) ખની જાય છે.
હે વીતરાગ ! હું જગદ્ગુરુ ! આપના પ્રભાવથી મને સસારથી વિરક્તિ, માક્ષમાર્ગનું' આચરણુ અને ઇષ્ટ ફળની પ્રાપ્તિ થતી રહેા.
જે સ્ત્ર-સમય અને પર-સમયનો જાણકાર, ગંભીર, દીપ્તિમાન, કલ્યાણકારી અને સૌમ્ય છે તથા સેંકડ ગુણાથી યુક્ત છે એ જ નિગ્રંથ પ્રવચનના સારને કહેવાને અધિકારી છે.
તમે પેાતાને માટે જે ઈચ્છતા હૈ। તે બીજા માટે પણ ઈચ્છે અને જે તમારા પેાતાના માટે ન ઈચ્છતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org