________________
૨૧૬. જે આત્મા આ ત્રણેયથી સમાહિત બને છે અને બીજું
કાંઈ નથી કરતે તથા નથી કાંઈ છેડતે એને જ નિશ્ચય – નયથી “મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ દષ્ટિએ આત્મામાં લીન આત્મા જ “સમગ-દષ્ટ હોય છે જે આત્માને યથાર્થ રૂપમાં જાણે છે એ જ “સમ્યગ-જ્ઞાન છે અને એમાં સ્થિત
થવું એને જ “સમ્યફ-ચારિત્ર” કહે છે. ૨૧૮
આત્મા જ મારુ જ્ઞાન છે. આત્મા જ દર્શન અને ચારિત્ર છે. આત્મા જ પ્રત્યાખ્યાન છે અને આત્મા જ સંયમ અને મેગ છે, અર્થાત્ આ તમામ માત્મ-રૂપ જ છે.
પ્રકરણ ૧૮ : સમ્યગૂ-દશન સૂત્ર (અ) વ્યવહાર-સમ્યક્ત્વ: નિશ્ચય સમ્યકત્વ
૨૧. રત્નત્રયમાં સમ્યગૂ-દશન જ શ્રેષ્ઠ છે, અને એને જ
મોક્ષરૂપી મહા-વૃક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે.
આ દશન વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનું છે. ૨૨૦, વ્યવહારનયથી છવાદિતમાં શ્રદ્ધા રાખવી એને
જિન-વે સમ્યકત્વ કહ્યું છે. નિશ્ચયનયથી તે આત્મા જ સભ્ય દર્શન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org