________________
૨૩૮. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષતિ (ક્ષમા) અને
મુક્તિ (નિર્લોભતા) દ્વારા આગળ વધવું જોઈએ
જીવનને વર્ધમાન બનાવવું જોઈએ. ૨૩૯ (અમૂઢ-દષ્ટિ અગર વિવેદી) કોઈના પ્રશ્નનો ઉત્તર દેતી
વખતે ન તે શાસ્ત્રના અર્થ છુપાવે અને ન તે અપસિદ્ધાંત દ્વારા શાસ્ત્રની અસમ્યક્ વ્યાખ્યા કરે, ન માન કરે અને ન પોતાના વડપણનું પ્રદર્શન કરે, ન ન કઈ વિદ્વાનને પરિહાસ કરે અને ન કેઈને આશીર્વાદ છે. જેવી રીતે જાતિવંત અશ્વ લગામ દ્વારા સીધા રસ્તા ઉપર આવી જાય છે તેવી રીતે જ્યારે કોઈ વખત પિતાનામાં દુષ્ટ પ્રયોગની પ્રવૃત્તિ દેખવામાં આવે ત્યારે તેને તત્કાળ જ મન, વચન અને કાયાથી ધીર
(સમ્યગૂ-દષ્ટિ) સમેટી લે. (૫ ઉપગ્રહન) ૨૪૧. તું મહાસાગર તે પાર કરી ગયો છે તે પછી કિનારા
પાસે પહોંચીને કેમ ઊભે છે? એને પાર કરવામાં શીવ્રતા કર. હે ગૌતમ! ક્ષણભરને પણ પ્રમાદ ન કર. (સમય, ગેયમ ! મા પમાયએ.) [૬ સ્થિરીકરણ ]
૨૦..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org