________________
૭૭
૨પ૨. જેનાથી તવનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તને નિરોધ
સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને
જિનશાસનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૩. જે વડે- જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે,
શ્રેયમાં-હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતું જાય છે એને જિન શાસનમાં “જ્ઞાન” કહેવામાં
આવ્યું છે. ૨૫૪. આત્માને જે અબદ્ધ-પૃષ્ઠ (દેહ-કર્માતીત), અનન્ય
(અન્યથી રહિત), અવિશેષ (વિશેષથી રહિત), અને આદિ-મધ્ય-અંત વિહીન (નિવિકલ૫) એ છે
એ સમગ્ર જિનશાસનને દેખે છે. ૨૫૫. જે આત્માને આ અપવિત્ર શરીરથી તત્વતઃ ભિન્ન
તથા જ્ઞાયક-ભાવ-રૂપ જાણે છે એ જ સમસ્ત
શાસ્ત્રોને જાણે છે. ૨૫૬. જે જીવ આત્માને શુદ્ધ માને છે એ જ યુદ્ધ
આસાને પ્રાપ્ત કરે છે, અને જે આત્માને અશુદ્ધ અર્થાત્ દેહાદિયુક્ત જાણે છે, એ અશુદ્ધ આત્માને પ્રાપ્ત
કરે છે. ૨૫૭. જે અધ્યાત્મને જાણે છે એ બાહા (ભૌતિક)ને જાણે છે,
જે બાહ્યાને જાણે છે એ અધ્યાત્મને જાણે છે. (આ પ્રમાણે બાહા-અત્યંતર–એકબીજા–સહવત છે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org