________________
૧૪૨.
૧૯૩.
૧૯૪.
૧૯૫.
૬૫
સમણુ સુત્ત (જૈન ધમ સાર)
Jain Educationa International
દ્વિતીય ખડ
મેાક્ષમા ગ
પ્રકરણ ૧૬ : માક્ષમાર્ગ સૂત્ર જિનશાસનમાં માગ” તથા મા ફળ' મા બે પ્રશ્નારા કહેવામાં આવ્યા છે.
‘ મા '
• માક્ષ ’ના ઉપાય છે. એના ફળ’ ‘નિ?' અથવા મોક્ષ' છે. સભ્ય-દશ ન, સમ્યગ્ર-જ્ઞાન, સમ્યફ-ચારિત્ર ( તથા તપને ) જિનેન્દ્રદેવે મેાક્ષના માર્ગ હ્યો છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારના એ છે, અજ્ઞાનવશ જે જ્ઞાની પણ એવુ' માનવા લાગે કે જે શુદ્ધ સ’પ્રયાગ અર્થાત્ શક્તિ વગેરે ચુભ ભાવથી ‘મુક્તિ’ મળે છે તેા. એ પણ રાગના અંશ હેાષાને કારણે ૫ર-સમય-રત અન્યા કહેવાય.
જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત વ્રત, સમિતિ, ગુપ્તિ, શીત, અને, તપનું આચરણ કરતા હાય છતાં ‘અભવ્ય જીવ’ અજ્ઞાની અને મિથ્યા-દ્રષ્ટિ જ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org