________________
૧૦૫, (૯) તમામ પ્રકારના પરિગ્રહને છાંડી જે નિ: સગ ( સંગ રહિત ) ખની જાય છે અને પોતાના સુખકારી અને દુખદાયી ભાવ ઉપર અંકુશ સ્થાપી નિક ન્દ્રપણે વિચરે છે તેનો એ ધમ આકિચન્ય ધમ કહેવાય છે.
૧૦૬.
૧૦૭.
૧૦૮,
૧૦૯.
૪૯
હું એક યુદ્ધ, દન-જ્ઞાનમય, નિત્ય અને અરૂપી છુ.. આ સિવાય, બીજા બધા પરમાણુએ પણ મારા નથી. આને આચિન્ય ધર્મ કહેવાય છે. )
જેની પાસે અમારૂ' પેાતાનું કહી શકાય એવું કાંઇ નથી એવા અમે સુખેથી રહીએ છીએ અને સુખેથી જીવીએ છીએ. મિથિલા સળગી રહી છે પણ એથી મારૂ' કહી શકાય એવુ' કશું' સળગી રહ્યું નથી કારણુ કે જે પુત્ર અને પ્રિયાથી મુક્ત છે અને વ્યવસાયથી નિવૃત્ત થયેલા છે એવા ભિક્ષુને માટે નથી કોઈ વસ્તુ પ્રિય કે નથી કોઈ વસ્તુ અપ્રિય. ( રાજ્ય છોડી સાધુ અનેલા રાષ નિમના વૈરાગ્યના સંબંધમાં આ વાત છે.)
જે પ્રમાણે જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળ વડે કૈપાતું નથી તેવી રીતે કામ-ભાગના વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી લેપાતા નથી અને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org