________________
૧૦
નિમિત્ત માત્ર અન્યા, પશુ મને પાકી ખાત્રો છે કે એ ભગવાન મહાવીરની કૃપા છે.
એ કબુલ કરૂ છુ કે ગીતાની મારા ઉપર ઊડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી
વધુ બીજી કોઈ વાતની અસર મારા ચિત્ત પર નથી, એનુ’ કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપુરી ભુલ છે, એ આજ્ઞા છે: “ સત્યાગ્રહી ” અને. ૐ
આજે તે જે આળ્યે તે ‘સત્યાગ્રહી’ બની નીકળે છે. ખાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યાં હતા, પણ મામા જાણતા હતા કે એ સત્યાગ્રહી નથી, ‘સત્યગ્રાહી' છે.
દરેક માનવ પાસે એનું સત્ય હોય છે. અને તેથી માનવ-જન્મ સાક થતા હાષ છે,
આમ તમામ ધર્મમાં, તમામ ૫થામાં અને તમામ માનવામાં જે સત્યના અંશ છે તેને ગ્રહણ કરવા જેઈ એ.
ભગવાન મહાવીરને આ ઉપદેશ છે. ગીતા પછીથી ભાખા પર એની જ અસર છે. ગીતા પછીથી' એમ કહુ' છુ' ખરા, પણ ને' છુ. તા મને એ બન્નેમાં કોય ક જણાતા નથી. બ્રહ્મ વિદ્યા મદિર
પવનાર, વર્ષા,
૨૫-૧૨-૭૪
卐
Jain Educationa International
મ
રામ
{
રામ રિ
રામ ર (વિનામાછ હસ્તાક્ષરમાં )
5
For Personal and Private Use Only
www.jainelibrary.org