________________
દ્વિતીય પરિચછેદ ]
જૈનદષ્ટિએ
રખાયેલા કડકે ઉપરના લેખમાં, જે જે મહાત્મા- વસ્તુસ્થિતિ એ છે કે, એક લેખ મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત એનાં તેમાં અવશેષો સંગ્રહિત થયેલ છે તેમનાં અને બીજો લેખ અંધ્રપતિ કાઈક શાતકરણીએ કેતગોત્રાનાં નામો અંકિત કરેલાં છે. તેવાં ગોત્રોને રાવેલ છે. પહેલાની મતલબ, તે ટોપ ઉપર દીપમાળા જે અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે, શ્રી પ્રગટ કરવાના ખર્ચને પહોંચી વળવા માટે ચાલીસ મહાવીરની પાટ પરંપરાએ થયેલા અનેક આચાર્યોનાં હજાર રૂપિઆના દાનની છે. તેમ નિર્દિષ્ટ શાતકરણી ગોત્રનાં તે નામે દેખાય છે. ખાસ કરીને એક ટોપ કર્યો છે તે તેમાં જણાવ્યું નથી પણ આપણને ઇતિહાસ ઉપર “મહાકશિપ' શબ્દ લખાયેલ છે તે ટોપ કદમાં શીખવે છે કે, તે વંશના અનેક રાજવીઓ જેનધમ સૌથી મોટો છે તેમ તેને “સિદ્ધકાસ્થાન' તરીકે હતા. બાકી ચંદ્રગુપ્ત મૌર્ય તો જેનધમજ હતો. એટલું જ લકે ઓળખતા આવ્યા છે.૫૮ મતલબ કે, આ નહીં પણ તેણે પિતાની ઉત્તરાવસ્થામાં રાજકાજનો ટોપીવાળો પ્રદેશ જેને સંપ્રદાયના તીર્થધામનો છે. તેમાં ત્યાગ કરીને જેનસાધુત્વ અંગીકાર કર્યું હતું.' અનેક મહાત્માઓનાં અવશેષો તેમનાં ગોત્રોની તાતી મતલબ કે અમુક ટોપ ઉપર કોતરાયેલ લેખથી સાથે સચવાયેલાં નજરે પડે છે. આવાં ગોત્રોવાળા સ્પષ્ટપણે સાબિત થાય છે કે તે જેનધર્મ સાથે સંબંધ મહાત્મા શ્રી મહાવીરની પાટ પરંપરાએ થયેલ ધરાવતા અમુક બનાવ સૂચવતી સ્થિતિનાં સ્મારકસ્થાનો માલુમ પડે છે. વળી તેમાં એક વિશિષ્ટ કદને અને છે. આ પ્રમાણે પાંચમી વસ્તુસ્થિતિ. વિશિષ્ટ દંતકથા ધરાવતે પણ ટોપ છે. આ પ્રમાણે છઠ્ઠી અને છેલ્લી વસ્તુસ્થિતિમાં એમ સમજાચેથી વસ્તુસ્થિતિ.
વવાનું કે, જેમ ચંદ્રગુપ્ત દીપમાળાની અગત્યતા ઉપરાંત સર્વને ટક્કર મારે તેવી એક પાંચમી પીછાણી તેને કાયમીરૂપ આપવા રાજ તરફથી ઉત્તેજન
સંખ્યા નીચે પ્રમાણે નક્કી કરવામાં આવી છે (જુઓ લિસા ટોસ કનિંગ હામ કૃત)
મોટા નાના સાંચી સતધાર સેનારી અંધેર
થી વધારે ભેજપુર ૨ ૨૦ |
૨૦ ૪૮.
થી વધારે (૫૭) તેમાંના કેટલાંક ગાનાં નામે માં નીચે ઉતારું છું. સાંચીમાં
સેનારી કેડીની પુત્ર
કેટિyતસ કાસપગાતસ ગારિપુત્ર
સપુરિયસ કેસિદ્ધિપુતસ મેગલિપુત્ર અંધેર વાચ્ચીપુત્ર
વાચ્ચિપુત સતધાર
કેડીને ગતસ સારિપુતસ
મગલિકાસ
મહામેગલાસ ગતિપુત ભોજપુર
હરિતિપુત ઉપહિતકસ
અસદેવસ (૫૮) આ આખીએ વસ્તુસ્થિતિ સમજવી હોય તેમણે સર કનિંગહામ કૃત ધી ભિલ્સ ટેપ્સ નામનું પુસ્તક વાંચી જવા વિનંતિ છે.
[મારું ટીપ્પણ: આ બધા લેખેને તથા ગોત્રનો કયો કા અર્થ ઘટાવી શકાય તેમ છે. તેને પત્તો મારા તરફની આટલી સૂચનાના આધારે ઉત્સાહી વાચક લગાવી શકશે. છતાં તે વિષય અહીં ન હોવાથી સમ્રાટ પ્રિયદર્શિનના જીવનનું જે સ્વતંત્ર પુસ્તક હું લખવાનો છું તેમાં તેની ચર્ચા કરવામાં આવશે.]
(૫૯) નીચે જણાવેલી વસ્તુસ્થિતિ નં. ૬ ની હકીકત સાથે સરખા.
(૬૦) આ બને લેખ માટેનો ઇસારે આપણે પુ. ૨ માં ચંદ્રગુપ્તના વૃત્તાતે કરી ગયા છીએ (જુઓ પુ. ૨. 5. ) વિશેષ અધિકાર માટે ધી ભિસા ટસનું પુસ્તક જુઓ.
(૬) આ બધા અધિકાર માટે પુ. ૨ માં ચંદ્રગ્રસને વર્ણન જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com