Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 411
________________ ભારતવર્ષ ] પરિશિષ્ટ ૩૯ ધડમૂળથી ફેરફાર કરાતા હાઇને, તે સમયે થતા ખળભળાટ-પલટાઓ-ક્રાંતિએ જવાળામુખીરૂપે પ્રગટી નીકળતાં જણાય છે. હિંદુસ્તાન ઉપર અનેક રાજસત્તાઓએ પાતાના અધિકાર ભોગવ્યા છે, તે તે સ્પષ્ટઃ છે જ; તેમ રાજસત્તા, તે પણ આઠ પ્રકારના ગણાતા મદમાના એક છે જ. એટલે રાજસત્તા જ્યાં સુધી પોતાના મદને અંકુશમાં રાખીને વર્ત્યા કરે, ત્યાં સુધી તે બહુ વાંધા જેવું દેખાતુ` નથી જ; અથવા મહુ બહુ તા, ઉપરમાં જણાવ્યા પ્રમાણે સામાજીક ક્ષેત્રોમાં દેખાઈ આવતા ખળભળાટ જેવા છમકલાં જ અંહી તહી નજરે પડયાં કરે; પરંતુ જેવા તે મદ તેની હ્રદ કુદાવી ગયા કે કયાં આગળ તે અટકી જો તે કહેવું કે કલ્પવું જેમ અશકય છે તેમ, તેમાંથી નીપજતાં પરિણામનું પણ સમજી લેવું. એટલે જ સર જોન ખ`વુડ સાહેબનું કથન જે પૃ. ૩૩૦ ઉપર ટાંકી ખતાવ્યું છે કે “ભારતવર્ષ મેં જીતની ધાર્મિક ઔર રાજનીતિક-ક્રાંતિયાં હુઈ હૈ, ઈતની સંસાર કે અન્ય કિસિ દેશમેં નહીં હુઈ” તેની યથાર્થતા તુરત સમજી શકાશે. અત્યારે આપણા ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તરખેાળ થયેલી રાજસત્તાને। અમલ ચાલતા હાવાથી, તેના ગુણુદેષ આપણામાં પ્રવેશવા પામ્યા છે, તેમની રાજનીતિ, સત્તામદને અમુક પ્રકારે સંયમમાં રાખીને કામ લેવાની હાવાથી, ધર્મક્ષેત્રે કે સામાજીકક્ષેત્રે મેટા ખળભળાટ યતે। નજરે નથી. પડતા. પરંતુ તેમની નીતિ, ધર્મમાં રહેલા આત્મતત્વને મંદપ્રવાહથી ખસેડી, સ્વસંસ્કૃતિની જડમય અસર પ્રસરાવવાની હાવાથી, તેમણે ભારતસંતાનને અપાતી કેળવણીનેા વહીવટ પાતાના કાબૂમાં લીધે। અને તેનું પાન ગળથૂથીમાંથી કરાવીને ઉછેર કરવા માંડયેાઃ એટલે જેમ જેમ કેળવણી પ્રાસાદિત વર્ગ ઉમરે પહેાંચવા માંડયા તેમ તેમ તેની જડતા દેખાવા માંડી. આ કથનની સત્યતાના પુરાવા સારાયે ભારતવર્ષના ચારે ખૂણેથી, કેળવણીના પ્રતાપે આપણા હિંદીએના થયેલ મનેાપરિવર્તન અને ચારિત્ર્યસંબંધી સંભળાતી ફરિયાદો અને રાણાં ઉપરથી અત્યારે આપણને મળી આવે છે; એટલા ઉપરથી જ આપણા દેશબંધુઓએ તક મળતાં જ તે કેળવણીનેા રાહ બદલાવવાના નિશ્ચય ઉપર આવીને, તેના ખરા માર્ગે જવાનું પ્રયાણ કરવા માંડયું છે. આ સ્થિતિ તા વર્તમાનકાળની થઈ. પરંતુ ભારત ઉપર જ્યારે મેાગલાઈ ચાલતી હતી ત્યારે તે સંસ્કૃતિનું પ્રાબલ્ય જામી પડયું હતું; તે પૂર્વે મુસ્લીમ મહજબના અનેક વિદેશી રાજકર્તાઓના રાજવહીવટ ચાલતા હતા ત્યારે તેમની સંસ્કૃતિએ જોર પકડયું હતું; તેમ તે પૂર્વે જ્યારે ગુપ્તવંશી અને રાજપુત ક્ષત્રિયાની સંસ્કૃતિના અધિકાર તપી રહ્યો હતેા ત્યારે વળી તેમની સંસ્કૃતિના સૂર્યોદય થઈ રહ્યો હતા. આ પ્રમાણે સંસ્કૃતિના આક્રમણ અને વિકાસના ઇતિહાસ કહેવાય. આ ખીજી સ્થિતિ થઈ. આ ખે પ્રક્રારેજ સ્થિતિ સદાય પ્રવર્તતી રહે છે. ઉપરના પારિગ્રાફમાં એ પ્રકારની જે નૈસર્ગિક વસ્તુસ્થિતિ હાવાને ચિતાર આપ્યા છે, તે કુદરતી નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે છે, તેમાં કાઈને દોષ આપવા રહેતા નથી; તેમજ બે ત્રણ સંસ્કૃતિના જે દૃષ્ટાંતા ઉપરમાં અપાયાં છે તે બધાં એવા સમયના છે કે આ પુસ્તકના વર્ણન માટે આપણે ઠરાવેલી મર્યાદાને કાંઈ સંબંધ જ નથી એટલે આપણે તે છેાડી દેવાં રહે છે. પરંતુ વર્ણનની સમયમર્યાદામાં જે વસ્તુસ્થિતિ આવી પડતી હેાય તેનેા ખ્યાલ તે આપણે આપવા જ રહે. તેમજ જે કાળનેા ઇતિહાસ આપણે આલેખી રહ્યા છીએ તે કાળે સારાયે ભારતવર્ષમાં ત્રણ સંસ્કૃતિ જ વિદ્યર્મતી હતી. એટલે જે સમયે જે સંસ્કૃતિના રાજકર્તા રાજસત્તા ઉપર હાય તે સમયે તે સંસ્કૃતિ સૌથી વધારે તરવરતી નજરે પડે . તે દેખીતું જ છે. પછી તેવું વર્ણન કરનાર કે તેવી સંસ્કૃતિનું જોર હતું એમ કહેનાર, ગમે તે મતના અનુયાયી હાય તાપણુ તેમાં તેના દોષ શું ? તેણે તા જે વસ્તુસ્થિતિ પેાતાને સત્ય તરીકે લાગે તે વિનાસકાો - તેમજ ગેાપવ્યા વિના નિષ્પક્ષપાતપણે, દાખલા દલીલા સાથે વિધિપૂર્વક સપ્રમાણ બતાવવી જ રહે; નહીં તે। પક્ષપાત કર્યાંના અથવા તે વસ્તુગેાપનને દોષ તેને શીરે ઉલટા આવી પડવાના જ. જો આ વસ્તુસ્થિતિ ru Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476