________________
[ ૧૦ ]
વિષેની પ્રચલિત માન્યતા ભૂલ ભરેલી છે અને એ મહાપુરૂષ બ્રાહ્મણધર્મી નહિ પણ જૈનધર્મી હતા; અશેાક અને પ્રિયદર્શિન એકજ વ્યક્તિ નહિ પણ ભિન્ન ભિન્ન વ્યક્તિ હતી અને માદ્ધધર્મી અશાકને નામે ચઢેલી શિલાલેખાને સ્તંભલેખાની પ્રીતિના માલીક જૈનધર્મી સમ્રાટ પ્રિયદર્શિન છે. આવીને આવી અનેક પ્રચલિત ઐતિહાસિક માન્યતાઓને જડમૂળમાંથી ઉથલાવી નાંખનારી કંઈ કંઈ નવીન ખાખતા અને કુતુહલ ઉપજાવનારાં અનુમાન લેખકે આ ગ્રંથમાં દાખલા દલીલ અને પ્રમાણા સહિત રજી કયા છે. તે હિંદુના પ્રાચીન ઈતિહાસ પર અવનવા પ્રકાશ પાડવામાં અને એ વિષયના સંશેાધનકારાને અણુઉકેલાયલા વિવિધ ઐતિહાસિક કાયડા ઉકેલવામાં ઘેાડેઘણે અંશે પણ સહાયભૂત થશે એમાં તે જરાય શકે નહિ.
જુલાઈ ૧૯૩૬
પુસ્તકાલય (માસિક)
(૨૬)
ગ્રંથની શરૂઆતથી ઈ. સ. પૂર્વેના ૯૦૦થી શૃંખલાખદ્ધ-કડીબદ્ધ ઈતિહાસની રચના એ આ ગ્રંથની વિશિષ્ટતા છે. લેખકેા પેાતાની માન્યતા અને નિર્ણય માટે સપ્રમાણ હકીકતા, શિલાલેખો, કથના વિગેરે ટાંકી બતાવેલાં છે. પ્રાચીન શેાધખોળની દૃષ્ટિએ આ ગ્રંથ મહત્ત્વના છે—-આ ગ્રંથમાંના ઘણા મુદ્દાઓ હજુ ચર્ચાસ્પદ છે અને જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે. છતાંયે પ્રાચીન શેાધખોળ માટેના લેખકના અનુભવ અને પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. મુંબઈ તા. ૧-૨-૩૬
જૈન પ્રકાશ
( ૨૭ ) અભ્યાસ કરી મુંબઈ યુનિવર્સિટિની એલ. એમ. પરંતુ તેમના મનનું વલણ જૈન પ્રાચીન સાહિત્ય, અને સંશેાધન પ્રતિ વિશેષ ચાટયું રહે છે અને એટલુંજ નહિ પણ વિદ્વંદ્વર્ગમાં પ્રાચીન હિંદુસ્તાનના સ્થાપિત થઈ ચૂકયાં છે; તે ભૂલભરેલાં છે એ સાહિત્યના આધારે બતાવવાને
ડા. ત્રિભુવનદાસે જો કે વૈદકના એન્ડ એસ. ની પદવી મેળવેલી છે, ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ તે વિષયમાં તેઓ ઊંડા ઉતરેલા છે, ઇતિહાસ વિષે જે કેટલાંક અનુમાન એમણે પ્રસ્તુત પુસ્તકમાં, જૈન ઇતિહાસ અને પ્રયાસ કરેલા છે.
ડા. ત્રિભુવનદાસનાં અનુમાન સાચાં પડે તે આપણે જુના ઇતિહાસ ઘણે સ્થળે સુધારવા પડે. તેથી જ પ્રાચીન હિન્દના ઇતિહાસના અભ્યાસીઓને અમે સદરહું પુસ્તક ધ્યાનપૂર્વક તપાસી જવા વિનંતિ કરીએ છીએ. એવી આશાથી કે તેઓ ડા. ત્રિભુવનદાસના પ્રમાણેા ખારીકાઇથી તપાસે અને તેમાં રહેલી ખામીઓ, દાષા વિગેરે આધારપૂર્વક બતાવે.
બુદ્ધિપ્રકાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com